SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ વીસલનગરે જુહારી એ જિન ત્રિણ પ્રાસાદે છે, મહેમાહિં તે કારણે એક એકરૂં વાદે છે. આ૦ ૯ ગામ સિવાલે એક જિનાલય વંદુ દે કર જોડ્યો છે , મહિસાણે નવ દેહરાં પૂજી પાપ વિડ્યો છે. આ૦ ૧૦ મારગિં જે જે જિનહરૂં તે તે કરૂ પરિણામે છે; અનુકમિ ઉસમાપુર નમું શાંતિનાથ ગુણધામે છે. આ૦ ૧૧ છે હાલ ૧ છે અહમદાવાદ નગર સુવિચાર શ્રાવક સુકૃત ભરઈ ભંડાર પૂજે શ્રીજિન સાર તુ જ જયે પૂજે શ્રીજિન સાર. ૧ ગઢમઢ મંદિર પાલિ ઉત્તેગ નગર દેષતાં હુઈ મનરંગ, - સાભ્રમતી વહે ચંગ તુ જ ૨ મોટે માણિકક સાલ ચોહeઇ હાટેએલ સુવિશાલ વાડી વન રસાલ તુ જ ૩ લેક વસઇ જિહાં વર્ણ અઢાર વ્યવહારીયાત નહી પાર; વિવિધ વસ્તુ વ્યાપાર તુ જ ૪ માન મેહત શુભ ભેજન ભગતિ આભરણાદિક પહિરણ યુગતિ કરિંનિત્યસાહમની ભગતિ તુજ પર દેહરાં દીઠે પરિમાનંદ મહાવીર પમુહ જિનચંદ; વંદુ સુખને કંદ તુ જ. ૬ અવર તીરથ જે છે અનેક તેહને પાર ન પામે છે * વદે ધરિય વિવેક તુ જ . બીબી પુરિ ચિંતામણિ પાસિ વિજયચિંતામણિ પુરિ આસ ભાલે અસાઉલ વાસ તુ જ ૮ વીસ વટ ચેવસઈ સાર અહમદપુર જિન કરૂ જુહાર, રાજાપુરાદિ મઝારિ . જો ૯
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy