________________
૩.
॥ અર્જુમ્ ॥
पं० -देवचन्द्रविरचित
રાŽનયતીર્થ-પરિવાટી.
સકલ સભા ૨જન કલા દિએ સરસતિ વરદાના જી; શ્રીવિમલાચલ સ્તવનભણું પામી શ્રીગુરૂ માનેા જી. આવા શેતુજય” ચઢીય નવાણુ વારા જી; મનમાં ઉલટ અતિઘણા હૐ હર્ષ અપારા જી. ઉમાહા મનમાહિ ઘણા કરસ્ય ચૈત્રપ્રવાક્યો જી; શ્રીશેત્રુજય ભાવસુ લાગી મનહરૂ દ્વારા જી. સંવત સાલ પંચાણુયે ઈડર રહી ચામાસા જી; યાત્રા કરવા સચો શુભ દિવસ શુભ માસા જી. પ્રથમ પ્રયાણે પાંગો પ્રીચાટ ગામ મઝારો જી; સાહ સહબ્રૂને દેહરઇ વીરજિષ્ણુદ નુહારા છ. તિહાંથી વલાસણે જઈ પાટલી પ્રતિમા વાંદા જી; પોહતા શેત્રુજય તલહટ્ટી આનંદપુર આનંદા જી. એ ભરતા વાસ્તુ ભલઇ પુછ્યતણું અહીઠાંણા જી; શ્રાવક સમકિતધર તિહાં વસ” નવાઁ તત્ત્વના જાણા જી. આ આદિ પાસ માહવીરના ત્રિણ પ્રાસાદ ઉત્તગા જી; વડનગરમાહિ વાંદતાં ઉપના અધિકા રંગા જી.
આ
આ
આ
આ
આ
આવ
૩
૪
૫