________________
એકલમલ સર્વે થઈ એ સહસ દસ એકતાલ, ભ૦ સૂરતમાંહે જિનબિંબને એ વંદન કરૂં ત્રિકાલ.. જિનપ્રતિમા જિન સારીષી એ સૂત્ર ઉવાઈ મુઝાર; રાયપાસેની ઉવાંગમાં એ સૂરીઆભને અધિકાર. નિક્ષેપ ચે જિનતણા એ શ્રીઅનુગયાર ભ૦ ઠવણસત્ય જિનવર કહે એ ઠાણુંગે સુવિચાર. શ્રીજિનપૂજા ચાલતી એ ભાષી ભગવઈઅંગ; જ્ઞાતાસૂત્ર દ્રુપદી એ જિન પૂજે મનરંગ. ઈત્યાદિક સૂત્રે ઘણા એ જિનપ્રતિમા અધિકાર સમતિ નિરમલ કારણ એ સિવસુખની દાતાર. ઉથાપક જિનબિંબના એ તેહને સંગ નિવાર સંકા કષા પરિહરી એ જિન પૂજે નરનારિ. ચેથી ચિત્યપ્રવાડની એ ઢાલ થઈ સુપ્રમાણ સાહાજી લાધા કહે જેહ ભણે એ તસ ઘરે કેડ કલ્યાણ ભ૦ ૧૫
દુહા, જે રીતે જિમ સાંભલુ સંખ્યા કીધી તેહ, અધિકુ ઉછુ જે હેય મિચ્છાદુકડ તેહ. સતરસે ત્રાણુલગે યાત્રા કરી મનકેડ, વર્તમાન જિનબિંબની યુગને કીધી જેડ.
ઢાલ.
રાગ ધન્યાસી:
ઇમ ધો ધણને સમઝાવે, એ દેશી. યાત્રા સૂરતબિંદીર કેરી કીધી સેરી સેરી છે, ટાલી ભવ ભ્રમની ફેરી સિવારમણી થઈને રીજી જી.