________________
ઇ૦ ૪
જી;
ઇણીપર શ્રીજિનખિંખ જોહાર્યો દુરીગતના દુષ વાર્યો છ; આતમગુણ અનુભવસ વિચાર્યો એ પ્રશ્ન તારણહારા જી.ઈ ર સમકિત સુદ્ધ દસા આરોપી કુમતિલતા જડ કાપી જી; કીરત તેહની જગમાં વ્યાપી જેણે જિનપ્રતિમા થાપી જી. ઇ ૩ આગમ અધ્યાતમના અગી સ્યાદવાદ સતસંગી જી; નય પ્રમાણ જાણે સમભગી તે જિનપ્રતિમા જંગી જી. જિનપ્રતિમા જિન સરીષી જાણી ભાવસુ પૂજા પ્રાણી જી; સીવસુષની સાચી સહિનાણી ભાષી ગુણધર વાણી જી. જિનગુણુ સમ નિજગુણ અવધારી જિનપ્રતિમા સુખકારી ઉપાદાનમાહે સુવિચારી નિમત્ય સમલ ઉપગારી જી. ઈ કટુકગછે કલ્યાણ વિરાજે સાહા લડુજી ગુણચંદા ૭; જી; ચેાભણુસી તસ પાટ પ્રભાવિક પતિમાંહે દિણુદા જી. ઈં૭ સંવત સતર ત્રાણ્યા વરસે રહી સૂરત ચામાસે જી; માગસર વિદે દશમી ગુરૂવારે રચીઉ સ્તવન ઉદ્યાસે જી. ′૦૮ તપગચ્છનાયક સુજન સુલાયક વિજયદયાસૂરિરાજે જી; સાહા લાલચંદતા આગ્રહથી રચના અધિક વિરાજે જી. ઇ૦ ૯ અધિક ઉર્દૂ જે હોય એહમાં શુદ્ધ કરયા કવિરાયા જી; સાહાજી લાધા કહે સૂરતમાંહે હરષસુ જિનગુણ ગાયા જી.૪૦ ૧૦
ઇ ૫
ઇતિ શ્રીસૂરતનગરની ચૈત્યપ્રવાડની સંખ્યાનું સ્તવન સ ́પૂ* સગાથા ૮૧ શ્રીસુરતમધે દેહરા ૧૦ છે. દેરાસર ૨૩૫ ભૂચરા ૩ પ્રતિમા એકેકી ગણતા ૩૯૭૮ ૫ાંચતીરથીની ૫ ચાવીસવટાની ૨૪ એકલમલ પટ પાટલી સિદ્ધચક્ર કમલ ગ્રામુષ સર્વે થઈને ૧૦૦૪૧ ૭.
૫
Fe