________________
રોજ
0 Sિ
कविलावण्यसमयविरचित સાતિનાથ-મ
સરસતિ સરસતિદિઉવયણાં ઘણાં ગાઈસિગિરૂઆગુણ સેત્રુજિતણા. ૧ ગાઈસિ€ શ્રીસેત્રુજિતણા ગુણવિમલ વસહ વિસ્તર્યા, પૂરવ નવાણું વાર જાણું આગઈ આદિ સમસર્યા, ઈશુઈ ડુંગર દીઠઈ નરગ નીઠઈ મુગતિનાં ફલ ટૂકડાં,
પામીઈ સદગતિ નહી દુરગતિ દૂરિ જાઈ દુષડાં. : ૨ ભરથરેસરૂ અતિહિ ઉદારૂ એ શ્રીસેત્રુજિગિરિ પ્રથમ ઉધારૂ એ. ૩ ઉદ્ધાર મહિલઉ ભરથકેરૂ બીજઉ સુગુરૂ સોહાવ એ, ત્રીજઉ તિ પંડવરાય યુધિષ્ફર પુહવિ પ્રકટ કરાવીએ; ચુયુ તિ જાવડ અનઈ બાહડ કરાવ્યુ જગિ જાણુઈ, ઉદ્ધાર ૭૬૯ સાહ સમરાત વલીઅ વષાણઈ. ધન ધન ધરમી દેસ મેવાડૂએ ચિહું દિસિ ચઉપટનગર ચીડુએ. પ ચીડ ધન ધન નગર નિર્મલ આમરાયકુલિ મંડણવું, સાહ સરણદેવ તિ રામદેવ તિ લષસી લષપરિ ગણ3; સાહ અણપાલ તિ ભેજ રાજ ઠાકુરસી ખેતાગરૂ,
નરસિંગ તેલા ઘરણિ લીલું પુત્ર જનમ્યા સુરતરૂ. રતના પિમાં દશરથ ગુણનલા ભેજા કરમા બંધવ સંવે ભલા. ૭