________________
પતષિ અલકાપુરી જિલી એ દોસઈ જિહાં બહુ ચિત્ર ત. ૧૨ એણિ નયરિ દેય જિનવરૂ એ જનમ્યા પાસ સુપાસ તક તિથુિં ઠામઈ દઈ જિણહરૂ એ પહવિ કરઈ પ્રકાસ તક. ૧૩ પ્રથમ ચતુર્મુખ ચચીઈ એ પગલા કરીઅ પ્રણામ તઉ, સુરનર જસ સેવા કરઈ એ ભવિજયુમન વિશ્રામ ઉ. ૧૪ મૂરતિ મેહનવેલડી એ બઈઠા પાસ જિર્ણોદ તી; કેસર ચંદન કુસુમસ્યું એ પૂજિઈ પરમાણંદ તી. જઈ સુપાસનઈ દેહરઈ એ પૂજી પ્રભુ જયકાર તી; નયરમાંહિં તવ નિરષી એ પ્રતિમા સંષ ન પાર તઉ. કેઈ દીસઈ રૂદ્રભવનમાં એ કઈ થાપી તરૂછાહિ તઉ કેઈ દી સઈ વિપ્ર આંગણઈએ કેઈ માંડી મઠમાંહિ તઉ. ભાવઈસ્યઉં પૂજા કરીએ છાંડી રાગ નઈ રેસ તઉ, વાણારસીનયરીથકી એ સિંહપુરી ત્રિણ કેસ તઉ. જનમભૂમિ શ્રેયાંસની એ દેષી અને પમ ઠામ તી, જિનમૂરતિ જિનપાદુકા એ પૂછ કરૂં પ્રણામ તઉ ૧૯ ચંદ્રપ્રભ જિન અવતર્યા એ ચંદ્રપૂરી સુવિસાલ તી, શ્રીચંદ્રપ્રભપાદુકા એ નિત નમીઇ ત્રિણ કાલ ત. - ૨૦ અસીયસ વલી તિહાંકી એ પાડલિપુરિ વિષ્ણાત તજે, સીલવંત નર તિહાં હૂઆ એ જેહના બહુ અવાત ત૭, ૨૧ સલકનકનઉ કસવટઉ એ શ્રીકૃલિભદ્ર મુનિરાય તક જેહનું નામ અચલ હવું એ ચઉરાસી ચઉવીસીતાય તઉ. ૨૨ સેઠ સુદર્શન જગિ જ એ સીલગુણે અભિરામ ત સૂલી સિંહાસણ થયું એ પૂજું પગલાં તેણેિ ઠામ ત. ૨૩ જમણાવસહી લૂહરઈ એ ષ પ્રતિમા સુહકાર તી, પૂછ પ્રણમી ભાવનું એ ઉર જિનભવનઈ ચાર તઉ.