________________
વીસલનગરે જુહારી એ જિન ત્રિણ પ્રાસાદે છે, મહેમાહિં તે કારણે એક એકરૂં વાદે છે. આ૦ ૯ ગામ સિવાલે એક જિનાલય વંદુ દે કર જોડ્યો છે , મહિસાણે નવ દેહરાં પૂજી પાપ વિડ્યો છે. આ૦ ૧૦ મારગિં જે જે જિનહરૂં તે તે કરૂ પરિણામે છે; અનુકમિ ઉસમાપુર નમું શાંતિનાથ ગુણધામે છે. આ૦ ૧૧
છે હાલ ૧ છે
અહમદાવાદ નગર સુવિચાર શ્રાવક સુકૃત ભરઈ ભંડાર પૂજે શ્રીજિન સાર તુ જ જયે પૂજે શ્રીજિન સાર. ૧ ગઢમઢ મંદિર પાલિ ઉત્તેગ નગર દેષતાં હુઈ મનરંગ,
- સાભ્રમતી વહે ચંગ તુ જ ૨ મોટે માણિકક સાલ ચોહeઇ હાટેએલ સુવિશાલ
વાડી વન રસાલ તુ જ ૩ લેક વસઇ જિહાં વર્ણ અઢાર વ્યવહારીયાત નહી પાર;
વિવિધ વસ્તુ વ્યાપાર તુ જ ૪ માન મેહત શુભ ભેજન ભગતિ આભરણાદિક પહિરણ યુગતિ
કરિંનિત્યસાહમની ભગતિ તુજ પર દેહરાં દીઠે પરિમાનંદ મહાવીર પમુહ જિનચંદ;
વંદુ સુખને કંદ તુ જ. ૬ અવર તીરથ જે છે અનેક તેહને પાર ન પામે છે
* વદે ધરિય વિવેક તુ જ . બીબી પુરિ ચિંતામણિ પાસિ વિજયચિંતામણિ પુરિ આસ
ભાલે અસાઉલ વાસ તુ જ ૮ વીસ વટ ચેવસઈ સાર અહમદપુર જિન કરૂ જુહાર,
રાજાપુરાદિ મઝારિ . જો ૯