SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ' અધિક પ્રતાપિ આગરે સોહે શ્રીચિતામણી જનમન માહે સંવત સાલસે' આગણમ્યાલીસÙ શ્રીગુરૂ હીરવિજ” સુગિસઇ, ” અર્થાત્-૫૦ સૈાભાગ્યવિજયજીના કથન પ્રમાણે અહિં સ. ૧૬૩૯ માં ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા હીરવિજયસૂરિએ કરી હતી અને આ કથન ઠીક છે. કારણ કે હીરવિજયસૂરિ સ ૧૬૩૯ માં આગરે પધાર્યા હતા અને તે તરફ ચાર ચામાસાં કરી– એટલે સ. ૧૬૪૩ સુધી રહી પાછા ગુજરાતમાં પધાર્યા હતા. મતલબ કે સ. ૧૬૪૮ માં તે તેઓ આગરે હતાજ નદ્ધિ. આથી જણાય છે કે–સ ંવત્ લખવામાં ભૂલ થયેલી છે. ઉપર્યુ ક્ત પાંચે તીમાળાઓમાં પૂર્વ દેશનાં મુખ્ય જે જે તીર્થોનાં નામે છે તે આ છે:-મગામ, કાસ`ખી, પ્રયાગ, કાશી, અનારસ, સિંહપુરી, ચંદ્રાવતી, પટણા, બિહાર, પાવાપુરી, ગુણાયા, સમ્મેતશિખર, ઋજુવાલુકા, જભીગ્રામ, રાજગૃહી–ાજગૃહીના પાંચ પહાડા, નાલંદાપાડા, વડગામ, વાણિજગામ, ક્ષત્રિયકુંડ, બ્રાહ્મણકુંડ, કાકઢી, ચ’પા (ભાગલપુર) મંદાગિર, મિથિલા, ભદ્દીલપુર ( દુતારા ), અધ્યા, રતનપુરી, સાવથી, કપિલા, સૈારીપુર, હસ્તિનાપુર, અહિછત્તા અને મથુરા વિગેરે. આછી વત્તી સંખ્યામાં આ તીર્થોનાં નામે ઉપર્યુક્ત તી માળાઓમાં આવી જાય છે. ઉપરનાં તીર્થોનાં વનામાં કઈ કઈ તીમાળાઓમાં કેટલેા કેટલા ફ્ક આવે છે અથવા તેના સંખધમાં કણે વિશેષ શુ લખ્યુ છે, તેનું નિરીક્ષણ કરવા સાથ વમાનમાં તેની શી સ્થિતિ છે, તે પણ તપાસીએ. સાથી પહેલાં આપણે— મગામ-કોશાંબી નું વર્ણન તપાસીએ, કોશાંખીનુ નામ ઉપરની પાંચ તી માળાએ પૈકી પ્રથમની ચાર તીમાળાઓમાં આવે છે. ૫૦વિજ ૧ કવિએના કથન પ્રમાણે મઉ ગામના નિશ્ચય ઉપરજ કશાંખીને આધાર રહે છે ‘ મઉ.’ નામનાં અનેક ગામા છે, એક ઈંદાર સ્ટેટમાં મઉની [ ૬
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy