________________
તેજ વાત ઉપરની પંક્તિઆમાં છે. આ ઉપરથી ‘યાત્રાણાન’ ના અર્થ ‘યાત્રાસ્થાન ’ કરવા સર્વથા ધર્મસ્તા છે. બંગાળીમાં
6
વા ’શબ્દ સ્થાન અર્થાંમાં વપરાય છે, જેમ લેવાને (જે સ્થાને) મેવાને ( તે સ્થાને ). આ સ્થાન ગૌતમસ્વામિનું સ્થાન હોવાથી આ સ્થાનને ‘ યાત્રાસ્થાન ’ ખતાવ્યુ છે.
આ પછી જ્યાં મહાવીર પ્રભુ સમાસર્યા હતા, તે ગુણુશીલ ચૈત્ય અથવા
ગુણાયા
તીર્થં જોઇએ. આ તીર્થનું વર્ણન માત્ર એજ—૫૦ વિજયસાગર અને ૫'સાભાગ્યવિજયજીની—તીમાળાઓમાં જોવામાં આવે છે. આમાં ૫’- વિજયસાગરે માત્ર એટલુ જ લખ્યુ છે:—
66
""
ગામ ગુણાઉએ જણે કહઇ ત્રિહુ કાસે તસ તીરે જી; ચૈત્ય ભલુ જે ગુણસિલ, સમેાસ જિહાં વીરા જી. ૧૭ ( પૃ. ૬ ) જ્યારે ૫૦ સાભાગ્યવિજયજીએ જણાવ્યું છે કે:—
“ રાજગૃહીથી પૂર્વદિશામાં ત્રણ કાસ ઉપર ગુશીલ ચેત્યની જગા છે, જેને ગુણાયા કહેવામાં આવે છે. ”
અત્યારે જે ગુણાયા માનવામાં આવે છે, તે રાજગૃહીથી
૧ મળવ↑ સૂત્ર ના ૧ લા શતકના ૧ લા ઉદ્દેશાના પૃ.૬ માં ગુણશીલ ચૈત્યના નિર્દેશ આ પ્રમાણે કરવામાં આવ્યા છે.
तस्स णं रायगिहस्स बहिया नगरस्स उत्तरपुरच्छिमे दिसीभार गुणसीलए नाम चेइए होत्था ।
આ ઉપરથી જણાય છે કે—રાજગૃહની ઉત્તર-પશ્ચિમમાં આ સ્થાન હતુ. અત્યારે જે સ્થાન માનવામાં આવે છે તે રાજગૃહીથી લગભગ દક્ષિણ પૂર્વમાં છે. અત્યારે અહિં ગુણાયા કે ગુણશીલ નામનું કાઇ ગામ નથી, નવાદા સ્ટેશનથી લગભગ ત્રણેક માઇલ ઉપર તળાવની મધ્યમાં મહાવીરસ્વામીનુ મંદિર છે. મંદિરમાં જવાને પુલ ખાંધેલ છે. આને ગુણાયા અથવા ગુણશીલ માનવામાં આવે છે.
66
[ ૨૧ ]