SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ યસાગરે સાહજાદાપુરથી ત્રણ ગાઉ મઉગામ અને ત્યાંથી નવકેસ કેશાબી બતાવેલ છે. આવી જ રીતે પંચ જયવિજયે અને ૫૦ ભાગ્યવિજયે પણ બતાવેલ છે. જ્યારે પં. હંસસોમે છાવણી કહેવાય છે તે, બીજુ બાંદા જીલ્લામાં મઉ નામની તહસીલ છે તે, ત્રીજું શાહઝાદપુરથી દક્ષિણમાં લગભગ ૬ માઇલ ઉપર આવેલ સાલક મઉ (Sal. ak inau ) નામનું ન્હાનું ગામડું છે તે. ચોથું આજમગઢ જીલ્લાની મહમ્મ દાબાદ તહસીલમાં છે તે અને પાંચમું મઉ અઈમામ જે અલાહાબાદ જીલ્લાની સોરાઉન તહસીલમાં છે. તે વિગેરે. કવિએ જે મઉ ઉલ્લેખ કર્યો છે, તે મક, સાલક મઉ ( Salak nau) છે. કારણ કે આજ મઉ કવિઓના કથન પ્રમાણે શાહજાદપુરથી દક્ષિણમાં છ માઈલ થાય છે. આ મઉથી કેશાંબી નવ કાસ હવાનું કવિ જણાવે છે. જે આ કથન સત્ય માનીએ તે અલાહાબાદ જીલ્લાના મનિજહાનપુર તહસીલમાં જમના નદીના કાંઠે કેસમાં ઇનામ aunt 512424 0112188 ( Kosam inan 247] Kosm Khiraj ) નામનાં બે ગામ છે–જે અલાહાબાદથી લગભગ ૨૦ ગાઉ થાય છે તે જ કેશાંબી હોવી જોઈએ. કવિ તેટલું જ આંતરું બતાવે છે. આ બંને ગામ નજીક નજીક છે. સંભવ છે કે પાછળથી આ એકજ ગામ બે વિભાગમાં વહેંચાઈ ગયું હેય. આ ગામની પાસે જ પશ્ચિમમાં પાસા ( Pabhosa) નામનું ગામ છે, જ્યાં પ્રાચીન કિલે પણ છે. તેમ તે જમનાને કિનારે છે. પંવિજયસાગરે જૂની કેશાબીનો ઉલ્લેખ કરી અહિ કિલે હેવાનું જણાવ્યું છે. - “ઉત્પતિ સુણિ પુરૂષ બહુની પદ્મપ્રભુ જિન જનમ ધૂની, તે કોસંબી જૂની ત. જ. ૧૨ જિનહર દે દહીં વંદજઈ ખમણવસહી ખિજમતિ કીજ; ગઢ ઉત્પત્તિ સુણીજઈ તઓ.” જ. ૧૩ આવી જ રીતે જિનપ્રભસૂરિએ કેશાબીક૯૫માં કેશબીનાં જે જે લક્ષણો બતાવ્યાં છે, તે ઉપરનાં લક્ષણોને મળતાં આવે છે. આ કલ્પમાં તેમણે કહ્યું છે – કારણ જ સનળીમાં રાજપરંપાળીયા पज्जोयरण्णा मियावई अज्झोपवण्णेण दुग्गं कारियं, अन्ज वि चि1 x x x x x ૩૦ જાતોનસ્ટગાિિાનમાં | [ ]
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy