________________
,
સ્થાનને ‘ વડગામ ” કહેવામાં આવે છે. ’એમ જણાવ્યુ છે. અત્યારે પણું આને વડગામ ( Burgaon ) કહે છે. અને તે રાજગૃહીથી ઉત્તરમાં લગભગ સાત માઇલ ઉપર આવેલું છે. આ વડગામ (નાલંદા પાડા ) માં ૫૦ હંસસામ પેાતાના સમયમાં ( સ. ૧૫૬૫ માં ) સાલ મંદિર હાવાનુ કથે છે:
66
""
સાલ પ્રાસાદ તિહાં અછ જિનબિંબ નમીજä, ” ( પૃ. ૧૭ ) ૫૦ વિજયસાગર અહિં એ મદિરે હોવાનુ જણાવે છે.
*
બિહુ દેહરે એકસો પ્રતિમા નવ લઇ ખેાધની ગણિમા. ” ( પૃ. ૯ ) ૫૦ જયવિજય અહિં સત્તર મંદિર અને સત્તર પ્રતિમા હાવાનુ કહે છે—
66
પ્રતિમા સતર સતર પ્રાસાદ એક એકસ્ડ' માંડ વાદ. ” ( પૃ. ૩૦ ) જ્યારે ૫૦ સાભાગ્યવિજયજી કહે છે
66
એક પ્રાસાદ છે જિનતણો ચિ॰ એયૂભ ગામમાંહિ; ૭૦ અવર પ્રાસાદ છે. જૂના જિંકે ચિ॰ પ્રતિમામાંહિ નાંહિ. જી૦ ૨ (પૃ. ૯૧)
આ નાલંદાપાડા ( વડગામ ) ના વર્ણનમાં પ્રસ્તુત તીર્થ - માળાનો એક શબ્દ અહુ વિચારણીય છે. જુદા જુદા કવિઓના શબ્દો આમ છે.
((
ગાયમ ગુરૂ પુગલાં ડાર્મિ પ્રગટી મુની પાત્રાની ખાણિ; તસ પાસ વાણિજગામ !ણુંદોપાસક ડમ.
""
૨૫ (પૃ. ૯) ૫૦ વિજયસાગર.
૧ આ વાણિગામ નાલંદાની પાસે કહેવામાં આવ્યું છે, તે ઠીક નથી. વાણિગામ, એતા વૈશાલી નગરીની પાસે હેવુ જોઇએ; કારણકે ‘પસૂત્ર’ ની સુએાધિકાના પૃ. ૧૮૮ માં ભગવાને કરેલાં ચાતુર્માસ ગણાવવામાં આવ્યાં છે, ત્યાં વૈશાલી અને વાણિજગામની નિશ્રાએ ભગવાને ૧૨ ચામામાં કર્યાનું જણાવ્યું છે: વૈજ્ઞાર્જિગરિ વાણિયામ ધ શીલાપ યુવાન અંતરાવાને પાસાયાનં ૩વાળ૫” । અતએવ વૈશાલી અને વૌણિજગામ ખતે નજીક હાવાં જોઇએ. અને વૈશાલી તે અહિથી લગભગ સાઠે માઇલ ઉત્તરમાં આવેલી છે.
[૧૯ ]