________________
તાસતઙે' પગલાં હતાં રે ઋષભજીનાં સુવિશાલ રે. શ્રીઆદિસર પારણા ૨ે વડતલે' કીધા પ્રેમ; ગીતારથ વચને સુછ્યા રે નિચે કહીઇ કેમ રે. સવત સાલ અડતાલિસે રે અકબર કેરે રાજ; રાયકલ્યાંણ કુબુધ્ધિ” રે તિહાં થાખ્યા શિવસાજ રે. તે દિનથી માંડિ કરી રે પૂજે મિથ્યાતિલેાક; તે થાંનક અવરગના રે રાજ્યમાંહિં થયા ફ્રાય રે. એહવા પ્રયાગને ટ્રુખિને રે આવ્યા ગંગા પાર; અસીને ઘા ચડી રે કાસીનિ સુવિચાર રે. દેશ ભલા દોય વાટમાં રે વિષમ વડા એ દેશ; નિવડ રાગ ને દ્વેષથી રે જેડુવા ગ્રંથી પ્રવેશ રે. કાસ ચ્ચાલીસ પ્રયાગથી રે વાણારસી વિષ્યાત; અંતરાલ એ દેશની રે થેાડિસી કહી વાત રે.
દૂહા.
દેષ્યા નગર સુહામણા વાણારસી વિલાસ; ધવલ ગેહે વાંણના ઉંચા અતિ વિશેસ. તિણુ નગરિ ભેલપુરા તિહાં ભાટનાં ગેહ; પ્રતિમા પાસ જિષ્ણુદની પૂજો પૂરણ નેહ.
સ
「
સ૦ ૧૦
સ૦ ૧૧
સ૦ ૧૨
સ૦ ૧૩
સ૦ ૧૪
સ૦ ૧૫
! હાલ ૪૫
મેરા સાહિબ હા શ્રીશીતલનાથ ક; એ દેશી.
એક વરણા હા દુજી આસા નાંમ કે દાય નદિ મધ્ય ભાગમેં જી; વસી વારૂ હા નગરીના નાંમ કે" દ્વીધા વાણુારસી રામીઇ જી.
૧
ષટ દરસન । જે કહિયે ભાષિ કે તે સઘલા તિહાં પાઇએ જી; પાષડી હૉ મુડી જટાધાર કે ગંગાતટ નિત નાહિયે' જી.
७७