SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ સંવત સાલ અડતાલિસે રે અય્યર કરે રાજ; રાયકલ્યાણ કુબુદ્ધિઈ રે તિહાં થાપ્યા શિવસાજ રે સ–૧૧(પૃ–૭૭) આવીજ રીતે ૫' જયવિજય પણ કથે છે:— રાયકલ્યાણ મિથ્યામતી એ કીધઉ તેણુઇ અન્યાય ત6; જિનપગલાં ઊઠાડીયાં એ થાપા રૂદ્ર તેણુ ઠાય તઉ—૧૧ (પૃ. ૨૪) આ ઉપરથી એ તે સ્પષ્ટ જણાય છે કે—આ સ્થળે પ્રથમ જિનેશ્વરનાં પગલાં હતાં, પરન્તુ પાછળથી સ. ૧૯૪૮માં જૈનેાના દ્વેષી રાયકલ્યાણ † કે જેને લાડવાણિયા બતાવવામાં આવે છે, તેણે આ પગલાંને ઉત્થાપી શિવલિંગ સ્થાપન કર્યું હતુ. આ શિવલિંગના પણ પાછળથી આર ગજેબે નાશ કર્યાં હતા. હવે આપણે કાશી—અનારસ. ૧ (( નું વર્ણીન તપાસીએ. કાશીમાં સુપાર્શ્વનાથ અને પાર્શ્વનાથનાં ચાર ચાર કલ્યાણક થયેલાં, એના લીધે કાશી જૈનોનુ પવિત્ર તીથ મનાય છે. ૫૦ વિજયસાગરે અહિં ગ’ગાતટે ત્રણ મર્દિશ હાવાનુ જણાવ્યું છે. ૫૦ હ’સસામે અહિં કેટલાં મંદિર હતાં, એ જણાવ્યું નથી, પરન્તુ પાર્શ્વનાથ અને સુપાર્શ્વનાથનાં અતિ રમ્ય સ્તૂપાની વદણા કરી, એમ જણાવે છે. આ કવિ “હવઇ દેષીજ’ જૂની કાસી આસસેણુરાઇ જે વાસી” એમ કહીને નવીકાશી અને જાનીકાશીના ભેદ બતાવે છે. અને આ જૂની કાશીમાં પા ૧ આ તે રાયકલ્યાણ લાગે છે કે જેણે એક વખતે ખભાતમાં જેતેને ઘણી તકલીફ આપી હતી. જેના લીધે અકબર સુધી તે રિયાદ ગઇ હતી, અને અકબરે, તે વખતના અમદાવાદના હાકેમ બિજા ખાન ઉપર તે રાયકલ્યાણને શિક્ષા કરવા હુકમ લખ્યા હતા, ‘ અકબરનામા' ના ત્રીજા ભાગના અંગ્રેજી અનુવાદના પે. ૬૮૩ માં, તથા મદ્યાર્કનીના બીજા ભાગના અંગ્રેજી અનુવાદના પે. ૨૪૯ માં આ રાયકલ્યાણના ઉલ્લેખ જોવાય છે. તેમાં પણ આને વાણિયા બતાવ્યા છે. રાયકલ્યાણે કરેલા ઉપર્યુક્ત ઉપદ્રવનું વિસ્તૃત વર્ણન સૂરીશ્વર અને સમ્રાટ્ ના પૃ. ૨૨૮ થી ૨૭૩૧ સુધી આપવામાં આવેલું છે. [ 1 ]
SR No.005681
Book TitlePrachin Tirthmala Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages274
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy