________________
શત્રુજય. શત્રુંજય ( સિદ્ધાચળ ) તીર્થના વર્ણનવાળી આ સંગ્રહમાં
આઠ તી માળાઓ છે:
૧૫૦ દેવચંદ્ર વિરચિત ‘શત્રુંજયતીર્થ -પરિપાટી
પૃ. ૩૮૪૭
૨ ૫૦ સાભાગ્યવિજય વિરચિત તીર્થમાળા
૩
-
....
2009
....
'પૃ. ૭૩–૧૦૦
શત્રુ જયચૈત્ય પરિપાટી ક
પૃ. ૧૫૪–૧૫૮
૪ ૫૦ વિનીતકુશલ વિરચિત ‘ શત્રુંજય તીર્થયાત્રા ’
પૃ. ૧૫૯-૧૬૫ આદિનાથ-ભાસ
૫ કિવ લાવણ્યસમય વિરચિત
પૃ. ૧૬૬-૧૬૮
૬ ૫૦ વિનીતકુશલ વિરચિત‘શત્રુજય સ્તવન
’
4
'
પૃ. ૧૭૪–૧૯૫
૭ ૫૦ મતિરત્ન વિરચિત · સિદ્ધાચલ-તીર્થયાત્રા ’
પૃ. ૧૭૬-૧૮૮
૮ ષીમા વિરચિત · શત્રુ જયચૈત્ય પરિપાટી +
૩. ૧૯૫–૧૯૭
ઉપરની આઠ તીર્થમાળાઓ પૈકી પહેલી તીર્થમાળા ઉપા ધ્યાય ભાનુચંદ્રજીના શિષ્ય ૫૦ દેવચંદ્રજીએ બનાવી છે. જો કે કવિએ રચ્યાના સંવત્ નથી આપ્યા, પરન્તુ સિદ્ધાચલની આ યાત્રા તેમણે
,,
66
( પૃ. ૪૩ )
· સાલ પંચાણુ એ સાર માહ વિદ ચૌદસ ગુરૂવાર સ. ૧૬૯૫ ના મહા વિદ ૧૪ ને ગુરૂવારે કરેલી છે, તે ઉપરથી સ્પષ્ટ થાય છે કે—આમાં જે સમયનું વર્ણન કરવામાં આવ્યું છે, તે સમય સ: ૧૬૯૫ ના એટલે સત્તરમી સદીની લગભગ આખરના છે. કવિ જણાવે છે કે-સ’. ૧૬૯૫નું ચાતુર્માસ ઈડરમાં કરીને યાત્રા
[ ૪૧ ]