________________
રાષભદેવ મુખિ સાલ દીપે દરિસણ અમીઅરસાલા પ્રગટમલ્લ પિરવાડમાહિ સંઘવી સીપા સુ કહિવાય. મહાપુરૂષ હાજલ નામ તીરથ થાપ્યું અવિચલ ઠામ, સંવત નેહઈ સેલિ વલી સેગુંજ યાત્રા કરી મનિરૂલી. કાસી છિ વીર યુગાદિ ઘણુિં વીર નમું પ્રાસાદ, લેટાણિ સેત્રુજાબેડિ આદિલદેવ નમું કર જોડિ.. વસંતપુર પાટણ અહિયાણ આદ્રકુમારકણું સહિનાણ; શાંતિનાથ સહિ સુખકંદ વરવાડિ શ્રીધર્મજિર્ણોદ. ગામ અઝારી સહિ સારદા વીર વિશેષ હરિ આપદા નણિ નિવલે નદીઠ જીવતસ્વામી વીર વાંદી. “ભણવાડિ જિન વિદ્ધમાન પૂ પૂરિ નવિ નિધન આબુધરા એ તીરથ કહ્યાં ગઢવાઠિ ગાઉં ગહિગાં. બેહડિ સથવ દાદ પાસ રાતે વીર પૂરિ મનિ આસ; છેછલી સિણવાડી સાદડી વામાસુત વંદુ તે શુભ ઘડી. રાયણપરિરૂડે ચઉમુખ નલિની ગુલ્મ વિમાન પ્રતધ્ય; જોતાં નયણે બહુ સુષ હેય જગમાંહિ તીરથ અને પમ સય. ૬પ પ્રાગવંશ પુચિ બહુ ભર્યો કાલિદે કુષિ અવત, ધન ધન ધરણે સંઘવી નામ જેણિ કીધાં ઉત્તમ કામ, સંવત વૈદ છિતાલિ જાણિ સમસુંદરસૂરી ગુણખાણિ, તસ ઉપદેશ સુણી ગહિગલ્લે જિનશાસન સભાવક થશે. ૬૭ ચામુખિ થાપ્યા નાભિ મલ્હાર સૂરીપદ મહેછવ સુષકાર, સંઘતિલક વિમલાચલિ ધર્યું ઈદ્રમાલ લેઈ ક્ત ઉર્યું. ૬૮ વરસ બત્રીસ ભર થવને નારી સંગ તળે સુભમનિ. બાવન સંઘ મલ્યા તિણિ વારિ ધરણિ સાહ વરીએ જયકાર, ૯ કુંભા રાણાનુ પરધાન સકલ બુદ્ધિ સદા સાવધાન
૧૦૬