________________
કપાવિજયના શિષ્ય થતા હતા. છેલી કડી ઉપરથી જણાય છે કે આ નામમાલા કવિએ દીવબદિરમાં બનાવી હતી. કવિના આ श-" संवत् १७२१ वर्षे भट्टारक श्री १०६ श्रीविजयप्रभः सूरीश्वरचरणसेवां कुर्वता चतुर्मासकमध्ये ६० मेघविजयेन कृता लिखिता च श्रीशत्रुजयादितीर्थयात्रासंघपतिपट्टभक्त વેલા શ્રીમીલા સામીલાર વિલાસ પદનામ” સ્પષ્ટ બતાવે છે કે–પં. મેઘવિજયે વિજયપ્રભસૂરિની સાથે કરેલા માસામાં સં. ૧૭૨૧ માં આ કૃતિ કરી છે. - આ નામમાળામાં પણ જે જે ગામમાં પાર્શ્વનાથ બિરાજમાન હતા, તે ગામનાં નામે આપ્યાં છે. અને તેવાં ૧૦૮ નામે આખ્યાનું “અત્તરસઉ પરણામઈ” શબ્દથી કથે છે. આમાં પણ ગુજરાત-કાઠીયાવાડ અને મારવાડનાં ગામેનાં નામે આવી જાય છે.
ત્રીજું પં. રત્નકુશલ વિરચિત પાર્શ્વનાથ સંખ્યા સ્તવન છે. રત્નકુશલે પિતાના પરિચયમાં માત્ર અંતમાં એટલું જ કચ્યું છે - " “ ગણિદામા શિષ્ય રતનકુશલ ” ભગતિઈ કહઈ રે આપ ચરણ
વાસ” ૨૦ (પૃ. ૧૭૦ ) આ ઉપરથી સમજાય છે કે–તેમના ગુરૂનું નામ “દામાં હતું ૧ આ રત્નકુલ સત્તરમી શતાબ્દિની મધ્યમાં થયા છે. તેમણે વારવૃત્તિ”ની એક પ્રતિ લખી છે. તેની અંતમાં લખેલી પંક્તિયો. ઉપરથી તેમને સમય અને તેમના ગુરૂને પણ પરિચય મળી જાય છે. તે પંક્તિઓ આ છે
___" संवत् १६५२ वर्षे आश्विनसितपंचमीदिने। रविवारे । उंझा ग्रामे । पंडितोत्तम पं० श्री ५ मेहर्षिगणि शिष्य श्रीदामर्षिगणिश्रेष्ठचरणारविंदचंचरीकायमानपिनेया'रत्नकुशलगणिनाले..”
( મારા પ્રશસ્તિ સંગ્રહમાંથી) [ ૫૪ ]