________________
(
9
)
છે અમI. पं०-सौभाग्यविजयविरचित
तीर्थमाला.
દૂહા. આણંદદાઈ આગ પ્રણમું પાસ નિણંદ, ચિંતામણિ ચિંતાવરણ કેવલજ્ઞાન દિણંદ. સમરું સારદ સામિનિ જિનવાણુ સુષદાય; જાસ પ્રસાદ કવિયણતણ વાણી નિર્મલ થાય. પ્રભુમિ શ્રીગુરૂચરણયુગ આણિ અધિક ઉલ્લાસ તીરથ માલ પૂરવતણી કરસ્ય વચન વિલાસ.. ૩ જિહાં જિહાં શ્રીજિનરાજનાં કલ્યાણક કહેવાય, નિજ નયણે નિરાં જિકે દેશ ગાંમ ડાય. કહિસ્યું તે સઘલાં જિક સુણો ચતુર સુજાણ સુણતાં તીરથમાલને જનમ હુવે સુપ્રમાંણે.
છે હાલ ૧છે '
સગુણ સનેહી મેરે લાલા, એ દેશી. અધિક પ્રતાપિ આગરે સેહે શ્રીચિંતામણિ જનમન મહે; સંવત સોલર્સે ઓગણચાલીસઈ શ્રીગુરૂ હીરવિજઈ સુજગિઈ. ૬
૭૩