________________
સાંતપુર આબથડિ તડતલિ સાંગવાડુિં ભારયે કાલિ, હવિ આબૂતીરથ મંડાણિ વિમલિ થાપ્યુ સુણે સુજાણ. ૩૩ મહિલઈ પૂછડ્યા શિવના દાસ તિણે કહિઉ ઈહાં શિવને વાસ; જે પહિલા હેઈ જિનનું ઠામ તો થાઈ તુમ્હ વંછિત કામ. ૩૪ તાસ વયણ મનમાંહિ ધરી રાતિ પુત્યે પુણ્ય અનુસરી, અંબા આવી સુપનિ સહી જવારિ પુંજ સહિનાણી કહી. ૩૫ તેથી પ્રગટ્યા દાદે તિહાં ગોફામાંહિથી જાણે ઈહિ, ભરડાકલ્ડિ ભુંઈ માગી કરી લીધી સેવન ટકે ભરી. ૩૬ તલ આણ મનાવી પરી અંબાઈની સાંનિધિ ધરી, છપન્નકેડિ સેવન વય કીધ ભુવન કરાવ્યું જગહ પ્રસિદ્ધ ૩૭ ધર્મઘેષસૂરી સુપસાય તીરથ થાપ્યું અવિચલ ઠાય; આદિદેવ થાપ્યા સુષકાર સફલ કર્યો માનવ અવતાર. ૩૮ પ્રાગવંશ ચઢાવી સોભ પાપતણે વલી કીધો ભ; રોમનગર બારિ સુલતાન છતી થાપ્યા વિમલપ્રધાન; ૩૯ લુણગવસહી નેમિજિર્ણદ મંત્રી વસ્તુપાલ આણંદ, બારકેડિ કંચન વાવરી અનોપમ કરણ કેડુિં કરી. ૪૦ અઢારકેડિ સેત્રુજિ સાર સાઢીબાર કેડિ ગિરનાર સેગુંજથી ગિરિનાર પ્રમાણિ તિલઉં તરણ કીઉં સુભાણિ, ૪૧ પરતરવસહી પારસનાથ ભીમવસહી નમું જોડી હાથ, દેવ દિગંબર વસહી લહી દેલવાડિ દેવભુમિકા કહી. ૪૨ અચલગઢ અવિચલ છિ ઠામ મુખિ કીજિ આદિ પ્રણામ; માંડવગઢ વાસી વાણીયા અવર રાયસિર જણાયા. ૪૩ પ્રાગવંશ સહિસા સુલતાન દેઉલ કરાવ્યું તિણિ પ્રધાન; ચઉદસીય મણ પીતલ સાર હેમવરણ કરી પ્રતિમા બાર. ૪૪ ભીમસાહ તિહાં ભાગજ કીધ હેમડી દસમાંહિ દીધ
૧૦૪