________________
છે હાલા
ધન્યારી.
નયરી અયોધ્યા રાજીએ પૂછ પઢમજિદે રે, રામચંદ્ર પગલા નમું મનિ ધરી પરમાણુ દોરે. ૮૨ ધન એ તીરથ વંદીઈ સમેતસિષર ગિરિરાજ રે; સંઘપતિ નિજમનિ હરષીઈ કીધાં અને પમ કાજ રે. ધન ૮૩ ધીજથાનકિ સીતાતણું અગનિષાઈ અસરાલ રે, સીલપ્રભાવઈ જલ હુઉ દીઠ તે કુંડ વિશાલ રે, ધન, ૮૪ રતનપુરી રલિઆમ જિનમંદિર શુભ દેય રે. ધર્મનાથ પદ પૂજીઈ જિન પ્રતિમા ત્રિણ જેય રે. ધન ૮૫ કપિલપુર વરમંડણે પૂજીઈ વિમલવિહાર રે, વિમલપાદુકા વદીયઈ કી જઈ વિમલ અવતાર રે. ધન, ૮૬ તીરથ જે શ્રવણે સુયા દીઠા નયણે જેહ રે જે મારગ ભૂમિં રહ્યાં નમું કર જોડી તેહ રે. ધન ૮૭ સકલસંઘ પરિવારસિઉં યાત્રા કીધ પ્રમાણ રે, ઉચ્છવ કરિ ઘરિ આવીયા દિન દિન હેઈ કલ્યાણ રે. ધન૮૮
કલશ. . તપગચ્છનાયક સુભમતિદાયક સિરિવિજયસેનસુરિંદ, તસ પટયણુિં વિભાસણ દિનકર સિરિવિજ્યદેવમુણિંદ, વાચકસયલચૂડામણિ સેહઈ નિરમલ ન્યાનનિવાસ, સિરિકલ્યાણવિજય ગુરૂચરણ પ્રસાદઈ એ મુઝ બુદ્ધિપ્રકાસ. ૮૯ સસિરસસુરપતિવચ્છર આતપ એકાદસિ બુધવાર સમેતાચલ મહાતીરથ કેરું સ્તવન રચ્યું અતિસાર. પઢઈ ગુણઈ જે શ્રવણે નિસુણઈ તીરથ મહિમા ભાવઈ, જયવિજય” વિબુધ ઈમ જંપ સુષ અનંત સો પાવઈ. ૧
હર