SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ શત્રુજય. શત્રુંજય ( સિદ્ધાચળ ) તીર્થના વર્ણનવાળી આ સંગ્રહમાં આઠ તી માળાઓ છે: ૧૫૦ દેવચંદ્ર વિરચિત ‘શત્રુંજયતીર્થ -પરિપાટી પૃ. ૩૮૪૭ ૨ ૫૦ સાભાગ્યવિજય વિરચિત તીર્થમાળા ૩ - .... 2009 .... 'પૃ. ૭૩–૧૦૦ શત્રુ જયચૈત્ય પરિપાટી ક પૃ. ૧૫૪–૧૫૮ ૪ ૫૦ વિનીતકુશલ વિરચિત ‘ શત્રુંજય તીર્થયાત્રા ’ પૃ. ૧૫૯-૧૬૫ આદિનાથ-ભાસ ૫ કિવ લાવણ્યસમય વિરચિત પૃ. ૧૬૬-૧૬૮ ૬ ૫૦ વિનીતકુશલ વિરચિત‘શત્રુજય સ્તવન ’ 4 ' પૃ. ૧૭૪–૧૯૫ ૭ ૫૦ મતિરત્ન વિરચિત · સિદ્ધાચલ-તીર્થયાત્રા ’ પૃ. ૧૭૬-૧૮૮ ૮ ષીમા વિરચિત · શત્રુ જયચૈત્ય પરિપાટી + ૩. ૧૯૫–૧૯૭ ઉપરની આઠ તીર્થમાળાઓ પૈકી પહેલી તીર્થમાળા ઉપા ધ્યાય ભાનુચંદ્રજીના શિષ્ય ૫૦ દેવચંદ્રજીએ બનાવી છે. જો કે કવિએ રચ્યાના સંવત્ નથી આપ્યા, પરન્તુ સિદ્ધાચલની આ યાત્રા તેમણે ,, 66 ( પૃ. ૪૩ ) · સાલ પંચાણુ એ સાર માહ વિદ ચૌદસ ગુરૂવાર સ. ૧૬૯૫ ના મહા વિદ ૧૪ ને ગુરૂવારે કરેલી છે, તે ઉપરથી સ્પષ્ટ થાય છે કે—આમાં જે સમયનું વર્ણન કરવામાં આવ્યું છે, તે સમય સ: ૧૬૯૫ ના એટલે સત્તરમી સદીની લગભગ આખરના છે. કવિ જણાવે છે કે-સ’. ૧૬૯૫નું ચાતુર્માસ ઈડરમાં કરીને યાત્રા [ ૪૧ ]
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy