Book Title: Pathshala Granth 1
Author(s): Pradyumnasuri
Publisher: Bapalal Mansukhlal Shah Trust
Catalog link: https://jainqq.org/explore/002066/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Wsalon ગ્રંથ -nak Eduatlonie na pal Page #2 -------------------------------------------------------------------------- ________________ પાઠશાળાના છે તિ કો ??? કાકી = એક બાજુ અહીં પહેલા પાનાના લખાણની કમળ-તલાવડી છે, તો સુભાષિત” જેવા જૂઈ, જાઈ અને ચમેલી છે. વળી ગુલછડી જેવા ક ગજરા જેવી છે. જિજ્ઞાસાને તૃપ્ત કરનારા પ્રશ્નોત્તરો બકુલના ઝીણાં-ઝીણાં ફૂલ જેવા છે. કેવડાંનાં ફૂલ જેવી સૌરભ વેરતી પ્રભુજીના અને સાધ્વીજી મહારાજના જીવનની, પ્રેરણાની ખાણ જેવી વાતો; તો સોનચંપાના પરિમલને પ્રસરાવતા દાદાનાં અભિષેકનાં સંભારણ Jain Car Drivato 2 Dersonal lise Only www.iainelibrary.org Page #3 -------------------------------------------------------------------------- ________________ ઉપવનનો નકશો. દો કે કારણ 8 - 2 , GA ર , તક - પણ છે તો, મઘમઘતાં મોગરાની માળ જેવી ચંદના તથા એવી એવી કથા-શ્રેણી છે. હિત-શિક્ષાની વિચારમાળા તો દેશી ગુલાબના વાતો સાથે અહીં, શિરીષના કોમળ-કોમળ સ્પર્શ અને મીઠી માદક સુગંધવાળી, વિહારની વાતો છે. ધૂલિકદંબની સોડમ જેવી, સાધુ ત્ર: વાસુદેવ સ્માર્ત ) www.jainelibrary.on Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ-અમૃત-દેવ-હેમચન્દ્રસૂરિ શિષ્ય-આચાર્ય શ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજની ઉલ્લા ગ્રંથ प्रहुतकर નંદાલ ભસ (પાઠશાળા દ્વિ-માસિકના અંક ૧ થી ૪૫ નો સંચય) પ્રકાશક રમેશ શાહ બાપાલાલ મનસુખલાલ શાહ ટ્રસ્ટ ૭૦૩, નૂતન નિવાસ, ભટાર માર્ગ સુરત - ૩૯૫ ૦૦૧ Page #5 -------------------------------------------------------------------------- ________________ પાઠશાળા: ‘પાઠશાળા' દ્વિમાસિકના એકથી પિસ્તાલીસ સુધીના અંકોનો સંચય લેખકઃ આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજ પ્રથમ આવૃત્તિ વીર સં. જ્યેષ્ઠ, ૨૫૩૧ - વિ. સં. જયેષ્ઠ, ૨૦૬૧ - ઈ.સ. જૂન, ૨૦૦૫ મૂલ્ય : રૂપિયા ૨૦૦/પ્રત : ૩૦૦૦ પ્રકાશક : રમેશ શાહ બાપાલાલ મનસુખલાલ શાહ ટ્રસ્ટ; ૭૦૩, નૂતન નિવાસ, ભટાર માર્ગ, સુરત – ૩૯૫ ૦૦૧ ફોન નં : (૦૨૬૧) ૩૦૯૯૭૮૧ || ૨૨૪૦૭૩૩ અન્ય પ્રાપ્તિસ્થાન : ૦ સંદીપભાઈ શાહ, જય ઍપાર્ટમેંટ, વસંતકુંજ સોસાયટી, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭ ૦ જિતુભાઈ કાપડિયા, અજંતા પ્રિન્ટર્સ, લાભ કોંપ્લેકસ, સત્તર તાલુકા સોસા. અમદાવાદ-૩૮૦૦૧૪ 0 ચિમનભાઈ શાહ,કાનમુર હાઉસ, ૨૮૧/૮૭, નરશી નાથા સ્ટ્રીટ, ભાત બજાર, મુંબઈ - ૪૦૦૦૦૯ ૦ વિજય દોશી, સી-૬૦૨, દત્તાણી નગર, બિલ્ડિંગ નં.૩, વિવેકાનંદ માર્ગ, બોરીવલી(પશ્ચિમ),મુંબઈ-૯૨ ૦ શરદભાઈ શાહ, ૨૦૧, વસ્તુપાલ તેજપાલ ઍપાર્ટમેંટ, કાળાનાળા, ભાવનગર-૩૬૪ ૦૦૧ સંપાદન, અક્ષરાંકન અને ગ્રંથ આયોજન : રમેશ બાપાલાલ શાહ, સુરત ગુજરાતી અક્ષર સોફ્ટવેર : સુલેખ – વડોદરા મુદ્રક : ચંદ્રિકા પ્રિન્ટરી : અમદાવાદ આ ગ્રંથને શોભાવતા અનેક ચિત્રાંકનો, શિલ્પ-ચિત્રો અને તસવીરો માટે ઋણી છીએ – લિઓનાર્ડો દ વિન્સી | ઑગસ્ટ રોંદે | ડબલ્યુ. સી. એશ્વર ! ગગનેન્દ્રનાથ ટાગોર | રવીન્દ્રનાથ ટાગોર | નન્દલાલ બસુ ઉપેન્દ્ર મહારથી દામોદર પ્રસાદ ( રવિશંકર રાવળ / જગન્નાથ અહિવાસી | રસિકલાલ પરીખ / કનુ દેસાઈ | મનિષીડે એમ.જી.ગોરક્ષકર | આર. કે. લક્ષ્મણ | અશ્વિન મહેતા | કે. કે. હેમ્બર | અનાદિ અધિકારી / ઉમાકાંત શાહ | ઉપેન્દ્ર મહારથી / ગોકુળદાસ કાપડિયા | સી. નરેન વાસુદેવ સ્માર્ત | રામપ્રસાદ જડિયા | જી. સી. પટેલ રતિલાલ કાંસોદરિયા | અનવર ! સવજી છાયા | મૃણાલ લાઇજાવાલા | જિશેષ શાહ | તથા અન્ય કેટલાંય જાયાં - અજાણ્યાં ચિત્રકારો, તસ્વીરકારો અને પ્રકાશનોના.– સંપાદક : રમેશ શાહ બ: પાઠશાળા Page #6 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ આવકાર | નિવેદન વિકસતી રહો સાહિત્યયાત્રા સદાય : આચાર્યશ્રી હેમચન્દ્ર સૂરિ મહારાજશ્રી અહો ! આ પાઠશાળામાં! :: રાજેન્દ્ર શુકલ આંબાવાડિયાની સહેલ :: ભુવનચન્દ્રવિજય ગણિ જીવનલક્ષી સુખ પાઠ્ય ધર્મચિંતન :: શ્રી ભોળાભાઈ પટેલ ફૂલ તો એની ફોરમ ઢોળી રાજી : આચાર્ય શ્રી પ્રદ્યુમ્નસૂરિ લહિયાની લેખણ :: રમેશ બાપાલાલ શાહ ૧ ચિંતન હૈયાનો હોંકારો - ૧ | ઋણમુક્તિ - ૨ / કોરી સીલેટના લીસોટા - ૩ | આપણું મગજ તિજોરી છે, વખાર નથી -૪ | સુખી થવાની સાદી ચાવી : અસતો મા સદ્ ગમય || - ૫ | ધ્યેયની સ્પષ્ટતા ગતિને સાર્થક કરે છે - 5 | સુંદર રીતભાત એ ઉત્તમ જીવનનો ભાગ છે - ૭ ઉત્તમની ઉપેક્ષા નહીં અને અધમનો અનુરાગ નહીં - ૮-૯ | દુર્લભતાનું ભાન દુર્બયને અટકાવે છે. - ૧૦ | સંયમ એ યમનો પણ યમ છે - ૧૧ / ચાલો આપણે પ્રભુજીવી બનીએ - ૧૬-૧૭ સકળ જીવ સાથે મારે મૈત્રી છે - ૧૨ | હોય કે ન હોય દિવાળી પ્રગટેલા દીવાને પ્રગટેલો રાખજો - ૧૩ | ક્યાં અટકવું એ જે જાણે તેને આપત્તિ ના આવે - ૧૪ / સમજ અને સ્વભાવના અંતરને ઓગાળીએ - ૧૫ પ્રસાર પામો શુભ-લાભ વાતો! - ૧૬ | ચાલો , આપણે પ્રભુજીવી બનીએ - ૧૭/ દોષો માટીપગા છે, ગુણો હાથીપગા છે | - ૧૮ | સ્વચ્છ સરનામાનો વિકલ્પ નથી - ૧૯ | શુભસંકલ્પ કલ્પવૃક્ષ છે – ૨૦ | પરમના કૃપારસને મેળવવા પાત્રતા વિકસાવીએ - ૨૧ આપણાં સુખદુઃખ તુલનાના! - ૨૨ | તતઃ કિમ્ | તેથી શું? | So What ? - ૨૩/ વિપદ્ ગંગે, વંદું તુજ ચરણોમાં મસ્તક ધરી - ૨૪ | સંવેદનશીલતાથી ધબકતાં રહીએ - ૨૫ | અવકાશ સુંદરતાને સ્થાયી બનાવે છે – ૨૬ | દુઃખમાં દર્પણ જરૂરી છે, દૂરબીન નહીં - ૨૭ પ્રેમ એ સુખ છે; અપેક્ષા એમાં વિઘ્ન છે. - ૨૮ | અધૂરપ ઢાંકીએ - સારપ ઉપસાવીએ - ૨૯ | અતિરેક અભાવને નોંતરે છે – ૩૦/ અંતઃકરણનું મૌન એ પ્રભુનું સિંહાસન છે – ૩૧ | પૂછતાં નર પંડિત - ૩૨ / બીજું શું કરીએ? હા ! કરવા જેવું બીજું છે - ૩૩ / કીર્તિ કેરા કોટડાં, પાડ્યાં નવ પડંત ! - ૩૪ / સ્નેહાળ સંબંધ એ હૃદયની સરજત છે – ૩૫ | શોભે છે દાનથી નર - ૩૬ સ્યાદ્વાદીને શોભતી વાણી - ૩૭ | દિશા ભૂલેલાને આંગળી ચીંધણું - ૩૮ | ૨ પ્રાર્થના શુભ અને લાભ પામવાનો માર્ગ : પરિવારનું પાવર-હાઉસ : નવકાર જાપ - ૪૧ | નવકાર મહામંત્ર મહિમા અષ્ટક - ૪૨ (પ્રાર્થના -૪૩ ચોખ્ખી ભોંયનું ચિત્ર ઉઠાવદાર બને છે - ૪૪ ) શ્રી પંચસૂત્રના પાઠથી ચિત્ત શાન્તિ પામીએ -૪૪ | પ્રાર્થના: ૧-મંત્રીશ્વર વસ્તુપાળની પ્રભુ પાસે માગણી -૪૬ | પ્રાર્થના ૨ - મંત્રીશ્વર વસ્તુપાળની ઉત્તમ માગણી-૪૭/નૂતન પ્રભાતે પ્રાર્થના-૪૮ | પ્રભુ સાથે એકાંતમાં થયેલી મુલાકાત - ૪૯ | ઇચ્છવા જોગ અભિલાષા – ૫૨ | ૩ અભિષેક આનંદકી ઘડી આઈ સખીરી ! આજ - ૫૪ | દાદાના અભિષેક : એક સ્મરણયાત્રા - ૫૬ | અભિષેકની પ્રસાદી : પદ્યમાં રચતાં પત્ર - ૬૯! સોળમા ઉદ્ધારનું આબેહૂબ વર્ણન - ૭0 | સૌ ચાલો સિદ્ધગિરિ જઈએ - ૭૩ સચ્ચી પુકાર હૈ તો બેડો પાર હૈ- ૭૪ | અનુક્રમ : ત્રણ Page #7 -------------------------------------------------------------------------- ________________ ૪ ધન્ય તે મુનિવરા રે ! લબ્લિનિધાન શ્રી ગૌતમ સ્વામી - ૭૮/ અનાસક્ત યોગી શાલિભદ્ર મહારાજનો જય હો ! જય હો! - ૭૯ | શ્રી ધન્ના-શાલિભદ્ર સક્ઝાય - ૮૪/ કલિકાલ સર્વજ્ઞને પ્રાણ વંદના - ૮૫ | ધન્ય લોક, ધન્ય નગર, ધન્ય વેળા - ૮૬ | અખિલાઈના પૂર્ણ ઉદ્ગાતા વિચક્ષણ સૂરીશ્વરજી - ૮૭ | ધન્ય હો ! ધન્ય! સૌરાષ્ટ્ર ધરણી - ૮૯ | કરીએ સ્તુતિ શ્રી ગુરુ હેમચન્દ્રની – ૯૦| કાવ્ય આસ્વાદ - ૯૦| કાવ્ય વિનોદ - ૯૦ | રત્ન કુણી ધારિણી.. - ૯૧/ આયુષ્યનું અમૃત સાધુતા છે - ૯૨ | II શ્રી ગુરુ સ્તુતિ કાવ્ય || - ૯૨ | આ તો એવો એક ફકીર જેની નાત છે : હેમ ને હિર - ૯૩ / જાકો રાખે સાંઈયા. . - ૯૪ / છેલ્લે સુધી દીવો ઝળહળતો રહ્યો...- ૯૫ / કુસુમાંજલિ મેલો દેવસૂરિંદા - ૯૬ / પ્રસંગ પરિમલ - ૯૭ | આવા છે અણગાર અમારા - ૯૮ / આ છે અણગાર અમારા ! - ૯૯ || સકલ મુનિસર કાઉસગ્ગ ધ્યાને...- ૧૦૧ | આંબડ ચેલા સાતસો જી, નમો નમો તે નિશ દિશ રે પ્રાણી - ૧૦૨ / અહિતની નિવૃત્તિ આપણો મનોરથ હો - ૧૦૩ ઉઘાડા દરવાજાથી ઉદ્ધાર થઈ ગયો - ૧૦ | ઝળહળતા વૈરાગ્યની મૂર્તિ સમા એ મહાપુરુષને શતશઃ પ્રણામ - ૧૦૭ ગુરુકૃપાથી સઘળું બને - ૧૦૮ | આવી ઊંડી શાન્ત વૈરાગ્યદશાને પ્રણામ ! - ૧૦૯ / તે વૈરાગી; શીધ્ર, સઘળું ત્યજે જે... - ૧૧૦ વેર નહીં વૈરાગ્ય જાગ્યો ! - ૧૧૦ અધૂરી સાધના આગળ વધે છે.. - ૧૧૧ | આ છે, અણગાર અમારા - ૧૧૨ - સુભાષિતમ્ - ૧૧૩/ અભુત ચરિત્રના સ્વામિનીનો જય હો! - ૧૧૪ | તમારામાં અગાધ શક્તિ છે.. - ૧૧૬| ૫ મીઠી વીરડીનાં જળ બિંદુઓ : શ્રાવક-શ્રાવિકાનાં ઉત્તમ પ્રસંગો જાજરમાન સ્ત્રીરત્ન વિમલશ્રીને પ્રણામ - ૧૧૮ | ઉપાશ્રય તો દેદાનો! - ૧૧૯ / પેથડ પ્રસંગમાળા - ૧૨૦/ રંગ છાંટણાં - ઝાંઝણનાં - ૧૨૪ / સુભાષિત” - ૧૨૫/ સાધર્મિક વાત્સલ્ય આભૂશેઠનું, તો રાજ્યવાત્સલ્ય મંત્રીશ્વર ઝાંઝણનું – ૧૨૬ || સંબંધથી ધર્મપત્ની હોય તો આવાં હજો – ૧૩૦ માતા મળે તો આવી મળજો - ૧૩૩ ધર્મદષ્ટિ અને સાશન દૃષ્ટિ...- ૧૩૬ ! વિરલ ગુણોના સંગમ સરીખા કુમારપાળ વિ. શાહ... ચિરંજીવો ! - ૧૩૮ | શ્રાવકજન તો તેને રે કહીએ, અભંગદ્વાર જેના રે! - ૧૪૨ | આજે પણ આવું બને છે! - ૧૪૩, આપણે યાત્રાએ આવ્યા છીએ ? - ૧૪૩/ જાજરમાન શ્રાવિકાની વાત - ૧૪૪/ ‘હું તો પતિના ઘરને વરી છું- ૧૪૬ / સુભાષિત” - ૬ અશ્નમાળા આનંદના આંસુએ મહાઆનંદની ભેટ આપી - ૧૪૮ | આ આંસુ તો આનંદનાં ! - ૧૫૦ આ અનરાધાર આંસુ શેનાં છે? - ૧૫૧ | આંસુના પણ પડે પ્રતિબિંબ -- એવા દર્પણની એક અમર કથા - ૧૫ર | વરસતી આગમાં બેસી મલ્હાર ગાનારા ચંદનબાળા - ૧૫૫ | અક્કવિ - ૧૫૮ | વિતરાગ પ્રભુએ જેની નોંધ લીધી તે.. - ૧૫૯? વિપત્તિની વણઝાર વચ્ચે નહીં આવેલાં આંસુની કથા - ૧૬૧ | હરખનાં આંસુથી આંખ ભીની થાય એવી કથા - ૧૫ || ૭ વિહાર આ નો ભદ્રાઃ ક્રતવો થનું વિશ્વતઃ - ૧૬૮ | વિહાર એ તો જંગમ પાઠશાળા છે! - ૧૬૯ | સુભાષિત ૧૬૯ / વિહારની સોડમથી ભરપૂર એક પત્ર - ૧૭૦| જો બારે માહ વસંત - ૧૭૨ | તે રમ્ય રાત્રે ..રમણીય સ્થાને... - ૧૭૪/ખૂટે નહીં કદાપિ એવો ખજાનો - ૧૭૫ ચાર: પાઠશાળા Page #8 -------------------------------------------------------------------------- ________________ રાણકપુરમાં સૂરજને સલામ - ૧૭૬ / પીલુડી કેરા તરુ તળે...મેઘાડંબર ગાજે - ૧૮૭૭ / અખિયાં હરખણ લાગી - ૧૭૮ | વિમલનાથ કા વદન અનોપમ, લોચન અમૃત-કચોલાં - ૧૭૯ | પંથ તારો કાયે જા : કાવ્ય આસ્વાદ – ૧૮૦ ૮ કાવ્ય આસ્વાદ કવિઓ આપણને જિવાડતા હોય છે - ૧૮૨/ ભીતરી ખજાનાનું ગીત - ૧૮૩ ચલો મન ! માણી લઈએ - ૧૮૪ મીઠા મોતને માંગીએ, માણીએ – ૧૮૫ મોટો કોણ? માફી માંગે તે - ૧૮૬! શું શું ગમે? – ફરી ગાવા-નાચવાનું મન થાય એવું ગમતીલું ગીત - ૧૮૭ ખુશી કી ખોજ - ૧૮૮-૧૮૯ પોતાને તુંબડે તરીએ - ૧૯૦ | ભૂકંપ - ૧૯૧ | ઊભો થા તું - ૧૯૨ | વાસાંસિ જર્નાનિ - ૧૯૪|| રે, તું તારો દુશ્મન થા મા, મનવા ! - ૧૯૫ | પ્રતિપદા - ૧૯s | શાંત થજો ગુજરાત, અને હો સૌ કોનું કલ્યાણ - ૧૯૮ | ભાવગીત -૧૯૯ | દયામય ઐસી મતિ હો જાય – કાવ્ય આસ્વાદ -૨૦૦/ મેર રેડગે પણ... - ૨૦૧ | એક કોરા રૂમાલની માંગણી - ૨૦૨ હીરા-માણેક-રત્ન-ખજાના,બધું છે જા, અંદર ગોત ! - ૨૦૩/ શબરીએ બોર ચાખ્યાં'તાં ક્યાં? - ૨૦૪ | ચાલ, ઝાડની ખબર કાઢવા - ૨૦૫, એક કડીના અર્થનું અવગાહન - ૨૦૬ | વાંસ પોલો છે માટે વાંસળી બને છે! - ૨૦૭| બહિર્લીપિકા - ૨૦૮ / ૯ મનન અભંગ દ્વાર પાઠશાળા: મારું એક સ્વપ્ન - ૨૧૦/ પહેલો પાઠ - ૨૧૧ | કઠોર કૃપાનો સ્વીકાર - ૨૧૨ | ધર્મ આધારિત અર્થવ્યવસ્થા - ૨૧૩ / તું તારું સંભાળ - ૨૧૪ / ધર્મની પરિભાષા યાદ રાખવાનો સરળ ઉપાય - ૨૧૫) અસલ સ્વરૂપને જાળવીએ - ૨૧૬ | ઉત્તમતાને વિરાજમાન કરવા સિંહાસન રચીએ – ૨૧૭ / ધર્મદેવને જીવતદાન મળ્યું છે | ૨૧૮ | પચ્ચમ્પિણહ' - ૨૧૯ / સમ્યક દૃષ્ટિ: સ્વરૂપ અને પ્રાપ્તિના ઉપાય - ૨૨૦/ કાવ્યશાસ્ત્રવિનોદેન.. - ૨૨૩ આવો, કુદરત પાસેથી શીખીએ : આપવાનું - ૨૨૪/ અંતરના બજવૈયાને કાન દઈને સાંભળીએ - ૨૨૫ | કાવ્યશાસ્ત્રવિનોદેન.. - ૨૨૭ / ‘ઉચ્ચાત્મા અસમાન પર ખરે ના કોપ ક્યારે કરે’ - ૨૨૮ | કાવ્યશાસ્ત્રવિનોદન. - ૨૩૦| સ્વયં સંભાવના કરીએ તો સારી જ કરીએ | ૨૩૧ | કદી ફીટે નહીં એવી ભાતનું વણાટ ! - ૨૩૩/ નૂતન વર્ષના પ્રભાતે સંકલ્પ કરીએ / ૨૩૪ | દરેકે પાળવા લાયક એક ધર્મ : વયોધર્મ - ૨૩૫ વાત્સલ્ય: વૃદ્ધત્વની શ્રેષ્ઠ શોભા | ૨૩૬| કથાને કાંઈક કહેવું છે : સાંભળીએ - ૨૩૭ | અનુક્રમ: પાંચ Page #9 -------------------------------------------------------------------------- ________________ મહાજનો પંગતે હોય - છેલ્લા - ૨૩૮ / સંસ્કાર દીક્ષાના મુહૂર્તને સાધી લઈએ - ૨૩૯ | મહાજનની આણ : ગઈકાલ અને આજ – ૨૪૦ | સુભાષિતમ્ - ૨૪૧ | આપણે ઊજવીએ દાન પર્વનો ઉત્સવ - ૨૪૨ / ૧૦ કથા પરિમલ આંતર ગાંઠ છૂટ્યાની વેળા... - ૨૪૪ | અંદરના અવાજને આવકારીએ; પ્રામાણિક બનીએ - ૨૪૬ || વિચાર કરવાની કળા - ૨૪૮ | વીતેલી ઘટનાને કઈ રીતે વિચારીશું? - ૨૫૧ | ચોરી અને તે પુસ્તકની ! ભલે થાય - ૨૫૩ / ધર્મનું સાધન : અંતઃકરણ - ૨૫૪ સુખની ચાવી : આપણા જ હાથમાં - ૨૫૫ / હું એ જ ખુમારી માંગું છું - ૨૫૮ | સલામ કરસન ભગતને ! - ૨૫૯ | સંગ્રામસિંહ સોનીની અ-મારી ભાવના - ૨૬૦ | મનનીય સુભાષિત - ૨૬૧ | આનું નામ ઉદારતા ... - ૨૬૨ | ભાતૃદેવો ભવઃ II ભાઈ હો તો આવા હજો - ૨૬૩ | વેણ કાઢ્યું તે, ના લટવું, ના લટવું... - ૨૬૪ | શેઢાનો આંબો (૨૬૫ પૂર્ણ વિધિથી પૂર્ણ ફળ પામીએ - ૨૬૬ | મૂલશુદ્ધિ ગવષયી ઊંડી શોધ કરીએ અને મૂળ સુધી પહોંચીએ - ૨૬૭/ આજ રોટી રામ નહીં બોલતી હૈ? - ૨૬૮ | ધર્મની દૃઢતાને ધન્યવાદ - ૨૬૯ / સજ્જનો રમતાં બોલે, શિલાલેખ સમાન તે - ૨૭૦ ભરોસો -- દવાનો કે દુઆનો? - ૨૭૧ | ‘હવે મારે જવાનું પ્રયોજન શું?' - ૨૭૨ | દિલમાં દયાનું ઝરણું વહાવીએ -૨૭૨ | મને સન્મિત્રનો સમાગમ હો! - ૨૭૩ / આવી ‘ના’ આપણને પણ મળે ! - ૨૭૪ / જ્ઞાનનું ફળ - સમજણના સીમાડાનો વિસ્તાર - ૨૭૫ કો’ મીઠા હૈયાની ‘ના’ - ૨૭૭ હે માનવ ! તું બન હંસ - ૨૭૮ | બે “નારા'માં ક્યો ચડે? - ૨૮૩ | હવે નવા વરસમાં ના નથી કહેવી ને ! - ૨૮૪) એમાં શું? - ૨૮૬ | ૧૧ હિતની વાતો હિતની વાતો - ૨૮૮| ૧૨ વહીવટ ધાર્મિક વહીવટદારોની આચાર-વિચાર સંહિતા -- એક અંગૂલિનિર્દેશ - ૨૯૬ | દીપતા વહીવટની ગુરુ ચાવી - ૨૯૯ / તીર્થ સેવાની ઉત્તમ તક છે; વધાવી લો - 300 | ભૂકંપ પછી – ૩૦૩ / બધા ગામમાં આવા વહીવટદાર હોય તો કેવું સારુ - ૩૦૪ / વહીવટદાર બનતાં પહેલાં ... - ૩૦૪ | જુઓ! જુઓ! જૈનો કેવા નીતિધારી! - ૩૦૫ / આપણા જીવનને સર્વ રીતે સમૃદ્ધ કરતી ઔચિત્ય પાઠમાળા – ૩૦૬ | ...આને વહીવટ કર્યો કહેવાય! - ૩૧૦ ૧૩ જિજ્ઞાસા જિજ્ઞાસા - ૩૧૨ | ૧૪ શબ્દ ઉચિત બોલવું કેવું જે ઔચિત્યે ભર્યું ..ભર્યું ... - ૩૨૦| શબ્દો તો પાણીદાર મોતી છે - ૩૨૧ સુણતાં શ્રવણે અમી ઝરે... -તેવા શબ્દોની વાત - ૩૨૨ | શબ્દ એક સંજીવની છે - ૩૨૪ | શબ્દબ્રહ્મની અગાધતા - ૩૨૫ “દિવસ” -આ શબ્દનો અર્થ કેટલો વિસ્તરી શકે? – ૩૨૬| શબ્દ શબ્દમાં ફેર... - ૩૨૬ | ૧૫ સમાપન અંતરગ સુખનો માર્ગ : ક્ષમાપના - ૩૨૮ ? : સુન્શી, : સુરવી, : સુરવી - ૩૩૧ | છ: પાઠશાળા Page #10 -------------------------------------------------------------------------- ________________ વાચકો મને લખતો રાખે છે . . પ્રબુદ્ધ વર્ગ સાથે ગોષ્ટી એ મારો જીવન-૨સ છે. એ પછીના ક્રમે આવે જીવંત શબ્દો સાથેનું સંવનન. ત્યાર બાદ આવે છે લેખનનો વારો. એ પણ, અંતરના ઊંડાણમાંથી ઝરણું ફૂટીને બહાર આવવા મથતું હોય ત્યારે જ લખવાનો પ્રયત્ન કરવો ગમે. એ મથામણ અંદર ચાલુ હોય, સરવાળા બાદબાકી મંડાતા હોય; પછી જે નીપજે તે મારું લખાણ. તેમાં પણ વધઘટને અવકાશ હોય જ. જોડાણ કરવું કે રંધો મારવો --એવા એવા સુધારાનો પૂરો અવકાશ પણ હોય ! છતાં, બોલાયેલા શબ્દો કરતાં લખેલા શબ્દોના પ્રતિભાવ, અનપેક્ષિતપણે અનુકૂળ, સુંદર અને ઉત્સાહવર્ધક રહ્યા છે. તેથી, આળસ તરફ ઢળેલું મન થોડું ટટ્ટાર થાય, અંદર ઘુંટાતું હોય તેને કાગળ-કચોળામાં ઠાલવવા પ્રયત્ન થાય, એને પૂર્વ-પુરુષોના વચનોની ભાવનાનો પુટ મળે, પછી મને જે જે ગમ્યું હોય તે ગમાડવા, લેખિની દ્વારા પ્રવાહિત થઈ કાગળ પર ઊતરે. આમ આ યાત્રા આગળ આગળ ચાલતી રહે. ‘પાઠશાળા’ ના માધ્યમથી અનેક વાચકો સુધી પહોંચવાનું બન્યું. કયું લખાણ કોને અને ક્યારે, એની દીવીમાં તેલ પૂરવાની ગરજ સારે તે કહેવું મુશ્કેલ છે. છતાં, કો'ક કો'ક વાચકોના પ્રતિભાવ જાણવા મળે ત્યારે આ લખનારે સાર્થકતાની અને સંતોષની લાગણી અનુભવી છે. ‘પાઠશાળા’માં એક જુની કવિતા - ‘જિંદગી જેલ જેવી કે વેઠ જેવી નથી નથી, શાળા છે એ પ્રયોગની... ’ આ પંક્તિની સાથે થોડું વિવરણ ઉમેર્યું હતું. તે વાંચીને એક વાચક, જેના મનમાં નિરાશાનો સંપૂર્ણ અંધકાર છવાઈ ગયો હતો તેમાં અજવાળું અજવાળું પથરાયું અને નવી આશાનો સંચાર થયો ! એમણે જ્યારે પત્ર લખી મને જણાવ્યું ત્યારે મને પણ અહોભાવ થયો : અહો ! શું વાત છે ! આવી અસર થાય છે ! આવું બને છે ત્યારે ન લખવાની આળસ વરાળ થઈને ઊડી જાય છે. વાચકો ઝીણવટથી વાંચે છે, તેમના ચિત્ત પર એની અસર પણ થાય છે. આવા લખાણની ઉત્કંઠાપૂર્વક રાહ જોવાય છે. ક્યારેક સમયસર વાંચવા ન મળે તો અધીરાઈ થાય છે, પૃચ્છા થાય છે. આ બધુ મને ગમે છે. લખાણમાં ચિત્ત આપમેળે પરોવાતું નથી હોતું. સામે કોઈ ને કોઈ નિમિત્ત-આલંબન જોઈતું હોય છે. તેવું નિમિત્ત વાચકો તરફથી મળે છે. તેમાં યે પહેલું નામ રમેશભાઈનું છે. ત્યાંથી શરુ કરીને ખૂણે-ખાંચરે, કોઈ બહુ જાણીતા નહીં એવા, ગામડાના ગામડીયા લાગતા વાચક સુધી એ યાદી લંબાય છે. આમ લેખક-વાચકનો નાતો ભલો બંધાયો છે. ચાલે છે. નભે છે. બન્ને પક્ષે લાભ છે એનો આનંદ છે. જે લખાય છે તેનો યશ વાચકોને ફાળે છે. આ યાત્રા હજુ આગળ વધશે, વધારવી પડશે એમ લાગે છે. ભલે વધે. વાચકોનો ઉમળકો હોય તો તેમ પણ બને. મારો સાથ રહેશે. વાપવ્હેચ્છા વનીયસી -મત્તમ્।। અનુક્રમ : સાત Page #11 -------------------------------------------------------------------------- ________________ પથ-પ્રદર્શક સૂચી અતિથિસત્કાર-૧૪૨ અતિક-૨૯ અધમનો અનુરાગ-૦૮ અમ-સાપ-૩૦ અધ્વનિ-અધ્વનિ તરવ:-૧૭૭ અનુપમાશ્રીજી-૧૧૧ અભિલાષા-પ્રાર્થના-૪૫ અભિષેક : આનંદ ઘડી-૫૪ અભિષેક માટે યુધ્ધો-૬૩ અભિષેકની ધારા-૬૬ અભિષેકની સ્ને ધારા-ક અમારી ભાવના-૨૬૦ અમાસે ડૂબેલા તિમિર-૧૯૬ અ'વત્સરી તુજ મૂતિ-૧૭ અરધો પાપડ-૨૭૬ અરેરે, તને આ શું ?-૧૯૮ અવકાશ-૨૬ અતિની નિવૃત્તિ-૧૦ અંતઃકરણનું મૌન-૩૧ અંતરનું અજવાળુ-૨૨૫ અંદરનો અવાજ-૨૪૬ અંદર ગત ૨૦૭ · અંબડ પરિવ્રાજક-૧૦૨ અલંકારરૂપ શબ્દો-૩૨૨ અહંના માઠા પરિણામ-૨૭૬ આ મળ્યું જગત રે જેવ»૧૮૪ આખે આખું ઝેરી ૧૭ આજનો રંજ એપા આત્મરતિની અવસ્થા-૨૨૧ આબૂ ઝાંઝા-૧૨૬ આમિ બહુ વાસના ય-૨૧૨ આરતીમાં કપૂર-ગોટી-૩૧૬ અરિત સિદ્ધસૂરિ-૯૮ જય ફઈ-૧૪૪ ઉત્તમની ઉપેા-દ ઉપમિતિભવપ્રપંચ કથા-૧૦૬ ઊભો થા તું !-૧૯૨ એવા વળાંક પર-૨૦ એવું જ માગ મોત, હરિ-૧૮૫ સોજિત કોઈ અને ૧૮ ઔચિત્ય ગુણ-૩૦૬ ઔચિત્ય બોલવું-૩૨૦ ઔષધિપ્રભાવ-૬૧ આઠઃ પાઠશાળા કલિકાલસર્વ : વંદના-૮૫ કશો સળવળાટ ને કંડ-૧૯૧ કવિ કરસનદાસ માણેક-૧૮૫ કવિ કિશન સોસા-૨૦૦ કવિ ગંગાસતી-૨૦૧ કવિ જયન્ત પંડ્યા-૧૯૧ કવિ જયાનંદ દવે ૧૯૯૫ કવિ ત્રિભુવન વ્યાસ-૧૮૭ કવિ ધ્રુવ ભટ્ટ-૧૮૭ કવિ નન્દિની મહેતા- ટટ કવિ નાથુરામજ પ્રેમી-૨૦ કવિ પ્રભાકર માચવે ૧૯૪ કવિ પ્રદીપ સુગરીયા-૧૯૯ કવિપ્રેમશંકર ભટ્ટ-૧૮૬ કવિોટાદકર-૧૮૨ કવિ મકરંદ દવે-૧૦ કવિ મુનિ ભુવનચંદ્રજી-૧૯૨ કવિ મુનિ શીલવિજય-૧૯૮ કવિ મૂકેશ જોશી-૨૦૫ કવિ વિસનજી નાગડા-૨૦૪ કવિ યોગેન્દ્ર વિ. ભટ્ટ-૨૦૩ કવિ રમેશ જાની-૧૮૪ કવિ સ્નેહરશ્મિ ૨૦૧ કવિ સુન્દરમ્-૧૯૬ કવિ સુરેશ દલાલ–૨૦૨ કંદમૂળ-વિદળ વિચા૨-૨૯૨ કપર્દીયક્ષ-૨૪૪ કલ્યાણ થાઓ વિશ્વનું-૩૩૧ કરસનની અડગતા-૨૫૯ કપાસર નું વરસાવર્જ-૧૦૫ કસ્તૂરભાઈની દૃષ્ટિ-૧૩૬ Rea વેજો અતર નર કો-૨૦ કાર્તિક શોકનો વૈરાગ્ય-૧૧૦ કાન્તિભાઈ દીા પ્રસંગ-૯૭ કાલે કોઈ ડાળ તૂટી છે-જ કાળાવસ્ત્રનો નિષેધ-૩૧૨ ઊર્મિ-૩૪ કીર્તિભાઇનો સંદેશ-૧૯૩ કુમારપાળ વિ. શાહ-૧૩૮ કુમારપાળ-કલિકાલસર્વજ્ઞ-૮૭ કુમારપાળની વ્યથા-૧૫૧ કુસુમાંજલિ એટલે..-૩૧૪ કોકના તે વેક્સને-૧૯ કોમળ-કઠોર કૃપા-૨૧૨ ક્રોધનો ઈલાજ–૨૧૧ ક્યું નો સનાઈસાઈ ૧૦૭ ખુશી કી ખોજ-૧૮૯ ખેતરમાં પગની રજ-૨૯૯ ગાંગિલ-૨૨૨ ગુણની અભિલાષા-૨૧૭ ગુણાનુરાગ-૨૨૧ ગોભદ્ર શેઠ–ભદ્રામાતા-૮૧ ગૌતમસ્વામી-૭૮ ઘી-ગાડવા : વારતા-બોધ-૨૫૧ ચેશિક પૂર્વભવ-૧૦૩ ચંદનઃ કાવ્ય-૨૪૮ ચંદનબાળા-૧૫૫ ચંદુલાલ સકરચંદ-૧૩૩ ચંપા શ્રાવિકા-૧૬ ચાદર વણવી સારી છે-૨૩૩ ચોથી ભોંમ-૪૩ ચોપદારની ખુમારી.-૨૫૮ જબ પ્રાણ તન સે નીકલે-૭૬ જમ્મૂ ફલાનિ પડવાનિ-૧૨૫ જજ શાસન-સપ્રાટ સૂરિશ્વરન્ટર સમાઈ-૧૫ જ્સવમય હું હવે ૧૧૭ જ્યાં જનમ્યા ત્યાં-૯૩ જિનપ્રભસૂરિ રચિત ગ્રંથ-૧૫૮ જીવ કાવુ ન વનલતું જીવન ને મૃત્યની જોડલી-૧૮૫ જીવન વૃક્ષને ગુરુની વાડ-૨૩૭ જીવનમાં પરિપકવતા-૨૩૫ જીવનમાં હળવાશ-૨૫૫ જે ચૌદ મહા સ્વપ્નો થકી-૧૩૩ જે નાથ છે ત્રણ ભુવનના-૧૩૩ જે પહેલા વસ્ત્ર વણતાં-૨૪૫ તે નમિયા ઝે-૧૮ ઝાંઝણ શેઠ-૧૨૪ હુ ના સંભાળ-૨૧૪ તું નાનો, હું મોટો-૧૯ તેથી શું? ૨૩ દમયંતિનો અમલ લોકે−૧૫ દાદાના ધામમાં ઉદારતા-૨૬૨ દાન-૬ દાન-પર્વનો ઉત્સવ-૨૪૨ દિવસા શબ્દનો અર્થ ૩૨૬ દિશા ભૂલેલાને-૩૮ દેદાશાનો ઉપાશ્રય-૧૧૯ દેનાર-લેનાર-૨૮૩ દેવગુરુ વંદન-૨૯૦ દેવસૂરિંદા-કુસુમાંજલિ-૯૬ દેશાવકાશિકવ્રત-૩૧૩ દુઃખમાં દર્પણ૨૭ દુકાન કાર્ય જરા ન ઈ-૨૨૫ દુર્લભતાનું ભાન-૧૦ દોડના 'તા ત્યારે લાગતું હતું ૨૨ ધન્યકુમાર-સુભદ્રા-૮૨ ધર્મ થકી અર્થ વ્યવસ્થા-૨૧૩ ધર્મ વખતે સંસાર નહીં ૧૪૩ ધર્મની દૃઢતા-૨૬૯ “ર્મની પરિભાષા-૨૧૫ ધર્માધ લગ્ન-પ્રસંગ-૧૪૩ ધ્યેયની સ્પષ્ટતા-૦૭ નબળા પર ક્રોધ ન કરવો-૨૨૮ નવકાર મહિમા-૪૧ નવકાર-પ્રાર્થના-૪૦ નવલભાઈ ૨૧-૧૩૦ નવા વર્ષે પ્રાર્થના ૪૮ ‘ના’થી બગડેલી બાજી-૨૮૪ નાનાભાઈ:જીવન-વળાંક-૨૭૩ ના' -પણ મીઠાશભરી-૨૭૭ નિજા કાપા પ નિદા-કાઢવા જેવો દુર્ગુણ-૨૩૪ ને ઊંચા ઓટલા પાસે પ નેમિસરિશ્વર જીવન દર્શન ૯૩ ટેલિપથીના સુક્ષ્મ તરંગ-૨૪૮ તમારામાં કે મારામાં-૨૧૯ ત્રિભુવન સીન્ધા-૨૦ તીર્થના વહીવટની સંભાળ-૩૦૦ | પરાઙમુખતા-૨૧૭ પાણીની દુગ્ગા-૨૦૧ જય પથિકવબ-૧૪ પદ્મશ્રી સાધ્વીજી-૧૧૪ પરદોષ પ્રત્યે બેદરકારી-૨૧૯ Page #12 -------------------------------------------------------------------------- ________________ પલાશ-મુકુલ-ભ્રાજ્યા-૧૬૯ મંત્રનો પડઘો-૨૬૮ વિનયમંડન પાઠક-૭૦ સલીમઅલી-૨૪૬ પવન હાલે નહીં-૫૮ માજી:નાગોડ:દેવલોક-૨૫૪ | વિનોબા : શાળા પ્રસંગ-૧૫૫ સવળી વિચારધારા-૨૩૨ પહિલે આપ-૨૩૮ માટીપગા દોષ-૧૮ વિપ-૨૪ સવા-સોમા-૧૫૩ પહેલાં આ ગંજ ક૫ડાનો-૨ રદ | માતાને ચરણે શીશ નમાવે-૨૮૮] વિમલશ્રી-૧૧૮ સંવેદનશીલતા-૨૫ પંચસૂત્ર પાઠથી શાંતિ-૪૩ માતા-પિતાને પ્રણામ-૨૮૯ વિવેક: દશમું નિધાન-૨૨૦ સંયમ-૧૧ પંચસૂત્ર-પ્રાર્થના-૪ર મૂલદેવ કથાનક-૨૭૮ વિવેકધર ગણિ-૭૦ સંગ્રામસિંહ સોની-૨૦ પંથ તારો, કાયે જા-૧૮૦ મૂળગામી માર્ગ-૨૬૭ વિશિષ્ટ સંઘ ઠરાવ-૨૪૦ સ્યાદ્વાદ-૩૭ પ્રગટેલો દીપક-૧૩ મે ભયંલિખિત પરો-૨૨૩ વિહારઃ ઊધ્વારોહણ-૧૬૮ સ્વચ્છ સરનામું-૧૯ પ્રત્યાર્પણ કરો-૨૧૯ મેરુ રેડગે પણ-૨૦૧ વિહાર: ઘાણેરાવ-પ્રણાલિ-૧૭૪] સ્વયંભવ ભટ્ટ-૧૫૦ પ્રભુ સાથે મુલાકાત-૪૯ મોહનલાલ દલીચંદ-૨૨૯ વિહાર: છાલામાં દર્શન-૧૭૮ | સ્વયંભવસૂરિ-૧૫૦ પ્રભુજીવી-૧૭ મૈત્રી-૧૨ વિહાર: જંગમ પાઠશાળા-૧૬૯ સિદ્ધહેમ શબ્દાનુશાસન-૮૬ પાઠશાળા : મારું સ્વપ્ન-૨૧૦ મૈત્રીથી સુખ-૩૩૧ વિહારમાં પ્રકૃતિ-૧૭૨ સિધ્ધર્ષિ મહારાજ-૧૦ પાહિણીદેવી-૯૧ વિહાર: બાબરામાં દર્શન-૧૭૯ સિંહ અણગાર-૧૫૯ પાત્રતાનો વિકાસ-૨૧ ય: પૂર્વતનુવાય:-૨૪૫ વિહાર: મેઘાડંબર-૧૭૭ સાકરચંદ ભાવસાર-૧૦૭. પાદાભોજરજ:-૮૨ યજ્ઞોભદ્રસુરપરિવૃઢો-૮૧ વિહાર: રાણકપુર સંધ્યા-૧૭૬ સાચા દીલનો વેપારી૩૦૫ પાંડવોના અણસણ-૨૬૪ યશોહર વિજયજી-૯૯ વિહાર: સ્મૃતિ ખજાનો-૧૭૫ સારી સંભાવના-૨૩૧ પ્રાકૃતિક મૂલ્યો-૨૧૬ વિહારની સોડમ-૧૭૦ સાંગાની ખીર-૭૯ પુરાની હો ગઈ બસ્તી–૧૯૪ | રજનીકાન્ત દેવડી-૭૪ વીરવિજયજી(શુભવીર)-૨૮૮ સુકૃતની કમાણી-૩૧૦ પુસ્તકની ચોરીથી લાભ!-૨૫૩ રણછોડદાસજી મહારાજ-૨૬૮ વીરવિજયજી-૧૦૭. સુખી થવાની ચાવી-૦૫ પૂછતાં નર.-૩૨ રત્નકંબલ-૮૧ વસ આર લવલી-પ૭ સુખ-દુઃખની તુલના-૨૨ પેથડશા પ્રસંગો-૧૨૦ રમત-રમતમાં લીધેલું વ્રત-૨૭૦ સુખલાલજી પંડિત-૨૩૫ પ્રેમ-અપેક્ષા-૨૮ રવીન્દ્રનાથ ટાગોર-૨૧૨ શબરીએ બોર-૨૦૪ સુભદ્રાના શબ્દો-૧૪૬ પ્રેમ-હૂંફ ન મળે તો?-૨૭૨ રાણકપુરમાં સંઘ-૯૪ શબ્દના બદલાતા અર્થ-૩૨૫ સુંદર શબ્દનો શણગાર-૩૨૪ રાત્રૌ જાનુઃ દિવા ભાનુ-૨૪૦ શરણાગતને ક્ષમા-૩૨૯ સોબતની અસર-૨૭૩ ફળની સીમાની કલ્પના-૨૬૬ રિક્તત્વનું હૃદય-સંકટ-૧૮૨ શરીર પ્રત્યે સ્પૃહા વિનાના-૨૯૦ સોળમા ઉદ્ધારનું વર્ણન-૭૦ રીતભાત-૩૬ શાલિભદ્ર: એકાવલિ તપ-૮૩ સૌ ચાલો સિદ્ધગિરિ-૭૩ બળીયા સાથે બાથ?-૨૨૯ રે જીવ! શાને ઓછું?-૨૦૭ શાલિભદ્ર જીવન રેખા-૮૪ બીજું શું કરીએ?-૩૩ રે, તું તારો દુશ્મન થા મા-૧૯૫ શાલિભદ્ર મહારાજ-૭૯ શ્રીદેવી-લક્ષ્મીદેવી-૩૧૭ બાલ્યાવસ્થા-૦૩ શાલિભદ્ર: સક્ઝાય-૮૪ શ્વેતામ્ભોજસ્ય કિન્જલં-૧૫૦ બોલ, પોપટ બોલ !-૧૦૮ ઋણમુક્તિ-૦૨ શાસનસમ્રાટ: અંતિમ-૯૫ શ્રેણિક-ચેલ્લણા-૮૧ બોલી શકતાં નથી બિચારાં-ર૬૧ ઋષભદેવ-મરુદેવા-૧૪૮ શિરીષ-ફૂલથી લચી-૧૭૩ બોલીના ચડાવાની રકમ-૩૦૪ શુદ્ધ ધર્મનો પક્ષ: પ્રસંગ-૯૭ હજામ કાપે કદી ન-૨૨૭ બૌદ્ધ સાધુની વૈરાગ્યદશા-૧૯ લક્ષ્મણાશ્રીજી-૧૧૧ શુભ સંકલ્પ-૨૦ હવે પવન પેખીને-૫૮ લાડકીબાઈ-૧૬૬ શુભશીલ મહારાજના પદ-૧૫૭ હાથ ફકિરતાર તણો-૯ ભાઈ-ભાઈનો પ્રેમ-૨૬૩ શુભ-લાભ-૧૬ હરિ માગું છું એવું મોત-૨૧૪ ભોજનની રીતભાત-૨૯૧ વસ્તુપાળની પ્રાર્થના-૪૬ શોધી લે જીવનનો સાર-૧૯૯ કારગુણાશ્રીજી-૧૧૬ ભૂકંપ પછીનો વિનાશ-૩૦૩ વસ્તુપાળની માંગણી-૪૭ હેમાભાઈ વખતચંદ-૧૪૫ વર્ષારંભે વંદના-૪૮ સામે સક્લચન્દ્રજી-૧૦૧ હેમસૂરિ-સરખો જતિ-૯૦ મગજ-૦૪ વહીવટદારની સજ્જતા-૩૦૪ સબળ શબ્દ-૩૨૧ હૈયામાં ગુંજે છે હરદમ-૧૩૮ મદનરેખા-૧૬૧ વૃદ્ધત્વની શોભા-૨૩૬ સત્ પ્રત્યેની આશા-૨૧૮ હૈયું -૦૧ મનની પીડાનું શમન-૩૨૮ વ્યવસ્થા વિનાનો વૈભવ-૨૮૬ સતુ શ્રવણ પછી મનન-૨૩૯ મનની સમતુલા-૨૨૯ વ્યવહારુ વહીવટ-૨૯૬ સન્મિત્ર શિવકોર-૨૭૩ ક્ષણ એકના આંતરે-૩૧૫ મને દિવાલો ઓળંગતા-૨૦ર વાચ્યતાં સમયોડતીત-૨૩૦ સ્નેહાળ સંબંધ-૩૫ ક્ષમા એ ધર્મ-૨૧૧ મહાશાલ-શાલ-૨૨૨ વાવેલા વિચાર પછી-૨૩૯ સત્તરભેદી પૂજા ઉદ્ભવ-૧૦૧ મહેન્દ્રસાગર-૧૧૦ વિધાયક દ્રષ્ટિકોણ-૨૩૧ સમજ અને સ્વભાવ-૧૫ જ્ઞાનશાળા-પાટણ-૮૯ સામે મંત્ર-બીજ: આહ7-૯૧ વિદ્યામંડનસૂરિ-૭૦ સમાન સાથે મૈત્રી-૨૩૦ અનુક્રમ : નવ Page #13 -------------------------------------------------------------------------- ________________ એક માતરી અનેક જીવ કરનારા કરે જ છે મન - ષ મ ારક 'મને માન છે કે છે . મા એ મને કય ન હતો ! ૦૦૦૦૦૦૦ વણથંભી વિકસતી સાહિત્ય-યાત્રા ૦૦૦૦૦૦૦ દશ: પાઠશાળા Page #14 -------------------------------------------------------------------------- ________________ આવકાર વિકસતી રહો સદાય સાહિત્ય યાત્રા હારાજ મનુષ્યના જીવનને ઘડનાર અને ઊર્ધ્વગામી બનાવનાર બે આલંબનો –- એક વાચન અને બીજું શ્રવણ. સહજપણે, શ્રવણની અસર સચોટ અને શીધ્રપણે થતી અનુભવાય છે. પ્રવચન-શ્રવણના યોગે કંઈ કેટલાયનાં જીવન પરિવર્તિત થયાના પ્રસંગો બન્યા છે. પણ થોડું ઊંડાણથી વિચારતાં લાગ્યું છે કે શ્રવણ કરતાં પણ વાચન વધુ ઉપકારક નીવડ્યું છે. શ્રવણથી થતો ઉપકાર પ્રત્યક્ષમાં જે હાજર હોય તેને જ થાય છે, વળી તે, શ્રોતાની ગ્રહણશક્તિ મુજબ જ થાય છે. ઘણીવાર તો સાંભળેલી વાત વિચારે કે વાગોળે ત્યાં તો બીજી બે-ત્રણ વાતો કહેવાઈ જતી હોય છે. જ્યારેવાચનથી થતો લાભ સ્થાયી બને છે. તે પરોક્ષમાં પણ થઈ શકે છે. ન સમજાય તો ફરી ફરી અધ્યયન કરી શકાય છે. અમારા લઘુબંધુ અને શિષ્ય, આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિજીના મનમાં એ વાત તો ઘોળાયા કરતી હતી અને કેટલાક લોકો પણ એ માટે પ્રેરણા કર્યા કરતા હતા કે તમારી પાસે આટલું બધું જ્ઞાન છે તો લખો; લોકોને ઘણો લાભ થશે. આવું કોઈ પણ કાર્ય “અંજળ' વિના થતું નથી. એના માટે ભૂમિકા તો સર્જાવી જોઈએ. એ ભૂમિકા સુરેન્દ્રનગરના રમેશભાઈ બાપાલાલ શાહના સંપર્ક સર્જાઈ. તેમની સાથે થયેલી ચર્ચા-વિચારણામાં, એમણે કોઈ પણ માસિક કે દ્વિમાસિક બહાર પાડવામાં આવે તો તેને સંપાદિત કરી, છપાવી, વાચકોને મોકલવાની બધી જવાબદારી પોતે સ્વીકારી. એમણે આગ્રહપૂર્વક કહ્યું કે, “બસ, આપ લખાણ લખીને મોકલો, બીજું બધું હું સંભાળી લઈશ.’ આ વચનોથી ઉત્સાહિત થયેલા આચાર્યશ્રીએ શિષ્ટ સાહિત્ય પીરસવાનું શરૂ કર્યું. પહેલા અંકમાં છપાયેલ લેખ “મારું સ્વપ્ન : અભંગદ્વાર પાઠશાળા” પરથી આ પત્રિકાનું નામ ‘પાઠશાળા' નક્કી થયું, જે એક એકથી ચડિયાતા અંકો દ્વારા યથાર્થ બન્યું. આજ સુધીના બધા અંકોનું સુંદર સંકલન-સંપાદન કરી, રમેશભાઈએ આ પુસ્તક તૈયાર કર્યું છે. આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિજી એમની સંયમસાધનામાં કાળજીપૂર્વક પ્રવૃત્ત રહેવા સાથે, પ્રાચીન અને અર્વાચીન સાહિત્ય, કાવ્ય, શિલ્પ, સ્થાપત્ય, વનસ્પતિ, ઔષધ, આરોગ્યશાસ્ત્ર જેવા વિવિધ વિષયો પરત્વે અભ્યાસપૂર્ણ રસરુચિ ધરાવે છે. એમની વાણીમાં સંસ્કૃત-પ્રાકૃત સાહિત્યની સુવાસ ફોરે છે. જ્યાંથી જે પણ સારું મળે એ ગ્રહણ કરવા માટે તેઓ સદા તત્પર રહે છે. આવકાર : અગિયાર Page #15 -------------------------------------------------------------------------- ________________ બાર : પાઠશાળા ગામડામાં વિહાર કરતાં કોઈ એવા માણસો મળી જાય તો એમને જાણે ગોળનો ગાડવો મળી ગયો હોય એવું થાય ! એમની આ સ્વાભાવિક શૈલી ‘પાઠશાળા’ના અંક-અંકે ઝિલાઈ છે. ૦ શ્રી શત્રુંજય ગિરિરાજ પર દાદાની છડી પોકારતા કરસન ચોપદારે પાલિતાણા ઠાકોર સામે બતાવેલી ખુમારીને વાંચી કોણ એવો હશે કે જેનામાં ખુમારી ન પ્રગટે ? ૦ સાધ્વીશ્રી લક્ષ્મણાશ્રીજી અને મુનિરાજશ્રી યશોહીરવિજયજીની વાતો વાંચતાં એમની ઉદાર મનોવૃત્તિના દર્શન થાય છે. ૦ વામજથી શેરીસા સુધીના વિહારનું વર્ણન એવું તો રસાળ શૈલીથી લખાયું છે કે એ વાંચતાં આપણે જ એ રસ્તે થઈને પસાર થતા હોઈએ એવો પ્રત્યક્ષ અનુભવ થાય. O દાદાના અભિષેકનું વર્ણન તો આખાયે પુસ્તકમાં શિરમોર સમું જ છે. એ વાંચનાર ગમે તેવો નાસ્તિક હોય તે આસ્તિક થયા વિના ન જ રહે. કેટકેટલી અવનવી,અગાઉ ક્યારેય ન જાણેલી કે વાંચેલી કે ન સાંભળેલી વાતો અહીં વાંચવા મળે છે. આ પુસ્તકને સાદ્યાન્ત વાંચનારનું જીવન પરિવર્તન થયા વિના રહેશે જ નહિ. વાંચનારને વાંચ્યા પછી પોતાના જીવનમાં ચમત્કાર થયા જેવું લાગશે. આ સાહિત્યયાત્રા વણથંભી સદાય વિકસતી રહે એવા અમારા અન્તરના આશીર્વાદ. આચાર્યશ્રી વિજય હેમચન્દ્રસૂરિ શંખેશ્વર તીર્થ પોષી દશમી : વિ. સં. ૨૦૬૧ અહો આ પાઠશાળામાં ! સરલ શબ્દો સરે કેવું અહો આ પાઠશાળામાં ! અમી સરીખું ઝર કેવું અહો આ પાઠશાળામાં ! પાઠશાળામાં ! રેશમી સૂત્ર પાઠશાળામાં ! હતું જે સ્થૂલ ને ગાઢું' ક્ષણોમાં સૂક્ષ્મ થઇ જઇને - હળુ અચરજ ધર કેવું અહીં આ પાઠશાળામાં ! વિનતભાવે અહીં આવી ઝૂકેલાં મસ્તકો ઉપર વરદ કર જો ફરે કેવું અહીં આ ચમકતું ને ચળકતું મન અદીઠાં પરોવાતું અને કેવું અહીં આ બધાં બંધન ઉખેળીને, સરળ ગૂંચો ઉકેલીને હયાતી વિસ્તરે કેવું અહો આ પાઠશાળામાં ! થઈને સાવ ખાલીખમ પલાંઠી વાળી જે બેઠાં, અખેપાતર ભરે કેવું અહીં આ ત્રિવિધ તાપે બળેલી ને ઝળેલી કૃપાળુ ઝરમર કેવું અહો આ પાઠશાળામાં ! ચિત્તભૂમિ પર, પાઠશાળામાં ! રાજેન્દ્ર શુકલ www.ainelibrary.org Page #16 -------------------------------------------------------------------------- ________________ ‘પાઠશાળા'ના અંકોમાં વિસ્તરતી-પથરાતી રહેલી લેખનસામગ્રી વાંચવામાં આનંદ આવે છે, એવો આનંદ એ સામગ્રીને નિહાળવામાં પણ આવે છે. મારા આ વિધાન સાથે, “પાઠશાળા'ના વાચકો સહર્ષ સંમત થશે એવી મને ખાત્રી છે. | ‘પાઠશાળા’નું કલેવર, સાદું છતાં સુંદર; આજની જૈન પત્ર-પત્રિકાઓથી સાવ જુદી તરાહનું વિકસી આવ્યું છે. ભભકદાર રંગોની બિછાત વગર પણ, આંખને ગમે એવું કશુંક છાપી શકાય છે, એ વાતની પ્રતીતિ, જૈન વાચકોને તો ભલે, પણ, ઘણા બધા જૈન લેખકોને ‘પાઠશાળા' એ કરાવી હશે. એમાં પ્રકાશિત વાચન-સામગ્રીએ પુરવાર કરી આપ્યું કે, ધર્મોપદેશ, જીવન-દર્શન, હિત-શિખામણ કે આચાર-સંહિતા જેવા વિષયોની માવજત, “સાહિત્ય'ની કક્ષાએ એ રીતે એ હદે કરી શકાય છે. બબ્બે-ત્રણ ત્રણ પ્રશ્ન-ચિહ્નો/આશ્ચર્ય-ચિહ્નો ઠઠાડીને કે એકની એક વાત શબ્દફેરે ત્રણ વાર ચીતરી વાચકને માથે (કે આંખે?)મારીને સાહિત્ય રચ્યાનો આનંદ લેવો લેખક માટે કદાચ શક્ય હશે, પણ વાચક માટે તો એ ત્રાસ જ બની રહે છે. પાને પાને શણગાર કે શબ્દોની ભરમાર કરવાથી પુસ્તક વાંચવા લાયક નથી બનતું. લેખ/પુસ્તક પઠનીય શેના આધારે બને એ જાણવા ઈચ્છતા હોય તેમણે પ્રદ્યુમ્નસૂરિના લખાણોથી પસાર થવું જોઈએ. એમની કલમે, “જૈન” ગણાતા વિચારો અને વિભાવનાઓને આધુનિક સાહિત્યની મુદ્રા આપી છે. જૈન ધર્માવલંબી ન હોય તેવો કોઈ પણ ભાવક-વાચક, જૈન વિષય વસ્તુનો રસ માણી શકે એવું તેનું આંતરિક પોત છતું કર્યું છે. “પાઠશાળા’નો આ એક આડ-ફાયદો જ થયો. " પ્રદ્યુમ્નસૂરિનું લક્ષ્ય સાહિત્ય નથી; એ તો ધર્મની વાતોનો રસ, વાચકને ચખાડવા માટે લખે છે. ધરમ-કરમની વાતોને જડ નિયમોની બંધિયાર હવામાંથી બહાર કાઢીને, તરોતાજા જીવનરસ રૂપે, વાચકને ખોબે-ખોબે પાવી છે. લેખક, જૂના-નવા સંસ્કૃત-ગુજરાતી સાહિત્યના રસે રસાયેલાપોષાયેલા છે, તેથી અનાયાસે જ, ધરમની વાતોને સાહિત્યનો પુટ મળી જાય છે. આચાર્ય શ્રી પ્રદ્યુમ્નસૂરિજીના રૂપમાં, જૈન જગતને એક સમર્થ ગદ્યકાર મળ્યા છે.સાહિત્યના કોઈ અધિકારી જન, ગદ્યકાર લેખે તેમના સાહિત્યનું મૂલ્યાંકન કરે તેની રાહ જોઈએ, અહી તો, ‘પાઠશાળા’ના પાઠોને વાંચતાં જે રસ છૂટે છે તેનો મહિમા કરવો છે. પાઠશાળા'માં છપાયેલા લેખો, હવે પુસ્તકરૂપે આપણી સામે આવ્યા છે. રસળતી કલમમાંથી રસાળ રસગુલ્લાં જેવો, લેખોનો ઘાણ પ્રદ્યુમ્નસૂરિજીની ‘પાઠશાળામાંથી જે રીતે ઊતર્યો છે તે જોતાં પાકશાળા યાદ આવે ! પણ, મને તો, આ લખાણોમાંથી પસાર થતાં, આંબાવાડિયું યાદ આવ્યું. શહેરી માણસને આંબાવાડિયાનો અનુભવ નસીબ થતો નથી; તેથી આ ઉપમાને તે આવકાર: તેર Page #17 -------------------------------------------------------------------------- ________________ કેટલી હદે સમજી શકશે એ એક પ્રશ્ન છે. શહેરની વચાળે ઊભા કરાયેલા “ગાર્ડન’ અને સીમ વચાળે ઝૂમતા આંબાવાડિયા વચ્ચે ઘણો ફરક છે. ગાર્ડનમાં આંબાવાડિયાની સુગંઘ ન મળે. ગંધ જ શું કામ, રૂપ-રસ-ગંધ-સ્પર્શ બધાંય નોખાં ! આંબાવાડિયાનાં પાનની લીલાશ આંખને ઠારે, કાચી-પાકી કેરીની સુગંધ મગજને તર કરે; કેરીનો મીઠો રસ, જીભને તૃપ્તિ આપે; એમાં થઈને વહેતો શીળો પવન, રૂંવે-રૂંવે આરામ આપે ને આંબાડાળે મદભર ટહૂકતી કોયલના કુ-કઠું નાદ, કાન સાથે મનને પણ ભરી દે. આ લેખ-સંપુટમાં પાંચેય ઇન્દ્રિયોને કૉળે એવી હવા શબ્દને માધ્યમે, લેખક સર્જી શક્યા છે. માધ્યમ શબ્દનું અને અનુભૂતિ પાંચ ઇન્દ્રિયોની. આ લખાણોમાં શબ્દચિત્ર એવા રચાયા છે કે, ચંદનબાળા, ઝાંઝણશા કે રજની દેવડી જેવાં પાત્રો, આપણે હાથ પસારીને અડી લઈએ, એવા જીવંત લાગે છે ! અભિષેક વર્ણનો, વિહાર વર્ણનો એવાં ચિત્રાત્મક લખાયાં છે કે એ કલ્પનામાં પાંચેય ઇન્દ્રિયો સામેલ થઈ જાય. પ્રદ્યુમ્નસૂરિજીની લેખણ રસઝરતી છે. ભાવની ભીનાશ તો એક-એક લખાણમાંથી નીતર્યા કરે છે. મહારાજશ્રી પોતાની કલમને શાહીના ખડિયામાં નહિ, હૈયાની રસધારમાં ઝબોળીને લખતા લાગે છે. સાહિત્યના પ્રસાદનો નમૂનો કોઈ પાઠ્ય-પુસ્તકમાં મૂકવો હોય તો, આ ગ્રંથમાંથી કોઈ પણ લેખ ઉપાડીને મૂકી શકાય. લેખક રસસિદ્ધ ગદ્યકાર છે. તેમના લેખનને સાત્ત્વિક કે તાત્ત્વિક કહેવા કરતાં, હાર્દિક કહીએ તે વધારે બંધ બેસતું થાય. ‘હાર્દિક અર્થ પાછો બે રીતે લેવાનો : હૃદયથી લખાયેલું અને હૃદય સુધી પહોંચતું. ‘હૃદયંગમ' શબ્દનો સાચો અર્થ આ લેખો વાંચનાર સહેજે પામી જાય. પ્રદ્યુમ્નસૂરિજીની કલમે કલમ કરીને ઉછેરેલા આ આંબાવાડિયાની પાકી-મીઠી કેરીઓ એટલે કેટલાંક જીવતાં-જાગતાં વ્યક્તિઓના પાત્રાલેખન. આપણી નજીક, આપણી અડખે-પડખે જ ઘણી વાર અદૂભુત વ્યક્તિત્ત્વો આકાર લઈ રહ્યાં હોય છે. આપણે તેના સાક્ષી બનવાનું ચૂકી જતાં હોઈએ છીએ. કોઈ સામાન્ય સ્થિતિના માણસને ગામનો વેપારી સો રૂપિયા આપવાની ના પાડી દે; ને વરસો પછી એ ગરીબ, શેઠિયો બનીને પાછો આવે ત્યારે પેલા વેપારીને ભોંઠામણ જેવું થાય. લેખક એવી અભિજાત શૈલીથી, અચૂક, પાત્રોની ઊંચાઈને અનાવૃત કરે છે કે એ જાણીતા પાત્રોને આ ગ્રંથના પાનાં પર ફરી મળવાનું થતાં, આપણે ભોંઠા પડવા જેવી લાગણી અનુભવીએ છીએ. આચાર્યશ્રી અરિહંતસિદ્ધસૂરિજી, મુનિશ્રી યશોહીરવિજયજી જેવા સાધુજનો, મનસુખભાઈ ભગુભાઈ, ચંદુલાલ શકરચંદ શાહ જેવા ગૃહસ્થો આવાં પાત્રો છે. | જાણીતી ચરિત્ર-કથાઓને તેઓશ્રીની કલમ, કોઈ જુદા જ પરિવેશમાં મૂકીને જાણે માંજી ' આપે છે, જેને વાંચતાં વાચક, હઠાત્ દ્રવીભૂત થાય છે, હસે છે, રડે છે અને ક્યારેક ઊકળે પણ ચૌદઃ પાઠશાળા Page #18 -------------------------------------------------------------------------- ________________ છે. જાણીતા પાત્રનું વિનુતન ચિત્રણ કરવાનો તેમનો “અંદાજે-બય' કોઈ ઓર જ છે !) કથાઓ અને પ્રસંગો, પુનરાવર્તન પામીને તેમની ધાર ગુમાવી બેસતાં હોય છે. એવા પ્રસંગોની, ઝીણી-ઝીણી, ઓછી જાણીતી વિગતો પ્રસ્તુત કરીને પ્રસંગને ઉઠાવ આપવાની પ્રદ્યુમ્નસૂરિજીની હથોટી ધ્યાનપાત્ર છે. આ સહેલું નથી; કારણ કે, નવલકથાકારની જેમ ઘટનાઓ કલ્પવાની છૂટ અહીં લેવાતી નથી. અહીં તો જે છે તે પ્રસંગ-કથા-ઘટનાના પ્રારંભિક સ્રોતરૂપ, મૂળ ગ્રંથ-લેખદસ્તાવેજને વફાદાર રહેવાની પાબંદી સ્વયં સ્વીકારી લેવાઈ છે. જે, આમ કરવા જતાં, ખાંખાંખોળાવાચન-નોંધ કરવા વગેરેની જફા વહોરવાની થાય છે. સ્મરણ-શક્તિને કામે લગાડવી પડે એ પણ ખરું. સૌથી વધુ તો, પ્રસંગની અણપ્રીછી બાજુને પકડી પાડવાની દૃષ્ટિ વિકસાવવી પડે. લેખક તરીકેની તેમની આગવી મુદ્રાના લક્ષણોમાં, માધુર્ય, પ્રતિબદ્ધતા ઉપરાંત વિગતનિષ્ઠ જેવાં લક્ષણ પણ ગણાવી શકાય. પાઠશાળા'માં પ્રદ્યુમ્નસૂરિજીની કલમે ઊતરી આવેલું ચિંતન પણ મધમીઠું જ. અરીસાના એકલદોકલ ટુકડા પરથી ઊછળીને આંખ પર ઝિલાતા તેજકિરણની જેમ, તેમનાં વાક્યો ક્યારેક સૂત્ર બનીને ચિત્તને ચમકાવી દે છે. ક્યાંક તો ચિંતનની આતશબાજી પણ રચાઈ છે. “મૌન' વિશેની વાત કરતાં વિસ્તરેલા વાક્ય-તણખા સ્વયંમાં એક-એક આતશ સંઘરીને બેઠા છે. “એક વિચાર અને બીજા વિચાર વચ્ચે અંતર વધે તો ઓજસ પ્રગટે છે” લેખકની આ વાત –વાચનમાં પણ પ્રયોજવી) જોઈએ. ચમકારો ચિત્તની તકતી પર ઝિલાય એ માટે એક વાક્ય પરથી બીજા વાક્ય પર જતાં, વચ્ચે અવકાશ રહેવો જોઈએ; નહિ તો વિચાર-ચિનગારીને તેનું અજવાળું પાથરવાનો વખત શી) રીતે મળે? પ્રદ્યુમ્નસૂરિજીને કવિઓ પ્રિય છે. પ્રત્યેક અંકમાં એકાદ કવિતા મૂકે છે ને તેનો ભાવ, ગદ્યમાં ગોઠવી આપે છે. એ, વિવેચન નથી કરતા, મુદાની વાત પર આંગળી મૂકી વાચકને સચેત કરવા ચાહે છે. કવિઓનાં નામ છાપવાનું તેઓ ચૂકતા નથી. કેટલીક જાણીતી કવિતાઓના રચયિતાનાં નામ, મેં તો “પાઠશાળા'નાં પાનાંઓમાં પહેલી વાર વાંચ્યા છે. મધ્યકાલીન ગુજરાતી પદ્યોદુહાની મજા તથા સંસ્કૃત સુભાષિતોનો રસ, આજનો ગુજરાતીભાષી માણે એવો પ્રયાસ તેઓશ્રી ચોપ રાખીને કરે છે. લેખક-આચાર્યશ્રી પાસે કહેવા જેવું ઘણું છે. “આંસુ”ને વિષય બનાવીને લખાયેલા ૧૮-૨૦ પાનાં આ ગ્રંથમાં મળશે. “પાઠશાળા'નો એક આખો અંક, ‘ના’ની વાતો કરવા માટે કર્યો હતો. “શબ્દ” વિશે ચાર-પાંચ લેખ પણ આ સંપુટમાં છે. શત્રુંજયના અઢાર અભિષેકનું રસભર્યું, વિગતભર્યું વર્ણન કેટલાંય પાનાં પર પથરાયું છે. લેખકની દ્રષ્ટિ, કેટ-કેટલું અને કેવું-કેવું નોંધે છે અને લેખકનું ચિત્ત, કેટ-કેટલાં ને કેવા-કેવા સંદર્ભો સાથે તેને સાંકળે છે તે આપણે નોંધવા જેવું છે. વાતમાંથી વાર્તા પર અને વાર્તા પરથી વાત પર, વાચકને તેઓશ્રી કેવી નજાકતથી લઈ જાય છે એ ય સમજવા જેવું છે. સુજ્ઞ લેખકશ્રીએ ઘણું બધું ગાંઠે બાંધી રાખ્યું છે એ, દીવા જેવી વાત છે. આપણે હરખવા જેવું ત્યાં એ છે કે, આચાર્ય પ્રદ્યુમ્નસૂરિજી સમજણની ગાંઠડી ખોલીને બેઠા છે. ના, એ 'sale' કરવા નથી બેઠા, એ તો 'share' કરવા બેઠા છે; હા, આપણી આંગળી પકડીને આંબાવાડિયાની સહેલ કરાવવા નીકળ્યા છે. આશા છે કે આજનો વાચક -આજનો જૈન, સમજણની આ વાતોને ગાંઠે બાંધશે અને પોતાના તથા આસપાસના જગતને ઝાકમઝોળ બનાવશે. ઉપાધ્યાયશ્રી ભુવનચન્દ્ર મુનિ દુર્ગાપુર -કચ્છ ફાગણ સુદ ૧૧, સં. ૨૦૬૧ નિવેદન : પંદર Page #19 -------------------------------------------------------------------------- ________________ જીવનલક્ષી સુખપાઠ્ય ધર્મચિંતન આચાર્ય પ્રદ્યુમ્નસૂરિ મહારાજ સાહેબ જૈન ધર્મશાસ્ત્રોના ગહન અભ્યાસી છે, એ તો કહેવાનું હોય જ નહિ; એ સાથે તેઓ સંસ્કૃત-પ્રાકૃત-જૂની ગુજરાતીમાં લખાયેલા સર્જનાત્મક જૈન સાહિત્યના પષક છે. અભ્યાસી તરીકે એમની વિશેષતા તો એ છે કે, તેમનું અધ્યયન ધર્મવિષયક સાહિત્ય સુધી કદી સીમિત રહ્યું નથી, બલકે શિષ્ટ અને અદ્યતન ગુજરાતી સાહિત્યમાં તેમની ઊંડી પ્રીતિ અને મર્મગ્રાહી દ્રષ્ટિ પણ રહેલાં છે. - મહારાજ સાહેબ સ્વધર્મની અનુદેશના અનુસાર જીવનયાત્રાના પથે અગ્રસરણ કરનાર જ્ઞાનમાર્ગના તપસ્વી સાધક છે, પણ એમની આ સાધના માત્ર આત્મશ્રેયમાં સમાપ્ત ન થઈ જતાં અન્ય અનેક શ્રદ્ધાન્વિત ભાવિકોના જીવનકલ્યાણ માટે સતત પ્રવૃત્ત રહેવામાં વિસ્તરિત થતી ગઈ છે. એ માટે ધર્મઅનુમોદિત “સ્વાધ્યાય’થી લગાતાર સજ્જતા વધારતા જઈ ‘પ્રવચન'નો આશ્રય લેવામાં તેઓશ્રી એકદમ પ્રમાદરહિત છે. વ્યાપક અર્થમાં ‘પ્રવચન' એટલે વ્યાખ્યાનપીઠ પરથી અપાતા વ્યાખ્યાનો તો ખરાં જ, એ સાથે જિજ્ઞાસુ ભાવિકો સાથેના વાર્તાલાપો દ્વારા તેમની જિજ્ઞાસાનું સમાધાન અને શમન પણ છે, ઉપરાંત અન્ય અર્થ છે : પ્ર-વચન અર્થાત્ વિશિષ્ટ વાફવ્યાપાર જે પાઠશાળા” જેવા પ્રકાશન દ્વારા દૂર-સુદૂર બેઠેલા, તેમના નૈદ્યના લાભથી વંચિત, છતાંય જેઓ તેમના પ્રબોધ માટે ઉત્સુક અને આગ્રહી છે એવા ભાવિકોની જ્ઞાનતૃષાને પોતાના ઉબુદ્ધ પ્રજ્ઞાવારિથી પરિશાન્ત કરે છે. | ‘પાઠશાળા” એક રીતે ઉપનિષદ છે, જેમાં ગુરજીની નિકટ બેસીને જિજ્ઞાસુ શિષ્યો પરિપ્રશ્નો અને ઉત્તરોથી બોધિત થવાની પ્રક્રિયા છે. લિખિત શબ્દોથી તે સહજ સંભવ બને છે; “પાઠશાળા” આ | દિશાનું પ્રકાશન છે.. સોળ : પાઠશાળા Page #20 -------------------------------------------------------------------------- ________________ આઠેક વર્ષ પહેલાં કોઈક આવા શુભ સંકલ્પથી, સુરત મુકામેથી આચાર્ય પ્રદ્યુમ્નસૂરિ મહારાજ સાહેબની આ “પાઠશાળા’ શરૂ થઈ. પાઠશાળા એટલે “ભણવા માટેની શાળા, પણ આ ભણતર વિશિષ્ટ ભણતર છે, જે જીવન ઘડતર કરનાર છે. આઠ વર્ષો પહેલાં તેના શરૂના અંકોમાં પસાર થવાનું થયું ત્યારે જ આ પ્રકાશને ધ્યાન આકૃષ્ટ કર્યું હતું અને તે માત્ર જૈનધર્મમતાવલંબી ‘પાઠક કે “ભાવકો જ નહિ, પણ આત્મશ્રેયના માર્ગે અગ્રેસરણ કરવા ઉત્સુક તમામ પ્રકારના વાચકોનું --જેમના સુધી પાઠશાળા' પહોંચતી હતી; તે દિવસથી શરૂ કરી હમણાં સુધીના (પુસ્તક ૪૫) અંકોની નિયમિત ઉપલબ્ધિ અને તેમાં વિવિધ લેખો વિશિષ્ટ રીતિમાં લખાયેલ પ્રબોધકથાઓ, પ્રસંગો, આસ્વાદો, કાવ્યશાસ્ત્રવિનોદ સાથે ગહન ધાર્મિક પર્યેષણા-મૂલક ચિંતનસામગ્રી સતત પ્રાપ્ત થતાં રહ્યાં છે. - આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિજીની લેખનરીતિ વિશિષ્ટ છે. ક્યારેક ભાવકો સમક્ષ વાર્તાલાપ કરે છે, ક્યારેક પ્રબોધ આપે છે, ક્યારેક ભાષ્યકાર રૂપે આવે છે, ક્યારેક વ્યાખ્યાકાર રૂપે - કેન્દ્રીય વિષય છે ધર્મપ્રબોધના. કોઈ પણ પ્રકારનો સીધો પ્રબોધ પ્રાયઃ નીરસ બનવાનો સંભવ હોય છે, પરંતુ આ ઉપદેખાની રજુઆતની પ્રાસાદિકતા અને દ્રષ્ટાંત પ્રચૂરતાથી સૈદ્ધાત્તિક કે આચારમૂલક ધર્મવિધિઓ સુધ્ધાં સુગ્રાહ્ય બની જાય છે. “પાઠશાળા’નો તો એ પ્રધાન હેતુ જ છે કે જૈન ધર્મ એટલે કે જૈન તત્ત્વજ્ઞાન કે દર્શન, જૈન સાધુ મહારાજાઓ કે શ્રાવકોની ધર્મોચિત જીવનરીતિના પંથનું માર્ગદર્શન કરવું - --જૈન ધર્મના પૂજા આદિ પ્રમુખ આચારોની, કર્મકાંડની ભૂમિકા સ્પષ્ટ કરવી અને એ રીતે ધર્માનુશાસનને વિશદ રીતે રજૂ કરવું. ‘પાઠશાળા'નો આ હેતુ સર્વથા સિદ્ધ થયો છે, પણ એની --એટલે કે ઉપર્યુક્ત ઘર્મકેન્દ્રીય અનુશાસનની રજૂઆત રોજબરોજના જીવન સાથે, એટલે કે આપણી સમગ્ર જીવનરીતિ સાથે જોડાતાં “પાઠશાળા'ની “ઉપદેશના' ભાવકના જીવનને ઉન્નત રીતે, છતાં સહજ સાધ્ય આચરણમાં મૂકવાની પ્રેરણા આપે છે. ‘પાઠશાળામાં આચાર્ય પ્રદ્યુમ્નસૂરિજી મહારાજના જ લેખ છે, પણ પ્રત્યેક અંકમાં જ્યારે તે આવતા ત્યારે એના વૈવિધ્યને કારણે જાણે અનેક કલમોની પ્રસાદી હોય એ રીતે અંક જીવંત બની જતો. કોઈ પણ સામયિક પત્રિકાની જીવંતતા તેની સામગ્રીની મનભર વિવિધતા અને એનાં પૃષ્ઠો પર એના નયનસુભગ વિન્યાસમાં હોય છે. “પાઠશાળા’ એ રીતે પણ સિદ્ધિવંત છે. ધર્મપ્રવણ લેખનમાં સાહિત્યિક સંસિદ્ધિ પણ હોય, તે તો “પાઠશાળા'ની ઘણી રચનાઓમાં જોવા મળે છે. કથાઓની પ્રસ્તુતિમાં તો પ્રાય: આ સાહિત્યિકતાથી ધર્મપ્રબોધ સાથે રસબોધ પણ સિદ્ધ થાય છે, પણ જ્યાં જ્યાં એના લેખક સહજ રીતે જીવનના આનંદને, રૂપ-રસ-થ્રાણશ્રવણથી પ્રાપ્ય આનંદ પ્રત્યે પણ ભાવકને એમના પ્રવાહી લેખનમાં ઝબકોરે છે, ત્યારે એ ધર્મરસમાં નિમન્જિત પાઠક સાહિત્યાચાર્યો કથિતુ આનંદ બ્રહ્માનંદ સહોદર આનંદથી જરાય ઓછું પામતો નથી, એ અનેક સ્થળે વિગલિતવેદ્યાન્તરની અવસ્થાએ પહોંચે છે. ‘પાઠશાળા'ના અંકોની સામગ્રીમાંથી સમુચ્ચય પામેલા આ ગ્રંથમાંથી દ્રષ્ટાંતો આપવા બેસું તો પાનાંનાં પાનાં થાય, જે આ નાનકડા આમુખ કે પ્રતિભાવનમાં શોભે નહિ. પરંતુ ધર્મરસિક ભાવકો સાથે સામાન્ય વાચકોય જેમાં પ્રસન્નતા અનુભવે તેવા અનેક ખંડો છે. ઉદાહરણ તરીકે આવકાર:સત્તર Page #21 -------------------------------------------------------------------------- ________________ નિર્દેશ કરે તો --- “દાદાના અભિષેક : એક સ્મરણયાત્રા'. લેખકની જ ટાંકેલી પંક્તિ પ્રયોજી કહીએ કે આ લેખ તો “સાવધાન થઈ સાંભળો ! રાખી મન થિર ઠામ'. એવી રીતે મને પાઠશાળાના અંકમાં વાંચતાં જ અત્યંત ગમી ગયેલો ‘વિહારની સોડમથી ભરપૂર એક પત્ર', કે “જાં બારે માસ વસંત'. સાધુ જીવન જીવવું અને તેમાંય જૈન ધર્મના સાધુ મહારાજનું જીવન જીવવું ખાંડાના ખેલ છે, પણ આ વિહારના લેખો વાંચતાં તો થયું કે આવા ‘વિહારો’ માટે કંઈ નહિ તો પેલી અરણીની સુવાસ લેવા માટે “થોડો સમય” સાધુ થઈ શકાય જો ! પણ આવી ઇચ્છા થવાનું કારણ તો આચાર્યશ્રીની ખુલ્લી પ્રસન્નતાસભર રૂપરસની સૃષ્ટિને માણવાની દૃષ્ટિ છે, જે “પીલુડી કેરાં તરુ તળે – મેઘાડંબર ગાજે' જેવો મૂલ્યવાન લઘુલેખ સહજે રચી દે અને એટલે એમની સાથે કહેવાની ઇચ્છા થાય કે ‘વિહાર એ તો જંગમ પાઠશાળા છે'. આપણે ઉમેરીએ કે સ્વયં “આચાર્યશ્રી’ માટે પણ. ‘પાઠશાળામાં અનેક કાવ્યો-મુક્તકોના આસ્વાદ છે, કોઈ આરૂઢ પ્રોફેસરોની પરિભાષામાં ગૂંચવાયેલા કે ગૂંથાયેલા નહિ, પણ સામાન્ય વાચકને પહોંચે એ રીતે વિશદ વિવરણ સાથે વિચારોનું | તે પાથેય બંધાવે છે. કહે છે પણ ખરા કે “કવિઓ આપણને જિવાડે છે.' કાવ્યમર્મા આચાર્યશ્રી કોઈ મુક્તકોની પ્રશંસા કરતાં કહી બેસે કે “હૃદયની શાહીથી લખાયેલાં છે” (પ્રોફેસર હોત તો કહેતા હૃદયના રક્તથી, પણ જૈન ધર્મ-મીમાંસામાં “રક્ત” એકદમ કેવી રીતે લાવી શકાય?). “આ છે અણગાર અમારા' સાથે અહીં “ખુશીની ખોજ'નો આસ્વાદ છે. “કાવ્યશાસ્ત્ર વિનોદન...' જેવા સંક્ષિપ્ત લેખમાં વિનોદ કાવ્યનો પરિચય કરાવી, જરા હસાવી લે, તો તે સાથે માત્ર એક કડીના (કિસન સોસા) અર્થમાં અવગાહન કરે અને ભાવકને કરાવે. આચાર્યશ્રી પ્રાચીન જૈન આગમો અને દુરૂહ જૈન દાર્શનિક ગ્રંથોના પર્યેષક તો હોય જ, પણ એમનું કવિહૃદય તત્ત્વચર્ચામાં આશ્ચર્ય થાય તેટલી કાવ્યપંક્તિઓ ગૂંથતા જઈ તત્ત્વવિચારને ‘વનિાનાં સુવવધાય' હોય એમ પ્રસ્તુત કરે છે, અને એટલે ધર્મની પરિભાષાઓને અતિક્રમી જાય છે. ગ્રંથમાં આચાર્યશ્રીએ સ્વયં રચેલી કવિતાઓ છે, જેમાં એમની છંદસિદ્ધિ જોઈ શકાય છે. સહૃદયતા અને આચાર્યત અહીં આ ગ્રંથમાં સાથે સાથે વાત કરે છે, એનું આશ્ચર્ય એટલું નથી, જેટલી એમની સુખપાઠ્ય ગૂંથણી છે. ધર્મદેશના જીવનમાં સંસ્કારોના વ્યાપક સિંચન માટે છે અને તેથી “પાઠશાળાનું વાચન ભાવકચેતનાનો વિસ્તાર સાધે છે. આ પાઠશાળાના આચાર્ય પાસે એક વિશિષ્ટ પ્રકારની સૌંદર્યદ્રષ્ટિ છે, જેનું એક ઉદાહરણ આપવું હોય તો તે છે: ‘અવકાશ સુંદરતાને સ્થાયી બનાવે છે” લેખ. | ‘પાઠશાળા'નાં પૃષ્ઠો વચ્ચેથી પસાર થનાર ધર્મ, અધ્યાત્મ, નીતિ, જીવનરીતિ, પ્રકૃતિપ્રીતિ અને મનુષ્યપ્રીતિના પાઠ સહજમાં ભણશે અને એના એ ભણતર સાથે જીવનમાં એના ગણતરનો સંયોગ રચી શકશે તો મનુષ્ય અવતારમાં સાફલ્યપ્રાપ્તિની દિશા એને મળી રહેશે. ભોળાભાઈ પટેલ ૩૨, પ્રોફેસર્સ કૉલોની, વિજય ચાર રસ્તા, અમદાવાદ-૩૮૦૦૦૯ અઢાર : પાઠશાળા Page #22 -------------------------------------------------------------------------- ________________ ફૂલ તો એની ફોરમ ઢોળી રાજી તમે આજે એક વિશાળ ઉપવનમાં પ્રવેશ કરી રહ્યા છો ત્યારે, તમે માત્ર વૃક્ષ-વેલી-છોડ-લતા ઉપર ઝૂલતાં કે ઝૂમતાં ફૂલ કે ફળ અથવા તેના નાનાં-મોટાં કૂંપળ-પાંદડાંને જોઈ તેનાં રૂપ-રંગસુગંધ અને રોનકના વખાણથી અટકી ન જતાં, તેને તમારા પોતાના જીવન-ઉપવનમાં, વાવણી કરવા સુધી, મનને લંબાવજો. અંદર જઈ પસાર થવાનું કરશો ત્યારે ઘણું બધું જોવા સમજવાનું અને જાણવાનું મળશે. એને માત્ર માહિતી-સંગ્રહના ઉમેરા માટે ‘મને ખબર છે’ તે ભાવને ઉપયોગમાં લઈ, ફુલાવાનું ન રાખતા. જ્યાં, જે વાંચીને માથું સહેજ હલવા માંડે,આંખો પહોળી થાય, ત્યાં થોભી જજો ! શાન્ત ચિત્તે આંખો મીંચીને ઊંડાણમાં જજો ! કયા લખાણથી, કયા વાચનથી કયો લાભ લઈ શકાય તેની મને કશી ગતાગમ નથી, પણ તમે જેવા છો તેમાંથી કાંઈક વધુ સારા, વધુ સાચા બનવાની કોશિશ કરજો. શબ્દો, શબ્દો જ ન રહે; તેને વધુ સારા બનવાના ખપમાં લેજો. મારે પણ આ માટે ઘણાં પૂર્વજ પુરુષોનો, સમકાલીન વ્યક્તિઓનો ઋણ સ્વીકાર કરવાનો છે. એ જ્ઞાની પુરુષનો ઉપકાર પહેલો માનવાનો છે. એ બધાનાં વચનોના આધારે જ આ શબ્દો આવ્યા છે. મારે વાચકોનું ઋણ સ્વીકારવાનું પણ મન છે. લખાણની ખૂબીઓ વાચકોએ બતાવી છે, જે મારી જાણમાં ન હતી. જે સંયોગોમાં, જેવું ઉપરથી આવ્યું, જેવું સૂઝયું, જેવું આવડ્યું, તે મેં કાગળ પર ઉતાર્યું. વાચકો સુધી પહોંચાડ્યું. હવે આ પુસ્તક જાણે અને વાચકો જાણે ! કવિ મકરન્દના ગીતની પંક્તિનો અર્થ, મારી રીતે અહીં બંધ બેસે છે. બી વેર્યાં પછી વાવણીને માફકસર અને માપસરના વરસાદનું કામ વાદળ જાણે ! જેમાં બીજ વેર્યાં – વાવ્યાં તેને કણસલાં સુધી પહોંચાડવાનું કામ વસુંધરા જાણે ! બી વેર્યાં પછી, તે ઊગ્યાં, ન ઊગ્યાં તો કેમ ન ઊગ્યાં એની મેં ખેવના રાખી નથી. એ માટે પણ કવિ મકરન્દની પંક્તિ ખપમાં લેવા મન થાય છે ઃ ફૂલ તો એની ફોરમ ઢોળી રાજી, નહીં કોઈનું ફરિયાદી, નહીં કોઈનું કાજી. Bu (મકરન્દ દવે) અને સાચે જ, લખાણમાં એ નિરપેક્ષતા આવે છે, પણ વખાણ(વ્યાખ્યાન)માં તો અપેક્ષા રહે જ છે. લખાણમાં એ લાભ ખરો ! STREH ME નિવેદન : ઓગણીસ Page #23 -------------------------------------------------------------------------- ________________ લખતી વખતે ઉછીનું લેવાનું ટાળ્યું છે. અંદર-અંદર ઘૂંટાયા પછી જ કાગળ પર આપ્યું છે. છતાં પણ આ બધું લખાણ મારું નથી. મારા દ્વારા પીરસવામાં આવ્યું એ માટેનો મારાપણાનો દાવો નથી. હા! મનમાં એવું છે ખરું કે મને જે ગમ્યું તે બધાને ગમે તો કેવું સારું ! એ ભાવ તો સતત રમતો રહ્યો જ છે. એ સમજણ પણ ભ્રમ વિનાની છે કે આવાં બધાં પુસ્તકોનું અસ્તિત્વ કાળ-મહારાજની વણથંભી વણઝારમાં તો એક શુદ્ર બિંદુ માત્ર છે. તે ગરમ તવા ઉપર પડશે તો ‘છમ્” થઈને ઊડી જશે. કોઈક માહિતી-પ્રેમી વાચકના હૃદયે વસશે તો કમળપત્રનાં જળબિંદુને મોતીની ઉપમા મળે છે તેવું બનશે, અને કોઈક ભદ્ર સ્વભાવી હૃદયને આ શબ્દોનો યોગ સાંપડશે તો તે અંદર જઈને તેને સતુ-સંમુખ બનાવશે –મોતી બનાવશે તો એમાં બિંદુની સાર્થકતા છે, ધન્યતા છે, ચિરંજીવિતા છે. આમ તો, મારા આનંદ માટેની આ પ્રવૃત્તિ રહી. ખાસ કરીને, વિહાર-વર્ણનના લેખનમાં, શત્રુંજય દાદાના અભિષેકના આનંદથી છલકાતાં લખાણમાં, ચન્દનબાળા-શાલિભદ્ર-ઝાંઝણ(રાજ્ય વાત્સલ્ય) વગેરે કથાઓને આલેખતી વખતે કો'ક અપાર્થિવ-લોકમાંથી સીધો સંદેશ આવતો હોય તેવું અનુભવ્યું છે. એ ક્ષણો ધન્ય હતી!પદાર્થસ્પષ્ટીકરણમાં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજનો ઉપકાર છે. કથા-લેખનની રસાળતા માટેનો યશ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી ધર્મધુરન્ધરસૂરિ મહારાજને ફાળે આપવાનો છે. કથા-લેખન કે પદાર્થ સમજૂતીની રીત માટે, પંન્યાસ રાજહંસવિજયજીની સાથે શેર (Share) કરી હતી. “પાઠશાળા'ના ઘણાં-ખરાં લખાણોના પહેલા વાચક પંન્યાસ રાજહંસવિજય મહારાજ હોય ! એ ચર્ચાઓમાં આ બધું મોકળાશથી વિચારાયું હતું અને તેથી જ એનું પોત' આવ્યું છે. પછીના વાચકમાં રમેશભાઈનું નામ આવે. આમ, લખવાનું ચાલતું રહ્યું છે. “પનો કેવો છે --ટૂંકો છે કે બરાબર છે એ તો વાચકો જ નક્કી કરે તેવી ઇચ્છા રહી છે. લખેલું બીજા વાંચે; મને ગમ્યું તે એમને પણ ગમ્યું છે ––એમ જાણવા મળે ત્યારે ખુશી થાય એ સ્થિતિ તો છે જ ! ઊણપ તરફ આંગળી ચીંધે તે પણ ગમે છે. - - લખતાં પહેલાં મનોમન પ્રાર્થના થઈ જતી હતી. એ પ્રાર્થના આ છે : न वाङ् मे मनसि प्रतिष्ठता, मनो मे वाचि प्रतिश्ठितम्। (મારી વાણી મનમાં સ્થિત થાઓ, મારું મન વાણીમાં સ્થિત થાઓ.) એ પછી, જે સહજ મળ્યું તે કાગળની આ છાબમાં ભરી, વાચકોના કરમાં ભરી દીધું. મને એ બધું સહજ મળ્યું હતું તેવું જ સહજ દીધું. કવિ શ્રી લાલજી કાનપરિયાએ એ બધો ભાવ, ગીતમાં ગૂંથીને આમ ગાયો છે. એમની સાથે હું પણ મારો સૂર ભેળવું છુંઃ સહજ મળ્યું તે સહજ મળ્યું તે લીધું, મેં તો સહજ મળ્યું તે લીધું. ખળખળતા ઝરણાનું પાણી અમરત માની પીધું! આવળ-બાવળનાં ફૂલોમાં રૂપ ગુલાબી દીઠાં વનવગડામાં ભમતાં લાગે ચણીબોર પણ મીઠાં! પણ ક્ષણ જીવને ડંખે એવું કરમ ન એક્ટ કીધું સહજ મળ્યું તે લીધું, મેં તો સહજ મળ્યું તે લીધું. ચપટી મળ્યું તે ગજવે ઘાલ્યું, મણની લાલચ છોડી આતમને અજવાળે મેં તો ધરમ ધજાયું ખોડી! આડો-અવળો મારગ મેલી જાવું છે ઘર સીધું સહજ મળ્યું તે લીધું, મેં તો સહજ મળ્યું તે લીધું! ('કુમાર' માસિકમાંથી) વીસ: પાઠશાળા Page #24 -------------------------------------------------------------------------- ________________ લખવાની ઇચ્છા ખરી. પણ એ ઇચ્છા આળસથી જિતાઈ ગયેલી ! પ્રકૃતિમાં આલસ્ય સારી પેઠે છે; તેને પેલી ઇચ્છાને સુવાડી દીધેલી ! પણ રમેશભાઈએ એ આળસ ઉડાડી. અને આળસને એક અર્થમાં પોષી પણ ખરી ! ‘તમે લખો.’ --જ્યારે એમ તેઓ વારે વારે મને કહેતા હતા ત્યારે હું એમની વાત એવું કહીને ટાળતો હતો કે, ‘એવું બધું મને ન ફાવે ! એક તંત્ર ઊભું કરવું પડે અને પછી તેમાં બંધાઈ જવાનું થાય !' મને એ કોઈ પણ ભાવે મંજૂર ન હતું. પણ, રમેશભાઈએ કહ્યું, ‘તમારે એ કશું ય નહીં કરવાનું ! બોલો ! હવે લખશો ?’ તો પણ મેં કહ્યું, ‘આ મહિનો થાય અને લાવો લખાણ ! એ પણ મને ન પરવડે. આ તો અંદરથી આવતી ચીજ છે ! મારો સ્વભાવ પણ ધૂની –moody. ક્યારે લખાણ તૈયાર થાય તે ન કહેવાય.’ તો કહે કે, ‘આપણે અનિયતકાલિક રાખીશું.' એમ તો એમ પણ તમે લખો ! આવા તેમના ભાવભર્યા આગ્રહને વશ થઈ લખવાનું શરૂ થયું અને આ રીતે ૪૫ અંક સુધી પહોંચ્યા. હવે અલ્પવિરામ લેવાનું મન થાય છે. છતાં રમેશભાઈ અને રસિક વાચકો એમ બેસવા દે તેમ લાગતું નથી ! તો ભલે ! એવી જીદ નથી, થતું હોય તો થવા દો ! ****** આવો અવસર છે તો થોડી વાત સંકોચ સાથે પણ કરવી, એમ, મનમાંથી અવાજ આવે છે. ક્યાંથી શરૂ કરવી એ વાત ! થોડો મૂંઝારો પણ થાય છે ! પૂજ્ય શાસન સમ્રાટ શ્રી વિજય નેમિસૂરિશ્વરજી મહારાજના સમુદાયમાં અને તેમાં પણ કવિરત્ન આચાર્ય શ્રી અમૃતસૂરિજી મહારાજના સંતાનીય થઈને સાધુપણામાં પગરણ મંડાયા તે મારું મોટું સૌભાગ્ય ગણું છું. હવે મૂળ વાત સંભારીએ ! એ દિવસો આંખ સામે લાવું છું ત્યારે મારા શૈશવના તોફાની દિવસો યાદ આવે છે ! દિશાહીન દશામાં હતો. ‘સાવ અબૂધ' આ શબ્દનો વાસ્તવિક અર્થ હતો, શ્રી સિદ્ધર્ષિના દ્રમકની ઓળખ પછી થઈ, પણ તે કાંઈક સારા કહેવાય એવા દિવસોમાં કધોણી ટૂંકી ચડ્ડી અને ટૂંકી બાંહ્યના ખમીસના લેબાસમાં એકવાર પાડાપોળમાં પૂજ્ય બા મહારાજ સાધ્વીજી શ્રી પદ્મલતાશ્રીજીની કઠોર કૃપાદૃષ્ટિમાં હું આવ્યો. સાવ રખડુના ધૂળથી ખરડાયેલા પગના અંગૂઠાથી લઈ સુકાયેલા પરસેવાના ઓઘરાળા મુખ ઉપર થઈને વીંખાયેલા વાળ સુધી એ દૃષ્ટિ ફરી વળી. તેમના કરુણાથી છલોછલ હૃદયમાંથી shock treatment જેવો કરુણાનો ધોધ પડ્યો. તેના પડઘા કાનને ભરી દે એવા હતા. અવાજમાં ગરમ પાણીની ભીની-ભીની તીણાશ હતી, તીખાશ ન હતી ! અંદરની મીઠાશને જોવાની નજરનું દાન થઈ રહ્યું હતું. અને હું વીંધાયો ! એ શબ્દો આવ્યા : ‘હવે મારી પાસે આ કપડામાં આવતો નહીં !' ઉંમર વર્ષ ૧૨. સાતમાની પરીક્ષા આપેલી. એ સાલ વિ. સં. ૨૦૧૬ની હતી, અમદાવાદ શહેરને દઝાડતો વૈશાખનો બળબળતો મહિનો હતો. એ તડકો કેરીની ખટાશને મીઠાશમાં ફેરવવામાં સહાયક હતો !! જો કે બહુ ગમતો ન હતો તો પણ તે માનવું તો પડશે જ ! સાધ્વીનો પરિવેશ હતો અને એમાં વાત્સલ્યભર્યું, માતાનું હૃદય હતું. એના શબ્દો અંદરના ઊંડાણમાં ઊતરી ગયા, કહો કે કોતરાઈ ગયા ! અને એય મને જાણ પણ ન થાય તે રીતે ! એ ચોઘડિયું અને એ પળ સોનેરી હશે કે સાર્થક થવા નિર્માયેલા શબ્દો મને મળ્યા. વિધાતાએ પણ, મને જાણ ન થાય તેમ બધું ગોઠવી દીધું ! એ જ વર્ષના જેઠ મહિનામાં સુરત મુકામે પૂજ્ય ઉપાધ્યાય શ્રી મેરુવિજયજી મહારાજ, પૂજ્ય પંન્યાસ શ્રી દેવવિજયજી મહારાજ અને પૂજ્ય મુનિ મહારાજ શ્રી હેમચન્દ્રવિજયજી મહારાજના સાન્નિધ્યમાં નેમુભાઈની વાડીના ઉપાશ્રયે, શ્રી અનંતનાથ ભગવાનની તારક છાયામાં મારું નિવેદન : એકવીસ Page #25 -------------------------------------------------------------------------- ________________ થયું. પિતાજી મને ત્યાં મહારાજશ્રીની પાસે મૂકી ગયા. પૂજ્ય ગુરુ ભગવંતોનો ચાતુર્માસ પ્રવેશ અને મારો પ્રવેશ એક જ દિવસે થયો. ત્યાંનું તે વાતાવરણ મને ભાવી ગયું. પૂજ્ય ઉપાધ્યાય મેરુવિજયજી મહારાજની હેત-પ્રીતભરી કાળજીના કારણે પૂજ્ય પંન્યાસ શ્રી દેવવિજયજી મહારાજની વહાલપભરી સંભાળથી, પે'લી રખડું બાળકની સિકલમાં બદલાવ આવવા લાગ્યો. શ્રી ભક્તામર સ્તોત્રની ચાર-ચાર ગાથા રોજ થતી. સામાયિક બે થતાં. પ્રતિક્રમણ સાંજનું થતું. વાતાવરણ શાંત અને ધર્મભાવથી ભર્યું ભર્યું અનુભવાતું હતું. આમ પ્રગતિ થતાં-થતાં મહાપર્વના દિવસો આવ્યા. શ્રાવકાગ્રણી શ્રી ઝવેરભાઈ અને શ્રી સોભાગભાઈના હૂંફાળા સહવાસથી ૬૪ પહોરી પૌષધ કરવાનું બન્યું. વીપ્રભુના જન્મવાચનના દિવસે જ્યારે શ્રી સંઘ હરખ હિલોળા લેતો હતો ત્યારે સાંજના પડિલેહણ પછી, ઝવેરભાઈના મુખથી પહેલીવાર, 'કેમ દોસ્ત ! દીક્ષા લેવી છે ને !” --આ શબ્દો સંભળાયા. સાંભળીને મોં પર શરમના શેરડા પડ્યા ! મોં મરક-મરક થયું. થોડી વારે સોભાગભાઈએ પણ એ દોહરાવ્યું. મનથી “હા” પડાઈ ગઈ ! આજ સુધી કોઈ ગુરુ ભગવંતે આ સ્વરૂપની પૃચ્છા પણ કરી ન હતી. વ્યાખ્યાન-પ્રવચન સમજાય કે ન સમજાય, હું નિયમિત સાંભળતો અને તે પછી ઉપાશ્રયના પાછળના સ્થાનમાં વયોવૃદ્ધ મુનિ મહારાજ શ્રી જય સાગરજી મહારાજ પાસે શાતા-પૃચ્છા માટે અચૂક જતો. મહિના તો વિતવા લાગ્યા. કાળની રેતી તો સતત સરકતી જ રહેતી હોય છે. આસો મહિનો ગયો. તે પછી નવા વરસના દિવસોમાં જ ઉપાધ્યાયજી મહારાજે કહ્યું, ‘તને દીક્ષા આપી દેવાની છે ! પેલી ઓરડીમાં છાની દીક્ષા કરી દઈશું. પત્રિકા બહાર નહીં પડે ! ફોટા પણ નહીં પડે !' (આ બધી વાતમાં મારા પિતાશ્રી હીરાભાઈએ સંમતિ આપેલી. તે વાત પછી જાણવા મળી.) મને તો ત્યારે કશી ગતાગમ પડે નહીં. તેઓશ્રી પ્રત્યે મને ઘણું બધું બહુમાન, તેથી તેમની બધી વાતે હું ‘હા’ કહું. સુશ્રાવક ઝવેરભાઈ-સોભાગભાઈને જ્યારે જાણ થઈ કે દીક્ષાનો પ્લાન ઘડાઈ રહ્યો છે, ત્યારે તેમણે એકી અવાજે કહ્યું, “મહારાજ સાહેબ ! બાળક નાનો છે એમ સમજીને, આમ છાનું ન ગોઠવશો. કોઈ વિરોધ કરશે એવી ફિકર રાખશો નહીં. સરસ રીતે અને ઉલ્લાસપૂર્વક, ધામધૂમ વરઘોડા સાથે, આ વાડીના ઉપાશ્રયે જ દીક્ષા ઊજવીશું.’ પૂજ્ય ઉપાધ્યાયજીના વિચારો પણ બદલાયા. શુભ મંગલ મુહૂર્ત વિ. સં. ૨૦૧૭ના માગસર મહિનાની સુદિ પાંચમનું આવ્યું. પૂજ્ય બા મહારાજ તથા તેમના ગુરુણી શ્રી ચંપકલતાશ્રીજી તથા સાધ્વીજી શ્રી ચારિત્રશ્રીજીને પત્ર લખ્યો. પૂજ્ય બા મહારાજે મંગળ આશીર્વચન આ શબ્દોમાં મોકલ્યા : “ભાઈ પ્રવીણ, તારો કાગળ ઘણા વખતથી નથી. ભાઈ, તારી તબિયત સારી હશે. તે જે પ્રતિજ્ઞા લીધી તે ચોક્કસ પૂરી કરી લાગે છે. તું ગયો તે ગયો કે હું દીક્ષા લઈશ ત્યારે અમદાવાદ આવીશ એ વાત સાચી કરી બતાવી. ભાઈ, તું જેવી રીતે ઉત્સાહથી સિંહની પેઠે લે છે તેવી જ રીતે પાળવામાં પણ ઉત્સાહ રાખજે, પ્રમાદ કરીશ નહીં. તું આટલો બધો સુધરી જઈશ એ મને શંકા હતી, પણ મારી શંકા તે દૂર કરી. તે આજે તું કેટલો બધો આગળ વધ્યો. હમે તારી દીક્ષા જોવા માટે નિષ્ફળતા મેળવી હશે કે જોઈ શક્યા નહીં. હશે, પણ અહીંયા બેઠાં-બેઠાં તને હમારા આશીર્વાદ આપીએ છીએ કે શાસનદેવી સહાય કરો. એજ, પદ્મલતાના ધર્મલાભ. એમના શબ્દોમાં નિર્મળહૃદયના ઊછળતા કરુણાવારિના શીકરનો છંટકાવ મને આજે પણ ભીંજવી રહ્યો છે ! એમનાં હૃદયમાંથી સહજ ઊગેલા આશિષ, મારા જીવનમાં નવું બળ સતત સીંચી રહ્યા છે. એ અહોભાવભરી કૃતજ્ઞતાને જાહેરમાં પ્રગટ કરવાની ઝંખના હતી તે આજે “પાઠશાળા'ના માધ્યમથી સાકાર થાય છે. મનમાં એનો અત્યંત હરખ છે. પિતાજી તથા મોટાભાઈ ધનસુખભાઈ, ઈન્દુબહેન વગેરે સ્વજનોની હાજરીમાં દીક્ષા બાવીસ:પાઠશાળા Page #26 -------------------------------------------------------------------------- ________________ દીક્ષા પછી પંદર દિવસમાં વિહાર થયો. ‘ભણવાના દિવસો છે' --એવું સતત સંભળાતું રહ્યું. મનની સરળતાની સાથે-સાથે ચંચળતા પણ એટલી જ પ્રબળ હતી, જે આજે પણ સાવ ગઈ છે એમ કહી શકાય એવી સ્થિતિમાં નથી. અભ્યાસમાં મન લગાડ્યું. પ્રકરણ-ભાષ્ય-કર્મગ્રંથઉત્તરાધ્યયન- ઉ. ભાવ વિ. કૃત વૃત્તિ --આ બધું ઉત્તરોત્તર ભણવાનું મારા ગુરુ મહારાજ પાસે ચાલ્યું. તો, સંસ્કૃતભાષાનું વ્યાકરણ, હિતોપદેશ, રઘુવંશ, તર્કસંગ્રહ, મુક્તાવલિ, કિરાત, માઘ વગેરે, મૈથિલ પંડિત બંસીધર ઝા પાસે થયું. હા, ચન્દ્રપ્રભાવ્યાકરણની આવૃત્તિ, નિયમિત રીતે રોજ બપોરે, પુજ્ય ઉપાધ્યાયજી મહારાજ સંભળાવતા. મનમાં ભય રહેતો, આવૃત્તિ સંભળાઈ જાય એટલે “હાશ' થાય. વચ્ચે ચારેક મહિના ટાઇફોઈડની માંદગી આવી. સમય વીતતો ગયો. પાંચ ચોમાસા વીત્યા બાદ વિ. સં. ૨૦૨૨માં સુરતમાં, એ જ નેમુભાઈની વાડીના ઉપાશ્રયમાં પૂજ્ય આચાર્યશ્રી ધર્મધુરંધરસૂરીશ્વરજી મહારાજના ચરણોમાં બેસવાનું થયું. તેમણે મને સાહિત્યની દીક્ષા આપી. નૈષધ મહાકાવ્ય અને અઢાર હજારીથી પ્રારંભ થયો ! સંસારી ભાઈ ધનસુખભાઈના સંપર્કમાં સાહિત્ય અનુરાગનાં બીજ રોપાયાં હતાં, તેને અંકુરિત થવાનું યોગ્ય વાતાવરણ મળવા લાગ્યું અને તે ધીરે-ધીરે નવપલ્લવિત થયું, પુષ્પિત થયું. પછીનાં વર્ષોમાં તે બીજકો ફલિત થયાં અને તેમાંથી પુનઃ–પુનઃ નવાં બીજ પાંગર્યા, પાંગરતાં રહ્યાં. 1 સુરતના એ, વિ. સં. ૨૦૨૨ના ચોમાસામાં દૃષ્ટિનું દાન થયું. પૂજ્ય આચાર્ય શ્રી અમૃતસૂરીશ્વરજી મહારાજ પણ સાહિત્યના જીવ હતા. જેમ નવા ઘડામાં પાણી આપોઆપ, ઘડાની બહારની સપાટી ઉપર ઝમે તેમ તેઓશ્રી પાસેના વાતાવરણમાં, સાહિત્યના આલંકારિક સંસ્કૃત શ્લોકો, સુભાષિતો, કથાનકો તથા ઉધ્ધત અંશો સતત ફોરતાં અને મહેકતાં રહેતાં. સં. ૨૦૨૨-૨૩-૨૪ એમ ત્રણ ચોમાસામાં તો આ બધા વિષયોનો પાયો ચણાતો ગયો, સીસું પુરાતું ગયું અને મરામત થતી રહી. સમગ્ર સંસ્કૃત સાહિત્યની પ્રતિનિધિ રચનાઓના આસ્વાદની સાથે-સાથે ગુજરાતી સાહિત્યના ઉત્તમ અંશો તરફનો તલસ્પર્શ થાય તેવી આસ્વાદલક્ષી વિવેચના થતી જ રહે. કલાકો ખૂટે પણ એ રસ ન ખૂટે ! દિવસે અને રાત્રે પણ, એ બધું ઘોળાતું રહે, ઘૂંટાતું રહે. પછી તો વિહાર દરમિયાન પણ, આ બધું વારંવાર મમળાવવું ગમે એવું બનતું રહે. અરે ! તેઓશ્રીએ તો, ગામડાના શિયાળાની ઊઘડતી રાતે કે વહેલી સવારના પૂર્વાકાશ અને ઉત્તરકાશમાં સતત ચમકતાં અને ચળકતાં તારાના ઝમખાંનો, ગ્રહોનો રસાળ પરિચય કરાવ્યો છે ! તેને અનુસરતી વાતો અને વાર્તાઓ પણ કલાકો સુધી ચાલે. એક વિષયમાંથી બીજા વિષય પર, એમાંથી ત્રીજા અને ચોથા વિષયોમાં કૂદવાનું; વળી ખયાલ આવતાં મૂળ વાત પર પાછા ફરવાનું ખૂબ બનતું ! કંઠસ્થ થયેલા સંસ્કૃત શ્લોકોને છંદવાર બોલવાનું, તેમાં સ્પર્ધા સ્વરૂપે ક્યારેક નવીન રચના કરવાનું બનતું. ત્યારે કાવ્યશાસ્ત્ર-વિનોદને મન ભરી માણ્યો છે, જેની સ્મૃતિ આજે પણ ચિત્તને ઝંકૃત કરે છે. અંદરનો આંતરમાનસપિંડ આમ અનાયાસે બંધાતો હશે એમ આજે લાગે છે. અનુયોગદ્વાર સૂત્રની વાચના વખતે, પૂજ્યશ્રી પાંચ પદના એકસોવીસ ભાંગા પેન-કાગળ વિના આંગળીના વેઢે ગણાવતા અને ગણવા પ્રેરતા ! ગણિતના ક્ષેત્રે તેમની કાબેલિયત કાબિલેદાદ હતી. આ બધું આજે યાદ આવે છે ત્યારે તેઓશ્રી પ્રત્યે અહોભાવ અને કૃતજ્ઞતાના ભાવથી હૃદય ભરાઈ આવે છે. તેઓશ્રી પ્રત્યેના ઋણભારથી મસ્તક ઝૂકી જાય છે. તેઓશ્રીમાં આ જ્ઞાનના પરિપાક રૂપ સમતાભાવી સિદ્ધિના વિરલ દર્શન, ઉત્તરોત્તર વર્ષોમાં થયા. “સમતા રસના દરિયા” એ શબ્દ ઉચ્ચારતાં તેઓની જ્ઞાનદશા અચૂક યાદ આવી જાય ! દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત --એ શબ્દો જ્યારે સાંભળવા મળતા ત્યારે દેહ છતાં દેહભાર ન હોય તે કેવી રીતે હોઈ શકે ! કેવું હોય ! એ જિજ્ઞાસા વર્ષોથી હતી, તે સાવ સમીપથી જોવા મળી તેને મારું અહોભાગ્ય માનું છું. આવા જ્ઞાની પુરુષો આપણી આજુબાજુ હોય અને તેઓશ્રીમાં આવું દર્શન થવું એ જીવનનો અણમોલ લહાવો છે. નિવેદન: ત્રેવીસ Page #27 -------------------------------------------------------------------------- ________________ આજે વિચાર કરતાં એમ લાગે છે કે યોગી પુરુષોના મનનો ઉપયોગ, દેહ-ઇન્દ્રિય-મન અને તેને ઓળંગીને, તેને પેલે પાર જે આતમરામ છે, ત્યાં સુધી પહોંચતાં હોય છે. તેઓ પોતાના ગણાતા દેહને પણ, બીજાના દેહને જોતા હોય તે રીતે જોઈ શકતા હશે, તેથી જ પોતાના ગળાની કેન્સરની ગાંઠ બતાવતાં કહેતાં કે, લીમડાના ઝાડને ગાંઠો થાય છે તેવી એક ગાંઠ છે. આવી સ્થિતિ માટે દેહાત્મ વિવેક, એટલે કે, અને પુનામાના અને પૂરો ય ના મિરોહા (જુદાં છે પુદ્ગલ ભાવો, જુદો હું જ્ઞાનમાત્ર છું.) એવી પ્રતીતિ જવાબદાર છે. સત્તત્ત્વની અનુપ્રેક્ષા દ્વારા જ આ દેહ-આત્માનું ભેદજ્ઞાન લાધ્યું હોવું જોઈએ. પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રીની કૃપાપૂર્ણ દ્રષ્ટિપાતથી પણ કાર્યસિદ્ધ થયું હશે એમ લાગે છે. આવા મહાપુરુષની છાયામાં રહેવા મળ્યું તે સૌભાગ્ય ગણાય ! નીતિકારોએ સંસારની ચાર દુર્લભ ચીજોમાં એક મહાપુરુષ સંશય:ને ગણાવ્યું છે. આવા પુરુષની સન્મુખ રહેવાનો લાભ થયો જેથી જીવનમાં ઉત્તમ તત્ત્વો પ્રત્યેની રુચિ પ્રસ્થાપિત થઈ. અનેક મહાગ્રંથોના નામશ્રવણ અને દર્શન થયાં; પ્રભુના સંઘની, શ્રમણોની ઉજ્જવળ પરંપરાને પોતીકી બનાવાઈ. જીવન કાંઈક વધુ સારી રીતે જીવવા જેવું લાગ્યું. મહાપુરુષોનાં વચનના અનુરાગના કારણે પ્રાચીન ગ્રંથો તરફ વળવાનું બન્યું. પંડિત અમૃતલાલ ભોજકે સારો સહયોગ આપ્યો, તો તે વિષયમાં આવતી ખૂબીઓનું દિગ્ગદર્શન મુનિરાજ શ્રી જંબૂવિજયજી મહારાજે કરાવ્યું. તેમની સાથેની વાચનામાં એ ગ્રંથો વાંચવાની મજા પુષ્કળ | લુંટી છે તેથી હસ્તલિખિત ગ્રંથોના વિષયમાં પણ પ્રવેશ થયો. જ્ઞાનભંડારોની સેવા કરવાની પણ તક મળી. શ્રી લક્ષ્મણભાઈની કાર્યપદ્ધતિના, નજીકથી સાક્ષી બનવાનું વારંવાર મળ્યું. તેથી લેખનપરંપરા, શ્રમણોની શ્રુતભક્તિ, કાર્યસૂઝ તથા એ પ્રત્યેની મમતાના વારંવાર દર્શન થયા. દેવશાના પાડાના ભંડારના કારણે, અનુભવસમૃદ્ધિમાં નોંધપાત્ર ઉમેરો થયો. સૌમ્યમૂર્તિ આચાર્ય મહારાજ શ્રી દેવસૂરીશ્વરજીની હૂંફાળી પ્રેરણા સતત મળતી રહી. પિતામુનિ શ્રી હીરવિજયજી મહારાજ પણ જ્ઞાનક્ષેત્રના અભ્યાસથી રાજી થતા, તેથી પણ આ લેખનવાચન કાર્ય આગળ-આગળ ધપતું રહ્યું. વ્યાકરણાચાર્ય ગુરુ મહારાજ શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજ આ કાર્ય જોઈને પ્રસન્નતા અનુભવતાં રહ્યાં. ૪૫-૪૫ અંકો થયા અને તેના આ પુસ્તકને જોઈને તેઓએ પીઠ થાબડી છે. આમ, દ્રશ્ય-અદ્રશ્ય એવી ઘણી વ્યક્તિઓનાં અલ્પ અથવા મહાન ઉપકારોની અમીવર્ષા સતત | થતી રહી છે તેથી આજે જે જોવા મળે છે તે પિંડ, આકાર અને સાર સહિતનો બંધાયો છે. એક વાત સાચી કે, કોડિયું તિરાડ વિનાનું હતું, તેને વાટ અને ઘી પણ મળ્યાં, પણ અનંતાનંત પુણ્યના યોગે, તેને જ્યોતિનું દાન તો પરમપરોપકારી ગુરુ મહારાજે કર્યું છે ! અહીં, આ રીતે જીવનકથાનાં થોડાં પૃષ્ઠ જોયાં. ક્યારેક વળી બીજાં જોવાશે. આ સુકતના સેવનમાં જો વળતર મળતું હોય તો, મારી પાસે પ્રભુના શાસનના રાગની મૂડી છે. તેમાં નિરંતર વધારો થતો રહે એવી ઇચ્છા છે. પ્રભુના સંઘને સતત હર્ષોલ્લાસથી ધબકતો જોવાના કોડ છે. મનમાં હવે આ બધું એક સાથે રમેશભાઈની છાબમાં વાચકોને અર્પણ. શ્રી નેમિ-અમૃત-દેવ-હેમચન્દ્રસૂરિ શિષ્ય પ્રદ્યુમ્નસૂરિ દેવકીનંદન નારણપુરા અમદાવાદ - ૧૩ વસંત પંચમી વિ. સં. ૨૦૬૧ ચોવીસ: પાઠશાળા Page #28 -------------------------------------------------------------------------- ________________ TERROR मे-fectruuntain Page #29 -------------------------------------------------------------------------- ________________ प रका । मशेर snoren भिमाशा पूल्य ५:श्री मारा तथा पूश्य यात्रिश्री सरत म नमा एमाला पारा २४ तथा माताश्री तथा पाश्री माह तागात पाया गपसारप्पा stu समापिसनामोपचासत महिमपासपी સુરત મધ્યે ધર્મપ્રેમી સુશ્રાવક ભાઈ પ્રવીણ, पण मानाराजगजलाता તારો કાગળ મળ્યો. વાંચી અત્યંત આનંદ થયો છે. તે આઠ દિવસના પૌષધ કર્યા તેમજ બે ઉપવાસ કર્યા प्रशासनछाा रशन घगण तापासमाकलारंटोसभा-तना पर अनुमान रामछान. ભાઈ ! તેં તો મહારાજજીની છાયામાં રહીને ઘણો लुक पाजो सायुज्तम् सरण જ તફાવત કરી દીધો લાગે છે.! ભાઈ ! ખરું તો એ જ मामाकपनघणाण रजामपाछपवारसाहायलमान Parvo रनपामा जन मारभारा સમજી ગયો તો મારા જીવને ઘણો જ આનંદ થયો છે. जा रममा समसाशतिरपार जाधू ભાઈ! તું જે રસ્તે જવા માંગે છે એને માટે મારાં ખરા प्रनुका सासन शाोलापकारण जल भ यथा तने मशीवाद आणूं छुतुं प्रभु-॥ ॥सनने पचारात पोहात्तप्पा मारममा शोभावनार थले भने नभनु महत्व धारीने मनारयण सातनपत सातारा पोता तथा पा२र्नु स्या५ ५२नार थडे ! सनदेव माशाजन्न त्याग सप्तर यमलालतने सायरो मेवी मारी ॥२॥ छ ! जनजामशानायला ઇન્દુબેન ત્યાં આવે તો ધર્મલાભ કહેજે અને કહેજે रूणादापामशराकानललारपाल-भाभानो ५० असण्यो नथी. महारानी विरमाउरोहोरिपकारी जताएमा मत २वी हो, तो मत °४३२थी ४२तो ते..! मांजरपोज गजननपारल ७५.४ारीन) 44भश हयमा 42341 15..! કાગળ અવાર-નવાર લખજે. પરમ પૂજ્ય શાંત-દાંત-ત્યાગી, સૂર્યનાસમાન તેજસ્વી, परमपूजtitutशमानणासपी- અનેક જીવોના ઉપકારી પૂજ્ય પંન્યાસજી મેરૂવિજયજી शरणागहमरापूरपासनापा - महा। तथा पूथ्यपन्यास हैववि४य महारा89 शराराणान्पूकमपलासकरपार Aત્માનું તથા હેમચન્દ્રવિજયજી તથા મુનિ મહારાજ तथा. HeritsharaPERATARATone भानतु४या साधु भ3 सामruitॉपीपकलपा सहावाहया सि.५५:श्री तथा यात्रिश्री मोफतपाइलाकारमानामाशम्प ક, તથા હેમલતાશ્રીજી તથા પાલતાશ્રી આદિના माकपा કોટાનકોટી વંદના સ્વીકારશો. एमागरशाणाध्यमपाशमाजमार वान नपपहनना न पसापसुमलतांछाजन મહારાજના પસાયે સુખશાતામાં છીએ. તેમજ આપનો मापनमाणपणापरामशेजातोपांची : जमातमाछापामालसामापरक्षाको - કાગળ પણ થોડા દિવસ પહેલાં હતો, વાંચી આનંદ થયો लतांसाधनामधानांशीरसातशतमापासमा आपना धानां शरीर सा२। शे, ते जापाकासालाप्रपाजार साजन आपन असाव्यथा eीशु. नापास झापा घाब एपराजपालाछाप भावी आपसाबनी पासेसावी तापमारछ अपामारना जलधशत | सुपरी यो साग छ. में आपनो भोटो 6५७२ . पणमसनपात्रपारासारारुल राणा આપના ઉપકારનો બદલો કોઈ રીતે વળી શકે એમ નથી. अल्पा-५१ सारा सतmon सामान પ્રવીણ સારી રીતે રહે છે તેમજ અભ્યાસ પણ સારી રીતે पालमापना Synvोन: કરે છે, જાણી ઘણો જ આનંદ થયો છે, તેમજ ભાવના પણ माया लापमापओमवार ચડતી થઈ મને ઘણો જ આનંદ છે. એ બધો પ્રતાપ पातला ही ५९ ला/साधा साधा लामालानापमा पार હવે પ્રવીણની વાત તો ઠીક પણ એના મોટાભાઈએ लपाताप्रपापानांमारानात शन्स मेवी ourn all sil 3 भारी नोय त्यारे पे मुत मंजरणमा पस्नोपागपत्नी देवी त प्रवीru A२५ Elu uबई : तो मे न यातीसापरा संयनारपाका महामाई वस्तुना त्या ४२वा 85..!Asi5 °४ ५ शासनशाणमा माना धरना નથી તો આપે જરા સૂચના કરવાજેવી છે. મારું તો કંઈ नियामावताराचन्द्रपंजन मापारटामिन्ताजोना સાંભળતાં નથી. કીકાભાઈના ઘરના બધા આવતા હશે. ઇન્દુ रातल तालीममारतन्पल- पावता . मला माया साश शत २७ छ भने ભક્તામરનો અભ્યાસ કરે છે. તેણે પણ વંદના લખાવી છે. मंहासमानक------------ ६:५५बताश्रीना Edibrary.org. E ntreprमछया---Priyale Politiene-deo-enly Page #30 -------------------------------------------------------------------------- ________________ પરમ પૂજ્ય ઉપાધ્યાયજી મેરૂવિજયજી મહારાજ તથા જHબ જ પ્રિઝ મ-5wR7v પૂ. પંન્યાસજી દેવવિજયજી મહારાજજી તથા . પ ૬પ૪પ)રાજ પાર્ક હેમચન્દ્રવિજયજી તથા માનતુંગવિજયજી આદિ મુનિ |माजात ) जामनinाणा 11.५. મંડળ.. A M NI) » enતાની અમદાવાદથી લિ. સાધ્વી ચંપકલતાશ્રીજી તથા સા. ચારિત્રશ્રીજી તથા હેમલતાશ્રીજી તથા પાલતાશ્રીના કોટાનકોટી વંદન સ્વીકારશોજી. રૂપ જ બન્નત પર આપનો કાગળ થોડા વખત પર હતો. વાંચી આનંદ કપટ ર 1 13 131 થયો. આપ સહુ સુખશાતામાં હશો. અમે બધા ખરા મન અ + ૧ નવપદજી મહારાજના પસાયે સુખશાતામાં છીએ. | ક ૬ અમ જ . અને જૂની અમોને કાલે ભાઈ પ્રવીણની દીક્ષા માગશર સુદી | નિક, આ છે ઝે પાંચમની છે, એવા એના મોટાભાઈએ સમાચાર છે $51 વાર કા જ આપ્યા છે, જાણી અત્યંત આનંદ થયો છે. અમારી ધારેલી ધારણા પૂરી થઈ લાગે છે. એ બધો ઉપકાર | - , ૨ માં થી હોય તો આપનો છે. આપે એના માટે ઘણી લાગણી | રઝ, ૪-૫ કાજળ ધરાવી છે, એ દાખલો પુરવાર કરે છે. હવે પ્રવીણ | -૬, 31 - એ ક જ છે. ' આપની જેટલી ભક્તિ કરે તેટલી ઓછી છે. HV ર જનનું « ૧૪. અમોએ સાંભળ્યું છે કે આપને મુંબઈ તરફ પણ બrm કજીના વ બ ૧ જવાનું થાય. આ બાજુ આવવાનું નક્કી નથી તો હવે \ તો આ બાજુ આવવાનું ચોક્કસ રાખશો. અમોને 5F-711 3 -e1 1 જલ્દી બાળમુનિના દર્શન કરાવશો. અમને બધાને 15 જૂનy gro આપના દર્શન કર્યાને ઘણો જ ટાઇમ થઈ ગયો છે |, જે ૮ જ/બ/ખાં કાજપૂજનમાટે હવે તો જરૂરથી જેમ બને તેમ જલ્દી આ બાજુ | |-- જલદી *-4 * મજા પડ૧ જી પધારણ ઝાળ; -g \ \\\\ પધારશો. ૧૫tory 3gફ» રનુષ્પમ એજ, પાલતા ( K r ------ અમારા લાયક હિતશિક્ષા ફરમાવશો, અમારાં સરખું | Rા છે તે તારીખ- hખન ન ળ કામકાજ લખશો. / ના : ર ર જ પ્રાદભાઈ પ્રવીણ, આ પ્રકા - રાપર --------- તારો કાગળ ઘણા વખતથી નથી. ભાઈ તારી તબિયત | તારે A ccr૬ થી 3 Cole' સારી હશે. તે જે પ્રતિજ્ઞા લીધી તે ચોક્કસ પૂરી કરી ફ ઝvી નજીકે જ રહળ---- લાગે છે. તું ગયો તે ગયો, કે હું દીક્ષા લઈશ ત્યારે જ જs 169 14 પ્રાઇવા પફ - - - અમદાવાદ આવીશ. એ વાત સાચી કરી બતાવી. ભાઈ ! તું જેવી રીતે ઉત્સાહથી સિંહની પેઠે લે છે 1-જ-પ્રદ 51 ૫૧ તું રાજા----- તેવી જ રીતે પાળવામાં પણ ઉત્સાહ રાખજે ! પ્રમાદ બ ધ3) જીજV - S.T - - કરીશ નહીં ! તું આટલો બધો જલદી સુધરી જઈશ | \ દૂરજને કે કંપની એ મને શંકા હતી પણ મારી શંકા તે દૂર કરી ને કર | આજ ખબર ની દેજ મા - આજે તું કેટલો બધો આગળ વધ્યો અને તારી દીક્ષા ૧ ૪Mીક જાંજરા જોવા માટે નિષ્ફળતા મેળવી હશે કે જોઈ શક્યા | ક ના હા ક હી , નહીં ! હશે ! પણ અહીંયા બેઠાં-બેઠાં તને અમો | અજર છીઝ કે તન મ ર બ લ વ - આશીર્વાદ આપીએ છીએ કે, તને શાસનદેવી | કિંજ:પાતળા ઝેળાનું સહાય કરો..! " .. એજ પદ્મલતાના ધર્મલાભ Fi૨ લાખ ડ મા રાહws અમારા લાયક કામસેવા ફરમાવશોજી.... મારે મન આ પત્રો મોટી સોગાદ છે. તેમાં લખેલા શબ્દો નોળવેલ છે. મૃતપ્રાયઃ થયેલી ચેતનામાં પ્રાણનો સંચાર થયાનો અનુભવ થયો છે. આ પત્રોમાં જે હૈયું ધબકે છે, તેનાં ધબકાસ જીવંત છે. દીકરાના ભાવ-પ્રાણાની દયાને સૂઝે એવા શબ્દોનું, દેયાના હોંકારથી સ્વાગત કરવું ગમે છે. જો નિવેદન: સત્યાવીસ Page #31 -------------------------------------------------------------------------- ________________ લહિયાની લેખણ ‘તમારે લખાણ માટે મારી પાછળ પાછળ ફરવું પડશે.’ મારા પ્રસ્તાવનો આ પ્રતિભાવ મળ્યો. મનમાં ને મનમાં મેં જવાબ આપ્યો : ‘કબૂલ.' ‘પાઠશાળાના પ્રાગટ્યના બે નિમિત્ત. એક તો, સુરતના ચાતુર્માસ દરમિયાન એક વેળા બપોરના પ્રવચનમાં આગલી હરોળમાં બેઠેલા કોઈ શ્રોતાએ મોટું બગાસું ખાધું. પૂજ્યશ્રી પ્રવચન કરતાં અટક્યા; પોતાના મનનો ઉગ ઓસર્યો એટલે હળવાશથી એ ભાઈને કહ્યું : “મોં આડે હાથ રાખો તો વિવેક જળવાય.' બીજું નિમિત્ત, ભાવનગરના મિત્ર જયેન્દ્ર ત્રિવેદીને ત્યાં એક સાંજે ગોષ્ટિ દરમિયાન પૂજ્યશ્રીને એમણે યાદ કર્યા અને કહ્યું : “એમને યોગ્ય શ્રોતાઓ બહુ ઓછા હોય છે.' સુરત આવી પત્રમાં લખ્યું; સાથે ઉમેર્યું, ‘ચાતુર્માસ પછી પણ શ્રાવકોને સિંચન મળતું રહે એવું કરીએ, આપશ્રીના વિચારો લખતા રહો અને તેને પત્રિકા સ્વરૂપે છાપીએ. જવાબ પણ તરત મળી ગયો : , જાઈ ત્રિથી જ વડળ તાત ને ૧૩ પAજા ને છાલ્વિક 6ળ છે વળી બાળ રાજી છે કે ખેલ કન વાર લાગ ૨ :C)0 બળખ 22 A) * બિ સપથ ઉગ પરિણામ સરસ આવ્યું. ગુરુ પૂર્ણિમા (વિ.સં. ૨૦૫૩) ના યોગ્ય દિવસે ‘પાઠશાળા” પત્રિકાનું પ્રાગટ્ય થયું. એક પછી એક સુંદર અંકો થતા રહ્યા. વૈવિધ્યસભર ફોરમ પ્રસરાવતાં ચિંતન-પુષ્પોની માળાનું સૂત્ર (દોર) બનવાનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત થયું. પૂજ્યશ્રીની સતત વહેતી વાણીને ઝીલવા, મહર્ષિ વેદ વ્યાસના લહિયા બનવા જેવું અહોભાગ્ય મને મળ્યું. નવો અંક પહોંચે ને વિદ્વાન મિત્ર ફિરોઝ સરકાર મને કહે, “ખુદા દરેકને કાંઈને કાંઈ કામ સોંપીને આ પૃથ્વી પર મોકલે છે. તને આ ‘પાઠશાળા' સજાવવાનું કામ સોંપ્યું છે. '' ચો-તરફથી આમ આવકાર મળતો રહ્યો. સાત વર્ષ પછી પિસ્તાળીસ જેટલાં અંકોનો ગુચ્છ મોટા ગુલદસ્તા સમો બન્યો. નવા વાચકો આગળના અંકો મંગાવે. એ પરથી આ બધા અંકોનો સંચય કરી, વિષયવાર વિભાગો કરી એને ગ્રંથસ્થ કરવાનું મન થયું. વળી મન આગળ વધતું અટકે. પુસ્તકોના તો, મોટો ડુંગર ખડકાય એમ, ઢગલે ઢગલા છપાયે જાય છે. ‘શું એમાં એક વધારો કરીશું ?” પરંતુ એ વિચાર આવે, ટકે નહીં. કોઈ પણ અંક હાથમાં લઈ, એમાંથી કોઈ પણ લેખ વાંચતાં; આપણી જાતને જગાડવાનો પૂજ્યશ્રીનો સફળ પરિશ્રમ વરતાય જ. આવી અસરકારક શીખને આમ ઢબૂરી કેમ રખાય? વળી, બાઇબલનું એક વચન છેઃ ‘દીપક પ્રગટાવ્યો છે, તે ટોપલા નીચેઢાંકી રાખવા માટે નથી. ” એટલે કે, દીપકને બાજઠ ઉપર મૂકવો. જોઈએ, તેદીપકને ઉપર ટાંગવો જોઈએ, જેથી તેનો પ્રકાશ ચારે કોર પ્રસરી રહે. આવી અંતરની પ્રેરણાથી, ગિરિરાજ પરના મંદિરના શિખરના કળશ સમું પુસ્તક તૈયાર કરવાનો મનસૂબો કર્યો.. અનુભવ ન હતો ત્યાં અનુભવીઓના સાથે આવી મળ્યા. સૌ પ્રથમ ભાઈ યુયુત્સુ પંચાલ પાસેથી, એમણે કરેલું કળા-પુસ્તક મળ્યું અને મને ચાલવા ચરણ મળ્યા. અને ભાઈ અપૂર્વ આશરે તો એમની બધી જ ખૂબીઓ ધરી દીધી; ત્યાં મારા ચરણ રુક્યા, જાણે મારો એકલ-સંઘ કાશીએ પહોંચી ગયો ! વળી રોજ-રોજ આ જોઈએ નેતે જોઈએ; એ માટે ભાઈ સંદીપભાઈની મદદ 24X7 channel ની જેમ સતત મળતી રહી. એવો જ મળ્યો, ચંદ્રિકા પ્રિન્ટરીના રાકેશભાઈનો આવકાર... અને આ મનનીય, માતબર લખાણોને ગ્રંથસ્થ થઈ પ્રગટ થવા સુયોગ્ય સંજોગો આવી મળ્યા...વળી અનેક હાથ મળીને આ ગ્રંથ રળિયામણો બન્યો છે. રમેશ બાપાલાલ શાહ સુરત ચૈત્ર પૂર્ણિમા ૨૦૬૧: ૨૪ એપ્રિલ ૨૦૦૫ Page #32 -------------------------------------------------------------------------- ________________ ચિંતન Page #33 -------------------------------------------------------------------------- ________________ (બ્રભુની પુથ્થાના દરમાં ' ખઈના છિન્નદા-જલુ, તો નનવલિયા | કોયર લાલ ગુલાબ nલતીર્ભપાતળી લીન હ૨નીયા, - પ્રિર્યવોલી કામર્કશ લાલસિટી . ળ ધિક તિયા જેલ કલ કે જીમ નિવર-જિhહશિ, ૨સિયા Mમલાણી પી ડે નીમ્યક ( -જન પ્રભુ શ્રેરણરૂલ | Dળુ 0િ0 બંટી 320, તરી મળસિમા વરસિયા. WWW.jainelibrary.org Page #34 -------------------------------------------------------------------------- ________________ - - - હૈયાનો હોંકારો જ્યારે તમે એક કામમાં સંપૂર્ણ તન્મય અને તદાકાર થાઓ છો ત્યારે તે કામ તમારી પાસે હૈયું ખોલીને વાત કરે છે. તમને તે કામમાં આગળ-આગળ વધવાની સૂઝ પણ પડતી જાય છે. વચ્ચે-વચ્ચે તમારા કામનો તમને અંદરથી હોંકારો ય મળતો રહે છે. ક્યારેક તો કોઈ કામ સુંદર રીતે પાર ઊતરે ત્યારે અંદરથી શાબાશી પણ સંભળાતી હોય છે. DUUNIVUTITE DRUELLLULUTTETOVOLVO 3 . 5 ચિંતન : ૧ Page #35 -------------------------------------------------------------------------- ________________ અર્થ વિસ્તાર : ૠણ એટલે કરજ, દેશું. આપણા માથે પહેલો ઉપકાર માતા-પિતાનો છે. તેઓ તરફથી થયેલા આ ઉપકારનો બદલો તો શી રીતે વળે ? પણ, તેઓના નામને શોભાવે તેવું, આપણું જીવન સંસ્કારસંપન્ન બનાવીએ, તો તેઓનું ઋણ યત્કિંચિત અદા કર્યું કહેવાય. બીજો ઉપકાર આપણા ગુરુનો છે. શાળાના શિક્ષક, ધાર્મિક પાઠશાળાના શિક્ષક, કૉલેજના પ્રાધ્યાપક અને આપણને ધર્મબોધ આપનાર ધર્મગુરુ. આ બધાનો, આપણા પરના ઉપકારનો સ્વીકાર કરવો. હું તેમની પાસે ભણ્યો છું. તેમની પાસેથી શીખવા-સમજવા મળ્યું છે. મારા જીવનમાં તેમના સમાગમથી ઘણો આત્મિક લાભ થયો છે. આમ, વારંવાર કૃતજ્ઞતા પ્રગટ કરતાં રહેવું, એનો ઋણસ્વીકાર કરવો જરૂરી છે. ઋણમુક્તિ पितृ कारण गुरुका भने विश्वकरण येभाग करणनो लारे साप गाउछ रे लान रहयुं कायो नঐদशঃ नमा अथवानो भाव भयो कहो यो याने तमो प्रामाणिक प्रयत्नयागथवो कहे ये अधने मेघ होते. हात. पिताना संस्कार वारसा शोलावलो रहने संभाजवोले पितृकरण मुसिद्ध गुरुना उपकरणो स्वीकर क्वोने गुरु कण मुलो याने रोक्ने शुभ माने योग्य मEE खाते विधिकरण मुति ળ પ્રખાત છે. આનું ર તારાજી બનવું છે. ૨ : પાઠશાળા શાકમાર્કેટમાંથી શાક ખરીદી લીધા પછી કાછિયાને પૈસા ચૂકવતી વખતે એક ભાઈને વીસ રૂપિયા ધટ્યા. કાછિયો અને ખરીદનાર ભાઈ, એકબીજાથી અજાણ્યા હતા. પૈસા બાકી કેમ રખાય ? ભાઈ મૂંઝાતા હતા ત્યાં બાજુમાં ઊભેલા ભાઈએ સૌજન્ય બતાવ્યું, પોતાની પાસેથી વીસ રૂપિયા આપ્યા. હિસાબ પૂરો થયો. એ ભાઈ પાસે એમનું સરનામું માંગ્યું. જવાબ મળ્યો ઃ કાંઈ જરૂર નથી. આ જ રીતે, બીજા કોઈ મુશ્કેલીમાં હોય ત્યારે તમે ય આમ મદદ કરજો. આમ પણ ઋણમુક્તિ થતી હોય છે. એ ઉત્તમ પ્રકાર છે. આમ, ત્રણ ૠણના ભારથી અને તેને ફેડવાના ભાવથી આપણી આસપાસના જગત પાસેથી આપણે કેટલું બધું આપણે આપણી કૃતજ્ઞતા પ્રગટ કરી શકીએ. કૃતજ્ઞતા તો મેળવીએ છીએ ! એ બધાથી આપણું જીવન ટકેલું છે, આપણી ગુણનું ભાજન છે. ગુણ તેમાં રહે છે, ટકે છે અને શોભે પિતૃઋણ, ગુરુઋણ અને વિશ્વૠણ એ ત્રણ ઋણનો ભાર આપણા ઉપર છે તેનું ભાન રહેવું જોઈએ અને ક્રમશઃ તેમાંથી મુક્ત થવાનો ભાવ રહેવો જોઈએ અને તેનો પ્રમાણિક પ્રયત્ન પણ થવો જોઈએ, કોઈ ને કોઈ રીતે. દા. ત. પિતાનો સંસ્કાર-વારસો શોભાવવો અને સંભાળવો તે પિતૃઋણમુક્તિ છે. ગુરુના ઉપકારનો સ્વીકાર કરવો તે ગુરુઋણમુક્તિ છે. અને રોજ ને રોજ કોઈને યોગ્ય મદદ કરવી તે વિશ્વઋણમુક્તિનો પ્રયાસ છે. આવું રોજ તમારા જીવનમાં બનતું રહો. જીવન-નૈયા સરળ વહે છે. આપણે પણ કોઈને ટેકારૂપ બનીએ તો, શુભના એક વર્તુળમાંથી બીજું વર્તુળ રચાશે, વિસ્તરતું રહેશે. Page #36 -------------------------------------------------------------------------- ________________ 17. કોરી સીલેટના લિસોટા ફેમિલી ઑફ મેન - તસ્વીર પ્રદર્શન બાલ્યાવસ્થા એટલે જ બ્લોટિંગપેપર ! જે મળે, જેવું મળે તે, તેવું જ ચુસાઈ જાય, અંકાઈ જાય ! બાળકની પહેલી ઇન્દ્રિય ચક્ષુરિન્દ્રિય; તે ખૂબ જ સતેજ હોય છે. આસપાસ-ચોપાસ જે કાંઈ નજરે ચડે તેને આંખની પ્યાલી વડે તે પીએ. બધું અંદર ઊંડે ઊતરતું રહે; એવું છપાતું જાય કે જીવનના છેડા સુધી તે અકબંધ સચવાય. એ ચિત્રો ન તો ભુલાય, ન તો ભૂંસાય ! ભલે તેના ઉપર બીજી સેંકડો છાપ ઉમેરાય, પણ તે બધી કાળના તડકામાં વરાળ થઈ ઊડી જાય. પહેલી પડેલી છાપ તો કાયમનો જીવનપટ્ટો લખાવીને આવી હોય છે. આવો આપણા બધાનો સ૨ખો અનુભવ છે. તેથી એક એવો નિયમ તારવવો છે કે નાનાંનાનાં બાળકો સાથે આપણાં વ્યવહાર, વાણી અને વર્તન, કોમળ, શીતળ અને સરળ રાખવાં. બાળક એની નાની વયમાં આપણું જે કાંઈ ઝીલશે, જોશે, તેનાં ઊંડા ચાસ એના મનમાં પડશે. આપણા તરફથી બાળકના ચિત્તમાં સારા વ્યવહારનું વાવેતર થશે તો તે, સારાં ખાતર-પાણી મેળવી, આગળ જતાં બીજા સાથેના વ્યવહારમાં આપણે આપેલા સારા ગુણ અપનાવશે. પરિણામે પરસ્પરનું એક અમૃતચક્ર ફરતું રહેશે. બાળકના જીવનના પ્રારંભકાળમાં આપણે કાળજીથી વર્તીએ, કારણ કે આ કોરી સીલેટના એ લિસોટા છે કાયમી રહેવાના છે. તન: ૩ Page #37 -------------------------------------------------------------------------- ________________ fe આપણું મગજ તિજોરી છે, વખાર નથી 24th Adh 2 રોજ-રોજ ચારે બાજુથી જાત જાતની માહિતીનો ઢગલો ઠલવાતો રહે છે. એમાંથી જ્ઞાન કેટલું અને માહિતી કેટલી એ, ઘઉં-કાંકરામાંથી ઘઉં અલગ તારવવા જેવું છે. અઘરું છે. ટી.વી., રેડિયો, છાપાં જેવાં દૃશ્ય, શ્રાવ્ય અને વાચ્ય માધ્યમો સતત કાંઈ ને કાંઈ રજૂ કરતાં રહેતાં હોય છે. તેમાંથી ઉત્તમને જ અપનાવવું. નકામું કાંઈ ન સંઘરવું. નકામું હોય તેની ઉપેક્ષા કરવી. જે ઉત્તમ હોય તેને મગજની તિજોરીમાં મૂકવું; કારણકે આપણાં મન-મગજ તે તિજોરી છે, વખાર નથી. તિજોરીમાં શું મુકાય અને વખારમાં શું મુકાય તે તો આપણે સારી રીતે જાણીએ છીએ. રત્નનું સ્થાન તિજોરીમાં અને રાખનું સ્થાન વખારમાં. રત્નો ઓછાં મળે, શોધવાં પડે. ક્યાંક જ મળે, ક્યારેક જ મળે; છતાં તેના જ પ્રેમી બનીએ. કોઈ ને કોઈ રત્ન આપણી રાહ જુએ છે - તેના ત૨ફ એવો અભિગમ કેળવીએ અને તેના અજવાળે જીવનને ગુણ-સમૃદ્ધ બનાવીએ. 15145 Page #38 -------------------------------------------------------------------------- ________________ સુઇગામ. 11) 30, સુખી થવાની સાદી ચાવી : અસતો માઁ સત્ ગમય 19 ભાગ છે. માણસે માણસમાંથી સારા બનવા માટે મહેનત કરવી પડે છે. સારા બની જવું એ તો સહેલું કામ છે પણ સારા બની રહેવું એ અઘરું કામ છે. એ અઘરા કામને સહેલું બનાવનારાં ત્રણ પગથિયાં છે : સત્ સંગ; સત્ વાચન; સત્ આચાર આજના, અસથી ઉભરાતા યુગમાં સત્ પુરુષનો મેળાપ થવો એ સદ્ભાગ્યની નિશાની ગણાય. ખારાધ મહેરામણમાં સત્ની મીઠી વીરડી જેવા સત્પુરુષનો સમાગમ તો ઈશ્વરની કૃપા થાય ત્યારે જ થાય. એટલે આ વીરડીને સતત પામવી જરૂરી છે. રોજનું સત્ વાચન, વાચન સાથે સત્ શ્રવણ અને સત્ દર્શન પણ વણી લેવાના છે જ. ડગલે ને પગલે ઠેબે ચડતા અસત્ વાચન-શ્રવણ-દર્શનના ઉકરડા જેવા ઢગલામાંથી સત્ને વીણી લેવાના, પરખવાના અને એ પરખવાનું આવડી જાય, ફાવી જાય તો એ સત્ વાચન, શ્રવણ અને દર્શન, સત્ આચારને જન્માવ્યા વિના ન રહે. આવા સદાચારી એટલે નિર્વ્યસની. આવા સદાચારી એટલે વિનયી. આવા સદાચારી એટલે સજ્જન. આવા સદાચારનો પ્રકાશ જેના જીવનમાં પથરાય તે સદાચારી. 아침 આવ D ‘સદાચારી તે સદા સુખી' – એ ન્યાયે એ હંમેશાં સુખી રહે છે. આ સુખની ચાવી છે. કનુ દેસાઈ 1853 70.47 કર A Rib ચિંતન : ૫ Page #39 -------------------------------------------------------------------------- ________________ ધ્યેયની સ્પષ્ટતા ગતિને સાર્થક કરે છે આપણે કાંઈ ને કાંઈ પુરુષાર્થ તો રોજ કરતા જ રહીએ છીએ, પણ એ પુરુષાર્થની સફળતાની આધારશિલા છે : ધ્યેયની સ્પષ્ટતા. આપણું ધ્યેય સ્પષ્ટ હોય તો જ, તેને સામે રાખીને કરેલી ગતિ સાર્થક બને છે; એ ગતિ પ્રગતિમાં રૂપાંતર પામે છે. ધ્યેયની સ્પષ્ટતા અને તે પછી, તે માટેના પુરુષાર્થનું સાતત્ય જરૂરી છે. આ સરળ નથી. તેમાં વિઘ્ન આવે તો પણ, તે ધ્યેયનો વિકલ્પ ન સ્વીકારવો. ધ્યેય પ્રાપ્તિની તીવ્રતા એ વિદ્ગોને વિખેરી નાખે છે; ઓળંગી જવાનું બળ આપે છે. માટે, ધ્યેય સિદ્ધ ન થાય ત્યાં સુધી, અવિરામપણે મંડ્યા રહેવું તે સિદ્ધિની પૂર્વ શરત છે. ગામ જવા નીકળ્યા; પણ થોડું ચાલીને જો બીજી દિશાના ગામે જવા વિચાર્યું, એટલે વિપ્ન શરૂ ! તેથી ધ્યેયની સ્પષ્ટતાની જેમ નિશ્ચલતા પણ, તેટલી જ જરૂરી છે; તેમાં ચંચળતા ન ચાલે. નિર્ણય લેતાં પહેલાં ‘આ કે તે' વિકલ્પ ભલે શોધ્યા કરીએ -- એ ચાલે; પણ પછી નહીં. તે નિર્ણય પછી તબક્કો ગતિનો આવે છે. ગતિ જ પ્રગતિનું રૂપ લે છે અને ધાર્યા ગામ અને ઠામ પહોંચાય છે. માત્ર ચાલવાથી ગામ નથી પહોંચાતું, પણ જે ગામ જવું છે તે ગામની દિશામાં ચાલવાથી તે ગામ પહોંચાય છે -- જરૂર પહોંચાય છે. ધ્યેયની સ્પષ્ટતા ગતિને સાર્થક કરે છે. - કનુ દેસાઈ ૬: પાઠશાળા Page #40 -------------------------------------------------------------------------- ________________ સુંદર રીતભાત, એ ઉત્તમ જીવનનો ભાગ છે ઉત્તમ શબ્દ ઉત્ અને તમ નો સમાસ છે. જે તમોગુણથી ઊંચે ઊડ્યા છે તે ઉત્તમ. તમોગુણના કેન્દ્રમાં “સ્વ” છે; જ્યારે એથી ઊંચે ઊડ્યા તેના કેન્દ્રમાં બીજાનો વિચાર છે. બીજાનો વિચાર આવતાંની સાથે જ, સ્વયંની રીતભાતમાં આપોઆપ સુંદરતા આવે છે. શ્રમણ ભગવાન મહાવીર મહારાજા જ્યારે, પારણાના દિવસે ગ્રામ-નગરમાં પધારતા ત્યારે જે શેરીમાં ઘરના બારણે કોઈ ભિક્ષુને ઊભેલા જુએ, તો પણ તેઓ તે શેરીમાં ન જતાં ત્યાંથી પાછા વળે તે તો બરાબર; પણ કોઈ કબૂતરને ચણ ચણતાં જુએ કે કોઈ ખિસકોલીને પાણી પીતી જુએ, તો પણ એ શેરીમાં ન જાય ! આટલી કાળજી અન્ય જીવોની તેઓ રાખતા ! કેવું ઔચિત્ય ! આપણે ત્યાં આવેલી વ્યક્તિ જ્યારે જાય, તે પછી આપણને તે વ્યક્તિ દેખાતી બંધ થાય, પછી જ ઘરનાં કમાડ વાસીએ. તેમાં તે વ્યક્તિ પ્રત્યેનો આદર છે. આમ કરવાથી, તે વ્યક્તિને કેવું ગમશે ! -- એ વિચાર આવા વર્તનનો પ્રાણ છે. શોભા તો આપણી જ વધે છે, સાથે શુભ સંસ્કાર પણ પ્રબળ બને છે. આ મુદ્દો બધે જ મહત્ત્વનો છે. સભામાં બેસવાની રીત કે જમણવારમાં બેસતી વખતે કે પગરખાં ઉતારતી વખતે, આ જ ખ્યાલ રાખવાનો છે: ‘અહીં વચ્ચે ઉતારવાથી બીજાને અગવડ પડશે માટે જરા દૂર, ભીંત પાસે ઉતારીએ.’ આવી ઝીણી-ઝીણી વાતો ઉત્તમ જીવનનો એક ભાગ છે. આવી સારી વર્તણૂકથી ઉત્તમ જીવનનું ઘડતર અને ચણતર થાય છે. આપણો જન્મ ઉત્તમ થવા માટે થયો છે, એ સદા યાદ રાખીએ. કનુ દેસાઈ ચિંતનઃ ૭ Page #41 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમની ઉપેક્ષા નહીં અને અધમનો અનુરાગ નહીં 4 235 2 29/ સતત પરિવર્તન પામતા આપણા જીવનમાં કેટકેટલાં પ્રસંગોની અને વ્યક્તિની અવર-જવર થતી રહે છે. એ બધી ઘટના, પ્રસંગ અને વ્યક્તિ કે વાચન-શ્રવણ પણ જુદાં જુદાં સ્તરનાં જ રહેવાનાં. તેને બે જ ખાનામાં વહેંચવાનાં હોય; કાં તો તે ઉત્તમ હોવાનાં, કાં તો તે અધમ હોવાનાં. અરે ! રસ્તા પરથી પસાર થતાં મંદિર પણ આવે અને હૉટલ પણ આવે. જોતાવેંત મન ખેંચાય એવી દુકાનો પણ આવે અને જોતાવેંત મન-મોં બગડી જાય એવી દુકાન પણ આવે; એટલે આપણે મંદિરને ઉત્તમ કહીશું અને બીજાને અધમ. પણ, આપણે એક નિયમ અપનાવીએ : ઉત્તમની ઉપેક્ષા નહીં અને અઘમનો અનુરાગ નહીં. આ નિયમથી, આટલું નક્કી કરવાથી, ઉત્તમ નજીક આવતું જશે અને અધમ છૂટતું જશે. જો આપણે અધમનો અનુરાગ કેળવીશું અને ઉત્તમની ઉપેક્ષા કરતાં જઈશું તો સરવાળે આપણી પાસે અધમનો ઉકરડો ભેગો થશે અને ઉત્તમ શોધ્યું નહીં મળે. અધમ વણનોતર્યું આવે છે; ઉત્તમને લાવવા કરગરવું પડે છે. આપણે ઉત્તમ મેળવવું છે. ઉત્તમ થવું છે. ઉત્તમ એટલે કે તમોગુણથી ઉપર ઊઠેલું. ભર્યું-ભર્યું હોય તે. સવજી છાયા ( ૮: પાઠશાળા Page #42 -------------------------------------------------------------------------- ________________ થોડોક અર્થવિસ્તાર ઉત્તમની ઉપેક્ષા નહીં અને અધમનો અનુરાગ નહીં સામાન્ય રીતે તો લોકો કહેતા હોય છે કે ઉત્તમની તો કોણ ઉપેક્ષા કરે ? જેમ જે રાચરચીલું, કપડાંલત્તાં, ઘરેણાં, મિષ્ટભોજન વગેરે સહુને ગમે જ. એની ઉપેક્ષા કોઈ ન કરે. તો પછી આવો બોધ શાને ? ના એવું નથી. ઉત્તમ શબ્દ ઘણા વિશાળ અર્થને સમાવીને બેઠો છે. ભૌતિક સપાટીએ જે ઉત્તમ-શ્રેષ્ઠ છે, તેની ઉપેક્ષા નથી થતી. એ ઠીક છે. પરંતુ ઉત્તમ પુસ્તકો, ઉત્તમ વિચારો, ઉત્તમ વ્યક્તિઓ... હજુ આ યાદી લંબાવીએ તો, માતા-પિતા, કલ્યાણકારી મિત્ર અને ઉપકારી ગુરુજનથી લઈને ઠેઠ ૫રમાત્મા સુધી ઉત્તમનો વિસ્તાર વિચારી શકાય. આવાં- આવાં ઉત્તમ તત્ત્વો છે અને એ સંદર્ભમાં આપણે વિચારવાનું છે. એવું પણ બને કે આવી ઉત્તમ ચીજ સામે આવે ત્યારે એને આવકારવાનો ઉમળકો નથી હોતો. એના પ્રત્યે મનમાં સાવ ઠંડો પ્રતિભાવ જાગે છે. એ ઉત્તમ છે એવી જાણ છતાં પણ, એ તરફ લગાવ ન હોઈ એની ઉપેક્ષા જ થઈ જાય છે ! એક સાદો દાખલો લઈ આ સમજી લઈએ –– સાંજના સમયે, બસ એમ જ, પતિ-પત્ની બન્ને એમના બાળક સાથે ટહેલવા નીકળ્યા છે. રસ્તે દેરાસર આવ્યું. પત્નીએ સહજ કહ્યું : ચાલો દર્શન કરી લઈએ. પતિ કહેશે : સવારે તો દર્શન કર્યા છે, તું જઈ આવ. આવું બનતું તમે પણ ઘણીવાર અનુભવ્યું હશે જ. થોડે આગળ જતાં, તેઓ એક હૉટલમાં ગયા; નાસ્તો કર્યો. બહાર નીકળી થોડું ચાલ્યા ત્યાં, શેરડીના રસનો સંચો આવ્યો. દીકરાએ કહ્યું ઃ શેરડીનો રસ પી લઈએ. પતિ તૈયા૨ ! આમ, ઉત્તમની જે રીતે ઉપેક્ષા થઈ એ વ્યાજબી નથી. ક્યારેક ઇચ્છા ન હોય તો પણ સુદાક્ષિણ્યથી પ્રેરિત થઈને પણ, ઉત્તમનો આદર કરવો જોઈએ. જુનવાણી માણસોમાં તમે જોયું હશે. ઘરની બહાર નીકળતાં કોઈ કહે : ચા પીને જાઓ. અથવા જમીને જાઓ. જવાબ મળશે ના, નથી પીવી; ભૂખ નથી. ત્યારે વડીલ કહેશે ઃ જતી વખતે જમવાનું નામ લીધું છે. અન્નનો અનાદર ન કરાય. થોડુંક વાંદી લો. અને બહાર જનાર વ્યક્તિ આ સ્વીકારી લે છે. આ અન્નનો આદર છે. આ રીતે આપણે ઉત્તમને ભૌતિક સ્તરથી આગળ વ્યાવહારિક સ્તરે વિચારી શકીએ. એમ કરતાં કરતાં · આગળ વધતાં આધ્યાત્મિક ક્ષેત્રે પણ, ઉત્તમનો આદર કરવાનો હોય. આચરણ દુષ્કર લાગે તો એનું દુઃખ હોવું જોઈએ. અધમનો અનુરાગ પણ, ઉત્તમની ઉપેક્ષામાં કારણ બની શકે. એ અનુરાગ તીવ્ર હોય તો, તે ઉત્તમના સેવનમાં બાધક બને છે. કર્મવશ કે સંયોગવશ અધમનું સેવન થાય તો પણ તેનો અનુરાગ, ન જન્મે તેની કાળજી રાખવી જોઈએ. આપણને સંયોગો અને સામગ્રી ઉત્તમ મળ્યાં છે. તેનો સરવાળો પણ ઉત્તમોત્તમ હોવો જોઈએ. ચિંતન : ૯ Page #43 -------------------------------------------------------------------------- ________________ દુર્લભતાનું ભાન દુર્બયને અટકાવે છે જેઠ અષાઢ કોરા ગયા હોય ત્યારે, સત્તાવાળા દ્વારા જાહેરાત થાય કે ચોવીસ કલાકમાં, પાણી માત્ર એકવાર અને તે અડધો કલાક જ આપવામાં આવશે. ત્યારે, પાણી આવવાનો જે સમય હોય, તેની પહેલાંથી જ, ડોલ, તપેલું ને પવાલી કે પીપ, એવું બધું તૈયાર રાખવામાં આવે છે. | એ સમયે બીજું કશું કામ નથી કરવાનું, એવો નિયમ જાણે-અજાણે પણ પળાય છે. પાણી મુશ્કેલીથી મળે છે, લાંબા સમયે મળે છે, થોડા સમય માટે જ મળે છે, એટલે આ બધી કાળજી રખાય છે. ભાલ જેવા પ્રદેશમાં તો દૂર-દૂરથી, બે-ત્રણ કિલોમીટર દૂરથી પીવાનું પાણી આવતું હોય તો તે પાણી, પીવા સિવાય બીજા કોઈ ઉપયોગમાં ન લેવાય તેનો બરાબર ખ્યાલ રખાય છે. તેનો દુર્વ્યય અટકે છે, કારણ તે દુર્લભ છે. એ પ્રમાણે, આપણને મળેલો મનુષ્યભવ પણ અતિશય દુર્લભ છે. બહુ-ઓછાને, બહુ-ઓછા કાળ માટે અને લાંબા ગાળે મળે છે. માટે તેની ક્ષણો વાવવાની છે, વેડફવાની નથી. દુર્લભતાનું ભાન દુર્થયને અટકાવે છે. ૧૦: પાઠશાળા Page #44 -------------------------------------------------------------------------- ________________ નગર કે શહેર ફરતો કોટ કે કિલ્લો હોય તે નગરનું બંધન નથી TWEE Kalp પણ સુરક્ષાનું કવચ છે. તે અત્યંત મજબૂત હોવા જોઈએ. હા, તેમાં યોગ્યસમયે જવા-આવવાના દરવાજા હોવા જોઈએ; કોઈ અનિષ્ટકારક તત્ત્વો પ્રવેશી ન જાય તેની કાળજી રાખનાર રખેવાળચોકિયાત પણ હોવા જોઈએ. કિલ્લાની એક ઈંટ પણ કાચી પડે, નાનું બાકોરું પડે કે ગઢમાં ગાબડું પડે, તો તરત જ તેની મરામત કરાવી લેવાય છે. ગઢ તો છિદ્ર વિનાનો જ હોવો જોઈએ. તે જેટલો મજબૂત તેટલી આપણી સલામતી. આ સમજણ સ્પષ્ટ છે, કિલ્લામાં સુરક્ષિત રહેનાર એની મજબૂતીનું ગૌરવ અનુભવે છે. PA PIC FIE IRISI HIS ગામ Spice 이 Jpsy 1-516 ET BS સંયમ એ યમનો પણ યમ છે 109 ble તન, મન અને જીવનની સાત્ત્વિકતાને સદાય વિકસિત રાખવા માટે,, એની ઉત્તરોત્તર સમૃદ્ધિ માટે, બહારનાં કોઈ નુકસાનકારક તત્ત્વો અંદરની પવિત્રતાને અભડાવી ન દે, ખંડિત ન કરે તે માટે આપણને સંયમ – નિયમના કિલ્લાના રક્ષણની જરૂર છે. આપણી વૃત્તિ અને પ્રવૃત્તિ ઉપર કાબૂ રાખવો હિતાવહ છે. આ તો નહીં જ આ તો ખરું જ આવા સંકલ્પ કરીએ અને તેને દૃઢ બનાવવા માટે, એની ફરતો કિલ્લો બનાવીએ, એનું નામ પ્રતિજ્ઞા – નિયમ. આવા નિયમો જેટલા દૃઢ, પોલ વિનાના, તેટલી આપણાં આંતરજીવનસૌંદર્યની સલામતી વધારે. સ્વચ્છ અને ડાઘ વિનાના જીવન માટે તે જરૂરી છે. એક કહેવત યાદ રાખવા જેવી છે : નાથ વિનાનો બળદ નકામો અને નિયમ વિનાનો મરદ નકામો. આપણે સ્વેચ્છાએ, તન-મન-જીવનને સ્વચ્છ, સ્વસ્થ અને સત્ત્વસભર બનાવવા, નિયમિત થવાનો, સંયમિત થવાનો પ્રયત્ન કરીએ. ચિંતન : ૧૧ Page #45 -------------------------------------------------------------------------- ________________ સકળ જીવ સાથે મારે મૈત્રી છે. શ્રમણ ભગવાન મહાવીર મહારાજાનું જીવન પ્રેરણાનો ભંડાર છે. અનેક પ્રસંગોમાંથી કદી ન ઓલવાય તેવું અજવાળું મળે છે. મિત્તી બે સત્રમૂugો -- “સકળ જીવ સાથે મારે મૈત્રી છે” એ વાક્ય માત્ર શબ્દ સમૂહ નથી, પણ જીવન-ઘટના છે. એમના જ જીવનમાં જુઓ ને -- જ્યારે ચંડકૌશિક સર્પને સમજાવવા અને સાચે રસ્તે વાળવા પોતે ગયા; ત્યારે એ ચંડકૌશિકે દંશ દીધો, છતાં તેના પર કરુણા વરસાવી અને તેના આત્માને ઊર્ધ્વરોહી બનાવવા માત્ર બે શબ્દો કહ્યા : બુબ્સ બુક્સ વંડwોસિયા! અને એ દ્રષ્ટિ-વિષ સર્પ શાંત પણ બની ગયો; જાતિસ્મરણ જ્ઞાન થયું અને દરમાં મોં રાખીને અણસણ કરીને રહ્યો ! આવી શુભ પરિણતિની સુરક્ષા કાજે ત્યાં જ પોતે પંદર દિવસ અને પંદર રાત ખડે પગે રહ્યા ! ઑપરેશન કર્યા બાદ, ડૉકટર દરદી પાસે જ રહે તેમ રહ્યા અને એ જીવનો ઉદ્ધાર થઈ ગયો ! સામે ચાલીને ઉપકાર કરવા જવાનો સ્વભાવ જીવનને ઉન્નત બનાવે છે. પરોપકારની વાવણી એ સ્વઉન્નતિનું વાવેતર છે. મૈત્રીનો વિસ્તાર, ઉપકારનું પ્રેરક બળ છે. વાસુદેવ સ્માર્ત ૧૨: પાઠશાળા For Private Personal Use Only WWW.jainelibrary.org Page #46 -------------------------------------------------------------------------- ________________ હોય કે ન હોય દિવાળી, પ્રગટેલા દીવાને પ્રગટેલો રાખજો વળી પાછી દિવાળી આવી અને કંઈક કહેવા લાગી. સાંભળવાની ઇચ્છા હોય તો, તે કંઈક સંભળાવે છે: આ તો દિવાળી આવી છે; પણ તે હોય કે ન હોય, તમે એક વાર જે દીવાને પ્રગટાવ્યો છે તેને; પ્રગટેલો જ રાખજો. આવા સીધા-સાદા દેખાતા શબ્દો ઊંડા અને અર્થગર્ભિત હોય છે. એનો અર્થ, એ શબ્દોની વચ્ચેના અવકાશમાં છુપાયેલો હોય છે. તેનો ઇશારો છે, સંબંધો તરફ. સંબંધ વિના કોને ચાલ્યું છે? સંબંધ છે તો સંસાર છે. અલબત્ત, સારા સંબંધોની આ વાત છે ! સંયોગ” તે સંસારનો પર્યાય છે. ઉત્તમ વ્યક્તિ સાથે, ઉત્તમ તત્ત્વ સાથે, ઉત્તમ ગ્રંથ સાથે, જે-જે સંબંધો વીતેલા વર્ષમાં સ્થપાયા છે, એ મહામૂલા સંબંધોને હવે ટકાવી રાખજો. નવા વર્ષમાં પણ એ સંબંધો તાજા ને તાજા - દિવાળીના દીવડા જેવા પ્રકાશ રેલાવતા રહે, એ ઝાંખા ન થાય કે ન તો ઓલવાઈ જાય, તેની કાળજી રાખજો. ચિંતન : ૧૩ Page #47 -------------------------------------------------------------------------- ________________ ક્યાં અટકવું એ જાણે, તેને આપત્તિ ના આવે સી. નરેન કહેવાય છે કે કહેવતોમાં સદીઓનું ડહાપણ સંઘરાયેલું હોય છે. આ વાત સાચી પણ છે. એકની એક કહેવત, પ્રસંગ-ભેદે, વ્યક્તિ-ભેદે, વય-ભેદે નવા-નવા અર્થને પ્રગટ કરે છે; નવો-નવો અર્થબોધ કરાવે છે. મથાળા પર લખ્યું એ વાક્ય પણ, કહેવતની એવી જ પંગતમાં બેસે તેવું છે. આ એક વાક્યમાં અનેકવિધ અર્થો સમાવાયા છે. સ્થળ રસોડાનું હોય, જમવાનું ચાલતું હોય, ભોજન પણ ભાવતું હોય, ત્યારે ઉપરનું વાક્ય જો યાદ આવી જાય તો, ઘણી તકલીફોમાંથી ઊગરી જવાય! કારણ કે વ્યાધિ-માત્રનું મૂળ રસાક્તિ (રસ પ્રત્યેની આસક્તિ) છે. અતિરેકથી જ રોગ થાય છે. રસમૂતાનિ વ્યાધN: I સ્થળ દુકાનનું હોય, વાત પૈસાની લેવડ-દેવડની હોય. જો અટકવાની જગ્યા જાણી લીધી હોય તો, મુશ્કેલી ન આવે. વાત જામી નહીં કે ઝગડો થયો --એવું કાંઈ ન થાય અને વાત વણસતાં અટકી જશે ! મનમંદિરમાં વિવેકનો દીપ પ્રગટેલો હશે તો, એના અજવાળે જાણી શકાશે કે ક્યાં અટકવું! આવો દીવો હંમેશાં પેટાવેલો રાખીએ. ૧૪ : પાઠશાળા Page #48 -------------------------------------------------------------------------- ________________ ઝોયાની મુઠ્ઠી પ સમજ અને સ્વભાવના અંતરને ઓગાળીએ સમજ અને સ્વભાવમાં કોણ ક્યારે જીતે છે, એ જોતાં રહેવું પડે. લોકો તો ક્ષણેક્ષણે સમજને જુએ, જાણે, ઓળખે; કારણ કે તેના આધારે બોલાય છે, લખાય છે. જ્યારે સ્વભાવ તો, સીધો વર્તનમાં ડોકાય છે. સ્વભાવ મુજબનું વર્તન અને સમજ મુજબની વાણી –– તેની વચ્ચે અંતર દેખાય ત્યારે લોકો સમજનો છેદ ઉડાડે; કારણ કે સ્વભાવે સમજને છેહ દીધો. સાચી વાત તો એ છે કે સમજ વધતાં, સ્વભાવમાં પણ યથાયોગ્ય ફેરફાર થવો જરૂરી છે. સ્વભાવમાં ફેરફાર એ, આપણી સમજનું ફળ છે. SEEK સમજ જ્ઞાનથી નીપજે છે. જ્ઞાન તો દર્પણ છે. દર્પણમાં જોઈ જેમ આપણા મુખને આપણે ઠીકઠાક કરીએ છીએ, તેમ સમજને આધારે સ્વભાવને સુધારતા રહીએ. પછી સમજનો ભાર નહીં રહે, સ્વભાવની સુંદરતા વધશે. સમજ અને સ્વભાવનું અંતર, જેટલું ઓછું તેટલી એ વ્યક્તિ મહાન ! અક્ષર માછલી અને હંસ, સ્વભાવ અને સમજ ! માછલી જેવો તરલ સ્વભાવ બદલાતો બદલાતો, સુધરતો છેવટે હંસ જેવો શુભ્ર - અમલિન થઈ, નીર-ક્ષીરના ભેદ પારખી શકે એવી સમજ કેળવી, છેક પાતાળમાંથી ઊર્ધ્વ દિશાએ આકાશગામી થઈ મુક્તિની ઉડાન હાંસલ કરશે. આ પરિવર્તન આમ ક્રમે ક્રમે અને અનાયાસે -સહજપણે થતું, જગખ્યાત કલાકાર એશ્વરે, કુનેહભરી કળાથી દૃશ્યમાન કર્યું છે. કચ ચિંતન : ૧૫ Page #49 -------------------------------------------------------------------------- ________________ પ્રસાર પામો શુભ-લાભ વાતો! uures ઇ. U વહાલસોયા દીકરાના મુખથી પણ દંતવીણાના અવાજ સંભળાતા હોય તેવી કડકડતી ટાઢ પડે ત્યારે જ આપણે ગરમ ધાબળાનો વપરાશ શરૂ કરીએ છીએ.આગ લાગે ત્યારે, પાણી શોધવા દોડીએ એવા આપણે ! પરિસ્થિતિ સર્જાય તેનાથી રક્ષણ મેળવવા માટે, પ્રતિપક્ષી સાધનો જમા લઈએ છીએ ! ચોતરફ દુરિત ઉભરાઈ રહ્યું છે ત્યારે, શુભ તત્ત્વોની અત્યંત જરૂર છે. કદાચ, આજ પહેલાં આટલી તાતી જરૂરત ક્યારેય ન હતી. આપણા ચિત્તની ભોમકાની ભીતરમાં જન્મજન્માંતરના કેટકેટલા શુભ-અશુભ સંસ્કારો જમા થયેલા છે. બહાર પણ નિમિત્તોની વણનોતરી વણજાર છે. અંદર પડેલાં શુભ બીજોને ઉત્તેજન અને અશુભની ઉપેક્ષા એ જ માર્ગ જણાય છે. ખાસ કરીને નાનાં બાળકોને રાત્રે સૂતી વેળાએ શુભ વાતો, કથાનકો અને શુભ શબ્દો સંભળાવવા. એ સમયે સંભળાવવામાં આવેલા શબ્દો, એમના જીવનનાં સ્વપ્નો બની રહે છે ! આ સ્વપ્નોનું જતન કરવું જરૂરી છે. એનાથી જ જીવન ઘડાય છે. બાળકના મનની ફળદ્રુપ ભોંયમાં ઉત્તમ બીજ વાવવું જોઈએ. સંસ્કારી માતા-પિતાની આ પહેલી ફરજ છે. ઘરમાં સારી-સારી વાતો જ થવી જોઈએ. આપણા શ્રીમુખેથી શુભ વાતોનો જ પ્રસાર થવો જોઈએ અત્તરની જેમ. નબળી અને નકામી વાતોને ઓવર-લૂક કરવી જરૂરી છે. આ વાતોને પુષ્ટ કરે એવી, ચાર લીટી મનમાં ઝબકી છે; સંભળાવું? સદા સદાચાર-સુશીલ-શૌર્યની, ઘરે-ઘરે વાત થતી રહે જ્યાં; સંતાન એવા શૂરવીર પાકે, બની રહે તે શણગાર દેશના. રતિલાલ કાંસોદરિયા Kansalai ૧૬: પાઠશાળા Page #50 -------------------------------------------------------------------------- ________________ નાના બાળકોને શુભ વાતો, કથાનકો અને શુભ શબ્દો સંભળાવવા. સંભળાવવામાં આવેલા શબ્દો, એમના જીવનનાં સ્વપ્નો બની રહે છે! આ સ્વપ્નોનું જતન કરવું જરૂરી છે. એનાથી જ જીવન ઘડાય છે. બાળકના મનની ફળદ્રુપ ભોંયમાં ઉત્તમ બીજ વાવવું જોઈએ. સંસ્કારી માતા-પિતાની આ પહેલી ફરજ છે. ઘરમાં સારી-સારી વાતો જ થવી જોઈએ. આપણા શ્રીમુખેથી શુભ વાતોનો જ પ્રસાર થવો જોઈએ - અત્તરની જેમ. Page #51 -------------------------------------------------------------------------- ________________ ચાલો, આપણે પ્રભુજીવી બનીએ જીવવું તો છે. જીવવા જેવું છે, માટે જીવવું છે. જીવવા માટે, આધાર તો જોઈશે. નિમિત્ત પણ જોઈશે. જીવવાના આધાર અને નિમિત્તનો આ જગતમાં લીલો દુકાળ છે : ધન માટે જીવનાર છે અને ધનથી જીવનાર પણ છે. દવા વડે જીવનારા પણ છે.સત્તાના દોરદમામથી જીવનારા છે. અરે ! બુદ્ધિથી જીવનારા ‘બુદ્ધિજીવી’ તો પાર વિનાના મળે છે. તેઓ પોતાની જાતને ‘બુદ્ધિજીવી' તરીકે ઓળખાવવામાં ગૌરવ અનુભવે છે. -- આવા બધાનો આપણને ખૂબ પરિચય છે.પણ... આપણે તો પ્રભુ માટે જીવનારા, પ્રભુ વડે જીવનારા ‘પ્રભુજીવી” બનવું છે. આજે જ્યારે ‘બુદ્ધિજીવી'ની ચારેકોર બોલબાલા છે ત્યારે, અને શ્રદ્ધાની કટોકટી પ્રવર્તતી હોય ત્યારે, “પ્રભુજીવી” બનવું સુખદાયી, શુભદાયી, શાતાદાયી અને શાંતિદાયી પુરવાર થશે. ચાલો, આજથી જ આપણે “પ્રભુજીવી” બનવાનો સંકલ્પ કરીએ અને તે દિશામાં પહેલું ડગલું માંડીએ. Page #52 -------------------------------------------------------------------------- ________________ ચાલો, ચાલો, આપણે પ્રભુજીવી બનીએ આપણી પ્રાર્થનાઓ, સ્તુતિઓ કેવી પ્રાણવાન હોય છે ! પ્રભુજીના દર્શનથી રોમાંચિત થઈએ છીએ ત્યારે, શબ્દો સરી પડે છે : પ્રભુ દરિશનથી પામીએ, સકલ પદારથ સિદ્ધ.. દર્શનમાત્રથી જ જાણે કે બધી સુખ-સંપદા મળી જાય છે ! આ અણમોલ જીવન પ્રભુજીએ આપણને આપ્યું છે; એને જ હવાલે રહીએ, આપણી બધી જ જવાબદારી એને શિરે... મારી નાડ તમારે હાથ, હરિ સંભાળજો રે... ફક્ત એક જ વિનંતિ અને એના હૃદય-કમાડ ખૂલ્યાં જ છે જાણે ! મંગળમંદિર ખોલો દયામય, મંગળમંદિર ખોલો. એને શરણે રહીશું તો, આપણું બધું જ એ સંભાળશે, સાચવશે.. આપણે એનાં ભોળાં શિશુ છીએ, બાળક છીએ. પણ બાળક જો બોલી ન જાણે, તો કેમ વહાલો લાગે રે.. આપણા ગુણ-અવગુણ બધું જ એની સમક્ષ ઓગળી જશે. પ્રભુ મોરે અવગુણ ચિત્ત ના ધરો.. આપણે પ્રભુમય થઈએ એ પછી તો જીવન મહોરીને સુગંધમય થઈ ઊઠે.. પ્રભુજી ! તુમ ચંદન, હમ પાની.. એના મુખડાની માયા લાગશે અને મન ઝૂમી ઊઠશે, ગાશે.. મારી કરી મેરે તો ગિરધર ગોપાલ, દૂસરા ન કોઈ.. જ્યાં હોઈશું, જ્યાં જોઈશું ત્યાં એ જ નજર સમક્ષ હશે.. એવી જ્યાં-જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં, આપની... બસ, એક જ ઇચ્છા - અંતર મમ વિકસિત કરો અંતરતર હે, નિર્મલ કરો, ઉજ્વલ કરો, સુંદર કરો હે... કવિકુલગુરુ રવીન્દ્રનાથની પ્રાર્થના આપણે પણ આત્મસાત કરીએ, સમૃદ્ધ બનીએ. ચાલો, ચાલો, આપણે પ્રભુજીવી બનીએ. રતિલાલ કાંસોદરિયા રોણા તો નારી / ચિંતન : ૧૭ Page #53 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિ માત્ર ક્રોધ-કામ-લોભ-મોહથી પરેશાન હોય છે. તે-તે દોષને આધીન થયેલા જીવને જોતાં, તેનામાં એ બધા દોષ છે તેવો અહેસાસ થાય છે ત્યારે ‘આ તો હવે નહીં બદલાય' - આવું વાક્ય, સ્વ માટે અને પરને માટે પણ, ‘કદાચ’ શબ્દની બારી રાખ્યા વિના બેધડક બોલે છે, માને છે, વર્તે છે. ચાલો આપણે પ્રભુજીવી બનીએ દોષો માટીપગા છે, ગુણો હાથીપગા છે (1 પણ, સ્હેજ ઊંડાણમાં જઈએ તો જણાશે : એ દુર્ગુણ છે એ ખરું. અરે ! ઊણપ છે અને ઓછપ છે છતાં, તેનાથી હતાશ થવાનું નથી. એ કાયમી છે તેવું હરગિજ માનવાનું નથી. તે બધા દોષોની નિર્બળતા, નિર્ગુણતા અને નિઃસારતા દેખાઈ એટલે તે જિતાયા જ સમજો ! એ બધા જવા માટે જ આવ્યા છે. જુઓને ! ચંડકૌશિક ઉપર ક્રોધ કેવો સવાર થયો હતો ? કોઈને પણ લાગે કે તે ક્ષમાના દરિયા બની જશે ? પણ, ન બને તે બન્યું ને ! JEUNE TEKE અને ભવદેવનો નાગિલા ઉપરનો રાગ તો કેવો ગાઢ લાગતો હતો ! પણ જંબૂસ્વામી થયા ત્યારે જીવ તો એ જ હતો. પણ વૈરાગ્યનો મહેરામણ ઊમટ્યોને ! એટલે, દોષોની સામે જંગે ચડવા કરતાં, એની ઉપેક્ષા જ ઉપાય છે. ૧૮ : પાઠશાળા વિચારકોએ કહ્યું છે કે તે-તે દોષનો પ્રતિપક્ષ વિચારવો : ક્રોધની સામે ક્ષમાનો, માયાની સામે સ૨ળતાનો વિચાર કરવો. શત્રુને જીતવાનો આ પણ એક ઉપાય છે. શત્રુનો શત્રુ, મિત્ર –એ કહેવત અનુરૂપ તેની સામેના સાથેની દોસ્તી એ કામયાબ પુરવાર થશે. આનાં ઉદાહરણો અનેક છે. જેમણે એક છેડેથી જંગ છેડ્યો અને સામે છેડે વિજયની ધજા ફરકાવતાં છાતી કાઢીને ઊભા રહે છે. આપણે આવું કરવા જ આવ્યા છીએ. શરૂ કરીએ. દામોદર પ્રસાદ Page #54 -------------------------------------------------------------------------- ________________ સ્વચ્છ સરનામાનો વિકલ્પ નથી પોસ્ટખાતા તરફથી આ સૂચના મળે છે. આ વાત સાચી પણ છે. ગરબડિયા અક્ષરના સરનામાવાળી ટપાલ ક્યાંય પહોંચતી નથી. આ આપણા સહુનો અનુભવ છે. ટપાલની જેમ, માણસ માટે પણ, આ વાત એટલી જ સાચી છે. માણસનું સરનામું તે તેનું ચારિત્ર. માણસ તેનાથી જ ઓળખાય. લોકો તેને એ રીતે જ યાદ રાખે. આનો પણ કોઈ વિલ્પ નથી. ચારિત્રની કોઈ અવેજી નથી. “નહીં સાંધો, નહીં રેણ!” --આ નિયમ પ્રવર્તે છે. પહેલાના જમાનામાં ઘણાં માટે આપણે સાંભળતા : આ ભાઈ આવું તો, ન જ કરે. આવું તો, ન જ બોલે. આવું તો, ન જ ખાય. આજે પરિસ્થિતિ બદલાઈ છે : ભાઈ એનું ભલું પૂછવું, કાંઈ કહેવાય નહીં. --એવું સંભળાય છે. નોકરીએ રહ્યા છો ?: હાથથી કશું આડું અવળું ન કરાય. દુકાને બેઠા છો? : કડવાં વેણ ન બોલાય. તમારે ભરોસે સોંપ્યું છે? : વિશ્વાસઘાત ન કરાય. ભય કે લોભ-લાલચથી પણ, જો નડગે તો જ કીર્તિ-પ્રતિષ્ઠા જામે, એની સુવાસ પ્રસરે. આવા ચા ણે ઘડતર કરીએ. નામની પ્રભુને મિક અ પયા, ચિંતન : ૧૯ Page #55 -------------------------------------------------------------------------- ________________ શુભસંકલ્પ કલ્પવૃક્ષ છે જે કાંઈ અન્તરંગ મનમાં આકારિત કરવામાં આવે છે, તે બધું ક્યારે ને ક્યારે બહિરંગ જીવનમાં સાકાર થાય છે. અન્તર્મનોભૂમિ તો ભારે ફળદ્રુપ જમીન છે. જે બીજ વાવો તે ઊગે. જે સંકલ્પ-શુભ અથવા અશુભ-અંદર રોપો તે ઊગે. જો આવો જ નિયમ હોય તો, શુભનું જ વાવેતર કરવું જોઈએ. શુભસંકલ્પ તો, કલ્પવૃક્ષની જેમ ફળે છે. એક શુભસંકલ્પ કરવામાં આવે, તેને તીવ્રતાથી, વારંવાર ઘૂંટવામાં આવે; તો તે સફળ થયા વિના ન રહે. કૂવાના કાંઠે કાળી શિલા હોય, તે રોજરોજ અનેકવાર દોરડાવડે એક જગ્યાએ ઘસાય તો, તે શિલા પર નિશાન પણ પડી જાય છે! હા, સંકલ્પને સફળ બનાવવાની શરત છે કે, તેને દૃઢતાથી વળગી રહેવું પડે. દીર્ઘકાળ સુધી ધીરજ ધરવી પડે, સ્મરણ-જળથી એનું નિરંતર સિંચન કરતા રહેવું પડે; તો એ જરૂર ફળે. દૂધમાં મેળવણ નાંખીને, તેની રૂપાંતરણની પ્રક્રિયાને સ્થિરતા-પૂર્વક આગળ વધવા દેવી પડે, તો દૂધ અણુએ અણુ દહીંરૂપે પરિણત થઈ જાય છે. તે જ રીતે, શુભસંકલ્પ પણ, વિધિપૂર્વકની માવજતથી સફળ થાય છે. જરૂર ઊગી નીકળે છે. CHHAYA ૨૦: પાઠશાળા wwwijainelibrary.org Page #56 -------------------------------------------------------------------------- ________________ પરમના કૃપારસને મેળવવા, પાત્રતા વિકસાવીએ આપણે પરમને પ્રાર્થના કરીએ અને તે પ્રાર્થના ઓછી ફળે તો, આપણે પરમની શક્તિમાં શંકા કરવાને બદલે, આપણી પાત્રતા તરફ નજર કરીએ તો, તરત જ મર્મ પકડાશે કે પાત્રતા પ્રમાણે જ ફળ મળ્યું છે. જેવો પાત્રતાનો વિકાસ થશે કે તરત જ ફળનું પ્રમાણ વધવા લાગશે. ગંગાનો અફાટ જળરાશિ અગાધ અને અપાર છે; તે તમને ભીંજવવા અને તૃપ્ત કરવા, તમારા પાત્રને છલકાવવા તત્પર છે, પણ તે તમારા પાત્રમાં સમાય તેટલું જ આપી શકે, તેથી વધારે નહીં. આ જેટલું જળ જોઈએ, તેટલું પાત્ર લઈ જવું પડે. પાત્ર જેટલું હોય, તેટલું જળ મળે. પરમાત્માની કૃપાનું પણ, આવું જ છે. પરમાત્માની શક્તિનું અવતરણ પણ, એવું જ છે. આપણી પાત્રતા પ્રમાણે લાભ કરે. આપણે તો, આપણા પાત્રને સતત વિકસાવતા રહેવાનું છે. ગુણસમૃદ્ધિ દ્વારા આપણી પાત્રતા વિકસાવીએ અને પરમના કપા-રસથી આપણા જીવનના પાત્રને છલોછલ છલકાવીએ. પરમનું તો આપણને આમંત્રણ છે જ. પરમ અને પાત્રતાનો મેળ થશે તો, પાત્ર ભરપૂર ભરાઈ જશે. ચિંતન : ૨૧ Page #57 -------------------------------------------------------------------------- ________________ આપણાં સુખ-દુઃખ તુલનાનાં ! વિચાર કરતાં એમ લાગે કે, આ તુલનાશક્તિની તો કેવી ખૂબી છે! મનમાં એક વિચાર ચાલતો હતો, મોં મલકાતું હતું. પોતાની જાતને મોટી સમજતો હતો, સુખી માનતો'તો. અચાનક જ, કાંઈ યાદ આવ્યું; તેની સાથે સરખામણી થવી શરૂ થઈ. માં પડી ગયું ! સુખ, રાખ થઈ ઊડી ગયું. દુઃખના વિચારોથી મન હવે કડવું થઈ ગયું. મનમાં પીડા ઊપડી. અજંપો થયો. દેહમાં વેદના થઈ આવી...એવામાં બીજું કંઈ યાદ આવ્યું. કોઈકે આવી, વધુ દુઃખી માણસની વાત કરી. એ સાંભળી મનને સારું લાગ્યું ! પેલી વેદના ઓસરવા લાગી. શું છે આ? તુલનાની આ તે કેવી તાકાત? મેળામાં મહાલવા એક માણસ જતો હતો. મસ્તીભરી ચાલ હતી અને ગળામાંથી ગીતોના સૂર રેલાતા હતા. એવામાં રસ્તે ઉતાવળે ચાલતા માણસોના પગ પર નજર પડી. અનેક નર-નારીને એણે જાતજાતનાં પગરખાં પહેરીને જતાં જોયા. રે નસીબ! મસ્તીનાં ગીતો વરાળ થઈ ઊડી ગયાં! હાય રે ! મારા પગમાં કાંઈ નહીં? હું ઉઘાડપગો ! અટકી ગયો. મોળો પડી ગયો. દુઃખી-દુઃખી થઈ ગયો ! આગળ વધતાં, ચકડોળ પાસે એક ઠેલણગાડીમાં સૂતેલો માણસ જોયો. આને તો પગ જ ન હતા ! તેને જોયો અને થયું : હાશ ! મને પગ તો છે ! મલકાયો. મનને ઘેરી વળેલો વિષાદ દૂર થયો. આપણે, આપણાં સુખ-દુઃખને કશીયે સરખામણી વિના તેના સ્વરૂપને પામીએ અને સ્વીકારીએ તો કેવું સારું? જ્યારે તુલના કરીએ છીએ ત્યારે જ ઉપાધી આવે છે ! આમ, આપણાં સુખ-દુ:ખ વાસ્તવિક છે જ નહીં કશી તુલના વિના જ જો સુખ-દુ:ખનો વિચાર કરીએ તો કેવું સારું ! અરે ! આપણે કોઈને સારા કે ખોટા કહીએ છીએ એ પણ અન્યની સરખામણી એ જ ને? હવે, તુલનાના કશા વળગણ વિના વિચારવાની ટેવ પાડવા જેવી છે. તુલના બધે ખપની નથી. ૨૨: પાઠશાળા Page #58 -------------------------------------------------------------------------- ________________ તતઃ પ્િ । તેથી શું? So What? e] કe Peh PJs [+h + ]+lf ]+2+ 03 ]]>>&le IF વિચાર સુખ આપે છે અને દુઃખ પણ આપે છે. સુખ આપે તેવા વિચારથી, સુખી થવાય અને દુઃખ આપે તેવા વિચારથી, દુ:ખી થવાય. તતઃ કિમ્ । આ મંત્ર છે. અદ્ભુત મંત્ર છે. ઝેર ઉતારનાર મંત્ર છે. દીનતાના વીંછીનું ઝેર ચડ્યું હોય કે, આસક્તિના સાપનું ઝેર ચડ્યું હોય, આ મંત્રના મનનથી તે ઝેર ઊતરી જાય છે. કોઈને માન-સન્માન મળ્યાં, વૈભવ અને ઐશ્વર્ય સાંપડ્યાં. આપણને તે ન મળ્યાં. આપણામાં દીનતા આવી, નાનપ આવી. મનમાં ઝીણું-ઝીણું અસુખ હું થવા લાગ્યું. તેવે સમયે, જો વિચાર ઝબકી જાય તેથી શું ?તેને મળ્યું છે તે, તેના પુણ્યથી મળ્યું છે. મને પણ મળવાનું હશે તો, ક્યારેક મારા પુણ્ય થકી મળશે... ...અને પુણ્યોદયથી કદાચ મળી ગયું, તેનાથી ગર્વ થવા લાગ્યો. પોતાની જાતને વિશેષ ગણવા લાગ્યા ! ફુલાયા ! ત્યારે પણ, જો આ મંત્ર યાદ આવે – તેથી શું ? તો તરત જ, એ ઐશ્વર્યની અનિત્યતા અને અશરણતા સમજાઈ જશે અને આસક્તિ તૂટવા લાગશે. ‘તેથી શું ?’-- એ મંત્ર વિચાર, ઐશ્વર્ય અને ભર્યા-ભાદર્યા જીવન વચ્ચે ઘૂંટાવા લાગે ત્યારે, બધા જ ભૌતિક પદાર્થોની નિઃસારતા, નિર્ગુણતા દેખાય છે. ક્ષણભંગુર ભૌતિક પદાર્થોની આસક્તિ ઓગાળવાનો આ મંત્ર છે. લાલસાને કાબૂમાં રાખવાનો સિદ્ધ મંત્ર છે. સાદા દેખાતા આ બે શબ્દોમાં ઘણું ઊંડાણ છુપાયું છે. જેમ-જેમ વિચારતા જઈએ, તેમ-તેમ એમાંથી નવા નવા અર્થ ઊઘડતા આવશે. શું રાચીએ, જ્યાં ક્ષણનો પ્રસંગ ! ચિંતન : ૨૩ Page #59 -------------------------------------------------------------------------- ________________ UPIS વસંતઋતુની શરૂઆત હતી. વસંતપંચમી સાવ નજીક હતી. પરંતુ સંવત ૨૦૫૭ (૨૬ જાન્યુઆરી ૨૦૦૧)ની આ વસંત, પાનખર પુરવાર થઈ. માત્ર થોડી સેકંડોના સમયમાં ભૂકંપના જબ્બર આંચકાઓએ કેટલું બધું વર્તમાનનું, ભૂતકાળમાં પલટાવી દીધું. સેંકડો ગામના અને હજારો માણસોના ઇતિહાસ પર તો, ક્ષણવારમાં પૂર્ણવિરામ મુકાઈ ગયું. ભવિતવ્યતાનો ભીષણ ભરડો વીંટળાઈ વળ્યો. કાળની એક ફૂંક, અને બધું ઓલવાઈ ગયું. ઘડીભરમાં માણસ સૂનમૂન થઈને ઊભો રહી ગયો. શુંનું શું થઈ ગયું ! જોનારની આંખોમાં આંસુ થીજી ગયાં. હૈયું ધબકારો ચૂકી ગયું. હોઠ સિવાઈ ગયા. વણમાંગી વિટંબણાઓ વૈરી થઈને ચોગરદમ ઘેરી વળી વીંટળાઈ ગઈ. ઘણુંબધું ધરાની અતલ ગર્તામાં ઊંડે ધરબાઈ ગયું. તો કેટલુંક, માનવના ઊંડાણમાં હતું તે, બહાર પણ આવ્યું. વિપત્તિ અંદરના ખમીરને બહાર આણે છે, એવું જે કહેવાય છે તે, અવસરે Thr સમજાય છે. E Sterious is left met 55 વિપદ્ ગંગે, વંદું તુજ ચરણોમાં મસ્તક ધરી એક કુટુંબમાં, મા અને દીકરી - બે જ બચ્યાં. બાકી બધાં પ્રભુને પ્યારાં થઈ ગયાં. એક સ્વયંસેવિકા બહેને દિલાસો આપતાં, દીકરીને ચોકલેટ આપવા માંડી. દીકરી ન લે. બહેનને એમ કે વધારે જોઈતી હશે. મૂઠો ભરીને આપવા માંડ્યો. તો પણ બાળકીએ ન લીધી. તે જોઈને દીકરીની મા બોલી કે શું અમે ભીખારી છીએ ! એ સાંભળી સેવિકાની આંખો ભીની થઈ ગઈ ! ક્યાંથી આવે છે આ શબ્દો ! ભીતર ક્યાંક હજી ખુમારી સળવળે છે. એને ધબકતી રાખીએ. RUBEL ૨૪: પાઠશાળા સવજી છાયા Page #60 -------------------------------------------------------------------------- ________________ સંવેદનશીલતાથી ધબકતા રહીએ વર્તમાનયુગને યંત્રવાદનો યુગ કહેવાય છે. યંત્રવાદના ફાયદા હોય જ. એ ફાયદાની યાદી કરીએ તો, એનાથી પણ મોટી એના ગેરફાયદાની છે. યંત્રથી આપણે ખૂબ ટેવાયેલા છીએ. ફોન, કમ્પ્યૂટર, ટી.વી. વગેરે સાધનો આપણા જીવનનું અંગ બની ગયાં છે. આ બધાં સાથે પનારો પડે એટલે તેની જડતાનો ચેપ આપણને લાગે જ લાગે ! યંત્રોની સોબતથી હૃદયની સંવેદનશીલતા હણાતી જાય છે. હૃદય સંવેદનશીલ હોય છે. બુદ્ધિ વિચારશીલ હોય છે. કોઈ કામ રોજ એકસરખી રીતે કરાતું રહે તો પણ, સંવેદનશીલતામાં ઓટ આવે છે. જ મોટર, સ્કૂટર, રિક્ષા, ટ્રેક્ટર જેવાં યાંત્રિક સાધનોને બદલે, માણસ જ્યાં સુધી બળદ-ગાડાં, ઘોડા, હળ વગેરે સાથે જીવતો હતો ત્યારે એ સજીવ સૃષ્ટિની અસર સાથે તેનાં સુખ-દુઃખનો વિચાર રહેતો. આવી સંવેદના માણસના જીવનના ભાગરૂપ હતી. એથી પોતાનું જીવન પણ જીવંત રહેતું. સહજ રીતે વિચારનો વિસ્તાર સધાતો હતો. સંવેદનશીલતા તો, આપણી જીવન મૂડી છે. એ કોઈ પણ ભોગે જળવાવી જોઈએ. અને તેનાથી જ વિવિધ લલિત- કળાઓ - સાહિત્ય-સંગીત-સ્થાપત્ય-શિલ્પ-ચિત્રકળા વગેરેને માણવા અને અનુભવવાની દૃષ્ટિનો વિકાસ થાય છે. એના ફળરૂપે સ્વયંની દૃષ્ટિમાં સૂક્ષ્મતા આવે છે. બીજાનાં દુ:ખ જોઈ દિલ દ્રવે તે, સંવેદના કહેવાય. આ સંવેદનાને ગુમાવવાની અણી પર આપણે આવી ઊભા છીએ. હૃદયને આવી સંવેદનાઓથી છલોછલ ઉભરાવવા માટે આપણે પ્રકૃતિની નજીક રહીએ. પશુ-પક્ષી-વૃક્ષ-વેલી-સૂર્ય-ચંદ્રતારા-બાળકોની સૃષ્ટિમાં વધુ વિહરીએ, તેમાં મન પરોવીને રસ લઈએ તો, આપણું હૃદય સંવેદનશીલતાથી ધબકતું રહેશે. Page #61 -------------------------------------------------------------------------- ________________ 김 19 uplhosebe પ્રભાસપાટણના દરિયા કિનારે, વિશ્વપ્રસિદ્ધ સોમનાથમહાદેવના મંદિરને જોઈએ તો, જાણે તેની સુંદરતાને જોયા જ કરીએ એવું મન થાય. તેનું સ્થાપત્ય તો અતીવ સુંદર છે જ. વળી એ સુંદરતા નીરખ્યા જ કરીએ એમ થવાનું, એક વિશેષ કારણ પણ છે. આ વિશાળ શિવાલયની આગળપાછળ અને આજુ-બાજુ કશું જ નથી; બસ, અવકાશ જ અવકાશ છે ! WESO એક બાજુ વાંભ-વાંભ મોજાં ઉછાળતો, ક્ષિતિજ સુધી પથરાયેલો મહાસાગર છે. તો, આ બાજુ, મંદિરનાં પગથિયાં સુધી પહોંચવા ઠીક-ઠીક ચાલવું પડે એવું પરિસર છે. આ છે એની સુંદરતાનું રહસ્ય. ખુલ્લી જગ્યા સ્થાપત્યને અધિક સુંદરતા બક્ષે છે. અવકાશ સુંદરતાને સ્થાયી બનાવે છે એક મોટું મકાન હોય, અને તેની આજુ-બાજુમાં નાનાં-મોટાં મકાનો હોય, તો તેનું રૂપ ઢંકાઈ જશે. એક શ્રેષ્ઠ પ્રસંગ માણ્યા પછી, તરત બીજા પ્રસંગમાં ગયા તો, પહેલા પ્રસંગનો અનુભવ ઢંકાઈ જશે. પુસ્તકનું શ્રેષ્ઠ પ્રકરણ વાંચ્યું. બસ, પછી તે પુસ્તક બંધ કરી, આંખો મીંચી એમ જ થોડી વાર બેસી રહો અને એ ગમતું પ્રકરણ વાગોળો. લખાણના વિચારોની સુંદરતા મનના ઊંડાણમાં ઊતરશે અને એની કાયમી છાપ અંકાઈ રહેશે. સ્વાદિષ્ટ ભોજન કર્યું; બસ, હવે કશું જ મોંમાં નાંખવાનું નહીં. ભોજનનો સ્વાદ સ્મૃતિમાં સચવાશે. સારાને સારી રીતે માણવા માટે, ચારેકોર થોડી-થોડી જગ્યા રહેવા દો. ચિત્રના સૌંદર્યનું કારણ તે તેની આસપાસની કોરી જગ્યા, એના સંયોજનની શોભા છે. ગીચતા, સુંદરને કુરૂપ બનાવે છે. જીવનમાં બધે જ, સારી ચીજની આસપાસ અવકાશ રાખવાનું શીખી લઈએ. ગીચતા અને અતિરેક એ આજના જમાનાનો રોગ છે. આપણે તેનાથી બચીએ. ૨૬ : પાઠશાળા Page #62 -------------------------------------------------------------------------- ________________ દુઃખમાં દર્પણ જરૂરી છે, દૂરબીન નહીં િ વિશિષ્ટકોટિના પર્વમાં પર્યુષણ પર્વનું સ્થાન મોખરે છે. તેમાં જેમ પ્રતિક્રમણ કરવાનું મહત્ત્વ છે, યથાશક્તિ ઉપવાસ વગેરે તપસ્યા કરવાનું મહત્ત્વનું છે; તેમ શ્રી કલ્પસૂત્રનું શ્રવણ કરવાનું પણ, એટલું જ મહત્ત્વનું છે. શ્રી કલ્પસૂત્રના પહેલા દિવસના પહેલા વ્યાખ્યાનમાં, ઇન્દ્ર મહારાજાની વાત આવે છે ત્યારે કાર્તિક શેઠની કથા આવે છે. કથા જાણીતી છે; તેમાં આવતો ઐરિક તાપસનો પ્રસંગ પણ જાણીતો છે. આ નાના લાગતા પ્રસંગનો બોધ ઘણો મોટો છે. આ બોધ એટલો બધો કિંમતી છે કે એને જો સમજી શકીએ તો આપણા જીવનમાંથી આર્ત્તધ્યાનને કાયમ માટે દેશવટો મળી જાય ! ‘શ્રી કાર્તિક શેઠ પારણું કરાવે તો જ, હું પારણું કરવા આવું આવું નૈરિક તાપસે રાજાને કહ્યું. રાજાના કહેવાથી કાર્તિક શેઠ આવ્યા. ગૈરિકને પારણું કરાવ્યું, તે વખતે તાપસે નાકે આંગળી મૂકીને ભરી-સભા વચ્ચે કાર્તિક શેઠનું જે અપમાન કર્યું, ત્યારે ધર્મપરિણત એવા કાર્તિક શેઠે ‘શું વિચાર્યું’ -એ મહત્ત્વનું છે. અપમાનિત થયેલા પોતાના આત્માને, રાજા માટે, નૈરિક માટે ઘણી જાતના વિચાર આવે તેમ હતા; છતાં વિચાર-માત્ર પોતાની જાતનો જ આવ્યો. અને તે પણ વાંઝિયો વિચાર ન કર્યો, વિચારનું સ્વરૂપ આવું હતું; ‘જો મેં મુનિસુવ્રત સ્વામી પાસે દીક્ષા લીધી હોત તો અપમાનનો આ પ્રસંગ આવ્યો જ ન હોત.' આમ, આવા દુઃખદ પ્રસંગે દર્પણ હાથમાં લીધું; દૂરબીન નહીં.કથાનક એમ સમજાવે છે કે, જીવનમાં જ્યારે જ્યારે કોઈ પણ જાતના દુઃખના પ્રસંગો આવે ત્યારે, તમારી જાતનો જ વિચાર કરજો. તમારે શું કરવું જોઈએ, એ જ વિચાર કરજો. સામાએ શું કરવું જોઈએ —એ વિચાર નિરર્થક છે; અને એ વિચાર આત્મા માટે અનર્થક પણ છે. ચહેરો જોવા દર્પણ જ ઉપકારક છે, દૂરબીન નહીં. પર્વાધિરાજના આ દિવસોમાં સંકલ્પ કરીએ : ‘દુઃખમાં દર્પણ હાથમાં રાખીશું અને ચહેરાને સુધારીશું.' hod]rn]] ]] Z© 35 353790 []]s] [11] !$j]; at phish bf of is Jause foor Beisit ધવલભ (pain (UK TI Dastge રવીએ ચિંતન : ૨૭ Page #63 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ એ સુખ છે; અપેક્ષા એમાં વિઘ્ન છે વિવિધ વિચિત્રતાથી ઉભરાતું આપણું મન છે. તેમાં સારા છે તેટલી જ, અધૂરપ પણ છે; તેટલી જ મલિનતા છે. આ બધું એક-સાથે જ રહે છે, વધે છે, વિકસે છે -- ગુલાબના મનોરમ ફૂલ અને તેની સાથેના અણિયાળા કાંટાની જેમ. શું એવી કોઈ તરકીબ હોઈ શકે કે, ફૂલની સુગંધ માણી શકાય અને કાંટાથી જાતને બચાવી શકાય ? એવું કોઈ કરી શકે, એને કળા જ કહેવાય ! સાધ્ય થઈ શકે એવી આ કળા છે. જેને જેને આપણે હૃદયથી ચાહીએ, પ્રેમ આપીએ, ત્યારે આપણને સુખનો અનુભવ થાય છે. એ પ્રેમ માણસ પ્રત્યે હોય કે પશુ-પક્ષી પ્રત્યે હોય, ત્યારે, બન્ને પક્ષે સુખનો અનુભવ થાય છે. પણ પેલા ગુલાબના ફૂલ સાથેના કાંટાની જેમ જો પ્રેમની સાથે જ એ વ્યક્તિ પ્રત્યે આપણા ચિત્તમાં અપેક્ષાના કંટકના અંકુરો પણ ઊગી જાય અને એ અપેક્ષા આપણા પ્રેમના પનાથીયે મોટા પનાની હોય અને તે ન સંતોષાય એટલે આપણને દુઃખ અને આઘાત લાગે. સરવાળે પ્રેમનું સુખ કરમાવા લાગે, નંદવાઈ પણ જાય.. પ્રેમ કરીએ -- પ્રેમ જ કરીએ, મૈત્રીનો માંડવો બાંધીએ, સાથે-સાથે અપેક્ષાના કાંટાથી સાવધ રહીએ -- ચિત્તને બને તેટલું તેનાથી બચાવીએ, તો પછી માખ વિનાનું મધ મળ્યા જ કરશે, મધુર મધ મળ્યા જ કરશે. આ અઘરું છે. આ એક પ્રકારની સાધના છે, પણ કરવા જેવી છે. તેમાં જો સિદ્ધિ સાંપડે તો, જીવન ઉન્નતિના આકાશને આંબવા લાગે. એવું કાંઈક કરીએ. કનુ દેસાઈ ૨૮: પાઠશાળા Page #64 -------------------------------------------------------------------------- ________________ અધૂરપ ઢાંકીએ – સારપ ઉપસાવીએ ગાઢ અને વિશાળ,ગીચ જંગલની કેડી પાસે એક ભાઈ બેઠા હતા. ઇચ્છા હતી કે જંગલ પાર કરી દઈશું. મનમાં ચિંતા હતી કે પગથી તો પાંગળો છું, કેમ કરી જવાશે? ત્યાં, એવામાં એક અંધ-જન ત્યાં આવ્યા. એને પણ જંગલ પાર કરવાની ઇચ્છા હતી ! બન્ને જણા સંપી ગયા. પાંગળાભાઈ પગથી અટકેલા હતા, પણ આંખના સાજા-નરવા હતા. અંધભાઈ આંખેથી અખમ હતા પણ, પગના સાજા હતા. સરસ જોડ બની. અંધભાઈએ પોતાના સક્ષમ ખભા પર પાંગળાભાઈને બેસાડ્યા. એણે જેમ-જેમ રસ્તો સુઝાડ્યો તેમ-તેમ આંધળાભાઈ ચાલ્યા અને સુખ-સુખે બંને જંગલ પાર કરી ગયા. એકના પગની સારપ અને બીજાની આંખની સારપ કામે લાગી. બંનેની અધૂરપ ઢંકાઈ ! સંસારમાં સર્વત્ર, આવા ઠંદ્ર છે. પિતા-પુત્ર, ભાઈ-ભાઈ, પતિ-પત્ની, ગુરુશિષ્ય. આ તમામ જોડકામાં-દરેકમાં સારપ અને અધૂરપ બન્ને એક સાથે હોવાનાં જ. અધૂરપ અને સારપનો સરવાળો એટલે માણસ ! ફક્ત સારપ જ હોય કે કેવળ અધૂરપ જ હોય, એવું તો કોઈ ન જ હોય. એકબીજાએ એકબીજાના પૂરક બનીને અધૂરપ ઢાંકવાની છે, સારપ પોષવાની છે; તો જ કાર્ય-સિદ્ધિ થાય. સામેનાની સારપ સ્વીકારતાં, સંકોચાવાનું નથી. સામી વ્યક્તિમાં જે ન હોય અને તે આપણામાં હોય, તો તેના પૂરક બનવાનું છે. આમ કોઈની પણ અધૂરપ હોય એને “ઓવર-લેપ કરવાની છે. તેમાં જ આપણી શોભા છે, શાણપણ છે, હિત પણ છે. પાંગળા અને આંધળાની જેમ, આપણા જોડીદારની સાથે સંપીને રહીએ અને આ ભવ-અટવી સુખ-સુખે પાર કરી લઈએ. ચિંતન : ૨૯ Page #65 -------------------------------------------------------------------------- ________________ અતિરેક અભાવને નોંતરે છે . / ના ગ્રામવિકાસ વિકસતા યુગમાં મકાન ઈટ-સિમેંટનાં બને છે. ઈટ અને ઈટને જોડવાનું કામ સિમેંટ કરે છે. ઈટને અને સિમેંટને જોડવાનું કામ પાણી કરે છે. આ પાણી વિના એ જોડાણ શક્ય નથી; પણ જો તેમાં પાણીનું પ્રમાણ વધી જાય તો પણ, એ જોડાણ શક્ય ન બને. તે તો, પ્રમાણસર જ જોઈએ. ફૂલથી ઝૂમતા છોડને, ફળથી લચી પડતા વૃક્ષને ઊગવા માટે; બીજને અંકુર બનવા માટે, માટીની જેમ પાણીની જરૂરત રહે જ; પણ તે, માપસર અને માફકસર જ હોવું જોઈએ. પાણીથી છોડ પાંગરે છે માટે એને પાણી આપ્યા જ કરો તો, જેનાથી જીવન મળવાનું છે તેનાથી જ જીવન ઝૂંટવાઈ જાય; માટે એ પ્રમાણસર જ જોઈએ. “અતિ’ ન જોઈએ. એ જ પ્રમાણે જીવનના હરકોઈ ઘટકોમાં પ્રમાણભાન જળવાવું જોઈએ. આજે લગભગ સર્વત્ર અતિરેકની બોલબાલા છે. પછી તે લગ્ન-પ્રસંગના ભોજન- સમારંભની વાત હોય કે નાનાં દીકરા-દીકરીની વેશભૂષાની વાત હોય ! જરૂરથી વધારે વાત્સલ્ય પણ, અહિત કરે છે. કહેવતમાં કહ્યું છે કે, ઝેર પણ માપસર હોય તો તે ઔષધ છે અને અમૃત પણ માપથી વધુ હોય તો ઝેર છે. અતિરેક સર્વત્ર ટાળવા જેવો છે. સાવધ રહેવા જેવું છે, વિવેકનો દીવો સતત પ્રગટેલો રાખવો જોઈશે. સવજી છાયા ૩૦: પાઠશાળા Page #66 -------------------------------------------------------------------------- ________________ અંતઃકરણનું મૌન, પ્રભુનું સિંહાસન છે શબ્દના અર્થને સીમા છે. મૌનના અર્થ અનંત છે. શબ્દ પહેલાંનું ય મૌન હોય છે; શબ્દ પછીનું ય મૌન હોય છે. મૌન બોલકું હોય ત્યારે, મૌનનું મૂલ્ય ઘટે છે. મૌન ગંભીરતાથી મઢેલું હોય ત્યારે, શણગારાયેલું લાગે છે. જે કહેવા માટે શબ્દ જ્યારે અશક્તિ દર્શાવે છે, ત્યારે તે કામ મૌન કરી આપે છે. મૌનના બળાપા કરતાં, શબ્દનો બળાપો મોટો હોય છે. હું ક્યાં બોલ્યો, મૂંગો રહ્યો હોત તો સારું રહેત. એની યાદી વધુ લાંબી છે. મૂંગો રહ્યો એના કરતાં, બોલ્યો હોત તો સારું રહેત; તેવી ઘટના ઘણી-ઓછી બને છે. શબ્દ બોલવામાં કળા જોઈએ, તો મૌન રહેવામાં વધુ કળા ન જોઈએ. ક્યાં બોલવું, ક્યારે બોલવું, કેટલું બોલવું, કેવી રીતે બોલવું, આ બધું પણ તેની પડતી અસરના વધારા ને ઘટાડામાં જવાબદાર ગણાય છે; જ્યારે મૌનમાં ઘણે ભાગે કળાને બહુ અવકાશ નથી. આ ભાઈ ઓછા-બોલા છે. જરૂર પૂરતું બોલે છે. તેવાના બોલની પણ કિંમત હોય છે. આ ભાઈ બોલે નહીં, તે બોલ્યા; માટે તે જરૂરનું જ હશે. શબ્દ પણ મૌનથી જ વજનદાર બને છે. મૌનને મૂલ્યવાન બનાવવા માટે શબ્દની જરૂરત નથી. મૌન સ્વયં શોભતું હોય છે; સ્વ-નિર્ભર હોય છે. મૌન શક્તિનો સંચય કરી આપનાર છે. શબ્દ અને મૌન બન્ને પોતપોતાના સ્થાને મહાન છે. છતાં મૌન કેળવવું પડે છે, તેથી જ તેની મહાનતા સ્વયંસિદ્ધ ગણાય છે. મૌનની શક્તિ સ્વતઃ સિદ્ધ છે. શબ્દની શક્તિ પર-સાપેક્ષ છે. ભીતરની શક્તિના સંચય માટે મૌનની ઉપાસના કરીએ. આ શબ્દના મૌન પછીનું પગથિયું, વિચારના મૌનનું આવે છે. એક વિચાર અને બીજા વિચાર વચ્ચેનું અંતર વધે તો, ઓજસ પ્રગટે છે અને અંતઃકરણમાં જ્યારે આ વિચારનું મૌન છવાય છે ત્યારે, પરમ તત્ત્વનું અવતરણ સહજ બને છે. આપણે પણ ‘પરમ” માટે અવકાશ રચીએ. કનુ દેસાઈ | ચિંતન : ૩૧ Page #67 -------------------------------------------------------------------------- ________________ Babi પૂછતાં નર પંડિત વ્યક્તિ જો પ્રશ્ન પૂછે તો, તેનું અજ્ઞાન એક જ વાર જાહેર થાય પણ પૂછે જ નહીં તો, તે કાયમ માટે અજ્ઞાની રહે ! પૂછવું તો જોઈએ જ. વળી પુછાયેલા પ્રશ્નના મૂળમાં જે જિજ્ઞાસા હોય તેનું સમાધાન મળે છે, સંશયનું નિરાકરણ થાય છે. જે વ્યક્તિને પૂછવામાં આવે તેની ચેતનાનાં આવરણ ઘટ્યાં હોય તો, પૂછનારને નિઃસંશય કરે છે. માત્ર બુદ્ધિની ચબરાકી હોય તો નિરુત્તર કરી દે. નિરુત્તર કરવું સહેલું છે; નિઃસંશય બનવું અઘરું છે. આપણે સંશયરહિત બનવાનું છે. કારણ ‘પૂછતાં નર પંડિત' એ કહેવત પ્રમાણે જે પૂછે તે પંડિત બને. ઉત્તર આપી નિઃસંશય કરનારનો જેમ મહિમા છે, તેમ શુદ્ધ જિજ્ઞાસાથી પૂછનારને પણ સાચા દિલથી બિરદાવવામાં આવે છે. પુણ્યશ્લોક શ્રી આનંદઘનજી મહારાજે ગાયું છે: ધન્ય તું આતમા, જેહને એહવો પ્રશ્ન અવકાશ રે !” જેના હૃદયમાં શાંતિનું સ્વરૂપ શું છે ! મનને કેવી રીતે ઓળખી શકાય! આ પ્રશ્ન પુછાયો અને પૂછનાર ઉપર આનંદઘન મહારાજની કૃપા વરસી પડી. પ્રશ્ન કોને ન થાય?' ઉત્તર છે : સર્વજ્ઞને પ્રશ્ન ન થાય અને મૂર્ખને ન થાય ! આપણે વચ્ચે છીએ; તેથી કુતૂહલ કે કૌતુકના પ્રશ્નો નહીં, પણ તાત્ત્વિક જિજ્ઞાસાના પ્રશ્નોનાં સમાધાન મેળવી, જ્ઞાનદશાને સાધ્ય બનાવીએ. ૩૨ : પાઠશાળા Page #68 -------------------------------------------------------------------------- ________________ બીજું શું કરીએ ?હા ! કરવા જેવું બીજું છે વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવનાર શ્રી ધ્રુવકુમાર ભટ્ટ પોતાની શૈલીમાં વાતો કરતા હોય ત્યારે, એક પ્રસંગ કહેતા હોય છે : વલ્લભવિદ્યાનગરમાં એક સવારે નવના સુમારે હું રિક્ષામાં જઈ રહ્યો હતો. રસ્તામાં એક દુકાનના ઓટલા પાસે દશ-બાર વર્ષના બે છોકરા ઝગડતા હતાં, લડતાં હતાં; એક બીજાનાં ખમીસ ખેંચતા હતા. મેં જોયા. રિક્ષા ઊભી રખાવી. નીચે ઊતરીને બન્નેને છોડાવ્યાં. પૂછ્યું : કેમ ઝગડો છો ? ચાલો છૂટા પડી જાઓ. આવું ઝગડવાનું હોય ? છોકરા કહે ઃ ઝગડીએ નહીં, તો બીજું શું કરીએ ? ધ્રુવકુમાર કહે કે, મારા મનમાં ઝબકારો થયો ! છોકરાઓને મે સાથે લીધા. કંપાઉંડ વાળવાના કામે લગાડ્યા. ધીરે-ધીરે ઠીક થયા. મેં જ્યારે એ વાત સાંભળી ત્યારે, મારા મનમાં એક સાથે કેટલી બધી વ્યક્તિઓ હાજર થઈ. કેટલી બધી ! સાવ નિરર્થક, રાખ અને ધૂળ જેવા કામમાં, જીવનના કિંમતી દિવસો વેડફતા આ મનુષ્યોને જોઉં એટલે હતાશા અનુભવાય અને આ વાક્ય યાદ આવી જ જાય : બીજું શું કરીએ ! ઉત્તમ માણસો, ઉત્તમ પુસ્તકો મળે તો જીવનનું ઉત્તમ ધ્યેય જોવા મળે. ખાવું-પીવું એ જ જીવન નથી. તુચ્છ અને ક્ષણિક દુન્યવી બાબતોમાં અટવાયા વિના પરોપકાર, સદાચાર, જ્ઞાનોપાસના, સંગીત, ચિત્રકળા, અધ્યાત્મ જેવા કોઈ ને કોઈ ઉચ્ચ ધ્યેય પ્રતિ નજર માંડે તો પુરુષાર્થને સવળી ગતિ મળે. જીવનની સાર્થકતાનો અહેસાસ થાય. ઉચ્ચ અને ઉદાત્ત ધ્યેય વિનાનું જીવન, જીવન જ નથી. મનુષ્યનું જીવન-જળ, આવળ-બાવળબોરડી માટે વેડફવા નથી. જેનાથી કલ્પવૃક્ષ સીંચી, ઉછેરી શકાય તે બાવળ-થોર માટે ન વપરાય. ઉત્તમ પુરુષોનાં જીવનચરિત્રોનાં વાચન અને અનુસરણથી જીવનને ધ્યેય સાંપડે. આપણે એવા ઊંચા ધ્યેય માટે જીવવાનું શરૂ કરીએ. ચિંતન : ૩૩ Page #69 -------------------------------------------------------------------------- ________________ કીર્તિ કેરા કોટડાં, પાડ્યાં નવ પડંત ! વિવેકી વ્યક્તિને જ્યારે ધન અને આબરૂ : બેમાંથી એક બચાવી શકાય તેમ છે તેવું લાગે ત્યારે તે, આબરૂને બચાવવા, ધન તો શું, ઘર અને ઘરેણાં પણ, જતાં કરે. ધન અને સંપત્તિ અતિ ચંચળ છે, એની તેને સમજ છે. તે જશે તો ફરી કમાઈ લેવાશે, પણ આબરૂ જશે તો, એ કદી પાછી નહીં મેળવાય. કદાચ, મળશે તો પણ, તેમાં ડાઘ રહી જશે. ધન ચંચળ છે તો, કીર્તિ તેથી પણ વધુ ચંચળ છે. પ્રાણના ભોગે પણ, કીર્તિનું રક્ષણ કરવું જોઈએ. થોડાં” માટે ‘બહુ'નો ત્યાગ ન થાય. પણ, ‘બહુ’ માટે ‘થોડાં'નો ત્યાગ ખચકાટ વિના કરી દેવો જોઈએ. ધન-સંપત્તિની ગણના થોડાં” માં થાય; તેતો આવે ને જાય! જ્યારે આબરૂ ‘બહુ’માં ગણાય. તેનું જીવની જેમ જતન કરવું જોઈએ. એકલા પૈસાવાળા, સંપત્તિવાળા તો ક્યારેક સાયંસ્મરણીય હોય! જ્યારે કીર્તિવાન હંમેશા પ્રાતઃસ્મરણીય છે. જીવનની કિંમત પ્રતિષ્ઠા છે.પૈસો અને વૈભવ તો ઠીક છે. કીર્તિ માટેની ખેવના -મરી ફીટવાની તમન્ના - તે જ તમારું જીવન! શ્વાસની અવર-જવર લુહારની કોઢમાંની ધમણમાં પણ જોવા મળે છે. તેની કાંઈ નવાઈ નથી. માણસ, જતી વેળાએ જે સુવાસ મૂકી જાય, તે જ ટકાઉ છે! તેના માટે મથવાનું છે. યશસ્વી જીવન જ, ઉત્તમ જીવન! નામ રહંતા ઠક્કરા ! નાણાં નવ રહંત; કીર્તિ કેરાં કોટડાં, પાડ્યાં નવ પડંત. ૩૪: પાઠશાળા Page #70 -------------------------------------------------------------------------- ________________ સ્નેહાળ સંબંધ એ, હૃદયની સરજત છે સંયોગ એ સંસારનું મૂળ છે. સંસારમાં તેના વિના રહેવાતું નથી. સંયોગનું થોડું સ્થાયી રૂપ તે, સંબંધ છે. એક બીજા સાથેના સંબંધની આધારશિલા, સ્નેહ છે. નદીનાં પાણીનો સંગ્રહ કરવા જે બંધ બંધાય છે તેમાં, સિમેંટ જોઈએ; તેમ હૃદયના શુભ ભાવોના પ્રવાહને વહેવડાવવા માટે જે સંબંધ બંધાય છે તેમાં, સ્નેહ જોઈએ. આ સ્નેહ તે, હૃદયની નીપજ છે; ત્યાં બુદ્ધિનું કામ નથી. જ્યારે બુદ્ધિનું ગણિત શરૂ થાય છે, ત્યારથી સ્નેહની ભૂગોળના સીમાડા સાંકડા થતા આવે છે અને સંબંધનો ઇતિહાસ પૂર્ણવિરામની નજીક પહોંચે છે, આવરદા ઘટે છે. પછી તે સંબંધ ભાઈ અને ભાઈ, પિતા અને પુત્ર જેવાં સ્વજનોનો હોય કે મિત્ર – જ્ઞાતિના પરિજનોનો હોય, તેમાંથી મીઠાશ ઊડી જાય છે. વ્યવહારરૂપે તે ટકે છે –-બનાવટી ફૂલોની જેમ ! હૃદયના પાતાળકૂવામાંથી ફૂટતા ઝરા પાસેથી ગણિત તો દૂર જ રહે છે, ભૂગોળના સીમાડા ભૂંસાઈ જાય છે અને ઇતિહાસ પોતાની લાખેણી જગ્યા તેના માટે અનામત રાખે છે. આ સંબંધો આદાન અને પ્રદાન વડે જીવંત રહે છે. ઘસાઈ ને ઊજળા થઈએ' – એ તેનો પહેલો પાઠ હોય છે. ખપમાં આવવું તેને, ધન્યતા માને છે. ત્યાં એકધારું સમર્પણ, વૃક્ષ જેવું હોય છે. તે-તે વૃક્ષો તેની ઋતુમાં મબલખ ફૂલો ધરતીના ખોળે ધરતાં જ હોય છે અને એમ ધરતાં તેને ધરવ થતો નથી. વહેવું, વરસવું અને વવાઈ જવું એ જ તેનો મુદ્રાલેખ હોય છે. ગણિતની બહારનો કારોબાર હોય છે. આપણે પણ સંબંધોને આ રીતે જ બાંધીએ, વિકસાવીએ અને શોભાવીએ. સી, નરેન | ચિંતન : ૩૫ Page #71 -------------------------------------------------------------------------- ________________ શોભે છે દાનથી નર માનવભવની વિશેષતાઓ ગણવાની શરૂ કરીએ તો, તે પાર ન આવે એટલી છે. એમાં પણ “દાન આપવાની વિશેષતા તો ફક્ત દેવ મનુષ્ય મનુષ્યને જ સાંપડી છે. આપવાના આ ગુણથી તે ચારે ય ગતિમાં ઉપર ગણાયો છે. આપવાનું સામર્થ્ય ફક્ત મનુષ્યને જ મળ્યું છે. અન્ય કોઈ ગતિના જીવને આ અહોભાગ્ય મળ્યું નથી. તિર્યંચ નારકી દાન આપનારનો હાથ ઉપર રહે છે. પ્રભુ મહાવીરને પણ દાન આપનાર ભક્તનો હાથ ઉપર જ રહે છે. વળી દાન દેવાથી કીર્તિ - યશ પ્રાપ્ત થાય છે, તે અ-મર હોય છે. તે સદાકાળ ટકે તેવું હોય છે. શાલિભદ્ર અને જગડૂશાહ જેવા દાતાઓ આજે પણ યાદ કરાતા હોય છે. ભામાશાના નામને કાળનો કાટ લાગ્યો કદી જાણ્યો છે? સવારનો સૂરજ ઊગે તે પહેલાં યાદ કરાય એવું, દાતાનું નામ પ્રાતઃસ્મરણીય હોય છે. સામે છેડે જઈને જોઈએ તો, કૃપણ એ તો માણસને મોટી ગાળ જેવું કલંક છે. એવી વ્યક્તિનું નામ લેવા પણ કોઈ તૈયાર ન થાય! જેને રોજ કાંઈને કાંઈ જોઈતું હોય છે, તેવું જ હોય છે તેનાથી બધા દૂર ભાગે. જ્યારે જે રોજ-રોજ કાંઈક આપીને રાજી થાય છે -- દાન કરે છે, તે મહાન થવાલાયક છે. આવા ઉદારસ્વભાવીને તો, દાન વિના દિવસ પસાર થાય તો તે “આજનો દિવસ ફોગટ ગયો’તેવું માને ! આવી વ્યક્તિ ઉમદા મનુષ્ય તો છે જ; અને ફરી મનુષ્ય-ભવ મેળવવાની લાયકાત પણ, તેનામાં છે એમ કહેવાય છે. ' જે જોઈતું હોય તે આપો - આપી દો, એ બમણું થઈ પાછું મળશે એમ કહેવાયું છે. જે આપો છો તે જ વળતું પાછું મળે છે. “આપો તેવું પામો અને વાવો તેવું લણો' એ વાત આપણે ક્યાં નથી જાણતા? ધરતીને એક દાણો આપીએ તેમાંથી આપણે અનેક દાણા પાછા મેળવીએ છીએ. આથી દાનનો નિયમ સિદ્ધ થાય છે. ખબર છે? ગરીબોને માત્ર યાચક નહીં, પણ બોધ-દાતા તરીકે મૂલવવામાં આવે છે. કહ્યું છે : યાચકો નૈવ યાચે છે, બોધ આપે ઘરે-ઘરે; ‘આપો, આપો. ન આપો તો, મારા જેવા થશો તમે.” याचका नैवयाचन्ते, बोधयन्ति गृहे-गृहे। दीयतां-दीयतां दानमदातुः फलमीदृशम्।। ૩૬:પાઠશાળા Page #72 -------------------------------------------------------------------------- ________________ સ્વાદુવાદીને શોભતી વાણી વિશાળ જંગલમાં એકવાર એવું બન્યું, કે તળાવના કાંઠે એક સિંહ પાણી પી રહ્યો હતો, તેવામાં એક વાઘ પણ ત્યાં આવ્યો. બન્નેએ પાણી પીધાં અને વાતોએ વળગ્યા. વાઘ કહે : હમણાં ઠંડી ખૂબ પડે છે. મહા મહિનો ચાલતો હતો. સાંજનો સમય હતો, સૂર્ય હમણાં જ પશ્ચિમે ઢળ્યો હતો. વનના રાજા બોલ્યા : ઠંડી તો ફાગણમાં પડે. વાઘભાઈ કહેઃ હોતું હશે ! ઠંડી તો મહા મહિને જ પડે. બને નહીં પણ બન્યું એવું કે સામે રસ્તે શિયાળ આવતું દેખાયું. સિંહ કહે: આ શિયાળ આવે છે, તેને જ પૂછીએ. તે કહે તે સાચું. વાઘ કહે : શિયાળ? ક્યાં છે શિયાળ? સિંહ કહેઃ હમણાં વાડ કૂદીને રસ્તે ચાલતાં જોયું. વળાંકમાં છે, જોજોને હમણાં દેખાશે. શિયાળ રસ્તે આવ્યું. તેણે સિંહ-વાઘને જોયા. લપાતું-લપાતું તે આવી પહોંચ્યું. વાઘે જ બોલવામાં પહેલ કરી. પછી સિંહ બોલ્યા : બોલો, ઠંડી માહમાં પડે કે ફાગણમાં પડે? શિયાળ વિમાસણમાં પડ્યું. શું બોલવું?” બેમાંથી એક પણ નારાજ થાય, તો મારાં સો વર્ષ એ જ ક્ષણે પૂરાં ! ક્ષણભર વિચારીને હિંમત ભેગી કરીને શિયાળ બોલ્યું: माघे वा फाल्गुने वाऽपि, शीतं वहति मारुतः। तदा शीतं विजानीयाद, न माघे न च फाल्गुने । મહા કે ફાગણમાં, જ્યારે ઠંડી ઠંડી હવા વહે; શિયાળો જાણવો ત્યારે, ન માહે નહીં ફાગણે. શિયાળ કહે: તમે બન્ને મારા વડીલ છો. આપનો ન્યાય હું શું કરું? પરંતુ, આપની આજ્ઞા ઉથાપવાની મારી હિંમત નથી; તેથી મને તો એમ લાગે છે, કે જ્યારે-જ્યારે ઠંડી હવા ચાલુ થઈ જાય, ત્યારે શિયાળો કહેવાય છે; પછી તે દિવસો મહા મહિનાના હોય કે ફાગણ મહિનાના હોય ! શિયાળાને ઠંડી હવા સાથે સંબંધ છે, એવું મને લાગે છે. વાત સાચી હતી. શિયાળે ભલે ચતુરાઈથી બન્નેને નારાજ ન કરવા માટે આ જવાબ આપ્યો હોય, પણ એક રીતે વિચારતાં, આ જવાબ જ સત્યની સૌથી નજીકનો છે. આ પ્રાણીકથામાં શિયાળની જે ભાષા છે, તે પ્રભુ મહાવીરની અનેકાંત શબ્દકોશની ભાષા છે. આમાં આગ્રહના દર્શન ન થાય; માત્ર સત્યનાં જ દર્શન થાય. આ એકાંત નહીં, પણ અનેકાંત કહેવાય છે. તેને ખુલ્લા મનથી સ્વીકારીએ, તો સૌથી પહેલો લાભ આપણને થાય અને તે લાભ સંક્લેશ-મુક્તિનો લાભ. તેથી આપણે આપણા બદ્ધ વિચાર-કોચલામાંથી બહાર નીકળીએ. આપણે પણ, સીમામાં બદ્ધ ન હોય તેવા વ્યાપક સત્યને (અનેકાન્તને) સમજીએ અને સ્વીકારીએ. , ચિંતન : ૩૭ Page #73 -------------------------------------------------------------------------- ________________ દિશા ભૂલેલાને આંગળી-ચીંધણું વેદનાથી વલોવાતા માણસને જોઈને એમ થાય છે કે આજનો માણસ દિશા ભૂલ્યો છે. દિભ્રમ થઈ જાય છતાં અટકે નહીં, તો સરવાળે તે -હતો ન હતો થઈ જાય. હોય ગામ ઉત્તરમાં અને દોડે દક્ષિણમાં, અંતે સ્થિતિ શું થાય? ભારતીય - ભારતનો માણસ મૂળભૂત રીતે તો હૃદયનો માણસ છે; હૃદય વડે જીવનારો માણસ છે. હૃદય તેનો જીવનાધાર છે. હવે, તે માણસ બુદ્ધિ વડે જીવવાનો પ્રયત્ન કરે, પૈસા વડે જીવવાનો પ્રયાસ કરે, તો તેનો મેળ ક્યાં પડે? તેનાં તન-મનનું ઘડતર, બંધારણ અને ઉછેર જ એવા છે કે તે સતત હેતપ્રેમ-સ્નેહ-હૂંફ-લાગણીથી જ જીવતો રહી શકે. એ જ એનો પ્રાણ છે. બુદ્ધિના રસ્તે કે પૈસાને રસ્તે આ કદી મળે ખરું? . ઊલટાનું, બુદ્ધિ અને પૈસો આવતાંવેંત આ બધાનો ભોગ લેવાય છે. પછી પ્રાણ-વિનાના તનને બહુમૂલ્ય વસ્ત્રાલંકારો તો શોભા બનવાને બદલે બોજો જ બની રહેવાનાં ને? આ સુખની શોધમાં સતત બહાર દોડતા માણસની સરખામણી કસ્તૂરી-મૃગ જોડે કરાઈ છે તે યથાર્થ છે! આત્માના સુખની તો, વાત જ અહીં નથી કરતા. હરણની નિરર્થક કૂદાકૂદ આ અશાંત માણસમાં જોઈ રહ્યા છીએ. ક્યારેક તો, આજના આ માણસે બુદ્ધિ અને પૈસાના કેફમાંથી બહાર આવવું જ પડશે. મૂળભૂત જરૂરિયાત પિછાણી, એણે સ્નેહ અને હેતની લહાણ છૂટે હાથે ખોબલા ભરી-ભરીને કરવી પડશે. - બીજાને જેટલું એ આપશે, તેથી બમણું એને પાછું મળશે. એનાથી જ હૈયાને ટાઢક મળશે. એ જ સુખનો અનુભવ ! સુખનો આ જ રાજમાર્ગ છે. ચોગરદમ ભમવાનું છોડીને ઠરીને ઠામ બેસવાથી ચિત્તનાં વારિ ઠરશે, શાંત થશે અને તેમાં આત્માનું બિંબ ઝીલી શકાશે. શાન્તિ લાધશે, પ્રેમ મળશે અને હૈયામાં શીતળતા છવાશે. એ જ તો, આજના માણસની માંગ છે; તેનો રસ્તો પણ “આ જ છે, -આ જ છે.” ૩૮: પાઠશાળા Page #74 -------------------------------------------------------------------------- ________________ સવજી છાયા ૨ પ્રાર્થના س 11/{{{{Vers !!! CHHAYA Page #75 -------------------------------------------------------------------------- ________________ . ... ........n o . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ... . . alinicati rnADA h 12s ..... .......... COM (६०) NEX SO AAAAAAA wwणात Pre-pathanm. A4114164TAAN K - भाttsRELIGN: M ARATH na ITTTTTTTTTTTTTTTTTTTTT EXAM EMARHI TITIVITHIVITITY ................ सससससस छा ननकारमंत्र समाजरिहताणी नमा सहाणा नमाआमास AAAAAAAAAAAKAJA ETS:45 Thurrrrrrrrrrrr. PARINEERNMalani. AUXUARuwUAnam SARबिठा Pariwari RESEASTRA ( GODDDD) Ma CARE ANDROID R म: EENDERLEADE R OOOOOOOOOO MAKARAWAAMAnil NRNrirera X 23 RER IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIITD पापासणाचल REEN AAAA ATTA ixxxxx.xxx.xxx.xxxal M irror 000000000000000000000000 JILAALLLLL 111111IMALLLLLLLL 7000000000000000000000000 DIMirrrrr Page #76 -------------------------------------------------------------------------- ________________ શુભ અને લાભ પામવાનો માર્ગ પરિવારનું પાવરહાઉસ: નવકાર જાપ પ્રાર્થના en સવારનો શાંત સમય હોય, ઘરની અંદર પ્રભુજીની સુંદર આમ તો, પ્રભુનું સ્મરણ તો, કોઈ પણ સમયે લાભ છબીપધરાવીહોય તે ઓરડીની પવિત્ર જગ્યા, ત્યાં છવાયેલું કરે. પરંતુ, ચોવીસ કલાકના અમુક કલાકો દરમિયાન, સ્નિગ્ધ આછું-અંધારું હોય, પૂર્ણ અજવાળાની એંધાણી સ્વરોદય-શાસ્ત્ર એટલે કે નાડી-શાસ્ત્ર મુજબ, નાકના બે આપતી ઉષા-આગમનની છટા, મંદ-મંદ પ્રકાશ પાથરતા નસકોરા દ્વારા શ્વાસ લેવાય છે - મુકાય છે, એ સાથે ઘીના દીવાનો ઉજાસ, ચોમેર પ્રસરતી મહેકથી વાતાવરણને સંકળાયેલું છે. જમણી બાજુના ફોરણાંને સૂર્ય-નાડી એટલે સુગંધિત કરતી ધીમી અગરવાટ... અને આવા પાવન મંગલ કે ઈડા-નાડી કહેવાય છે. ડાબી બાજુના ફોરણાને ચન્દ્રઅને મધુર વાતાવરણ વચ્ચે બેઠેલા પરિવારના તમામ નાડી એટલે કે પિંગળા-નાડી કહેવાય છે. બન્ને નાડી આમ સભ્યો... તેમના હૃદય-કમળમાં રમતો નવકાર... તો ક્રમથી ચાલે અને ક્યારેક બન્ને સાથે પણ ચાલે. એને એકાગ્રતાપૂર્વક થતો તેનો નિર્મળ જાપ...અને એવા જાપથી સ્વરોદયની ભાષામાં સુષુમ્મા-નાડી કહેવાય છે. સુષુમ્હાથતી દિવસની શુભ શરૂઆત..... નાડી ચાલે ત્યારે તેને કૂર્મ-નાડી કે બ્રહ્મ-નાડી કહે છે. આ ... આ રીતે, જેના દિવસની શરૂઆત થઈ હોય તેનાં નાડી ખૂલી હોય, ત્યારે ચિત્તમાં જે રટણ થાય, તે અજ્ઞાતબધાં કામ સફળ જ હોય ! એટલું જ નહીં, પરિવારનાં મન સુધી પહોંચે છે. આ ક્ષણોમાં ચિત્ત પ્રભુમય બને, ત્યારે તમામ મોટાં-નાનાં સ્વજનોનાં હૈયાં સંપ, સ્નેહ ને હૂંફથી મોટો લાભ થાય છે. છલકાતાં હોય ! સંપ હોય ત્યાં સંપત્તિ આવે અને આવી જ સુષુમ્મા દ્વારા કૂર્મ-નાડીનું ઉદ્ઘાટન રાત-દિવસ મળી સંપત્તિ સુખનું કારણ બને. ચાર વખત થાય છે -- સૂર્યોદય, પૂર્ણ મધ્યાહ્ન, સાંજે અને નક્કી સમયે અને નક્કી કરેલી જગ્યાએ, રોજ આમ મધ્યરાત્રીએ. મધ્યરાત્રીએ આપણે નિદ્રાધીન હોઈએ એ જાપ થાય તો, તેના પાવન પરમાણુથી ચમત્કારિક અનુભવ સિવાયની ત્રણ શુભ-ક્ષણોએ આપણે પ્રભુધ્યાનમાં લીન થઈ થાય જ થાય!” આ રીતનો જાપ આમ તો ત્રિકાળ - ત્રણ શકીએ. સંધ્યાએ કરવાનો હોય છે. ત્રિકાળજાપમાં કે ઇષ્ટસ્મરણમાં આદિ, અંત અને મધ્યમાં પ્રભુજીના સ્મરણ દ્વારા શુભ સંકેત છે. એ નામસ્મરણ જાપ-ધ્યાન દ્વારા ચોક્કસ દાખલ થયા એટલે અહોરાત્રમાં દાખલ થયા. એ સ્મૃતિમાં લાભ થયા જણાયા છે. જે કાંઈ કામ થાય તે શુભ જ થાય. શુભ થાય તે લાભકારક आद्यैषा स्मृति-लाभाय,शक्ति-लाभाय मध्यमा। બને. આમ શુભ અને લાભને આપનાર સ્મરણ આપણા अन्तिमा शान्तिदा प्रोक्ता, त्रयी संध्या सुखावहा ॥ જીવનમાં સતત રમતું રહે. દિવસના આ ત્રણેય સમયની પ્રાતઃકાળે કરેલું ઈશ્વરસ્મરણ, પૂજન, ધ્યાન, સ્તવનથી પ્રાર્થનાનું ટાઈમ-ટેબલ સદાને માટે અનુકૂળ ન હોય તો તે પછીના કલાકોમાં તે સ્મરણ ચિત્તની ભીતરમાં ચાલતું દિવસ-રાત થઈને ગમે તે એક વાર દશેક મિનિટનો સમય રહે છે. પ્રભુજીની સતત સ્મૃતિનો આ લાભ ઘણો મોટો છે. લઈ, બાહ્ય જંજાળથી વિમુખ બની, પરમના સાનિધ્યમાં તે જ રીતે મધ્યાહ્નમાં પ્રભુજી સમક્ષ ધૂપ, દીપ, પુષ્પ, અક્ષત, બેસવું જોઈએ. નૈિવેદ્યને ફળ અર્પણ કરવા દ્વારા તેમની પૂજા કરવાથી ચિત્તમાં કવિવર રવીન્દ્રનાથ ટાગોરની પ્રાર્થનામાં આપણે પણ સુકાયેલી શક્તિનો સ્રોત ફરીથી સજીવ બની જાય છે. અંગ- સૂર પુરાવીએઃ સંસાર સકલ કર્મે શાન્ત તોમાર છંદ પ્રત્યંગમાં ચૈતન્યનો સંચાર થાય છે. સાયંકાળે પરમકૃપાળુ અર્થાતુ, અમારા જીવનભરનાં બધાં જ કામોમાં છે પ્રભુનું સાનિધ્ય સેવ્યું હોય તો, તે પછીની સમગ્ર રાત્રિ પ્રભુ ! તમારી ઇચ્છાનો સંચાર થાઓ. અમારાં કામો આપની શાન્તિપૂર્વક પસાર થાય છે. આમ, ત્રણેય સમયની ભક્તિથી ઇચ્છા મુજબ થાઓ. અમારી ઇચ્છાનો લય થાઓ, તમારી સ્મૃતિ લાભ, શક્તિ-લાભ અને શાન્તિલાભ થાય છે. ઇચ્છાનો જય થાઓ. પ્રાર્થના : ૪૧ Page #77 -------------------------------------------------------------------------- ________________ નવકાર-મહામંત્ર-મહિમા અષ્ટક જેનો મહાન મહિમા, સઘળે ગવાય, પુણ્યોદયે જન ભજે, સહુ કષ્ટ જાય; શ્રી કલ્પવૃક્ષ મનવાંછિત, પુણ્ય કામ, મંત્રાધિરાજ ! પરમેષ્ઠિપદે પ્રણામ. શ્રી શ્વેતવર્ણ અરિહંત, સુ-રક્ત સિદ્ધ, આચાર્ય પીત શુભ-વાચક નીલ બદ્ધ; શ્યામાંગ દિવ્ય મુનિજી, અતિ પુણ્ય નામ, મંત્રાધિરાજ ! પરમેષ્ઠિપદે પ્રણામ. સમ્યકત્વ ભાવમય, દર્શન જ્ઞાન આપે, ચારિત્ર જ્ઞાનબળથી, ભવ દુઃખ કાપે; ચારિત્રથી તપ મળે શુભ મુક્તિધામ, મંત્રાધિરાજ ! પરમેષ્ઠિપદે પ્રણામ. ચક્રેશ્વરી વિમલદેવ, કરે સહાય, પુણ્ય કૃપામય સુવૃષ્ટિ, કદી પમાય; સર્વોચ્ચ પંચપરમેષ્ઠિ પદે પ્રણામ મંત્રાધિરાજ! પરમેષ્ઠિપદે પ્રણામ. સંગ્રામ-સાગર જલે, વિપિને મુંઝાય, આપત્તિ સિંહ-અહિ-વ્યાધ્રતણી જણાય; ત્યાં દિવ્ય મંત્ર, અખૂટે કામ, મંત્રાધિરાજ ! પરમેષ્ઠિપદે પ્રણામ. દારિદ્ર-રોગ-જનનાં, સહુ કષ્ટ ટળે, સંપત્તિ-પુત્ર-વનિતા, સુખમાર્ગે વાળે; એવો મહાન નવકાર, સુહર્ષ ધામ, મંત્રાધિરાજ ! પરમેષ્ઠિપદે પ્રણામ. શ્રીપાળ, રાણી મયણા ધરણેન્દ્ર આદિ, પલિપતિ અમર, કંબલ-શંબલાદિ; પામ્યાં બધાં રટણથી, શુચિ સિદ્ધિ, મંત્રાધિરાજ ! પરમેષ્ઠિપદે પ્રણામ. એવો મહાન શુચિ મંત્ર મનુષ્ય પામે, સંસારના ત્રિવિધ તાપ બધા વિરામે; દેવેન્દ્ર કિન્નર રટે, મુખ અષ્ટ યામ, મંત્રાધિરાજ! પરમેષ્ઠિપદે પ્રણામ. મહામંત્ર નવકારના પ્રભાવને સરળ અને સુગમ શૈલીમાં સ-રસ ભાષામાં અહીં વાચા આપી છે. શબ્દો સમજાય એવા છે. પરિવારના સભ્યો સાથે બેસી આ અષ્ટકનું ગાન કરે તો, ઘરમાં દિવ્ય વાતાવરણ પ્રસરે. “મંત્રાધિરાજ ! પરમેષ્ટિપદે પ્રણામ”નો શબ્દઘોષ વિશેષ લાભકર્તા છે. પરિવારના આપસના સંબંધો સંપીલા, મધુર અને સુખમય રાખવા આવા અપાર્થિવ તત્ત્વની આવશ્યકતા હોય છે જ. આ અષ્ટકના શબ્દો પાછળના ભાવમાં ડૂબકી મારવાથી ભાવ લોકની ઝલક લાધે છે, રોજ-રોજ આવા શબ્દોના સેતુ દ્વારા અગોચર તત્ત્વ સાથે અનુસંધાન રચાય તે જરૂરી છે. અનુસંધાન માટે શબ્દો સહાયક છે. કવિ મનોજ ખંડેરિયાએ કહ્યું છે: મને સદ્દભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા; ચરણ લઈ દોડવા બેસું, વરસોનાં વરસ લાગે. અગમના એ લોકમાં ચરણ લઈને તો ક્યાં પહોંચાય? શબ્દો એ સોગાદ છે, તેથી આવા શબ્દો દ્વારા શબ્દાતીત સાથે મેળાપ કરી લેવો જોઈએ. પણ ૪૨ : પાઠશાળા Page #78 -------------------------------------------------------------------------- ________________ પ્રાર્થના अचिंतसत्तिजुत्ता हि ते भगवंतो वीअरागा सव्वण्णू परमकल्लाणा परमकल्लणाहेऊसत्ताणं ‘મૂઢે મટ્ટિપાવે' अणाइमोहवासिए अणभिन्ने भावओ | દિદગા મિને સિયા, अहिअनिवित्ते सिआ हिअपवित्ते सिआ, आराहगे सिआ, उचिअपडिवत्तीओ सव्वसत्ताणं स-हिअंति इच्छामि सुकडं, इच्छामि सुकडं, इच्छामि सुकडं હે અહંત પરમેશ્વર પરમાત્મા! આપ તો અચિજ્ય શક્તિના ભંડાર છો ! વીતરાગ સર્વજ્ઞ છો. પરમકલ્યાણ સ્વરૂપ છો અને જીવોના પરમકલ્યાણને કરનારા છો. પણ પ્રભો ! હું મૂઢ છું. તેથી પરમાર્થથી અનભિજ્ઞ છું -અજાણ છું. | મારી ઇચ્છા છે, કે હું આપની કૃપાથી હિત અને અહિતને જાણનારો થાઉં. તે પછી, અહિતને ત્યજનારો થાઉં અને હિતને આદરનારો થાઉં. તે વડે આરાધક થાઉં. સર્વ પ્રાણીનું ઔચિત્ય જાળવવા દ્વારા મારું આત્મહિત સાધનારો થાઉં. આવા પ્રકારના સુકૃતને હું ઇચ્છું છું. આવું સુકૃત આપની કૃપાથી થાઓ. પંચસૂત્ર પ્રાર્થના : ૪૩ Page #79 -------------------------------------------------------------------------- ________________ ચોખ્ખી ભોંયનું ચિત્ર ઉઠાવદાર બને છે આજ-કાલ, ચારે બાજુથી, કાયાની સપાટીથી ઘણી ધર્મક્રિયા થતી જોવા મળે છે. તેની સંખ્યાનો આંક આપણને હેરત પમાડે તેટલો ઊંચો હોય છે. પછી પ્રશ્ન એ થાય છે: જો આટલી મોટી સંખ્યામાં આવો ઊંચો ધર્મ થતો હોય, ત્યારે તેના ફળને તપાસવા જઈએ છીએ ત્યારે નિરાશા કેમ સાંપડે છે? આનો સાચો ઉત્તર મેળવવા તેમાં ઊંડા ઊતરવું જરૂરી છે. જ્યારે બારીકાઈથી જોવાનું શરૂ કરવામાં આવે છે, ત્યારે જણાય છે કે કાયાની સપાટીથી થતા ધર્મની ઉગમભૂમિમાં કાંઈ ગડબડ છે. એ ભૂમિ શુદ્ધ નથી. બીજ વવાતું નથી અથવા વવાય છે તો તે બીજ ક્યારેક વાવાઝોડામાં ઊડી જાય છે, અને ખેતી તો ચાલ્યા કરે છે ! બીજ વિનાની ખેતીથી શું ઊગે? બહુ બહુ તો ઘાસ-તણખલાં ઊગે ! લચી પડતાં કણસલાંવાળા છોડ ન ઊગે. ચિતારા પાસે રંગ, પીંછી; દોરવાના ચિત્રનો ખ્યાલ - આ બધું જ ઊંચું હોય, પણ જેના પર ચિત્ર કાઢવાનું છે તે જમીન, ભીંત, કાગળ કે કેનવાસ જ મેલું, ગોબરું અને કાબરચીતરું હોય, તો તેના રંગ, કળા કે પીંછીના સરવાળે શું નીપજે? સુંદર ચિત્ર માટે કળા બીજે નંબર, પણ પહેલા નંબરે તેની ભોંય ચોખ્ખી હોવી જરૂરી છે. તે જ પ્રમાણે, ઉત્તમ ધર્માચરણ માટે પણ, મનની ભોમકા શુદ્ધ હોય, ઈર્ષા, તુચ્છતા અને વૈરવૃત્તિથી કાબરચીતરી બનેલી ન હોય, પણ સરળતા, શ્રદ્ધા, પ્રમોદભાવ અને પ્રેમભાવથી શુદ્ધ હોય, તો તેની થોડી પણ ધર્મક્રિયા ફળવતી બને. એ ફક્ત-ક્રિયાકાંડ ન બને, પણ ક્રિયાયોગ બની રહે. -- જેમ ચોખ્ખી ભોંય પર સાદું ચિત્ર પણ ઉઠાવદાર બની રહે છે તેમ, શ્રી પંચસૂત્રના પાઠથી ચિત્તશાન્તિ પામીએ ચોખ્ખી ભોંયમાં ચિત્ર સારું ઊઠે છે.” આપણાં અજંપાનું કારણ આ જ છે. આ ચિંતનનો તંતુ થોડો આગળ વધારીએ. પણ તે ભૂંસવા શું જોઈશે? ચિત્તની ભૂમિકા (ભોંય) ચોખ્ખી કરીશું શેના વડે ? પાટિયાને સ્વચ્છ કરવાના કામ કરતાં ચિત્તને નિર્મળ એ માટે ત્રણ ચીજ જોઈએ - પાણી, ડસ્ટર અને હાથ. બનાવવાનું કામ કપરું છે, અટપટું છે. સુંદર બ્લેકબોર્ડ કાબરચીતરું થયું છે. આડા અવળા લીટા, એ માટે કોઈ સબળ અનુભવીનું રક્ષણ જોઈએ. પોતાનું આંકા, ડાઘ અને ડબકાં પડ્યાં છે તેને દૂર કરવા છે. ચિત્ત-રત્ન માંજીને જેઓએ ચોખ્ખું ચણાક કર્યું છે તે અને તેને, સારા હાથ વડે, ચોખ્ખું પાણી છાંટી, સ્વચ્છ લૂગડા જેઓ પોતાના ચિત્તને નિરંતર માંજી રહ્યા છે, જેના વડે વડે સાફ કરવું પડશે. તો જ તેના પર નવેસરથી કશું લખી માંજી રહ્યા છે, તે જ આપણને ખપમાં આવશે. શકાશે કે સુંદર ચિત્ર દોરી શકાશે. એવાં તત્ત્વ ચાર છે : આટલું તો કોઈ પણ સ્વીકારશે. એક છે; અહંતુ પરમાત્મા --જેઓનું ચિત્ત દોષથી તો દૂર બસ, એ જ રીતે, આપણા ચિત્તમાં ખરડાયેલા કેટલાક છે જ અને તે સકળ જીવો પ્રત્યેની કરુણાથી ભરપૂર આડાઅવળા લીટા, આંકા ને ડાઘા ભૂંસવા છે. ઉભરાતું રહે છે. ૪૪:પાઠશાળા Page #80 -------------------------------------------------------------------------- ________________ બીજા છે; સિદ્ધ ભગવંતો --જેઓનો આદર્શ આપણને સ્વચ્છ કરવું જ છે. આ એ જ નિર્મળ જળસમું છે, જેનામાં અરીસાની જેમ સતત એવા વિશુદ્ધ અને નિર્મળ બનાવવા ચિત્તને ચકચકતું કરવાની તાકાત છે. સહાયક બની રહ્યો છે, પ્રેરક બની રહ્યો છે. દોષ દૂર કરવા, એટલું જ મને મંજૂર નથી; એના સ્થાને ત્રીજા છે; સાધુ ભગવંતો --જેઓ પોતાના ચિત્તને, તેનાં ગુણ પણ લાવવા છે. આ ગુણો તો શરમાળ અને સુકુમાર દોષો, સ્વાર્થ, નિંદા, કામ, ક્રોધ, વેર, લોભ, અભિમાન, રાજકુમાર જેવા છે. તેને તો આમંત્રવા પડે ! સન્માન કપટ, અસત્ય, દંભ -આ બધાંથી બચાવતા રહે છે. તેઓ સાથે લાવી, સિંહાસને બિરાજમાન કરવા પડે. એ ગુણોની શુદ્ધ ધર્મશ્રવણ, શ્રદ્ધા અને આચરણના કવચથી સદા સતત અને તેના દ્વારા એ ગુણીની-ગુણિયલ વ્યક્તિની ભરપૂર સજ્જ રહે છે. માટે તેઓનું શરણ લઈને, તેઓ પાસેથી પ્રશંસા કરવી પડે; કરવી પણ જોઈએ. અરે ! કોઈના પણ અભયનું વરદાન લઈને કામ કરવું છે. નાનામાં નાના ગુણને સદ્વર્તનને કે સદ્વાણીને કે ચોથું શરણ; ધર્મનું --જુગ-જૂના આંતરમાળના કાદવને સવિચારને જોતાવેંત આવકારીએ, એવી ભૂમિકા ઉલેચતાં અહંકાર આડો આવે, દંભ ડેરો ન ઉઠાવે, લોભ આપણા ચિત્તની, આપણે ઊભી કરવી છે. ગુંગળાવે; ત્યારે મદદે કોણ આવે? માટે આવાં જે તત્ત્વો આ છે આપણું ડસ્ટર ! લૂગડું. એ ફરતું જાય અને પાટિયું સાચા દિલથી, ધર્મને શરણે માથું ટેકવીને, હૈયે હામ સ્વચ્છ થતું જાય. ચિત્ત સ્ફટિક જેવું નિર્મળ બનતું જાય ! ભરીને, કરેલા પાપની નિંદા-ગર્યાનું પાણી આપણે ખપમાં નાનું એવું એક આચરણ, આવું મોટું પરિણામ નિપજાવી લેવાનું છે. શકશે. કેવાં કેવાં નઠોર આચરણ આપણે આચર્યા છે, કેવાં કૂડાં આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી મહારાજે “પંચસૂત્ર' નામના વચનો વારંવાર ગજ્ય છીએ ! અને વિચારો ? એ તો, નાના ગ્રંથમાં આ કાર્યની સુંદર રચના સુલભ કરી હંમેશ નકારાત્મક જ રહ્યો. બુદ્ધિ પણ, એવા જ વિચારોથી ખદબદતી રહી છે. ‘ન ઘટે જગ-મુખ આણ્યા'એવી દશા ચાર શરણાંનો સ્વીકાર, આપણે કરેલા પાપોની નિંદા અને છે આપણી! તેને દ્વારા તેનો પરિહાર; આપણાં અને અન્યનાં નાનાંપણ, દોષરૂપી આ ચોરની એક મજા છે. જેવા એ દેખાઈ મોટાં તમામ સુકૃતોની સાચા દિલની દિલાવરીથી પ્રશંસા, જાય કે પકડાઈ જાય, એટલે એ એની તીવ્રતાથી ભાગવા અનુમોદના; આવી યોજના આ સૂત્રમાં રચી આપી છે. માંડે ! દુઃખાતા દિલે જવા માંડે ! આ સૂત્રના ત્રિકાળ પાઠથી, મનની સાચા રણકાર સાથે અને શાંતિના લાભ અનેકોએ ચમત્કારિક અંત:કરણના અવાજથી એની રીતે મેળવ્યા છે. એના પાઠથી મનમાં ગહ-નિંદા કરીએ, આહલાદકતા છવાઈ જતી નિખાલસતાથી એકરાર કરીએ, અનુભવી છે. તો એ જવા લાગે. સહુ કોઈએ મનોરથ કરવા જેવો છે, આપણે આપણાં પાપોની, કે આ પંચસૂત્ર(પ્રથમસૂત્ર)નો પાઠ ભૂલોની, દોષોની, દૂષણોની જરૂર કરીશ, નિયમિત કરીશ અને કબૂલાત કરીશું; એની સાથે મનના કાયમી રોગોથી; મલિનતા, તકરાર નહીં કરીએ. કારણ, ચંચળતા અને અશાંતિથી છુટકારો આપણે રોગનું મૂળ શોધીને તેને મેળવીશ. નાબૂદ કરવું છે, નિર્મળ બનવું છે, શાંતિ, નિર્મળતા અને સ્થિરતા સહુ હળવા બનવું છે. સ્વદોષદર્શન કોઈઝંખે છે. એ મેળવવા તૈયાર થઈ, અને સ્વદોષકથન દ્વારા પોતાના સજ્જ થઈ, પંચસૂત્રના નિત્ય પાપની નિંદાનાં જળથી, ચિત્તને પઠન અને મનનનો સંકલ્પ કરી લો. એ જરૂર શાંતિ પમાડશે. લાલ બસ પ્રાર્થના: ૪૫ Page #81 -------------------------------------------------------------------------- ________________ પ્રાર્થના : ૧ મંત્રીશ્વર વસ્તુપાળની પ્રભુ પાસેની માંગણી अनायासेन मरणं, विना दैन्येन जीवनं । देहान्ते तव सान्निध्यं, देहि मे परमेश्वर ।। (પદ્યાનુવાદ) હે દેવ, માગું તુજ કને, આયાસ-વિણ મૃત્યુ મળે, દુઃખમાંહી પણ દીનતા વિનાનું, જીવન મારું ઝળહળે; ને અંતકાળે શરણ તારું, નાથ માંગું ભાવથી, પામ્યો પ્રભુ તુજને હવે ભવ-વન મહીં ભમવું નથી. ભગવાન પાસે ભક્ત હૃદયપૂર્વક પ્રાર્થના રજૂ કરે છે, ત્યારે પ્રાર્થનાના આ શબ્દો ભક્તની અંતર-છવિનું દર્શન કરાવે છે. પ્રાર્થના દ્વારા જાણે આપણું મન ભગવાનને વિનવતું હોય એમ લાગે છે. આ પ્રાર્થના ફક્ત મંત્રીશ્વરની જ નથી રહેતી, તે આપણા બધાની પણ બની જાય છે. જાણે આપણે જ આપણા મનોભાવ રજૂ કરતા હોઈએ, તેવી રીતે પ્રાણ શબ્દ અને ભાવમાધુર્યથી તરબોળ-સ્વરે પ્રભુ સમક્ષ વિનવણી કરે છે. બત્રીસ અક્ષરની આ પ્રાર્થના, આપણે આજે આપણી બનાવીને કરવી છે. આમ તો ધવલક્કપુર - ધોળકાના રાજા વરધવલના મંત્રીશ્વર વસ્તુપાળના હૃદયના ઊંડાણમાંથી ઊપજેલા ભાવો શબ્દદેહ-ધારી પ્રભુ સમક્ષ ઉચ્ચારાયા છે. મૃત્યુ તો અવશ્યભાવી ઘટના છે, અનિવાર્ય ઘટના છે. મૃત્યુ ભલે આવે, પણ જ્યારે આવે ત્યારે અનિચ્છાએ પરાણે જવું પડે, એવું ન થાય. કશાય ખચકાટ વિના, સહજપણે તેનો સ્વીકાર થાય. સ્વીકાર એ સાક્ષીભાવની ઘટના છે, પ્રતિકાર એ કર્તુત્વની ઘટના છે. સ્વીકારમાં સુખ છે, પ્રતિકારમાં પીડા છે. પીડા વિના, આયાસ વિના આ મૃત્યુનો સ્વીકાર કરી શકું એવું બળ આપજે. મૃત્યુ આવે ત્યારે પણ, જ્યાં સુધીનું જીવન છે તેમાં દીનતા ન આવે. નાની-મોટી બાબતોમાં જેની-તેની પાસે દીન ન બનવું પડે તેવું જીવન બની રહે એવી કૃપા કરજે. અહીંથી જ્યાં જવું પડે ત્યાં ભલે જવું પડે, પણ હે દયાળુ કૃપાસિંધુ દેવ! તારું સાન્નિધ્ય, તારી ઉપસ્થિતિ જોઈએ. આટલું આપજે. પરમાહિત કુમારપાળ જે બોલી શક્યા હતા તે શબ્દો, અંત સમયે અમારા પણ બની શકે તેવું કરજે. કુમારપાળે પોતાના અંત સમયે કહ્યું હતું કે : જીવીશું તો, પ્રભુજીનાં કામ કરીશું અને જઈશું તો, પ્રભુજીની પાસે જઈશું.” કેવી નિશ્ચિતતા ! ગમે તે સ્થિતિનો સ્વીકાર કરવાની કેવી સહજ અને સરળ સજ્જતા ! આપણી પણ આવી મનઃસ્થિતિ બને, તેવી પ્રાર્થના પ્રભુના પાવન ચરણોમાં... ૪૬: પાઠશાળા Page #82 -------------------------------------------------------------------------- ________________ પ્રાર્થના: ૨ મંત્રીશ્વર વસ્તુપાલની ઉત્તમ માગણી પ્રાર્થના એ મનોગત આંતર-ઉક્તિ છે, સ્વગતોક્તિ છે. પ્રાર્થના સૌ-સૌની આગવી હોય. પોતાની ભૂમિકા પ્રમાણેની માગણી હોય. જેની સમક્ષ રજૂ થાય, તેના પ્રત્યેની લાગણી પણ હોય. પોતાના પોતનું પ્રતિબિંબ હોય. અંતરની ઉર્વરા મનોભૂમિમાંથી ઊગેલાં ભાવ-પુષ્ય એટલે પ્રાર્થના. સચ્ચાઈથી ભરેલી પ્રાર્થના, અવશ્ય ફળવતી બને છે; એ પ્રાર્થના શરણાગતિ માગે છે. મંત્રીશ્વર વસ્તુપાલે પ્રાર્થના કરી અને તે ફળી છે. તેના શબ્દો આ પ્રમાણે છે: शास्त्राभ्यासो' जिनपदनतिः२.संगतिः सर्वदा ये: सदवृत्तानां गुणगणकथा,दोषवादे च मौनम। सर्वस्यापि प्रियहितवचो, भावना चात्मतत्त्वे, संपद्यन्तां मम भवभवे,यावदाप्तोऽप वर्गः।। હે પ્રભુ! હે કરુણાસિંધુ! આપે અમારા હિત માટે કહેલાં વચનોનો અભ્યાસ કરવાનું બળ આપો. રાગદ્વેષના વિજેતાના ચરણોમાં જ નમસ્કાર કરવાનો ભાવ આપો. જે પુરુષોનાં મન-વચન-કાયામાં શુભ વિચાર, મંગળ શબ્દો અને પવિત્ર વર્તન હોય, તેવા પુરુષોની સોબત મને આપો. એવા શુભ આચાર-વિચારવાળા આત્માના ગુણોનું ગાન કરવાનો રસ મારામાં પ્રગટો. કોઈના પણ દોષ દેખાઈ આવે, તો તેને જતાં કરું, ભૂલી જાઉં, પણ કોઈની પાસે તેની વાતો ન કરું; કોઈ એ વાત કાઢે, તો પણ મૌન રહું એવી ઉત્તમતા મારામાં સહજ બનો. પ્રસંગ આવે ને બોલવું પડે, તો એ વચન પ્રિય લાગે તેવાં તથા અન્યને હિતકારક બની રહે, તેવાં જ સૂઝે એવું કરો. મનમાં જે કાંઈ વિચારો રમતા હોય, તેનું કેન્દ્ર આત્મતત્ત્વ રહે, તે તત્ત્વ અંગેની જિજ્ઞાસા તેના દર્શનની અભિલાષા અને તે સંબંધી વાતની પ્રીતિ, જે આગળ જતાં પ્રતીતિમાં પરિણમે, એવી વિચારણા મનમાં ચાલતી રહે એવું ઇચ્છું છું. આ સાત માગણી આ ભવ-પૂરતી નહીં, કિંતુ અહીંથી પછીના પ્રત્યેક ભવે મળતી રહે, તેવી પ્રાર્થના પરમના ચરણે મંત્રીશ્વર વસ્તુપાલે કરી છે. ભૌતિક વિશ્વથી ઉપર ઊઠીને અધ્યાત્મ-જગતમાં પ્રવેશ કરાવે અને આધિદૈવિક સંપત્તિના માલિક બનાવે તે આ સાત વસ્તુ, પ્રત્યેક સમજુ, સાત્ત્વિક, પ્રભુપ્રેમી આપણા જેવા આત્માને પણ જોઈતી હોય છે. આ પ્રાર્થના આપણી પણ બની રહે છે. એનો ક્રમ પણ અગત્યનો છે. શાસ્ત્રાભ્યાસથી જ પ્રજ્ઞાની નિર્મળતા, સૂક્ષ્મતા અને શુભમયતા પ્રગટે છે. પછી ક્રમશઃ આત્માની ભાવનામાં જ મન રમણ રહે. આપણે આપણો સૂર પણ આમાં ભેળવીએ. રોજ થોડો સમય શાસ્ત્ર-સંપર્ક દ્વારા એ ઉત્તરોત્તર ગુણોને જીવનમાં અવતરિત કરીએ. પ્રાર્થના : ૪૭ Page #83 -------------------------------------------------------------------------- ________________ નૂતન પ્રભાતે પ્રાર્થના (અનુષ્ટ્રપ) આશા ને ઘેર્યનો તંતુ તૂટું-તૂટું થઈ રહ્યો એવે ટાણે, નવા વ્હાણે, ચિતવું માત્ર આટલું; જિંદગી જેલ જેવી કે વેઠ જેવી નથી-નથી, શાળા છે એ પ્રયોગોની, માનવીના વિકાસની; તપશ્ચર્યા વિના સિદ્ધિ કદી સાંપડતી નથી, જિંદગી છે તપશ્ચર્યા, આકરી આત્મસાધના; પહેલી પીડા પ્રસૂતિની, પછી પુત્ર વધામણી, આપત્તિ આજની એ તો આગાહી ભવ્ય-ભાવિની. આયુ, આરોગ્ય, ઐશ્વર્ય, આનન્દોલ્લાસ એ સહુ, માંગું ના કાંઈએ, આજે માંગું માત્ર આટલું આશા, ધૈર્ય અને ધૈર્ય ધેમે ટકી રહે, ઝાંખી તોયે ઝીણી જ્યોતિ, આત્મશ્રદ્ધા તણી ઝગે; જિંદગી આખી છો જાતી, જંગમાં આમ ઝૂઝતાં, જીવતાં-જીવતાં જોઉં, ઝીંક તો હું ઝીલી શકું ! પ્રાર્થ પામરતા ના'વે, દુઃખમાંયે હસી શકું, ભૂલું હું ના નિયત્તાને, એની હૂંફે સહુ સહું. કોઈ કવિએ નૂતન-વર્ષારંભે નિયન્તાના ચરણોમાં પ્રાર્થના કરવાના અવસરે હૃદયની વાણીમાં ચિંતન, માગણી અને પ્રાર્થના કેવા-કેવા અસરદાર શબ્દોમાં ગૂંથી છે! રચના ૨૫-૩૦ વર્ષ પહેલાની છે. માનવીના અતલ ઊંડાણમાંથી, તેના પાતાળકૂવામાંથી ફૂટેલી શબ્દ-સરવાણી ક્યારે ય જૂની, પુરાણી કે વાસી થતી નથી; તે નિત્ય નૂતન જ રહે. એમાં સત્ય-સનાતનની સુવાસ હોય છે. શરૂઆતની પંક્તિઓમાં વર્તમાન પરિસ્થિતિનું વર્ણન છે. પછી, નિર્બળ અને હતોત્સાહને ચીમકી છે. પછી, વર્તમાન સ્થિતિમાં ઉલ્લાસનો સંચાર થાય, ચિત્તમાં સકળ સફળતાનો પાયો -- જે આત્મશ્રદ્ધા, આશા, ધીરજ અને સ્થિરતા ટકાવવાની માગણી છે તે વાસ્તવિક છે. શબ્દો ઉધાર કે ઉછીના નથી, એમાં આત્માના અવાજની મહેક છે. આ શબ્દોને, આપણે આપણા બનાવીએ. એમાંથી નવું જોમ, નવી તાજગીથી દિલ ઊભરાઈ જશે અને નવી કૂચ માટેનું ભાતું મળી જશે. ક ;* ૪૮: પાઠશાળા Page #84 -------------------------------------------------------------------------- ________________ નૂતન વર્ષારંભે : પ્રાતઃવંદના કુંજર-સમા શૂરવીર જે છે, સિંહ-સમ નિર્ભય વળી, ગંભીરતા સાગર-સમી, જેના હૃદયે છે વરી; જેના સ્વભાવે સૌમ્યતા છે, પૂર્ણિમાના ચંદ્રની, એવા પ્રભુ-અરિહંતને પંચાંગભાવે હું નમું. જેના અનુગ્રહ થકી, થતી શુદ્ધ-બુદ્ધિ, જેની સદૈવ અતિ-પ્રેમળ શાંત વૃષ્ટિ; મારા હિતાર્થ મનમાં, દિન-રાત ચિંતે, ભાવે કરું નમન તે, ગુરુપાદ યુગ્મ. પ્રાતઃ સ્મર્યા થકી, સુપુણ્ય વધારનારા, સદ્ધોધથી સકલ-સંશય ટાળનારા; ભવ્યો રૂપી કમળને, વિકસાવનારા, એવા શ્રી નેમિસૂરિ, રાજગુરુ અમારા. માતાની યાદથી ઉપમા, દઈ ના શકાય, માતાનું હેત કદી, વર્ણવી ના શકાય; માતા-તણા ઋણ-તણી નહીં ફેડ થાય, માતાની યાદથી મને, બહુ હર્ષ થાય. સંસ્કાર, શિક્ષણ અને, કુળધર્મ આપ્યા, ઉચ્ચ અભિલાષ હૃદયે, કરી યત્ન પોષ્યા; જાણે થયા તનમાં, તનુધારી બીજા, તે તાતના સ્મરણથી, બનું પુષ્ટકર્મા. નૂતન વર્ષના નવલા પ્રભાતે આપણા ઇષ્ટદેવને, ઉપકારી ગુરુ મહારાજને તથા પહેલા ઉપકારી માતા-પિતાને પ્રણામ કરવાથી, તેમના પ્રત્યેની કૃતજ્ઞતા પ્રગટ કરવાથી, ગુણપ્રાપ્તિનું દ્વાર ઊઘડે છે. પહેલી સ્તુતિ જાણીતી રચના અરિહંત-વંદનામાંથી લીધી છે. બીજી સ્તુતિ સામાન્ય ગુરુવર્ગ માટેની છે. ત્રીજી સ્તુતિ પૂજ્યપાદ શાસનસમ્રા શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજની છે. તે પછીની માતા અને પિતાની સ્તુતિ, સાદા પણ, હૃદયમાંથી ઊગેલા શબ્દો દ્વારા થયેલી સ્તુતિ છે. માતા-પિતા અને સામાન્ય ગુરુની સ્તુતિ “સંસ્કારગીતો’ નામની, યજ્ઞપ્રકાશનની નાનકડી પુસ્તિકામાંથી ઉદ્ધત કરેલી છે. આવાં પદો સરળતાથી કંઠસ્થ થઈ જાય તેવાં હોય છે. તેના પાઠથી હૃદયના ભાવોને એક વાચા મળતી હોય છે. તેનાથી દિવસનો પ્રારંભ થાય તો દિવસ, મંગળદિવસ બની જાય છે. ઉત્તમ ગુણસંપત્તિવાન પૂજ્ય વ્યક્તિને પ્રાત:કાળે સ્મરણ કરી વંદના કરવી, એ આપણા દેશની શિષ્ટ પ્રથા રહી છે. બે હાથ જોડી, મસ્તક નમાવી વંદના કરીએ. ા Page #85 -------------------------------------------------------------------------- ________________ Sh Jobs UPP તારા પ્રેમના પુષ્કરાવર્ત મેઘજળમાં ન્હાતાં-ન્હાતાં, મારી જાત ઓગળી જાય, તો હું ધન્ય બની જઈશ. પ્રભુપદ વળગ્યા તે રહ્યા સાજા, તે રહ્યા સાજા, અળગા અંગ ન સાજા રે... મનમોહન સ્વામી. Pis Tehos Page #86 -------------------------------------------------------------------------- ________________ પ્રાર્થના પ્રભુ સાથે એકાંતમાં થયેલી મુલાકાત શરમ અને સંકોચ સાથે તને કહેવી છે, રજેરજ કહેવી છે. પ્રાર્થના કહેવા જ બેઠો છું. તે સાંભળવાનું સ્વીકાર્યું છે. પ્રભુજી! મુજ અવગુણ મત દેખો. હું પણ પેટછૂટી વાત કરીશ, રાગદશાથી તું રહે ન્યારો, હું મન રાગે વાળું; મોકળા મને વાત કરીશ. દ્વેષરહિત તું સમતા-ભીનો, દ્વેષ-મારગ હું ચાલું ત્રીજાને કાને નહીં જાય, એની મને ખાતરી છે. મોહ લેશ ફરશ્યો નહી તુંહીં, મોહ-લગન મુજ પ્યારી; મારા મનના અનેક ઓરડામાં, તું અકલંકી, કલંકિત હું તો, એ પણ રહેણી ન્યારી ! અવગુણનો ઓરડો પણ છે. તું હી નિરાશીભાવ પદ સાચે, હું આશાસંગ વિલુદ્ધો; અવગુણના ઓરડાના ખૂણેખૂણા તને બતાવવા છે. તારી આગળ બધું ધરી દેવું છે. તું નિશ્ચલ, હું ચલ, તું શુદ્ધો, હું આચરણે ઊંધો. હું જે છું તે આ છું. તુજ સ્વભાવથી અવળાં મારાં, ચરિત્ર સકલ જગે જાણ્યા; - તારી પાસે વાત કરાય નહીં, એવા અવગુણ મુજ અતિ ભારે, ન ઘટે તુજ મુખ આપ્યાં. તે પંચાતમાં નહીં પડું. પ્રેમ નવલ જો હોય સવાઈ, વિમલનાથ મુખ આગે; એવું વિચારું તો તો મારી જીભ જ સિવાઈ જાય. કાંતિ કહે, ભવ-રાન ઊતરતાં, તો વેળા નવ લાગે. હે પ્રભુ ! આમ તો તારા ચરણોમાં બેસવાની મારી હેસિયત નથી. (શ્રી કાંતિવિજય મહારાજ) હું તો તળેટીના તળિયે અને તું શિખરની ટોચ પર ! તારા ગુણની સંખ્યા નથી; મારા અવગુણની ગણતરી નથી. વ્હાલા મારા પ્રભુ ! અવગુણના ઢગલાને જોઈ, આજે તારી સાથે મારે ગોઠડી માંડવી છે. તેને દૂર કરવાની હિંમત નથી ઘણા વખતે એકાંતનો મોકો મળ્યો છે. મારી અંગત વાત છે, ખાનગી વાત છે. --બહુ દેવું થઈ ગયું હોય, ત્યારે દેવાના વિચારે ધ્રુજી ઉઠાય તેમ ! હું ધીમેથી બોલીશ, બરાબર સાંભળજે. પણ તેં સાંભળવાની ઉદારતા બતાવી છે, સામું જોજે અને હોંકારો દેજે. તેથી કહેવાની ઘીઠાઈ કરું છું. મને દહેશત છે. અંધારિયા ખંડમાંથી મને બહાર લાવ્યો છે, હવે તું છટકી ન જાતો. પ્રભુ ! તું મારી નબળી બાજુ જાણે છે. આકાશના તારા જેટલા અગણિત અવગુણો છે, આ તો આવો છે –એવું જાણી, ક્યાંથી શરૂઆત કરું, હે વીતરાગ ! તારી કૃપા અટકી જાય તો ? આ પહેલો જ અવગુણ, તો-તો, હું કરમાવા માંડું. જુઓને ! આખી ભીંત રોકીને રહ્યો છે. આજે તો, કોઈને ન કહેલી મારા મનની વાત, પ્રાર્થના : ૪૯ WWW.jainelibrary.org Page #87 -------------------------------------------------------------------------- ________________ સૂધબૂધ ગુમાવી બેઠો છું. અને આ..આ.. કહેતાં જીભ ઊપડતી નથી, શરમાઉં છું. આત્માને તિરસ્કારું છું. હે દયાનિધિ ! ક્રોધ અને વેર, શોક અને ઈર્ષા, નિંદા અને ચાડી, આ બધાને ઘૂંટી-ઘૂંટી મારામાં ભર્યા છે. દ્વેષ ભારોભાર ભરાયો છે. બહુ-ઊંડાં એનાં મૂળ છે. છતાં, મેં તો અન્યના જ દોષ જોયા છે. અપ્રીતિ જગાડી છે અને મૈત્રી ભગાડી છે. આ વેષે મને બાળ્યો છે. બળીને હું કોલસા જેવો થઈ ગયો છું. હુંનું સ્વરૂપ સર્વથા બદલાઈ ગયું છે. મારા ઘરમાં મહેમાન માલિક બની ગયો છે. રાઈજેટલી જગા બાકી નથી રાખી, એવો આ રાગ છે. જરા જેટલા રાગ માટે પણ કહેવાયું છે : રાગ અલ્પ ગૂઢો અતિ રાગથી મોટો શત્રુ બીજો કોણ હોય? नास्ति रागसमो रिपुः। આ રાગના બે પ્રતિનિધિ : કંચન અને કામિની. આ પણ મને વળગ્યા જ છે. શૂરો પૂરો થઈ હું કંચન અને કામિની ભોગવું છું. कान्ता-कनक-सूत्रेण वेष्टितं सकलं जगत्। --ન્યાયે એના બંધનમાં ગાઢ બંધાયો છું. શ્લેખની માખીની જેમ ચોંટ્યો છું. કળણમાં ખૂંપતો હોઉં તેમ, રાગના બંધનમાં ખૂંપ્યો છું. અને પ્રભુ તું? તારી શી વાત કરું? તારી તો, વાત થાય તેમ નથી. સરખામણી પણ ક્યાં થાય એની સમજ ગુમાવી બેઠો છું. તું નજીક છે, તેથી તારી સામે જોઉં છું. તું રાગદશાથી દૂર... સાવ ન્યારો; રાગની જરા-જેટલી છાયા પણ તારામાં જણાતી નથી. મેં રાગવશ શું શું કર્યું છે, એના કરતાં શું નથી કર્યું? છતી આંખે, હું આંધળો કર્યો . ઘૂંકના ઘર-જેવું મોં, ચન્દ્ર-જેવું ગયું છે! દુર્ગધના દરિયા-જેવા દેહને અત્તરનાં વિલેપન કર્યા છે બેડીનાં બંધનને પગનાં ઝાંઝર ગણ્યાં. ગળાના જોતરાને હાર માન્યો. શું-શું નથી કર્યું મેં? પેલા કૂતરા જેવાં કારસ્તાન છે મારા; હાડકાને દાંત-વચ્ચે ભીંસી, પોતાના પેઢાનું લોહી ચૂક્યું છે મેં ! કામાંધ બની સાંઢની જેમ ધસ્યો, ઈદ્રિયોને અનુકૂળ મળતું ગયું, તેમ હું લપસતો ગયો. લપસતો જ ગયો અને ફસાતો ગયો. હે નાથ ! આ મોહને કારણે જ મારો મોક્ષ હણાયો છે. મોક્ષને હણે છે, માટે તેનું નામ મોહ નહીં હોય ને? મોહ મારા અણુ-અણુમાં ભરાયો છે. એણે તો, મારું રૂપ હરી લીધું છે. હૈયા કમકમે અને ક્રૂજ વછૂટે શરીર એવા સ્થાનમાં, ખદબદતા કીડાની જેમ હું ભવોભવ સબડ્યો છું. પ્રભુ ! મને તેના સકંજામાંથી છોડાવો, તો મારા ઉદ્ધારમાં પળનોય વિલંબ ન થાય. મોહનો લેશ અંશ તારામાં નથી અને મને મોહ વિના ચેન નથી. તેથી, સારી બજારમાં હું કલંકિત બન્યો છું. હે પ્રભુ ! જેણે મને ભીખ માંગતો કર્યો છે, એ લોભની શી વાત કરું ? પC: પાઠશાળા Page #88 -------------------------------------------------------------------------- ________________ તું તારા કૃપા-વિમાનમાં બેસાડી દે, પછી વાર શેની? મારો ખ્યાલ જ નહીં, તે આટલો ઊંડો હશે ! લોભ અને તેની દીકરી આશાના સંગમાં લુબ્ધ એવો હું, બધાની સામે ચપ્પણિયું લઈ ઊભો રહું છું. કૂતરાની જેમ ઘર-ઘર ભટક્યા કરું છું. પ્રભુ, તારી તો વાત જ નિરાળી ! તે તો આશાને જ, દાસી બનાવી દીધી છે; જ્યારે હું, આખી દુનિયાનો દાસ ! તારામાં મેરુની નિશ્ચલતા. તારી એ નિશ્ચલતાને જોઈને જ, મેરુ પથ્થરનો પુંજ બન્યો. જ્યારે હું તો, કાચિંડાની જેમ પળ પળ પલટાતો રહું છું. પવન પણ સ્થિર લાગે, એવો હું ચંચળ ! તું શુદ્ધ, બુદ્ધ ને નિરંજન, હું તારાથી સાવ સામે છેડે. હું તો, આચરણે સાવ ઊંધો. રણમાં ઝાંઝવાનાં જળને જોનારો હું, અશુદ્ધ તો એવો કે ઓળખ જ નથી રહી. શરીરે ચળ આવે ત્યારે, કુચ ઘસનારો હું. પરિણામ તો, જે આવે તે ભોગવું છું. હે ઈશ્વર ! તારા પ્રેમનો મને પરિચય છે. મારા અવગુણો કરતાં, તારા ગુણો શક્તિશાળી છે. મારા દોષો ગમે તેવા ગાઢ અને રૂઢ હોય તો પણ, જૂના અને જામી ગયેલા હોય તો પણ તારા ગુણો તો, ચૈતન્ય સાથે જોડાયેલા છે. મેરુ સમ અડગ છે, તારો પ્રેમ મારા દોષના દરિયાને સૂકવી શકશે. આ શ્રદ્ધાથી હું તને વળગ્યો છું. પ્રભુપદ વળગ્યા તે રહ્યા સાજા, તે રહ્યા સાજા, અળગા અંગ ન સાજા રે... મનમોહન સ્વામી. હે સ્વામી ! મારા દોષ મારા પુરુષાર્થે કાઢતાં, પાર ન આવે. તારા પ્રેમભર્યા નયનની નજરનો સ્પર્શ, મારા બળેલા, ખાખ થયેલા મનને વિશુદ્ધ સોનું બનાવશે. તારા પ્રેમના પુષ્પરાવર્ત મેઘજળમાં ન્હાતાં-ન્હાતાં, મારી જાત ઓગળી જાય, તો હું ધન્ય બની જઈશ. તારા પ્રેમની અનરાધાર વર્ષાને યોગ્ય બનું, મારું અવળું પાત્ર સવળું બને અને છલકાઈ જાય. કદી ન આથમે, એવા અજવાળાનો ચિરનિવાસ થાય હે ગુણસાગર ! મારા આ પરાક્રમ, હું તારી પાસે જ કથી શકું. કહેતાં લાજ ઊપજે એવો, મારી અંદરનો ઓરડો છે. અવગુણની વખાર છું. હવે એથી ગુંગળાઉં છું. છતાં, તે સામેથી બોલાવી મને સાંભળ્યો. મને હવે આશા જાગી છે. મારી આ દશામાં પણ તારી દયા વરસે, તારો પ્રેમ સતત વરસતો રહે, અનરાધાર વરસતો રહે, તો, તારી એ પ્રેમળજ્યોતિના અજવાળે-અજવાળે હું પણ ઉજમાળ થઈશ. જાળાં દૂર કરતાં-કરતાં અડાબીડ જંગલ પાર કરીશ. હવે મને, વાર નહીં લાગે. ચાલતાં વાર લાગે; ઊડતાં શી વાર ? હે વિભુ! બસ, આ જ ઝંખના છે. તારાથી જ તે પાર પડશે. હવે તો મેં મુદ્રાલેખ હૃદયમાં કોરી રાખ્યો છે : તને કદી તણું નહીં, બીજાને કદી ભજું નહીં. તારી કૃપા મળે તો, તારી કૃપાના બળે તારી કૃપા ફળ એટલે...એટલે ગુમાવેલું બધું મારું, મને પાછું મળે. પ્રાર્થના : ૫૧ Page #89 -------------------------------------------------------------------------- ________________ ઇચ્છવા-જોગ અભિલાષા (વૈતાની જીંદ્ર) नयनं गलदश्रुधारया, वदनं गद्गद् रुद्धया गिरा। पुलकैर्निचितं कदा वपुः, तव नामग्रहणे भविष्यति॥ ક્યારે પ્રભુ! તુજ સ્મરણથી, આંખો થકી આંસુ ઝરે, ક્યારે પ્રભુતુજ નામ વદતાં, વાણી મુજ ગદ્ગદ્ બને; ક્યારે પ્રભુ ! તુજ નામશ્રવણે, દેહ રોમાંચિત બને, ક્યારે પ્રભુ ! મુજ શ્વાસ-શ્વાસે, નામ તારું સાંભરે. સમગ્ર હૃદયના તમામ તાર જેના નામશ્રવણે કે નામસ્મરણથી ઝંકૃત થઈ ઊઠે તે આપણી પ્રિયતમ વ્યક્તિ. આનો અનુભવ ભૌતિક સ્તરે, - વ્યક્તિના વિષય બન્યો છે; બની શકે છે. આ અનુભવ જો અદ્રશ્ય પરમતત્ત્વ વિષયે અનુભવવો હોય તો તેની પ્રાર્થના પણ, તેને જ કરવી રહી. એ રીતે, આ પ્રાર્થના ચૈતન્ય મહાપ્રભુની છે, તે આપણી પણ બને. આ પદ્યાનુવાદમાં આ વિચાર સ્પષ્ટ છે. પ્રાર્થના : પર Page #90 -------------------------------------------------------------------------- ________________ અભિષેક Page #91 -------------------------------------------------------------------------- ________________ આનંદ કી ઘડી આઈ ! સખીરી આજ ! જીવનમાં પ્રભુકૃપાએ કેટલીક એવી ધન્ય ક્ષણો પમાતી હોય છે જે ક્ષણો જિવાઈ હોય ત્યારે હૈયું ભરાયું હોય અને તેને વારંવાર યાદ કરવી ગમતી હોય છે અને દર વખતે તેમાંથી તાજી ખુશબૂ આવતી હોય છે. મારા જીવનમાં પણ જીવનની મૂડી ગણાય તેવી, જે પાંચ-સાત ઘટનાઓ બની છે તે પૈકીની એક શિરમોર ઘટના, આ દાદાના અભિષેકની છે. આવી ઘટનાના સાક્ષી બનવું તે પણ જો સૌભાગ્ય ગણાય તો પછી તેના કેન્દ્રમાં હોવું તે તો પરમ સૌભાગ્ય ગણાય. આવું પરમ સૌભાગ્ય જીવનને કૃતકૃત્ય બનાવે છે. કેન્દ્રમાં હોવું એટલે કે દાદાના પ્રભાવ-વર્ધક અભિષેકના મનોરથ - સંકલ્પ - દ્રવ્ય-સંયોજન-વ્યવસ્થાથી લઈને, તે સમયના સકળ જીવો પ્રત્યેની કરુણામાં મુખ્ય ભાગ ભજવવાનું કાર્ય “એણે કરાવ્યું. તેમાં નિમિત્ત બનવાનું સૌભાગ્ય સાંપડ્યું, એ પરમ સૌભાગ્ય ગણાય. અભિષેક એ શ્રી સંઘ માટે નવી વાત ન હોઈ શકે, પણ તેમાં જે તંતોતંત ઉલ્લાસિત-મનોયોગની મેળવણી થઈ તેથી તેની સ્મૃતિ ચિત્તવૃત્તિનાં તમામ પડળને ભેદીને ઊંડે કોતરાઈ ગઈ. | જ્યારે ઘટના બની તે પછીનાં આવતાં વર્ષોમાં તેનું મહાતમ, પાણીમાં તેલના ટીપાની જેમ વિસ્તરતું ગયું - પ્રસાર પામતું ગયું. તેણે જીવનની ધન્યતાની મહોર લગાવી દીધી - સાર્થકતાનો અહેસાસ કરાવી દીધો. મારા જેવા નાચીજ માણસને માટે તો આ મહાધન પુરવાર થયું. જીરુ લાલ બ્રનું ૫૪: પાઠશાળા Page #92 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઋષભદેવ ભગવાન આકીટા(વહીદા) પાસેથી મળેલી ૧૫ વર્ષ પહેલાની સુંદરતામા પ્રતિમા jainelibrary.org Page #93 -------------------------------------------------------------------------- ________________ દાદાના અભિષેક: એક સ્મરણયાત્રા હતો. ક્યાંયે બહાર નીકળવા મન તૈયાર થતું ન હતું, પણ : ૧ : જ્યાં અનિવાર્યતા હોય - વિકલ્પ હોય જ નહીં, ત્યાં તો સ્વીકાર જ સદ્-ઉપાય છે. સાવધાન થઈ સાંભળો! વિહાર તો કર્યો, પણ જ્યાં કલિકુંડ તીર્થથી આગળના રાખી મન થિર ઠામ મુકામો શરૂ થયા, ત્યાંથી તો ભોમ અને વ્યોમ બન્ને શેકવા માટે સંપીલાં બની ગયાં હતાં. કોઠ છોડીને ગુંદી - ખડોળ પહોંચ્યા, ત્યાં તો મનમાં થયું કે ક્યાં અહીં આવ્યા ? આ વિ. સં. ૨૦૪૪ ના જેઠ - અષાઢના દિવસો આજે યાદ ભાલ, આ દુકાળ ને આ કાળો ઉનાળો; સરવાળો માંડીએ આવી ગયા અને તે દિવસોનાં સુખદ સંભારણાં મનને તો, તાપ-પરિતાપ અને સંતાપ જ જવાબમાં આવે. આવા વીંટળાઈ વળ્યાં; હૃદયમાં હરખની હેલી વરસી પડી ! મન ગામમાં આવા દિવસોમાં ફરીથી ન આવવું પડે તો સારું. હરખથી છલુ-છલુ થઈ ગયું ! મોં મરક-મરક બની ગયું ! રમૂજ ખાતર એક જોડકણું પણ જોડાઈ ગયું. એ જોડકણું કેવી મજા આવી 'તી! આપાદ-મસ્તક બસ મજા જ મજા ! આમ છે : ચૌદ-ચૌદ વરસ પછી પણ તે પ્રસંગની તાજપ એટલી ફોરે ઈતર ગામ હજાર ભલે કહો, છે. વગડાઉ જૂઈની સુગંધની જેમ એ અવસરની સોડમ સ્ટેજ ચઉ દિશે હસતા મુખથી જાઉં; પણ કરમાઈ નથી, જૂની થઈ નથી; તેને કાળની રજ ચોંટી અપિતુ ગુંદી ખડોળ ચ ફેદરા, જ નથી. શાશ્વતીની મુદ્રાથી અંકિત થઈ જાય તેને કોણ શું શિરસિ મા લિખ, મા લિખ, મા લિખ. કરી શકે? સ્મૃતિ-મંજૂષામાંથી જ્યારે-જ્યારે પણ બહાર કાઢું. ગુંદીથી ફેદરા અને ફેદરાથી બીજે દિવસે વહેલી સવારે ત્યારે તરો-તાજી સુગંધ પ્રસરાવતા એ પ્રસંગોની નોળવેલ વિહાર કર્યો. દિવસો ઉનાળાના, ગામમાંથી નીકળી પેલી સુંઘી લઉં અને ફ્રેશ થઈ જાઉં! ટાંકી પાસેના રોડ પર આવ્યા ત્યાં તો અજવાળું થઈ ગયું, વાત છે, સિદ્ધગિરિરાજના ત્રણ જગતના શિરતાજ સાથે તાપ પણ ! વેરાન વગડાની વાટ તો કેમ કરીને ખૂટે જ દાદા આદીશ્વરના અભિષેકની. પણ એ વાત માંડીને - નહીં. ઠરીને વિગતે કરવી છે. મનગમતા માણેલા એ આનંદની - આ રસ્તેથી તો ઘણી વાર આવવા-જવાનું થયું છે, લ્હાણ, આજે મારા પ્રિય વાચકોને કરવી છે. પણ આ વખતે આ રસ્તો જેવો લાંબો લાગ્યો, તેવો પહેલાં સાવધાન થઈ સાંભળો ! રાખી મન થિર ઠામ. ક્યારે ય લાગ્યો નથી. જાણે કેટલું બધું ચાલ .. ચાલ કર્યું, વિ. સં. ૨૦૪૪ માં રાજનગર - અમદાવાદમાં વૈશાખ પણ શું ગામ આવે નહીં! ગામ તો ભડકશું થતા-વેંત દેખા મહિનામાં અનેકાનેક આચાર્ય ભગવંતો ભેળા થયા; દેતું હતું, પણ આવે નહીં. આ એવો અફાટ રણ જેવો રસ્તો સંમેલન થયું. જીવનના યાદગાર અનુભવોનું ભાતું એ છે કે વચ્ચે ન તો કોઈ ગામ આવે, ન ઝાડ આવે, ન ઢોર દિવસોમાં બંધાયું. મળે, ન માણસ મળે. આવામાં કોઈ તો કૂતરું મળે ને, ચોમાસું ગિરિરાજની શીતળ છાયામાં કરવાનું હતું. તોય સારું લાગે ! આવા સાવ સુના-સૂના ને ભેંકાર ભાસતા વિહાર તો કરવાનો હતો, પણ વિ. સં. ૨૦૪૧ - '૪૨ રસ્તામાં એક મળે - મળ્યા કરે ! કોણ? તે કહું ! કાળાઅને '૪૩ ના દુકાળની ડરામણી પરિસ્થિતિએ ગુજરાત કાળા ધુમાડા ઓકતા ખટારા મળ્યા કરે ! જાણે પોતાની સૌરાષ્ટ્ર અને કચ્છને ભરડો લીધો હતો, રોજ સવાર પડે ને મરતી માના મોંમાં ગંગાજળ મૂકવા ન દોડતા હોય ! -- ઝેરોક્ષ-કોપી જેવો એવો ને એવો સૂર્ય પૃથ્વીની ખબર લેવા એવા વેગથી દોડતા, ઘોંઘાટનો ઢગલો કરતા જોવા મળે આવી જતો'તો - કહો કે દાઝેલાને વધુ દઝાડવા આવતો અને આપણા મનને વધુ બેચેન બનાવે. કાળી, લાંબી સડક હતો ! તેને જોઈને દાઝ ચડે તેવી ચઢાઈ કરીને આવતો ૫૬:પાઠશાળા Page #94 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા.ગામ. પરી વાય, Page #95 -------------------------------------------------------------------------- ________________ ** * * * વાઈ TODOC • Jain Edation International Prwate en sal my Page #96 -------------------------------------------------------------------------- ________________ 0 101 Jain Education internationa 健康 ચામુ Frivate & Personal Use Only M 914 BAGGY ԴԱՍԱՐԱՆ ԿԱ www.janelibrary.org Page #97 -------------------------------------------------------------------------- ________________ સુરતના સૈયદપુરા વિસ્તારની શ્રાવકશેરીમાં આવેલા શ્રી ચન્દ્રપ્રભુજીના ૩૦૦થી વધુ વર્ષ પહેલાના આ દેરાસરમાં કલાત્મક નંદીશ્વર દ્વીપની રચના તથા વિવિધ ચિત્રાત્મક સુશોભન સાથે શ્રી શત્રુંજયનો વિશાળ તીર્થ પટ જોવાલાયક છે. પટની પ્રતિકૃતિ આ ગ્રંથની શોભારૂપ છે. એ સમયના દ્રશ્યો અદ્ભુત ચિત્ર-સંયોજનાથી આકર્ષક લાગે છે. તળેટીએ જતાં યાત્રાળુઓ કેવા આદરથી યાત્રાએ જઈ રહ્યા છે એ તથા ગામમાં વિવિધ પ્રવૃત્તિ કરતાં યાત્રીઓની ચર્યાની, આજની અત્યંત સગવડ અને સુવિધાભરી યાત્રાની સાથે સરખામણી કરવાનું મન થાય એવું છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ પર ચાલતાં ચાલતાં, નિશાળમાં નાની વયે ભણેલી પેલી મહુવામાં પૂરા વીસ દિવસ રહ્યા. તાપ અને થાક કવિતાની લીટી યાદ આવી ગઈ. એ ગણગણતાં રસ્તો કંઈક બન્ને ઉતાર્યા. જીવિતસ્વામી મહાવીર પ્રભુનું અને ઠીક ચલાયો ! લાંબા છંદમાં (શિખરિણી) લખાયેલી શાસનસમ્રાટ શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મહારાજનું કવિતાની લીટીઓ આમ છેઃ શીતળ સુખદ સાન્નિધ્ય આત્મસાત્ કરી માપ્યું. ઉનાળાનો લાંબો દિવસ, સરતો મંથર ગતિ, ત્યાં રહ્યા ત્યાં સુધી બધું ભૂલી ગયા, પણ જેવું મહુવા રહ્યાં જાણે વાંચી, અપ્રિય કવિની નીરસ-કૃતિ; છોડ્યું -- છોડવાનું તો હતું જ, આગળ કોઈને વચન આપ્યું અભિપ્રાયાર્થે વા, કથની ઊગતા લેખક તણી, હતું ને! – ત્યારે પેલી લીટી મનમાં રમતી હતી : પરાણે વા જવું પડતું, કૂફ જેમાં ભૂલ ઘણી. પુરૂસ આર લવલી, ડાર્ક ઍન્ડ ડીપ...* માંડ-માંડ ખડોળ પહોંચ્યા. ત્યાંથી ધંધૂકા, બરવાળા સુંદર શ્યામ વનમાં રોકાવું પરવડે તેમ ન હતું, તેથી થઈને વલ્લભીપુર આવ્યા. સૂકો-ભંઠ ભાલ ઓળંગી ગયા મહુવા છોડ્યું. કુંભણ થઈને જેવા સેદરડા ગામે આવ્યા એટલે - અહીં હવે જરા હાશ થઈ. પછી આવ્યું સિહોર. ત્યાંથી એરકંડિશન્ડ રૂમમાંથી બહાર આવીએ અને સંતાપ જન્માવે ત્રણ રસ્તા હતા. પાલિતાણા તો ચોમાસા માટે જવાનું હતું એવા તાપનો અનુભવ થવા માંડે, એવું લાગવા માંડ્યું. જ. બાકી બે રસ્તા - ભાવનગર અને મહુવા. ગરમ-ગરમ જ્યાં જઈએ ત્યાં, જે મળે તેની પાસે એક જ વાત. બધા લથી તપેલા તો હતા જ. એટલે શીળી છાયાની શોધ માટે પાસે વાત કરવાનો વિષય માત્ર એક જ -- “વરસાદ ક્યારે મહુવા સાંભર્યું અને મહુવાની દિશામાં ડગ માંડ્યાં. આવશે?”બધાની નજર એક જ જગ્યાએ અટકેલી રહેતી. તળાજા સુધી તો ત્રાહિમામ થઈ જવાય તેવી ગરમી આકાશને જએ તો કોરકટલાગે અને ધરતી પણ કોરીકટ ! જ લાગી. તળાજાથી સાંજે વિહાર કરવો પડે તેમ હતો, વ્યોમ અને ભોમ કોરાં તો, તેનાં છોરાંના કલેજાં પણ કોરાં ! તેથી નીકળ્યા તો ખરા, પણ ચારે બાજુ, ઉપર-નીચે, આજુ- દુકાળ તો પડે છે, પણ આવા વસમા દહાડા કોઈ વેરીને બાજુ બધેથી ગરમી જ ગરમી. આંખને શાતા આપે એવાં પણ કોઈ ન દેખાડે. ઝાડ પણ ન દેખાય. રસ્તા પર અમે એકલા જ હતા. છાપરિયાળી ગામે પહોંચ્યા તો, ત્યાંની પાંજરાપોળનાં - તળાજાની ટેકરી પાસેથી નીકળ્યા, ત્યારે એક બાજુ હજારો પશુઓના ભાંભરડા સંભળાતા રહ્યા. વાડીના ઊંચાં ઊંચાં પર્ણ-વિહીન દિગંબર વૃક્ષો અને બીજી બોલી શકતાં નથી બિચારાં, સંભળાવે શી રીતે ? બાજુ પથરિયો પહાડ - એ બન્ને જોયા ત્યારે એમ લાગ્યું કે હાથ લંબાવી શકતાં નથી, તે માંગે કઈ રીતે? જાણે કવિ જયન્ત પાઠકે અહીં રહીને જ, એ પંક્તિ ન રચી અશ્વ ટપકતી ભોળી આંખે, ચારેકોર નિહાળે, હોય, તેવી બંધબેસતી એ બે લીટી સ્મૃતિ-મંજૂષામાંથી બહાર ધસી આવી. કોઈ અમારાં આંસુ લૂછે, કષ્ટો કોઈ નિવારે. જયમાં ઊભાં ઝાડ અને આ તપમાં બેઠા પહાડ, જ્યારે અમે જેસર-દેપલા થઈને સાવ સુક્કીભઠ અને ચકલું યે ના ફરકે, જાણે ધોળે દિવસે ધાડ. નર્યા કંકરથી ભરેલી શેત્રુંજી નદીના કાંઠે પહોંચ્યા, ત્યારે તો દાઠા - વાલાવાવ થઈને અમે મહવા પહોંચ્યા. આજુબાજુનું બધું સૂકું, નીરવ, નિર્જન તથા ભૂખ્યું-તરસ્યું મહુવામાં તો સાચે જ શીતળતાનો અનુભવ થયો. માલણ ને લુખ્ખું લાગ્યું. રસ્તો તો કેમેય કરી ખૂટે નહીં. વચ્ચેના નદીના કાંઠે ઘેઘૂર વૃક્ષોની હારમાળા, ઊંચી નાળિયેરીનાં ઝૂંડ જાણે અમને આવકારી રહ્યાં હતાં.ઘેરી છાયા પાથરતી, Woods are lovely, dark and deep, ચીકની ઘટ્ટ વાડીઓની ગાઢ ઠંડક માણવા, જાણે ત્યાં જ But I have promises to keep, બેસી જવાનું મન થઈ જાય ! અને આંબા-આંબાવાડીઓ And miles to go before I sleep, જોઈને તો કવિ નાનાલાલની પંક્તિ ત્યાં યાદ આવી ગઈ : And miles to go before I sleep. જાણે ટોળે વળેલી સહિયર રમતી --Robert Frost આમની એવી કુંજે. * પંડિત જવાહરલાલ નેહરુએ સ્વહસ્તે લખીને પેતાનાં ટેબલ પર રાખેલી અમેરિકન કવિ રૉબર્ટ ફૉસ્ટની જાણીતી કાવ્યપંક્તિ. અભિષેક: પ૭ Page #99 -------------------------------------------------------------------------- ________________ એક ગામે થઈને જેવા ઘેટી પહોંચ્યા કે ત્યાંના ખેડૂતો અમને ઉનાળાનાં વર્ણનો યાદ આવતાં રહ્યાં. પૂજ્ય જંબૂવિજયજી જોઈને, ઘણા વખતથી મનમાં કોઈ વાત દબાઈને પડી હોય મહારાજ વીશા-નિમા ધર્મશાળામાં હતા. રોજ-રોજ અને તેને બહાર કાઢવાની રાહ જોતા હોય, કહેવા-પૂછવા એમનું સાન્નિધ્ય પામવા, અભ્યાસનો દોર શરૂ થયો. જોગ કોઈ મળે અને નીકળી જાય તેમ ચોરે બેઠેલા બધા ભગવતી સૂત્રની વાચના પણ શરૂ થઈ; પણ મન કોઈ એકી સાથે બોલી ઊઠ્યા : અક્ષરોમાં ચોંટે નહીં, આકાશમાં ભટક્યા કરે. એક વાર હે મહારાજ ! આ મેહ કે દિ આવશે ?' ભરબપોરે બધું સુમસામ હતું. અગનઝાળની જેમ બધાને કહેવતમાં કહ્યું છે ને કે : “માગસરના મેહ અને દઝાડતો, સૂરજનો ગોળો એકલો આકાશમાં હતો. એ આદરાનાં વાવણાં' પણ આ માગસર (મૃગશીર્ષ નક્ષત્ર) જોઈને વળી એક પંક્તિ હોઠે આવી ઊભી : તો હાલ્યો અને આદરા (આદ્ર નક્ષત્ર) આ સામે દેખાણાં; પવન હાલે નહીં, પંખી બોલે નહીં, પણ ટબુડી ભરાય એટલા છાંટા યે નો ભાળ્યા. સર્વ સૂતાં જઈ, વૃક્ષ ખોળે; એકલો એક આ, પૃથ્વીને તાપતો, સૂર્ય નિજ સકળ-કળાએ જ કૉળે. ચાલુ પાઠની પંક્તિઓમાં મન લાગે નહીં, તેથી એક વાર જંબૂવિજયજી મહારાજે પૂછ્યું : શું વિચાર કરો છો ? મેં કહ્યું : મહારાજ ! જુઓ ને છાપાંના સમાચાર કેવા આવે છે ! પાંજરાપોળો ઉભરાય છે. પાણીનો દુકાળ, દયાનો દુકાળ, સર્વત્ર હાહાકાર છે. આપણે કાંઈ કરી ન શકીએ ? | તેઓ કહે : શું કરી શકાય ? મેં કહ્યું : પૂર્ણ-સમર્પણભાવથી, ભક્તિ-ઉલ્લાસથી દાદાના અભિષેક કરવામાં આવે તો, પુણ્યોદય જાગૃત થાય. क्षेमं भवतु सुभिक्षं એવું તો આપણે ત્યાં બોલવામાં આવે જ છે. તેઓ કહે છે : હા ! દાદાના અભિષેક કરાવવા જ છે. અમે ઘેટી ગામના ઉપાશ્રયે પહોંચ્યા, પણ મેં કહ્યું : ક્યારે ? પરિસ્થિતિનો ચિતાર આંખ સામેથી ખસતો ન હતો. મનમાં જવાબ મળ્યો : કારતક પૂનમ પછી. પંક્તિઓ ઉભરાવા લાગી. વેદનાથી હૃદય વલોવાતું હતું. મેં પૂછ્યું : અત્યારે નહીં? આ વલોપાત પૃથ્વી છંદમાં બંધાઈને આમ ઊતરી આવ્યો : | વળી જવાબ મળ્યો : અત્યારે પાલિતાણામાં આચાર્ય હવે પવન પેખીને, હૃદયે ખેદ વ્યાપી રહ્યો ! મહારાજો ક્યાં છે? ગયા એ-જળ હાય ! રે , મગસરા અને આદરા મેં કહ્યું : આ અનુષ્ઠાન કરવાનું છે, તેની જરૂરત વરે કૃષક હા ! પ્રભો !, અકળ વેળ થી આ બની ! અત્યારે છે ને ...? ! કયા જનમનાં કર્યાં, અગણ પાપ આજે ફૂળ્યાં ! કહે : મને કશી ગતાગમ પડતી નથી ! જનાવર, શિશુ અને, અબળ વૃદ્ધ શે ઝૂઝશે ! મેં કહ્યું : અનુષ્ઠાન-સંબંધી બધી જવાબદારી હું સંભાળી જલાદ્ર પૃથિવી નહીં, મનુજ જંતુડાં શું કરે ? શકીશ.. સફેદ ઢગ ૨ તણાં, રખડતાં દીસે વાદળાં; તો કહે : ભલે ! ગોઠવવા કોશિશ કરીએ. અને સૂસવતો વહે, પવન ડાકલાં વાગતો. બે દિવસ ઘેટી રહીને પાલિતાણા પહોંચ્યા. મન તો ઉચક જ રહેતું હતું. ચોમાસાનો પ્રવેશ તો કર્યો ! પણ આ ચોમાસું ક્યાં હતું? હતો માત્ર ઉનાળો જ-ઉનાળો. મનમાં ૫૮: પાઠશાળા Page #100 -------------------------------------------------------------------------- ________________ : ૨ : પૂર્વતૈયારી વીસા-નિમા ધર્મશાળાએથી પૂ. જંબૂવિજયજી મહારાજ સાથે વાત કરીને, કેસરિયાજીમાં આવતો હતો. મનમાં દુકાળ – ઉનાળો - અભિષેક આ બધા વિચારો જ ચાલતા હતા, કહો કે દોડતા હતા. ત્યાં, નિવૃત્તિ નિવાસની કમ્પાઉંડવોલના નાનકડા છાંયડામાં, એક ગર્દભરાજને પગ ઊંચાનીચા કરતાં ઊભેલા જોયા અને કવિ જયન્ત પાઠકની ઉનાળાની એક બપોરની વર્ષો પહેલાં વાંચેલી પંક્તિઓ યાદ આવી ગઈ ! ને ઊંચા ઓટલા પાસે ઊભો છે લંબકર્ણ તે, કરીને પગને ઢીલા, માંખો ઉડાડવા મિષે ક્વચિત કાન હલાવે છે, ક્વચિત પુચ્છ ધીમે ધીમે. | (અનુષ્ટ્રપ) આવીને આસને બેઠો. એવામાં ટપાલી આવ્યો. ટપાલમાં ભાયાણી સાહેબનો પત્ર હતો. એમના વતન મહુવામાં અમે હતા ત્યારે, મેં પત્ર લખ્યો હતો તેનો એ ઉત્તર હતો. પત્રમાં એમણે પણ ઉનાળાના વર્ણનનો એક શ્લોક પોતે કરેલા અનુવાદ સાથે લખ્યો હતો. --- જાણે ચારે બાજુ, એક જ નાદ .. આર્તનાદ .. આર્તનાદ. એ શ્લોક અને અનુવાદ પણ રસાળ છે. કવિ ક્ષેમેન્દ્ર રચિત શિખરિણી છંદનો શ્લોક અને ભાયાણી સાહેબે માત્રામેળમાં કરેલો અનુવાદ આ પ્રમાણે છે : निजां काय-च्छायां, श्रयति महिषः, कर्दमधिया, च्युतं गुजापुज, रुधिरमिति, काकः कलयति। समुत्सर्पन सर्पः, सुषिरविवरं, तापविवशः, ससीत्कारा धूतं, प्रविशति करं, कुञ्जरपतेः ॥१॥ નિજ પડછાયો કાદવ સમજી, મહિષ ત્યહીં આળોટે ચણોઠી ઢગને રુધિર જાણીને, કાગ ચંચુ ચટ ચટકે તાપે વ્યાકુલ સર્પ ખોળતો ક્યહી, પોલાણ મળે તો હાથી સૂંઢ પેસત, ગજ સીત્કારત, સૂંઢ ઘૂમવતો. પત્રમાં તેમણે, આની પહેલાં વિ. સં. ૧૭૮૭ માં ગુજરાતમાં જે દુકાળ પડેલો તેનું વિસ્તૃત વર્ણન, શ્રી સમયસુંદર ઉપાધ્યાયે કર્યું છે, એની વાત પણ લખેલી. પછી, સાંજે ને રાત્રે, ચાલતાં ને બોલતાં, મનમાં એક જ વિચાર ચાલ્યા કર્યો. દાદાના અભિષેક કેવી રીતે કરવા જોઈએ ? તેમાં શું-શું કરવું જોઈએ? શું-શું કરી શકાય? શેનો-શેનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ? બીજે દિવસે, જંબૂવિજય મહારાજ સાથે બેસવાનું થયું ત્યારે, પેઢી તરફથી સંમતિ આવી ગઈ હતી; એટલે હવે કયા દિવસે આ શુભ-મંગલ પ્રસંગ યોજવો તે નક્કી કરવા પંચાંગ હાથમાં લીધું. તેઓશ્રીએ બધી રીતે વિચારીને કહ્યું : અષાઢ સુદિ એકમ, ગુરુવાર, પુષ્ય નક્ષત્ર -- આ દિવસ રાખીએ. ઉત્તમ દિવસ ! ગુરુ પુષ્યામૃત યોગ ! વળી મેઘદૂતને આહ્વાન કરવાનો દિવસ - બાષઢિસ્ય પ્રથમ દિવસે .. આ શુભ વિચારમાત્રથી પણ મન પુલકિત થઈ ઊડ્યું ! કાર્યસિદ્ધિના અણસાર દેખાયા! તૈયારી માટે ૧૩/૧૪ દિવસ મળે તેમ હતા. મુંબઈ શ્રી રજનીભાઈ દેવડીને જણાવવા માટે, આ.ક.પેઢીના મેનેજર શ્રી કાંતિભાઈને સૂચના આપી. વળતો સંદેશો તરત અમને મળ્યો : બધો જ સંપૂર્ણ લાભ મને આપવા કૃપા કરશો. અનિવાર્ય કારણોસર મારે પરદેશ જવું પડે તેમ છે. મારા મિત્ર ચંદુભાઈ ઘંટીવાળા આપની પાસે આવીને, બધી કાર્યવાહીમાં જોડાઈ જશે; અને બન્યું પણ એમ જ. બીજે જ દિવસે બપોરના બાર વાગ્યા આસપાસ ચંદુભાઈ આવી પહોંચ્યા. મારી સાથેની એમની આ પહેલી મુલાકાત ! પણ જંબૂવિજયજી મહારાજને પરિચય હતો. એમણે ચંદુભાઈને મને ભળાવ્યાં અને કહ્યું : જે-જે સૂચનો આપવાં હોય, કામ આપવાનાં હોય તે બધાં એમને ઉદારતાપૂર્વક આપો. લખાવો. બધું જ કરી, કરાવી આપશે. ચંદુભાઈને તો ઈશારો જ પૂરતો હતો! કાર્યવાહી આગળ ધપાવવાની શુભ શરૂઆત એ ક્ષણથી જ થઈ ગઈ. સૌ પ્રથમ, અઢારે અઢાર અભિષેક માટેની ઔષધિઓ, દ્રવ્યો, જર-ઝવેરાત, પુખો સામગ્રીની વિશદ યાદી તૈયાર કરી. મારા આશ્ચર્ય વચ્ચે તેઓએ, મારા આપેલાં માપથી ત્રણ ગણાં અને ચાર ગણાં માપ લખ્યાં! મોતી અને કસ્તુરી જેવાં દુર્લભ અને બહુ-મૂલ્ય દ્રવ્યો અભિષેક: ૫૯ Page #101 -------------------------------------------------------------------------- ________________ પણ વધુ માપમાં લખ્યાં ! સાચાં મોતી એક કિલો લખાવ્યાં હતાં. તેમણે કહ્યું : એક કિલોએ શું થાય ? દાદાની પ્રતિમા કેટલી મોટી અને વિશાળ છે. બે કિલો તો જોઈએ. કસ્તૂરી ચાર રતિ જેટલી નોંધાવી હતી. તો કહે : આપણે અરધો તોલો તો લઈએ, જેટલી શુદ્ધ મળશે તેમ વધુ લઈશું. આમ દ્રવ્યોની યાદી ઉદારતાપૂર્વક થઈ. અનેક પવિત્ર નદીઓનાં અને સંગમ સ્થળોનાં જળ તથા મૃત્તિકાની નોંધ કરાવી. દૂર-દૂરનાં સ્થળોએથી બહુમાનપૂર્વક, વિધિપૂર્વક અને ઉમંગભેર એ જળ અને મૃત્તિકા લાવવાની યાદી કરતા અમે ભાવવિભોર થતા હતા. બધાં દ્રવ્યો આવી ગયાં પછી, એને કેવી રીતે સાફ કરાવવાં, ખંડાવવાં, ચળાવવાં, માપ પ્રમાણે તૈયાર કરાવવાનું વિચારાયું. અગુરુ નામનું કાષ્ઠ, અગર, અંબર અને આવી અનેક વસ્તુઓ તૈયાર કરાવવાનું કામ ચાલ્યું. આ કાર્ય કરનારા સ્વસ્થ પુરુષોની શુદ્ધિનો પણ, ખાસ પ્રબંધ કરાયો. દાદાનો અભિષેક કરનારા સેવકો, ગિરિરાજ પરની એક-એક પરબ સાચવનારાં બહેનો અને ભાઈઓ, હનુમાનધારાના પૂજારી, અંગારશા પીરના મુરશીદ, હિંગળાજમાતાના રક્ષક, સેવક, બધાં દેવ-સ્થાનોના પૂજારીઓ, આવા તમામ સેવક-વર્ગને બોલાવવા અને અભિષેકના આગલે દિવસે -બુધવારે, સહુને બહુમાન પૂર્વક ઉત્તમ દ્રવ્યોયુક્ત જમણ કરાવી પહેરામણી આપવી. તેમ જ એ વખતે, ગુરુવારે જે અનુષ્ઠાન કરવાનું છે તે શું છે, હૈયામાં ભક્તિ ધરીને હૃદયને ભાવિત કરવાનું, ભીંજવવાનું છે તેવી વાતો કહેવી, સમજાવવી -- આ બધું વિસ્તારથી વિચારાયું. પ્રત્યેક દેવ-સ્થાને શ્રીફળ, ચુંદડી, હાર, ધૂપ પણ, સુંદર રીતે, હૈયાની ઊલટ ધરીને અર્પણ કરવા : क्षेत्रपालादयस्ते सर्वे प्रीयन्ताम् प्रीयन्ताम् ।। --એ અન્વયે એ બધું પણ નોંધાવી દીધું. પછીના દિવસોમાં વિધિકારકોને, સંગીતકારોને આમંત્રણ આપવાની યાદી તૈયાર કરાઈ અને નિમંત્રણ પાઠવ્યાં. અનેક ભક્તિવંત શ્રાવકોને, આ ભાવમય પ્રસંગમાં સહભાગી થવા આમંત્રણ પાઠવામાં આવ્યાં. આમ, આ બધી પ્રાથમિક તૈયારીઓ થઈ. કામ વણથંભ્યાં શરૂ થયાં. ઔષધિઓ આવવા લાગી. કેસરિયાજીના ઉપાશ્રયના પ્રાંગણમાં જ કામ શરૂ થયાં. કઈ ચીજો આવી, કઈ બાકી, એ બધી નોંધ થવા લાગી. ચાતુર્માસ કરવા આવેલા કેટલાયે મહાનુભાવો આ કાર્યમાં હોંશે-હોંશે જોડાયા. કાર્ય સરળતાથી આગળ ધપવા લાગ્યું. સુગંધી વાળો, કેસૂડાનાં સૂકાં ફૂલ, ઉપલેટ, જટામાસી, કપૂરકાચલી એવાં અનેક સુગંધી દ્રવ્યો ભરપૂર પ્રમાણમાં આવ્યાં હતાં. દશ-બાર જણા એને ખાંડવાનાં, ચાળવાનાં, વીણવાનાં કામમાં લાગ્યા હતાં. કેસરિયાજી નજીક રસ્તે પસાર થનારના પગ, આ બધાં દ્રવ્યોની મનોહર સુગંધથી થંભી જતા ! ‘આવી સુગંધ ક્યાંથી આવે છે ?” -- એવું પૂછતા ! એક ઊર્મિ-સભર વાતાવરણ રચાયું. ઉનાળો, દુકાળ, ગરમી, આ બધા વિષયો હવે બદલાઈ ગયા હતા ! બધાના મનમાં આશાભર્યો ઉલ્લાસ છલકાઈ રહ્યો હતો. અમારા ઉત્સાહની તો શી વાત કરવી ! લખાવ્યા કરતાં વધુ માપમાં આવેલાં દ્રવ્યો જોઈ, મારી વર્ષો જુની ભ્રમણા ભાંગી ગઈ હતી. શ્રાવકવર્ગમાં આવી ઉદારતા ભરી પડી છે, એનો સુખદ અનુભવ કર્યો. આ દિવસોમાં મને થયું કે દાદાના ભક્તોની દિલેરી પણ અકબંધ સચવાઈ છે. તૈયારી તડામાર ચાલતી રહી. એક-એક દિવસ મૂલ્યવાન હતો. ઉત્સાહ સ્વયંભૂ હતો. ઉમળકાના તો ઊભરા આવતા હતા. અનુકૂળતાઓ જાણે આ કાર્યમાં સૂર પુરાવી રહી હતી. સારું-સારું સૂઝવા લાગ્યું. આવેલી ઔષધીઓની યાદી સરખાવતાં કોઈ બોલ્યું: ગજપદ કુંડ અને જમનાનાં જળ અને મૃત્તિકા આવશે તો આ શાશ્વત ગિરિરાજની – ‘તર રજ મંજરી રે, શીશ ચઢાવે ભૂપ સલૂણા.” -- એમ કહેવાય છે, એટલે આ મંગલ મૃત્તિકા પણ, આમાં ભેળવવી જોઈએ. શત્રુંજયા સરિતાનાં જળ અને ગિરિરાજની રજ ઔષધિઓ સાથે મિશ્રિત કરાયાં. દક્ષિણાવર્ત શંખ અને દૂધે ભર્યો -- સોનું અને સુગંધ એકમેકમાં ભળ્યા ! જંબૂવિજયજી મહારાજ સતત જિજ્ઞાસાભરી નજરે બધું જોતા અવારનવાર પૃચ્છા કરતા હતા. તેઓ પણ, ખૂબ ખુશ હોય તેમ લાગતું હતું. ગિરિરાજના સેવકો, દાદાના સેવકો, સેવિકાઓ, ૬૦: પાઠશાળા Page #102 -------------------------------------------------------------------------- ________________ : ૩: બધાંને જમાડવાનો, યોગ્ય પહેરામણીઓથી વિભૂષિત કરવાનો મંગલ અને અણમોલ પ્રસંગ ઉલ્લાસની છોળો વચ્ચે સંપન્ન થયો. અભિષેકની સાથે-સાથે આવી રીતે બધાનું સન્માન જાણે પહેલીવાર થતું હોય એવું, એ બધાંએ અનુભવ્યું. પ્રશ્નઃ વિ. સં. ૨૦૪૪ના અષાઢ સુદિ એકમ ગુરુવાર એકત્ર થયેલાં બધાંને હિત-શિક્ષા આપવામાં આવી : પુષ્યનક્ષત્રમાં દાદાના અભિષેક થયા અને તેનું વર્ણન આપે તમારા સૌનું સદ્દભાગ્ય છે કે તમને દાદાની સેવા કરવાની કર્યું. તેમાં ઔષધિ-દ્રવ્યો વગેરેને એલ્યુમિનિયમના ડબામાં તક મળી છે. તમારાં ભાગ્ય ફળ્યાં છે. હવે પછીનાં વરસો ભરીને ૨૩ ડોળીમાં ઉપર ચઢાવવામાં આવ્યાં, તેવું કહ્યું; અને ભવ પણ સુધરી જશે. તો જે ભાવિક ભક્ત આ લાભ લીધો હતો, તેના તરફથી એ બધાનાં મોં પર અને આંખમાં આનંદ-ઉમંગ તો ઘણી ઉદારતા હતી, તો એ ઔષધિ તથા દ્રવ્યો ચાંદીનાં તરવરતો જોવા મળ્યો. વાસણો કે ચાંદીના દાબડામાં લઈ જવાનું રાખ્યું હોત તો એ ઉત્સાહ એ કાર્યસિદ્ધિનું પહેલું એધાણ છે. અતિ ઉત્કૃષ્ટરૂપ ભક્તિ થાત; એવું કેમ ન કર્યું? અમારા મનનો ઉમળકો બેવડાયો. ઉત્તર : પદાર્થનો અતિરેક, જેમ અભાવનું કારણ બને આ કાર્યમાં દાદાનો પણ હુકમ છે; એવી ખાતરી થઈ. છે તેમ વ્યક્તિનિષ્ઠ આચરણનો અતિરેક, અહંકારનું કારણ બુધવારનો દિવસ. મારા શિષ્ય રાજહંસવિજયજી તથા બને છે. ભાવનામૂલક અતિરેકની વાત અલગ છે, પંણ પધારેલા વિધિકારકો, ભાવિકો સર્વશ્રી લલિતભાઈ સ્પર્ધામૂલક અતિરેક, તો અહંકાર લાવે જ. ‘કોઈએ ન કર્યું મદ્રાસવાળા, વસંતભાઈ પંડિત વગરેની સાથે મનોરથના હોય તેવું કરવું છે કે “મેં કર્યું'. આવું જ્યારે બને છે ત્યારે પુષ્પોની માળા ગૂંથવામાં સમય ક્યાંયે સરી ગયો. સૌનાં અહંકાર આવે છે; અને એ અહંકારથી તો ભક્તિનું હાર્દિકે કોડભર્યા હૈયાનાં હોંશની જ લહાણ થતી હતી. તત્ત્વ જ લોપ પામી જાય છે. પછી, જે રહે છે તે આડંબર રાત્રે બધી તૈયારી થઈ રહી હતી. ઔષધિઓ, દ્રવ્યો, હોય છે, નિદ્માણ ઠઠારો હોય છે; જેના વડે કામ નીપજવાનું ઉપકરણો ઉપર લઈ જવા માટે એલ્યુમિનિયમના નવા છે, એ તત્ત્વ જ ન હોય તો એ દેખાડાનું પ્રયોજન શું છે? ૨ ડબામાં મૂકવામાં આવ્યાં. તે કઈ-કઈ ડોળીમાં ઉત્કૃષ્ટ દ્રવ્યો વડે ભક્તિ થાય, તે સારી જ વાત છે, પણ મકવાં, કોને-કોને સોંપવાં; કાંઈ બાકી ન રહી જાય, એ “કોઈએ ન કરી હોય તેમ કરવી છે' એ વિચાર જ અહંકારના કાળજીપૂર્વક જોઈ લેવું, આ બધું સૂઝપૂર્વક ચાલી રહ્યું હતું ઘરનો છે. હા, બીજાએ કરેલાં ઉત્તમ કામો કે ઉત્તમ ત્યાં કોઈ બોલ્યું : રીતોમાંથી પ્રેરણા લઈ શકાય. જેમ કે વિ. સં. ૧૫૮૭માં બધી જ ચીજ-વસ્તુઓ આવી, પણ હજુ જમનાનાં જળ કમ્મશાહે દાદાને પ્રતિષ્ઠિત કર્યા, ત્યારે જે અભિષેક કર્યો અને મત્તિકા તો બાકી રહ્યાં ! તેમાં, ઔષધિઓ ઓળખવા માટે અંતરિયાળ જંગલોમાંથી. રાતના સાડા અગિયાર થયા હતા ! ગિરિ-વનવાસી વ્યક્તિઓને લાવીને, ઔષધિઓની સાચી આવતી કાલે પરોઢિયે પાંચ વાગ્યે બધા અહીંથી સાથે ઓળખ મેળવી હતી,-- તેવું જરૂર કરી શકાય. પણ માત્ર, જ જઈશ. એમ વાતો થતી હતી. ત્યાં, કેસરિયાજીના કોઈએ ન કર્યું'--તે કરવું. એવું વિચારવું. અને ક્યારેક દરવાજા આગળ એક વાહન આવીને અટક્યું. મધ્યમ-માર્ગ હિતાવહ નીવડે છે. સહજ બની આવે તો ભલે, એક ઉમળકાભર્યો અવાજ અમને સંભળાયો : પણ એવી ભાવ-હીન ધૂન ન રાખીએ તે જ યોગ્ય છે. હું આવી ગયો છું. નજીક આવતાં આછા અજવાળે એ અવાજ પ્રશ્ન : હાજી. આપે ઔષધિની વાત કરી, તો તેના ઓળખાયો. ચંદુભાઈ ઘંટીવાળાના ભાઈ સુરાભાઈ. અમે પ્રભાવ વિષે કશુંક કહો ને ! આશ્ચર્યની અવધિ સાથે જોયું! હાથમાં જમનાનાં જળ અને ઉત્તર: ઔષધિ વિષે? કૃત્તિકા ! બધાએ હર્ષભરી કિકિયારી કરી. બધું જ આવી ઔષધિના પ્રભાવ માટે તો ‘વિન્ચ' શબ્દ વાપરવામાં ગયું, બધું જ આવી ગયું. આવ્યો છે. એ આખું વાક્ય આ પ્રમાણે છે. મળ-મત્રૌષધીનાં હવે તો બસ, દાદાના અભિષેક અભિષેક: ૬૧ Page #103 -------------------------------------------------------------------------- ________________ વિન્યો હિ yભાવ: મણિનો, મંત્રનો અને ઔષધિનો તો, ન કલ્પી શકાય તેટલો પ્રભાવ હોય છે. તમે પૂછો છો; તમારી જિજ્ઞાસા છે, તો થોડી વિગતે વાત કરું. તમે ત્રિફળા નામની ઔષધિથી તો સારી રીતે પરિચિત છો જ. તેમાં ત્રણ દ્રવ્ય આવે છે. હરડાં, બહેડાં ને આમળાં. બરાબર ! હવે તેમાં જે બહેડાં છે તે, જેને સંસ્કૃત ભાષામાં વિનીત કહેવાય છે. તેનું બીજું નામ હૂિમ છે. “ગમે તેવા પરસ્પર હેતાળ એવા બે મિત્રો જો આ બહેડાંના ઝાડ નીચે વાતો કરવા, વિસામો લેવા, ટીમણ (બપોરનો નાસ્તો) કરવા બેસે ને થોડી જ વારમાં બેઉ જણા આકરાં વેણ બોલવા સાથે ઝગડવા માંડે. પોતાને પણ ન સમજાય એવું આ બને.” બહેડાના ઝાડની છાયાનો આ પ્રભાવ છે. હવે, તેનાથી સામી બાજુનું જોઈએ. પરસ્પર મનમેળ વિનાના, મનમાં ઉદ્વેગવાળા બે ભાઈઓ જેવા અશોક વક્ષ (આસોપાલવ નહીં)ની છાયામાં બેસે, એટલે થોડી જ વારમાં શોકરહિત અને પૂર્ણમૈત્રીવાળા બની જાય. માટે જ સંસ્કૃતમાં કહે છે કે : अशोकः शोकनाशाय, कलये च कलिद्रुमः ।। 1 2 છે, જે રાજા પાસે એક દેવની શક્તિનું વર્ણન કરે છે. એ દેવ પોતાના તાબામાં છે, બોલાવે ત્યારે આવે છે; તેમ તે કહે છે. રાજાને સૂઝયું અને કહ્યું કે : મારી આ માંદી દીકરીમાં એ દેવને બોલાવ. રાજાના મિત્રે દેવનું સ્મરણ કર્યું અને દેવ દીકરીમાં આવ્યા. આમ થવા છતાં પણ, દીકરી બોલી નહીં. થોડી વારે દીકરી બોલી, ત્યારે રાજાએ પૂછ્યું કે વાર કેમ લાગી? દેવ કહે કે : આવીને બોલવા મન કર્યું, પણ દીકરી તો મૂંગી હતી, એટલે હિમાલયમાં જઈ ત્યાંથી ઔષધિ લઈ આવી, તેનો પ્રયોગ કર્યો પછી તે બોલતી થઈ.(પૃષ્ઠ:૧૬૦) આ પરથી લાગે છે, કે દેવને પણ, ઔષધિની આ શક્તિનો સહારો લેવો પડે છે. ઉપાધ્યાયજી મહારાજે ફેન્દ્ર સ્તુતિ તુર્વિશતિ ના ગ્રન્થની વૃત્તિમાં લખ્યું છે, કે બુદ્ધિના ક્ષયોપશમમાં દ્રવ્યક્ષેત્ર-કાળ અને ભાવ એ ચારેય ભાગ ભજવે છે. તેમાં દ્રવ્ય તરીકે આ ઔષધિઓનું કામ આવે. પ્રભુમાં પણ આઈન્ય શક્તિ છે, તેને ફરતાં જે આવરણ આવી ગયાં હોય, તે દૂર કરવા અને તેમાં સુષુપ્ત થયેલી એ શક્તિને જાગૃત કરવાનું કામ આ ઔષધિઓ કરે છે. વળી આશાતનાના કારણે જે તેજ આવરાયું હોય તેને પણ તે નિવારે છે; એટલે આવરણ અને આશાતનાનું નિવારણ થાય છે. વળી તે રોગ અને ઉપદ્રવથી પણ બચાવે છે. તે વાત થોડી વિચારી લઈએ. જેમ ઔષધિઓ પ્રભાવસંપન્ન હોય છે અને તે કામ કરે છે, એ જ રીતે જે જળ ઉપયોગમાં લેવામાં આવે છે તે જળનો પણ પ્રભાવ હોય છે. જળ પણ ગજપદ કુંડ, ગંગા નદી વગેરે ઉત્તમ સ્થાનનું લાવવાની વાત છે. વળી તે પણ વિધિપૂર્વક લાવવાનું હોય છે. આવાં ઔષધિમિશ્રિત ઉત્તમ જળ અચિત્ત્વશક્તિયુક્ત અહંતુ પરમાત્માને સ્પર્શ પામીને નવી જ શક્તિને ધારણ કરે છે. આવા જળથી ઈતિ-ઉપદ્રવમારી-મરકી-રોગ-શોક બધાં દૂર થઈ જાય છે. સર્વકલ્યાણકારક અહિ જિનેશ્વર છે. તેમના પ્રભાવે ઉપદ્રવો શાંત થઈ જાય છે. નજીકના ભૂતકાળમાં બનેલી ઘટનાનું દ્રષ્ટાંત આ સમજવા માટે પર્યાપ્ત ગણાશે. સોળમા તીર્થંકર શ્રી શાંતિનાથ ભગવાન જ્યારે માતાના ગર્ભમાં વિરાજમાન હતા, ત્યારે તે નગરમાં “મારી ફેલાયેલી હતી. તેના નિવારણ માટે અચિરા માતાના સ્નાનજળનો આખા નગરમાં છંટકાવ કરાવવામાં આવે છે. અને આના પ્રભાવે મારીનો ઉપદ્રવ શાંત થાય છે. આપણે ત્યાં અશોક પુષ્પ અને પર્ણ આ વનસ્પતિનો સામાન્ય પ્રભાવ કહ્યો. અરે ! વનસ્પતિના પ્રભાવની તો, શી વાત કરું! કેટલીક વાર તો દેવોની શક્તિ જ્યાં ન પહોંચે, ત્યાં ઔષધિની શક્તિએ કામ કર્યું છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય મહારાજ પાસે જેમણે અધ્યયન કર્યું છે, તે આચાર્ય શ્રી સોમપ્રભસૂરિ મહારાજે કુમારપાળ પ્રતિબોધ નામનો ગ્રંથ રચ્યો છે, તેમાં એક કથા આવે છે: એક રાજાની દીકરી સાવ મુંગી છે. રાજાનો એક મિત્ર ૬૨: પાઠશાળા Page #104 -------------------------------------------------------------------------- ________________ લાવવામાં આવે તે જરૂરી છે. જેમ કે : મૂલ નક્ષત્રમાં તે તે છોડનાં મૂળ, વિશાખા નક્ષત્રમાં ડાળ કે પાંદડાં લાવવામાં આવે, તો તે તેનું કાર્ય પૂર્ણરૂપે કરે છે. કેટલાંયે પુષ્પો, પત્રો, મૂળ તો એવી ભાવના ભાવે કે પ્રભુ-ભક્તિને કાજ અમારો કોઈ ઉપયોગ કરે, તો કેવું સારું ! પ્રભુ-ભક્તિમાં પુષ્પો વપરાય, તો તેને તેમાં પીડા નથી ઊપજતી, પણ પ્રસન્નતા પ્રગટે છે. પ્રભુને પણ, જર-ઝવેરાત કરતાં પુષ્પો વધુ વહાલાં હોય છે; કારણકે તે સજીવ છે. પ્રભુએ જીવો માટે તો તપ કરી જ્ઞાન મેળવીને ધર્મ સ્થાપ્યો છે. વળી સમવસરણમાં શક્તિમાન દેવો જર-ઝવેરાતની વૃષ્ટિ નથી કરતા પણ પંચ વર્ણનાં પુષ્પોની જ વૃષ્ટિ કરે છે. કેટલાં યે પુષ્પો જેવાં કે જાઈ, જૂઈ, કમળ, પારિજાત વગેરે ફૂલોમાં લક્ષ્મીનો વાસ ગણાયો છે. માટે આવી ઔષધિનો પ્રભાવ અણચિંત્યો છે. 片张**** આને, વિધાનરૂપે સ્થાપિત કરવામાં આવેલ છે. જ્યારેજ્યારે શાંતિ-સ્નાત્ર ભણાવાય ત્યારે-ત્યારે સમગ્ર અભિષેક જળને એક કુંભમાં વિધિપૂર્વક, વિશ્વશાંતિના પાઠપૂર્વક ભરવામાં આવે છે. એને ભરતી વખતે જળને વધુ શક્તિસમૃદ્ધ કરવા માટે લીલી ધરોની ઝૂડીમાંથી પસાર કરવામાં આવે છે. આમ, આ અભિષેક જળનો સમસ્ત નગર ફરતે છંટકાવ કરવામાં આવે છે. વિ. સં. ૨૦૧૩ આસપાસની ગોધરા (પંચમહાલ) ગામની આ વાત છે. ગામમાં મોટી આગ લાગી હતી. “ગોધરા બળ્યું” એમ કહેવાયું. ભારે જહેમતે આગ શમી, પછી ગામના લોકો ફરી ફરીને તારાજી જોઈ રહ્યા હતા; ત્યાં એક જગ્યાએ અટકી ઊભા રહી ગયા. આશ્ચર્યચકિત થઈ માથું ખંજવાળવા લાગ્યા ! આમ કેમ બન્યું હશે? આમ કેમ બની શકે? જ્યાં ઊભા હતા ત્યાં વોરાભાઈઓનાં ઘર હતાં. રસ્તાની બન્ને બાજુ તેઓના ઘર હતાં એને સાંકળતો મોટો લાકડાંનો પૂલ હતો અને નીચેથી રસ્તો જતો હતો. એ પૂલ અડધો બળ્યો હતો અને બાકીના અડધા ભાગમાં આગ આગળ વધતી અટકી ગઈ હતી ! માન્યામાં ન આવે એવું આ બન્યું હતું. ઘણા તર્ક-વિતર્ક થયા. ઊંડાણમાં જતાં, એક બીજા સાથે વિચાર-વિનિમય કરતાં જે કારણ મળ્યું એ જાણી બધા ભાવ વિભોર બની ગયા. વાત એમ બની હતી કે આગની આ ઘટના બની, તેના પાંચ વર્ષ પહેલાં શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનના જિનાલયે પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. પ્રભુજીની પ્રતિષ્ઠાના દિવસે, રાત્રે નગરમાં ધારાવાડી દેવાઈ હતી. જે-જે રસ્તે થઈને ધારાવાડી કરનારા સ્વયંસેવકો પસાર થયા હતા, જે-જે વિસ્તારમાં ધારાવાડી દેવાઈ હતી તે વિસ્તાર આગમાંથી ઊગરી ગયો હતો! ધારાવાડી દેનારાઓ પ્રાયઃ રાત્રે નીકળે. બધા થાક્યા હોય, તેથી ઝટપટ ફરી કેટલોક વિસ્તાર છોડી દેતા હોય છે. ખરેખર તો, સૂર્યાસ્ત સમયે નગર ફરતાં વધુ ને વધુ વિસ્તારને આવરીને પ્રભુજીના અભિષેક-જળનો છંટકાવ થવો જોઈએ; -- જેનો આવો દિવ્ય પ્રભાવ આજે પણ અનુભવાય છે. દિવ્ય ઔષધિ, ઉત્તમ જળ અને પ્રભુના સ્પર્શનો આવો પ્રભાવ છે. આવા અનુષ્ઠાનમાં વનસ્પતિઓ વિધિપૂર્વક કકકક આપણે પણ રોજના પ્રભુજીના અભિષેક/પ્રક્ષાલમાં ગંધૌષધિને ઉપયોગમાં લેવી જોઈએ; જેમ કે, સુગંધી વાળો, સુકાયેલાં કેસૂડાનાં ફૂલ, કઠ(ઉપલોટ), ઘઉંલો, વજ(ગંધીલો વજ), કપૂરકાચલી આ છ ઔષધિથી મિશ્રિત જળ વડે પ્રભુનો અભિષેક થઈ શકે. આમાં, ચંદન-કેસરનો ઘસારો પણ મેળવી શકાય. પ્રભુના અભિષેકની વાત નીકળી છે, તો સાથે થોડી, તે પ્રમાણે આવતાં પુષ્પોની પણ વાત કરી દઉં. વર્ષની છ ઋતુઓ છે. પ્રકૃતિની ઉદારતા તો જુઓ! આ દરેક ઋતુમાં એની મેળે ખરી પડે એવાં પુષ્પો ઊગતાં હોય છે. આ પુષ્પો વડે પગર ભરવા જોઈએ. (પ્રભુજીની આજુ-બાજુની ખાલી જગ્યામાં પુષ્પના ઢગલાથી રચનાઓ કરવી તેને પગર ભરવા એમ કહેવાય છે.) વીરવિજયજી મહારાજ એમની રચેલી પૂજામાં આ વાત લાવ્યા છેઃ જિમ પુણીયો શ્રાવક રે, ફૂલના પગર ભરે. અભિષેક: ૩ Page #105 -------------------------------------------------------------------------- ________________ વર્ષા ઋતુમાં .... પારિજાત, ધન ધન દા'ડો રે, ધન વેળા ઘડી રે... શરદ ઋતુમાં .... કુન્દ (બૂચ) દુર્લભ ક્ષણો હતી. પગ એકેકું ડગલું ભરતું હતું, પણ હેમંત ઋતુમાં .... બોરસલી (બકુલ) મન તો, દોટ મૂકી દાદાને દરબાર પહોંચી જવા તલસતું શિશિર ઋતુમાં ... જૂઈ - જાઈ હતું. વસંત ઋતુમાં .... કેસૂડો ઉપર જઈને શું-શું કરવાનું છે, પહેલાં શું, પછી શું; ગ્રીષ્મ ઋતુમાં .... શિરીષ (સરસડો) એમ ક્રમ મનમાં ઘડાઈ રહ્યો હતો, ગોઠવાઈ રહ્યો હતો. તે-તે ઋતુઓનાં પુષ્પો પૂરાં ખીલ્યાં પછી, સ્વયં નીચે મન અને ઇચ્છાઓની જાણે હોડ લાગી હતી, એમાં ઇચ્છાકંડ ખરી પડે છે. બાગમાં સ્વચ્છ કપડું જમીન પર પાથરી, એમાં ક્યારે પસાર થઈ ગયો; એની ખબરે ય ન પડી ! કુમારકુંડ એ પુષ્પો વીણી લઈ શકાય છે. આ રીતે પ્રભુજીની ભક્તિ આવ્યા ત્યારે અજવાળું સરખું થઈ ગયું હતું. કુમારકુંડમાં કરવાથી, ભાવોલ્લાસમાં અભિવૃદ્ધિ થાય છે. ડોકિયું કર્યું, તો જાણે તળિયે ભારતનો રોડ-ઍપ પાથરી દીધો ઔષધિઓના પ્રભાવની વાત કરતાં થોડીક વધારે વાત હોય, એવું દેખાયું! કુંડ સાવ કોરીકટ ! સૂકોભઠ્ઠ ! તળિયે આજે તમને કરી. તમે સ્વયં સુજ્ઞ છો. વિચારજો અને ઉચિત માટી તાપથી તરડાઈ ગઈ હતી અને તેમાં જાતજાતના જણાય તેમ કરવાનું રાખજો. આડા-અવળા, લાંબા-ટૂંકા લીટા જ પડેલા હતા. છેક રામપોળ સુધીના બધા કુંડો જોયા. બધા જ આવા શુષ્ક; : ૪ : પાણીનું એક ટીપું ન જોયું. યાત્રાનો રસ્તો ખુલ્લો અને શાંત હતો. યાત્રીઓ ખાસ ન હતા, અભિષેકને કારણે આવેલા યહ સચ હૈ, ભગવાન હૈ ... કેટલાક યાત્રીઓ અમારી સાથે-સાથે ગિરિ-આરોહણ કરી રહ્યા હતા. વિચારોમાં દાદા, અભિષેક, ઔષધિઓ ... એવું જ બધું “જય શત્રુંજય” ના ઘોષ સાથે, અમે રામપોળમાં થઈ રમતું હતું, જ્યારે પરોઢ થયું, ક્યારે જાગવાનો સમય થઈ આગળ વધ્યા. આતુરતા વધતી જતી હતી. શ્રી શાંતિનાથ ગયો તેનો ખ્યાલ ન રહ્યો. જાગ્યા. વહેલાં-વહેલાં તૈયાર ભગવાનના દેરે દર્શન કર્યા-ન કર્યા ને ભલી આવી થયા. અંગ-અંગ નાચી ઊઠે એવો થનગનાટ હતો. રતનપોળ. આજે પગ તો થાકવાના જ ન હતા, પણ આંખો વાતાવરણમાં પણ, એવો તરવરાટ હતો! અંગમાં આનંદનું વિશ્રામ શોધી રહી હતી. થોડાં પગથિયાં અમે ચડ્યા ને નર્તન હતું અને મુખમાં દાદાનું કીર્તન હતું. દાદાનાં પાવક દર્શન થયાં ! નયન તૃપ્ત થયાં ! પ્રાર્થના જલદીથી તૈયાર થઈ તળેટીએ પહોંચ્યા. પૂર્વ દિશાએથી કરી, સ્તવના કરી, ચૈત્યવંદન કરી, હું, રાજહંસવિજયજી, આછેરો ઉજાશ અનુભવાતો હતો; હજુ પ્રભાતના દરવાજા હેમેન્દ્રભાઈ ચાવાળા, લલિતભાઈ મદ્રાસવાળા, ચંદુભાઈ પૂરા ઊઘડ્યા ન હતા. જેબૂવિજયજી મહારાજે અને ધર્મચન્દ્ર ઘેટીવાળા, રસિકલાલ નંદલાલ વગેરે બધા, સાથે મળીને મહારાજે ઉપર ચઢવાનું શરૂ કરી, યાત્રા આરંભી દીધી હતી. અમે દર્શન કરી ચૈત્યવંદન શરૂ કર્યું. બાજુમાં એક વૃદ્ધ પણ મનમાં પ્રભુ રમતા હતા. હલકદાર કંઠે સ્તવના કરી રહ્યા હતા : બધી સામગ્રી વ્યવસ્થિત રીતે પહોંચી હતી. સામગ્રી સુખના હો સિંધુ રે, સખી મારે ઉલ્લસ્યા રે; ભરપૂર હતી, કોઈ કસર ન હતી. અભિષેક પહેલો,દુઃખના તે દરિયા, નાઠા જાયે દૂર... સખી મારે ... અભિષેક બીજો, એમ તારવી-તારવીને બધું જ અંકે કરતા જાણે કે અમારા મનોભાવને જ વાચા મળી રહી હતી ! ગયાં અને સહકૂટની દેરીમાં, ભીંત ફરતે એ બધું ક્રમ શુકનથી શબ્દ આગળ; શબ્દ એ તો જીવંત શકન છે. પ્રમાણે ગોઠવાતું ગયું. દરેક કુંડીઓ પર કાગળની ચબરખી સ્તવનના શબ્દોને આમ હર્ષભેર વધાવી, આનંદથી પર વિગત લખી લખીને લગાવાતી ગઈ. પુલકિત થતાં યાત્રા આરંભી; પહેલે પગથિયે પગ દેતાં જ વિધિકારકો આવી ગયા હતા. સંગીતકારો સાજિંદાઓ વળી એક સ્તવનના શબ્દોએ જાણે અમારું સ્વાગત કર્યું ! સાથે સજ્જ થઈ તૈયાર હતા. સૂર-તાલ મેળવાઈ રહ્યા હતા. સૌ કોઈના ચહેરા પર ઉમંગ તરવરતો હતો. ૪: પાઠશાળા Page #106 -------------------------------------------------------------------------- ________________ ૧. અધેડો. 3. જાવંત્રી પ. કસ્તુરી ૨. અંકોળ ૪. કપુર કાચલી ૬. બરાસા ૮. કપૂર ૧૦. કીંદર 'છે. છIS છડીલો. ૯. કેસર પ્રભુજીના (અઢાર અભિષેકની. વિવિધ ઔષધિઓનું સંયોજન પ્રભુજીની. દૈવી શક્તિના પુજને ઝળહળતી. કરે છે. ૧૧. લાલ ચંદન ૧૪. સહ દેવી ૧૨. લવીંગ - ૧૩. નાગા કેસર - ૧૫. ઈલાયચી ૧૦. શતાવરી, ૧૯. તમાલા ૧૮. તગર ૧૬. ઘઉંલા પત્ર (૨૪. પંચ રત્ન ૨૦, વંશ, લોચન ૨૨, અંબર, ર૧. શંખાવલી 23. મલય ગેસ Page #107 -------------------------------------------------------------------------- ________________ શિરીષ જાઈ-જૂઈ 2 8 બોરસલી કદંબ પારિજાત વિવિધ ઔષધિઓનું સંયોજન પ્રભુની શક્તિને લાગેલા મલિનતા, દુર્ભાવના, અપવિત્રતા વગેરે આવરણોને દૂર કરીને તેની નિજી શક્તિને ઝળહળતા કરવાનું કાર્ય તે તે ઔષધિઓ કરે છે, દેવી શક્તિના પુંજને સક્રીય બનાવે છે. તેમજ વિવિધ મનોહર પુષ્પોની કુસુમાંજલિ વડે પ્રભુજીની પૂજા સંપૂર્ણ બને છે. ગુલાબ કમળ સૌજન્ય ‘કુમાર’ Page #108 -------------------------------------------------------------------------- ________________ જંબૂવિજયજી મહારાજ બધી દેખભાળમાં વ્યસ્ત હતા. સ્વરૂપ જોતાં, સંગીતકાર ગજાનનભાઈની સૂરીલી આ.ક. પેઢીના કર્મચારીઓ બધી પૂરક સામગ્રીઓ પંક્તિઓ મનમાં ગુંજવા લાગી. જોગવવામાં ખડે પગે હતા. પેઢીની પરંપરા મુજબ આદેશો અપાઈ ગયા હતા. અને એ લાભ લેનાર ભાવિકો પણ ઉભરાતા ઉલ્લાસ સાથે ઉત્સુક હતા. સૌ કોઈના મુખને, એક અપાર્થિવ તેજની આભા ઉજમાળ કરી રહી હતી. જે-જે ઉત્તમ સામગ્રીઓ, જેવી કે મોતી, પ્રવાલ, માણેક તથા ખસ, ગુલાબ, મોગરો વગેરેના કનોજિયા અત્તરના બાટલાઓ હતા તે તો આજે અશેષપણે ઉપયોગમાં લઈ લેવાના છે, એક બિંદુ પણ બચાવવાનું નથી, -- આ સમજ પાકી હતી. આવા અદકેરા ભાવ હતા. ની રંગ-મંડપમાં આચાર્ય ભગવંતો બિરાજમાન હતા. આ, શ્રી યશોદેવસૂરિ મહારાજ, પં શ્રી કલ્યાણસાગરજી રંગ-રંગ રેલી, મહારાજ, આ. શ્રી હેમપ્રભસૂરિ મહારાજ આદિ ઉપસ્થિત કલિયુગની કલ્પવેલી, હતા. વિશાળ સંખ્યામાં સાધ્વીજી મહારાજ પણ હાજર આદિનાથની મૂરતિ અલબેલી. હતાં. વિલેપનની પૂર્ણ અસર બિંબને બરાબરશું, ત્યાં સુધી સ૨તથી પધારેલા ફકીરચંદભાઈ તથા અન્ય થોડી વાર વિલેપન એમ જ રહેવા દીધું. વિધિકારકોએ આત્મરક્ષા કરાવીને નમોડર્શત્ ના ઉચ્ચાર એ દરમિયાન, રંગમંડપમાં ભક્તિભાવનો રંગ બરાબર કર્યા. મંત્રનાદથી વાતાવરણ ગુંજી ઊઠ્યું. જામ્યો હતો. દાદાના દેરાસરના ગર્ભગૃહમાં, રાયણ પગલાંએ તથા સંગીતના સૂર રેલાતા રહ્યા. ગીતો ગવાતાં રહ્યાં. પુંડરીકસ્વામીના દેરાસરના ગર્ભગૃહમાં, પહેલા અભિષેકની લયબદ્ધ ચામર-નૃત્ય અજબ દશ્ય રચતું રહ્યું. સર્વ સામગ્રી પહોંચાડાઈ હતી. આ ત્રણે સ્થાને એકસાથે દીપમાળાની હાર ચોતરફ પ્રગટી હતી. અભિષેક થવાના હતા. કુસુમાંજલિમાં માત્ર જૂઈ-ભાઈનાં સંગીતને સાથ આપતો, ધીમો-ધીમો ઘંટારવ ગુંજી સફેદ ઝીણાં કુસુમો છાબ ભરી-ભરીને અપાયાં હતાં – રહ્યો હતો. સુવર્ણદ્રવ્યસંયુક્ત એ પહેલા અભિષેકનું જળ, જે જળમાં અને આ બધાંની સાથે હર્ષવિભોર બનેલા કેસૂડાનાં ફૂલોની સૂકી પાંદડીઓ, સુગંધી વાળો વગેરે દ્રવ્યો ભક્તજનોનો લયબદ્ધ કરતલ ધ્વનિનો ગુંજારવ, રંગમંડપને એ આધારજળમાં સારી રીતે ઘૂંટીને, ભેળવવામાં આવ્યાં ઓળંગીને સમગ્ર પરિસરમાં છવાઈ રહ્યો. હતાં, તે જળમાં તે-તે અભિષેકની ઔષધિ-દ્રવ્યો ભક્તિની છોળથી વાતાવરણ ભીંજાઈ રહ્યું હતું. મંત્રોચ્ચારપૂર્વક વાસક્ષેપ કરીને, ભેળવવામાં આવ્યાં અને સ્થળ-કાળને ભૂલી, સહુ કોઈ દાદામય બની ચૂક્યા ક્રમ મુજબ જ્યારે જે અભિષેક આવે, ત્યારે આ સામગ્રી હતા. મોટા પાત્રમાં ભરી, ત્રણે જગ્યાઓએ મોકલવામાં આવતી. વર્ષો પહેલાં, વિ. સં. ૧૫૮૭ ના વૈશાખ વદ છઠ્ઠ વાતાવરણ દિવ્ય સુગંધથી ભર્યું-ભર્યું બની ગયું હતું. આ રવિવા૨ શ્રવણ નક્ષત્રના દિવસે, આચાર્યપ્રવર શ્રી - પહેલા, બીજા અને ત્રીજા અભિષેક પછી ચોથો, વિદ્યામંડનસૂરિ મહારાજ વગેરેની પાવનનિશ્રામાં કર્માશાહ મહેમાનનૃત્તિ નામનો અભિષેક આવતો હતો. ત્રીજા સાથેનો આખો સમૂહ જેમ પ્રભુમય બની ગયો હતો; તેમ અભિષેક બાદ નાની-નાની થાળીઓમાં મૃત્તિકાનું પ્રવાહી આજે આ નાનો સમુદાય સ્વને ભૂલીને, શાશ્વતીના લયમાં બધે મોકલાવાયું. આ મુલાયમ મૃત્તિકા વડે હળવે હાથે જિન- ઓગળી રહ્યો હતો. બિંબને મર્દન કરાવાયું. આવા મુલાયમ મર્દન-લેપન થતાં, ભક્તિમાં મગ્ન એવા આ ભક્તોને ખલેલ પહોંચાડ્યા પ્રભુજીની પ્રતિમાની પ્રતિભા દેદીપ્યમાન થઈ ! આવું રૂપાળું અભિષેક: ૬૫ Page #109 -------------------------------------------------------------------------- ________________ વિના, આ બાજુ અભિષેકનો ક્રમ સાચવવાનું મુનાસિબ અનુભવવા લાગ્યા. લાગ્યું. મંગલમૂત્તિકા પછી પંચગવ્ય, એમ ક્રમશઃ બહાર હતા એ બધા, રંગમંડપમાં સાંકડ-મોકડ અભિષેકની ધારા આગળ ધપતી રહી. ભરાઈ ગયા. સાતમો અભિષેક ... પ્રભુજી અભિષેકની ધારામાં રંગમંડપમાં તો, કાળી રાત જેવો અંધકાર ભીંજાયા ... છવાયો હતો. ત્યાં જ -- ઈશાન ખૂણામાંથી પવન શરૂ થયો! પાટ પર ગોઠવાયેલા ઝબૂકતા દીવાઓની શ્રેણિ, આ પવનની પાંખે વહી આવતી, માટીની ભીની-ભીની અંધકારને ભેદીને અદ્ભુત દ્રશ્ય રચતી હતી. વરસાદનો સુગંધભરી લહેરખી, સમગ્ર અસ્તિત્વને વીંટળાઈ વળી. ભીનો પવન આવી આવીને આ દીપમાળાઓને ધન્યવાદ રંગમંડપની બહાર ઊભેલા લોકો તો, ઊંચે આકાશમાં મીટ આપી જતો. અને દીપકો પણ, આ ધન્યવાદ ઝીલતાં સ્ટેજ માંડી જોવા લાગ્યા. અરે ! આ શું? અત્યાર સુધી સાવ નમીને, ફરી પાછા કામે લાગી જતા. ભાવિકોનાં સંગીતકોરાકટ એવા આ આકાશમાં આમ અચાનક, મોટાં-મોટાં નૃત્ય તો, વાજિંત્રના સાથમાં પ્રકૃતિને દાદ આપી રહ્યાં અને કાળાડિબાંગ વાદળો ક્યાંથી આવ્યાં? હતાં. આશ્ચર્યની અવધિ તો, હવે થઈ! પુરુષાર્થ અને પ્રકૃતિની આ અજબ જુગલબંધી જોતજોતામાં તો આખું આકાશ, વાદળ-વાદળ થઈ ગયું. અંદર ગભારામાં દાદાના અભિષેક સાથે, બહાર વિસ્ફારિત નેત્રે સહુ જુએ છે, તો થોડા-થોડા ફોરા પણ સમગ્ર સૃષ્ટિના અભિષેક ચાલુ થઈ ગયા હતા. ચોધારે પડવા લાગ્યા!' નહીં, પણ નવલખ ધારે, મેઘ વરસતો હતો. આ પ્રસંગને અમીછાંટણાં થઈ રહ્યાં છે એ આનંદની, હરખની શોભાવવા જેસરવાળા શાંતિભાઈ લકી, આજુબાજુનાં એક-બીજાને આપ-લે કરે-ન કરે એટલામાં તો, મેઘરાજા ગામડાંઓમાંથી ચાલીસ જેટલો ઢોલીઓને લાવ્યા હતા. મન મૂકીને સાંબેલાધારે વરસી પડ્યા. સગાળપોળના ચોકમાં આ બધા ઢોલીડાઓ, રંગમાં આવી અભિષેક દરમિયાન, હવે મુદ્રા-દર્શન કરાવતી નાચતા જાય અને પેલા ગીતની કડી : “ઢોલીડા, ઢોલ તું વેળાએ, દાદાના દેરામાંથી રાયણપગલે પહોંચતાં પૂરી પંદર ધીમો વગાડ મા’ મુજબ જોરજોરથી વગાડતા જાય; ભલે મિનિટ થઈ ! જંબૂવિજયજી મહારાજની કાયાને સાચવવી આજે ઢોલ પર છેલ્લી દાંડી પડી જાય ! મન મૂકીને તેઓ પડી. આમે ય રાયણ-પાદુકાએ તો વાયુ દેવતાની સતત પોતાની બધી શક્તિ નિચોવવા, લાગી ગયા હતા. હાજરી હોય છે જ. અત્યારે તો સ-પરિવાર, સાયુધ અને ઢોલીડાઓની આ ધ્રાંસ, છેક તળેટીએ સંભળાતી હતી. સાલંકાર પધાર્યા હોય, એમ લાગ્યું. પહેરેલાં વસ્ત્રો પણ, ગિરિરાજની નીચેના જીવાપર, ડુંગરપર, રોહિશાળા, માંડ સચવાયાં. દેવતાધિષ્ઠિત નીલુડી રાયણનો આજનો હાથસણી, આદપર વગેરે ગામના માણસો બોલતા હતા ઠાઠ, કંઈ ગજબનો હતો. તેના પાન-પાનથી હરખનાં કે, “આજે ગૂંગર ઉપર કંઈક છે.” આંસુની ધારા અનરાધાર વરસતી હતી. ઢોલીડાઓએ તો બધડાટી બોલાવી દીધી. ચારે બાજુનું હવે વરસાદની ઝડીઓ, એવી તો વીંઝાવા વાતાવરણ, સમગ્ર બદલાઈ ચૂક્યું હતું. બારે મેઘ લાગી કે એકાએક આ શું બની રહ્યું છે, એ કળવું ખાંગા થયા હતા.પૃથ્વી અને આકાશ, આજે મુશ્કેલ બન્યું. ગરવ એવો શરૂ થયો, કે જાણે એકાકાર થયા હતા. કુદરતે, એના ખજાના મોટી-મોટી શિલાઓ દુકાળને દૂર તગેડી દેવા, ખુલ્લા મૂકી દીધા હતા. જંબૂવિજયજી, હું મેદાને પડી ન હોય! અરે, ધોળે દહાડે વીજળીના રાજહંસવિજયજી વગેરે બધાના હૈયામાં હર્ષ ઝબકારા દેખાયા. માતો ન હતો. સ્વપ્નો નુ માથા નુ મતિપ્રમો નુ (આ “મના વારે વિદ્યુત' એ વચન યાદ આવી સ્વપ્ન છે ? કોઈ દૈવી માયા છે ? કે આપણો ગયું. મતિભ્રમ છે ?)એવા તર્ક-વિતર્ક મનમાં ઊઠવા સહુના તન-મન આહ્લાદક રોમાંચ લાગ્યા ! ૬: પાઠશાળા Page #110 -------------------------------------------------------------------------- ________________ અભિષેકની વિધિનો દોર આગળ ચાલતો રહ્યો. ચાલતી હતી. એક વિચાર ઝબક્યો. આજની ઘડી સૂર્ય-ચંદ્ર દર્શન દર્શાવવાની તો, આજે આકાશે ના રળિયામણી ! અને યાદગાર પણ છે. જીવનની ધન્ય ક્ષણ કહી ! આજે આકાશમાં મેઘ સિવાય કોઈનું સામ્રાજ્ય છે. દાદાએ આજે સામું જોયું છે. દાદાએ હોંકારો ભણ્યો નહીં.સહસ્રકિરણોવાળા સૂરજદાદાને પણ, ઢાંકી દીધા. છે ! એની અખૂટ કુપાનાં દર્શન કરાવ્યાં છે. તો આજની | દાદાના અઢાર અભિષેક પૂરા થવામાં હતા. સત્તરમો ખુશાલીમાં એક ઉપવાસ કરી લઈએ. મન ધરાઈ ગયું છે, અભિષેક ચાલી રહ્યો હતો. હૈયું ઓવારી ગયું છે; ચિત્તમાં આનંદનાં પૂર વહ્યાં છે. અમે ફરી ગર્ભગૃહમાં પહોંચ્યા. વળતાં, જંબૂવિજયજી મહારાજ સાથે જ, ભીના-ભીના #Íરીવધારા બરાબર પ્રભુજીના મસ્તકેથી સમગ્ર કાયા પગથિયે પવનથી સૂકા થયેલા ખૂણે-ખૂણે પગ મૂકતાં-મૂકતાં, પર, એક પાતળું સુગંધીદાર આવરણ રચતી નીચે જઈ રહી દાદા પ્રત્યેની અહોભાવની છાલકથી ભીંજાતાં-ભીંજાતાં હતી. કપૂરની ઠંડી આલાદક સૌરભ, આખા ગભારામાં રામપોળની બહાર આવ્યા, થોડે આગળ વધતાં, જાલીછવાઈ રહી. અભિષેક કરનાર પ્રત્યેક ભક્તજનના ચહેરા માલી-ઉવયાલીની મૂર્તિ પાસેની બખોલમાંથી, તેની પર પણ, સંતોષથી મઢેલી ચમક છવાઈ રહી. છેલ્લો ઉપરના અદીઠ પોલાણમાંથી, એક અનામી ઝરણું વહી અઢારમો અભિષેક પૂરો થયો, થાળી વાગી અને અમે સહુ આવતું જોયું. પછી તો, આગળ હનુમાનધારાની નીચે રંગમંડપની બહાર આવ્યા. ભૂખણદાસના કુંડમાં જોયું, તો કુંડ છલકાઈ ગયેલો અને વરસાદ જરા વિરમ્યો હતો. તેણે અલ્પ ‘વિરામ' લીધો બધું પાણી તો, પાસેના પગથિયા ઉપર થઈને, નીચે દોડતું હોય એવું લાગ્યું. વરાપ નીકળી. સવારનો ઊનો લહાય જતું હતું. ઝડપથી ચાલીને છાલાકુંડ આવ્યા. આમ નીચે જેવો દઝાડતો તડકો, હવે કૂણો થયો હતો. આજ્ઞાદીનું વગેરે જોયું, તો શત્રુજીના જળ ચળકતાં હતાં. શ્લોકના ઉચ્ચાર કરીને, પ્રભુની ક્ષમાપના કરી, પ્રાર્થના જંબૂવિજયજી મહારાજના મુખથી, રોચક શૈલીમાં કરી, અભિષેકની વિધિપોથી સંકેલી હવે નતમસ્તકે અને કર્માશાહના ઉદ્ધારની રસતરબોળ કથા, ચાલુ હસતે મોઢે દાદાનાં દર્શન કરી, કૃતજ્ઞતા પ્રગટ કરી. શ્રી હતી.ઉત્તરોત્તર જિજ્ઞાસા વધતી હતી. ‘હું? શું કહો છો? પુંડરીકસ્વામીના દર્શને આવ્યા. મનમાં વિચારોની ઘટમાળ એવું હતું? ના હોય !' આવા ઉદ્ગારોની વણથંભી વણજાર અભિષેક: ૬૭ Page #111 -------------------------------------------------------------------------- ________________ ચાલતી હતી. બધું સાંભળતાં-સમજતાં, મન અહોભાવથી તેઓ ત્યાં ન વળ્યા અને કેસરિયાજીનગર સુધી આવ્યા. છલકાતું હતું. આ તરફ પણ, નહાઈને ઊજળાં થયેલાં તેમનું મોં, મરક-મરક થયા કરતું હતું. મોં પર, પ્રભુના વૃક્ષોનાં પાંદડાં પરથી અમૃત ટપકી રહ્યું હતું. પગથિયાંઓ તેજની આભા તરવરતી હતી. મેં કરેલા ઉપવાસથી તેઓ પરથી પાણી, સતત દદડી રહ્યું હતું. જતી વખતે, જે કુંડ પ્રમુદિત થયા હતાં. ખાલીખમ હતાં તે બધા છલકાઈ ગયા હતાં. બધા જ સાંજ પડતાં, ફરી કાળાં-કાળાં વાદળાં ચડી આવ્યાં. કુંડમાંથી, પાણી ઉભરાઈને પગથિયાં પર થઈને, વહી રહ્યું આકાશ ગોરંભાયું અને એ જ ક્રમથી ઝડીઓ શરૂ થઈ. જાણે. હતું. સર્વત્ર, જળબંબાકાર જણાતું હતું. હેલી મંડાઈ ! ગામલોકોએ ઘણાં વર્ષે, આવો, મન મૂકીને | આકાશ, ચોખ્ખું થતું હતું. તેનો ભૂરો-ભૂરો રંગ મન વરસતો, વરસાદ જોયો. ડોળીવાળા ભાઈઓ, પાણીવાળી અને નયનને ઠંડક આપી રહ્યો હતો. મન અને તનમાં બાઈઓ અને ઘોડાગાડીવાળા - આ બધાંનાં મોંમાં, એ ઉત્સાહના ફુવારા ઊડી રહ્યા હતાં. સંવાટે-સંવાટે તપ્તિ દિવસે ‘એક સાથે રામ વસ્યા હોય’ તેવું લાગ્યું. કોઈ કહે, નીતરી રહી હતી, બહાર ને અંદર શીતળતા વીંટળાઈ વળી ‘આદેસર દાદા સાચા છે. ખરી મહેર કરી. જુઓને ! ઘડીમાં હોય, એવું લાગતું હતું. જાણે, જીવન ધન્ય બન્યું ! કેવો ખંગ વાળી દીધો !' જંબૂવિજયજી મહારાજે કરેલું કર્માશાના ઉદ્ધારનું વર્ણન, એક ડોળીવાળા દાદા તો, આકાશ તરફ હાથ કરી કહે કર્ણમાર્ગે થઈ હૃદયે પેસી, પોતાનું આસન જમાવતું હતું. માણસ મહેનત કરે, એક દિ'માં વીવું ખેડ, અભિષેક વખતે એકબીજાના મનમાં, કેવા-કેવાં દીનોનાથ દિવે, નવખંડ ઓછા પડે. સંવેદન જાગ્યાં? જુગ-જુગ જીવો આદેસર દાદા' | મમમિયા (હું પહેલો, હું પહેલો) એ રીતે બધા કહી રહ્યા હતા. સહુને કાંઈ ને કાંઈ, કહેવાનું હતું. જાણે સહુ, એકબીજાના મનની વાત જ કહી રહ્યા હતા. અમે તળેટી નજીક આવી રહ્યા હતાં. ઉપરથી જોતાં, પાલિતાણા શહેરનો વિસ્તાર અને આજુબાજુની નાનીનાની પર્વતમાળા, તડકા અને છાંયડાની સંતાકૂકડીથી રમ્ય દીસતી હતી. | ગઈ કાલ સુધી, જે બધું ભૂખાળવું અને વિકરાળ ભાસતું હતું, તે બધું આજે રમ્ય અને ભવ્ય લાગતું હતું. પ્રભુએ આજે, અનરાધાર કૃપાથી, આપાદમસ્તક નવરાવ્યા હતાં. રાજા જેમ, સારા સમાચાર લાવનાર દાસીને ધૌતમતા (કાયમને માટે દાસીપણું મિટાવી દે) બનાવે વળતે દિવસે, ગામ-પરગામનાં, ગુજરાત - સૌરાષ્ટ્ર તેમ આજે પ્રભુએ વિપરીત કર્યું. કાયમ માટેનું પ્રભુનું અને કચ્છ સુધ્ધાનાં છાપાંમાં ખુશ-ખુશ થઈ જવાય એવા દાસપણું અંકે કરી આપ્યું ! કરારનામા પર પ્રભુએ સહી આ સમાચાર આવ્યા. કરી દીધી. રાજા તો મેઘ રાજા, ઔર રાજા કાયકા’ એમ પ્રશંસા I ‘ધન ધન દાડો રે, ધન્ય વેળા ઘડી રે ' એ શબ્દો વેરતાં લખાણો, સમાચારો આવ્યા. નદી, તળાવ, વોંકળા, સાર્થક બન્યા. વહેળા, કૂવા, વાવ બધાં છલકાયાંના ખબર છપાયાં. કંઈક આવા વિચારોમાં બાબુનું દેરું અને તળેટી ક્યારે જાદુ જ થયો. કચ્છના એક છાપામાં તો, તેમના નવા વર્ષ આવ્યાં, તે ખબર ન રહી. ગિરિ–ચરણે વિદાય પ્રણામ - અષાઢી બીજના સર્વત્ર થયેલા વરસાદના સમાચાર કરીને આગળ વધ્યા. જંબૂવિજયજી મહારાજને છાપતાં લખેલું: વીશાનીમામાં જવાનું હતું. એ રસ્તો આવી ગયો, પણ ૬૮: પાઠશાળા Page #112 -------------------------------------------------------------------------- ________________ હાથ ફર્યો કિરતાર-તણો, ત્યાં સુષ્ટિ ગઈ બદલાઈ; જલ-સ્થળ નભ જ્યાં-જ્યાં નીરખું, ત્યાં યૌવન લે અંગડાઈ.. મૂશળધાર વરસતાં વાદળ, જળની હેલી આવી; ઝરણાં છલક્યાં, સરિતા દોડી, સાગરમાંહી સમાઈ માણસ કરે તો શું કરી શકે ? અને કુદરતને કરવું હોય તો, ઘડીમાં કેવો પલટો આપી દે છે; એ બધાએ જોયું અને અનુભવ્યું. હૈયે હરખ માતો ન હતો. બીજે દિવસે પણ, મેં ઉપવાસ કર્યો. પરિણામની ધારા ચડતી રહી, ત્રીજે દિવસે પણ, ઉપવાસ થયો. દાદાના અભિષેકની ઉજવણીમાં અનાયાસ અઠ્ઠમ થયો, પ્રસન્નતાપૂર્વક થયો. હજુ પણ અભિષેકનાં દ્રશ્યો મનમાં જ ઘોળાયા કરતાં. એક-એક પ્રસંગના વિચારો પડઘાયા કરે; જે મળે તેને, આ જ વાતો કરતાં રહેવાનું મન થાય ! અમારા મિત્ર મુનિ શ્રી ધુરંધર મહારાજને આ ખબર આપવા બેઠો અને અનુષ્ટ્રપની પંક્તિઓ, એક પછી એક, એમ સહજ ઊતરવા લાગી; એટલે આ આનંદને કાવ્યના વાઘા પહેરાવીને, પત્ર દ્વારા મોકલી આપ્યો. વહેંચવાથી આનંદ બેવડાયો. (એ કાવ્ય-પંક્તિઓ અન્યત્ર આપી છે.) જેણે -જેણે આ અભિષેક હાજર રહીને માણ્યો, એ બધાને તો, જીવનભરનું એક યાદગાર સુકૃત જમા થઈ ગયું. “ધન્ય તે લોક, ધન્ય તે નગર, ધન્ય તે ક્ષણો.” જ્યારે મન ધરપત મેળવે છે, તૃપ્તિ અનુભવે છે, સુખનો તોષ પામે છે; ત્યારે તેને પ્રગટ કરવામાં શબ્દો વામણા પુરવાર થાય છે. ‘મન મસ્ત ભયા તબ ક્યોં બોલે !” એ સમયે, આ બધું લખી શકવાની મનઃસ્થિતિ તો, ક્યાંથી હોય ? આજે હવે તેને શબ્દમાં સમાવી શકાયા છે; એટલે આ લખતાં જાણે એ ક્ષણો ફરીથી જીવી રહ્યો છું ! આ આનંદ તમને બધાને વહેંચીને, એનો વિસ્તાર સાધ્યો. ઊંડાણ તો સધાયેલું હતું જ. તેથી તો આજે ચૌદ વરસે પણ ચિત્તના ચિદાકાશમાં, વૃક્ષ ઉપરની લકીરની જેમ વધવા સાથે અકબંધ સચવાયેલો રહ્યો છે. બોરસલીના ફૂલની જેમ, સમય જેમજેમ વીતે તેમ-તેમ એ ઘટના પુરાતની બને છે તેમ, તેની સુગંધ વધુ મહેકે છે. જય શત્રુંજય ! જય આદીશ્વર ! જય જિનશાસન ! અભિષેકની પ્રસાદી -- સ્નેહધારા -- પદ્યમાં રચતાં પત્ર, પત્રમાં પદ્ય ગૂંથતાં; શ્લોકના વેલ-બટ્ટાથી, શોભતો પત્ર સાંપડ્યો.-૧ ભીંજાયા સ્નેહથી આપ, સ્નેહથી ભીંજવ્યો મને; ભીંજાયા સ્નેહથી જે હો, ભીંજવ્યા વિણ ન રહે.-ર ભીંજાવું મેઘથી જાણ્યું, અન્ય શું ભીજવી શકે; સ્વયં જે હોય, ના આદ્ર, અન્યને આર્દ શું કરે ?-૩ અહીં તો, સૂપડાધારે, મેઘે માઝા મૂકી દીધી; ત્રણ વર્ષ તણી પ્યાસ, ક્ષણોમાં છીપવી દીધી.-૪ વ્યોમ ને વસુધા જ્યારે, એકાકાર બની રહ્યા; અંધારપટમાં ત્યારે, વિશ્વ સારું ડૂબી ગયું.-૫ | સહસ્રાધિક ધારામાં, ઘરા હાઈ ધરાઈને; શુષ્કતા, મેલ ને તાપ-તૃષા તો પળમાં ગઈ.-૬ ઘણાએ મેઘધારામાં, નખશીખ ઊંચ-નીચે; પલળ્યા, જળ્યા, છાયા, બાગ-બાગ બની રહ્યા.-૭ દાદાના ઔષધિપૂર્ણ, અભિષેક થયા તદી; ગિરિ ને ચૈત્યના મેઘ, અભિષેક પૂરા કર્યા.-૮ શ્રી દાદાના થયા જ્યારે, અભિષેક ગિરિવરે; તે દિ’થી મેઘ મંડાણો, લોક ગાંડું બની રહ્યું.-૯ ચડ્યા ત્યારે, દીઠા કુંડો, ખાલી-ખાલી બધા હતા; વળતાં જોયું, તો કુંડો, પાણીથી છલકી રહ્યા.-૧૦ વસુધાએ નવો સાધુ, પહેર્યો છે કિનખાબનો; ધોળા-પીળા-ભૂરા-લાલ, બુટ્ટાઓથી મઢ્યો-મક્યો.-૧૧ જે વર્ણન વિસ્તારથી હમણાં જ આગળનાં પાનાંઓમાં વાંચ્યું; તેનો થોડો ભાગ અહીં આ પદ્યમાં ગૂંથવામાં આવ્યો છે. શબ્દો સરળતાથી વહી આવ્યા છે. અને વર્ષાનું વર્ણન દાદાના અભિષેકનાં દ્રશ્યોને કેન્દ્રમાં રાખીને થયું છે. આ દાદાનાં અભિષેક-જળથી અમે એવા તરબોળ ભીંજાયા હતાં, કે તેની ભીનાશ વહેંચવાનું મન થયું; જેમ-જેમ એ વહેંચી તેમ-તેમ મન વધુ ને વધુ રસ-તરબોળ બન્યું તેની આ એક પ્રસાદી છે. 1 અભિષેક: ૬૯ Page #113 -------------------------------------------------------------------------- ________________ સોળમા ઉદ્ધારનું આબેહુબ વર્ણન - ગરવા ગિરિરાજના ઉદ્ધાર, એ તો ઇતિહાસનાં પાનાં પ્રબંધમાં વૈવિધ્યભર્યા છંદો પ્રયોજાયા છે. ૯૩ પદ્યના પહેલાં પર અમર થવા સર્જાયેલી ઘટનાઓ છે. કોઈ સૌભાગ્યવંતા અને ૧૬૯ પદ્યના બીજા ઉલ્લાસમાં વર્ણનો આકર્ષક અને વિરલ મનુષ્યને, તેની અભિલાષા જાગે. એ અભિલાષા પ્રાસાદિક છે. ભાષા લલિત અને પ્રાંજલ છે. પૂર્ણ કરવાની કોઈ ભાગ્યવાનને સામગ્રી મળે અને કોઈક જ આ ગ્રંથનું બીજું એક અભિપ્રેત નામ ઇષ્ટાર્થસાધક* પુણ્યવંત આત્મા જ, એવું કામ કરીને સ્વજન્મને કૃતાર્થ કરે ! છે. ઉદ્ધારના ભગીરથ કાર્યનું ઉત્થાન-બીજ કે આરંભ-બિંદુ, શ્રી શત્રુંજય તીર્થના આવા ઉદ્ધાર ઘણા થયા છે. તેમાં આ શબ્દમાં સમાયેલું છે. કર્માશાહના પિતાજી તોલાશાહે, તેર-ચૌદ-પંદર એ ત્રણ ઉદ્ધાર અનુક્રમે, જાવડશાહ, શ્રી વિદ્યામંડનસૂરિજીના ગુરુ શ્રી ધર્મરત્નસૂરિજીને પ્રશ્ન કર્યો બાહડમંત્રી અને સમજાશાહે કરાવેલા છે. કાળનો કાટ ન હતો કે મારો ઇષ્ટ અર્થ સિદ્ધ થશે કે નહીં ? બૃહતે લાગે, તે રીતે ઇતિહાસના પાને એ કંડારાયા છે. એક એક તપાગચ્છના રત્નાકરની ભુગુકચ્છીય શાખામાં ઘણા ઉદ્ધારનાં, કાવ્યો રચાયાં છે. કવિઓએ નાનાવિધ વર્ણનોથી પ્રભાવશાળી આચાર્ય મહારાજાઓ થયા તેમાં એક, પોતાની કલમ કતાર્થ કરી છે. સમય વર્ણનોથી પ્રભાવશાળી શ્રી ધર્મરત્નસૂરિજી મહારાજ હતા. રસિકજનોના મનને તરબતર કરી, એમના ભક્ત હૃદયને આ કાર્યના મંડાણ થયા માટે ઇષ્ટાર્થસાધક, આ નામ પ્રભુમય બનાવ્યું છે.' યથાર્થ છે. ગ્રંથના રચયિતા સ્વયં આ ધન્ય પ્રસંગના સાક્ષી હતા, એટલું જ નહીં, તેઓશ્રી શ્રી વિનયમંડન પાઠકના સોળમાં ઉદ્ધારની કથા પણ એવી જ રોમાંચક છે. નિકટના સાથી અને શિષ્ય પણ હતા. આથી, તેમના કર્માશાહે કરાવેલા આ ઉદ્ધારની કથા બહુ જાણીતી નથી. વર્ણનોમાં સજીવતા ભારોભાર છે. એમાં પ્રતિષ્ઠા કરનાર આચાર્ય શ્રી વિદ્યામંડનસૂરિજી મહારાજ હતા અને ઉદ્ધાર કરાવવામાં કેવા-કેવા સાધક કાવ્યનો ઉપાડ, છટાદાર છે. પહેલા પ્રબંધમાં શાર્દૂલ બાધક પરિબળોએ ભાગ ભજવ્યો હતો એ વાત જાણીતી વિક્રીડિત છંદમાં મંગલ અભિધેય અને પ્રયોજન દર્શાવ્યા નથી. છે. શબ્દ-પ્રાસ, વર્ણ-સગાઇ અને છંદોલય એવા કર્ણમધુર આ સોળમાં ઉદ્ધારના વર્ણનોનો પ્રબંધ રચાયેલો છે. છે કે એનાં શ્રવણ-વાચન મન હરી લે છે. એક પ્રશસ્તિ પણ રચાઈ છે. (શ્રી લાવણ્યસમય કૃત આ પ્રથમ બે શ્લોકમાં શ્રી ઋષભદેવ અને શ્રી પુંડરીક પ્રશસ્તિ ગિરિરાજ ઉપર અંકિત છે.) આ પ્રતિષ્ઠા સ્વામીને મંગળાચરણરૂપ સ્મરણ કરી, પ્રથમ ચક્રવર્તિ શ્રી વિ.સં.૧૫૮૭ના વૈશાખ વદિ છઠ્ઠના શુભ દિને થઈ છે. ભરત મહારાજા વગેરેએ કરેલા ૧૮ ઉદ્ધારનો નામોલ્લેખ અને એના બીજા જ દિવસે આ પ્રબંધની રચના થઈ છે. છે. (કર્માશાહ પહેલા પંદર ઉદ્ધાર થયા, તે ઉપરાંત સિદ્ધસેન અહીં આ રચનાનો રસાસ્વાદ કરાવવાનો ઉપક્રમ છે. દિવાકરના ઉપદેશથી વિક્રમ રાજાએ, શ્રી ધનેશ્વરસૂરિજીના ઉપદેશથી શિલાદિત્ય રાજાએ અને વસ્તુપાળ મંત્રીશ્વરે કરેલા શત્રુંજય તીર્થોદ્ધાર પ્રબંધ, એવું એનું નામ છે. શ્રી વિદ્યામંડનસૂરિજીના ગુરુભાઇ શ્રી વિનયમંડન પાઠકના * આ સંસ્કૃત ગ્રંથ, વિસ્તૃત ઉપોદઘાત સાથે અને હિંદીમાં શિષ્ય, વાસ્તુશાસ્ત્ર-વિશેષજ્ઞ તથા જ્યોતિષશાસ્ત્ર-જ્ઞાતા સારભાગ સાથે, વિ.સં. ૧૯૭૩માં શ્રી જૈન આત્માનંદ સભાપંડિત વિવેકપર ગણિ તેના રચયિતા છે. ભાવનગર દ્વારા, મુનિ જિનવિજયજી સંપાદિત, પ્રકાશિત થયો દેવભાષા સંસ્કૃતમાં બે ઉલ્લાસમાં રચાયેલા આ પદ્યબંધ હતો. હવે પંચોતેર વર્ષ પછી એ ફરીથી સંશોધિત થઈ પ્રકાશિત થાય તે ઇચ્છવાજોગ છે. 0:પાઠશાળા Page #114 -------------------------------------------------------------------------- ________________ ઉદ્ધાર ગણતરીમાં લેતાં, સંખ્યા અઢારની થાય છે. એક અપેક્ષાએ, એવા બધા ઉદ્ધારને સૂક્ષ્મ ગણવામાં આવે છે અને તેની સંખ્યા ઘણી થાય છે.) શ્રી ધનરાજ સંધવીએ કાઢેલા સંઘમાં, આબુ વગેરે તીર્થની યાત્રા કરી, તેઓ મેવાડ દેશની રાજધાની ચિતોડનગરમાં પધાર્યા હતા. આ નગરના આલંકારિક વર્ણનની એક પંક્તિ સ્મરણ-મંજૂષામાં અકબંધ ગોઠવાઈ છે : શાતા સંયમિનાં યંત્ર મધુર સ્વાધ્યાય ઘોષોત્ત્વતા: ।। (મધુર સ્વાધ્યાયના ઘોષથી ગાજતાં, સાધુના જ્યાં ઉપાશ્રય હતા.) ચિતોડનગરના રાજા સાંગારાણાએ શ્રી સંઘનું સામૈયું કર્યું અને ધર્મવાણીનું નિત્ય શ્રવણ કરવા લાગ્યા. સૂરિજીના ઉપદેશથી, રાણાએ શિકાર આદિ વ્યસનોનો ત્યાગ કર્યો. રાણાની સાથે ચિતોડના નગરશેઠ તોલાશાહ પણ પોતાના વિશાળ પરિવાર સાથે ધર્મ -શ્રવણ ક૨વા આવતા. રાણા તો તોલાશાહને મંત્રી બનાવવા ઇચ્છતા હતા. તોલાશાહે એ પદ ન સ્વીકાર્યું એટલે તેમને નગરશેઠ બનાવ્યા હતા. તોલાશાહના પાંચ પુત્રો હતા -રતનાશાહ, પોમાશાહ, દશરથશાહ, ભોજશાહ અને સૌથી નાના કર્માશાહ હતા. કર્માશાહ તેજસ્વી, ઉદાર અને સાહસિક હતા. તોલાશાહ એકવાર બપોરના સમયે કર્માશાહને સાથે લઈને આચાર્યશ્રી પાસે આવ્યા અને પૃચ્છા કરી ‘મારા મનમાં ચિંતવેલું કાર્ય થશે કે નહીં ?’ આચાર્યશ્રીએ જવાબ આપ્યો : ‘કામ થશે, અને તે તમારા દીકરા કર્માશાહના હાથે અને અમારા શિષ્યના હાથે થશે.’ આ સંવાદ, આ સમગ્ર કાર્યના વટવૃક્ષનું બીજ છે. ++++++ આ પછી, શ્રી ધર્મરત્નસૂરિજી મહારાજ અને તોલાશાહ પરિવારનો પરસ્પરનો સંબંધ ગાઢ બનતો ગયો. તોલાશાહના આગ્રહથી શ્રી વિનયમંડન પાઠક વગેરેને રોકી આચાર્યશ્રીએ વિહાર કર્યો. કર્માશાહ વગેરે પરિવારે એમની પાસે શાસ્ત્રાભ્યાસ કર્યો. નવ-તત્ત્વ, ભાષ્ય વગેરેનું અધ્યયન કર્યું. શ્રી વિનયમંડન પાઠકને ગુરુપદે સ્થાપ્યા. ગુરુએ ચિંતામણિ મંત્ર આપ્યો. આ બધી બાબત નોંધપાત્ર છે.પહેલા ઉલ્લાસના અંતમાં તોલાશાહ ધર્મારાધના કરીને સમાધિપૂર્વક સ્વર્ગે પ્રયાણ કરે છે. આ સમાગમ વિ.સં.૧૫૮૨માં થયો અને ગિરિરાજનો ઉદ્ધાર-પ્રતિષ્ઠા વિ.સં.૧૫૮૭માં થયા. આ પાંચ વર્ષના ગાળામાં કર્માશાહ ખંત, અપાર ધીરજ અને તીવ્ર તમન્નાથી તીર્થોદ્વારના કાર્ય માટે મન-વચન-કાયાથી વળગી રહેલા છે, તે મહત્ત્વની વાત છે. પ્રબંધના આ શબ્દો એની પ્રતીતિ કરાવે છે : સ્વપ્નપિતાતમના પ્રયત: સમન્તામ્। । બીજા ઉલ્લાસમાંની ઘણી વાતોમાંથી, અહીં તો માત્ર થોડી જ રજૂ કરીશું. એથી વાચકનો રસ, પ્રબંધ પાસે જવા પ્રેરાશે. બીજા ઉલ્લાસના પ્રારંભમાં પ્રબંધકાર, ઇતિહાસની વહી વાંચે છે. અણહિલપુર પાટણની ગાદીએ આવેલા રાજાઓના ક્રમ અને રાજ્ય પરંપરા બતાવ્યા છે. સુબાઓ અને બાદશાહોની પરંપરા પણ દર્શાવી છે. વિ.સં.૧૪૬૮માં અમદાવાદની સ્થાપના થઈ એ પણ એમાંથી જાણવા મળે છે. (૨/૧૫) તીર્થોદ્વારમાં રાજકીય દૃષ્ટિએ મહત્ત્વનો ભાગ ભજવનાંર બાધરશા બાદશાહનો ઇતિહાસ વર્ણવ્યો છે. કયા સંજોગોમાં બાધરશાહ સાથે કર્માશાહને પરિચય થાય છે; બાધરશા પર ઉપકાર કરવાની કર્માશાહને કેવી તક મળે છે અને તેમાં કુળદેવી કેવા નિમિત્ત બને છે, તે વૃતાંત રોચક છે. (૨/૨૨-૫૧) બાધરશાની મદદથી રાજકીય દૃષ્ટિએ કાર્ય નિર્વિઘ્ન બની ગયા પછી, પાવાગઢથી ખંભાત જવું, જ્યાં શ્રી વિનયમંડન પાઠક બિરાજમાન છે તેમને વિનંતિ કરવા જાય છે. ખંભાતમાં સ્થંભન પાર્શ્વનાથ ભગવાનનાં દર્શન કરીને સામે શ્રી સીમંધર સ્વામી ભગવાનનાં દર્શન કરે છે. આ પરથી અનુમાન કરી શકાય કે શ્રી સીમંધરસ્વામી પ્રભુ વિ.સં.૧૫૮૭થી પણ પ્રાચીન છે. (૨/૫૭) વિનંતિ કરી, તેઓ શ્રી સિદ્ધગિરિ આવે છે. ત્યાં રસ્તે, વલ્લભીપુરથી આગળના રસ્તે, જેવા ગિરિરાજના દર્શન થાય છે કે એને સોના-રૂપાનાં ફૂલથી અને રત્નથી વધાવે છે. યાચકોને મન મૂકીને દાન આપે છે. ગિરિરાજની સ્તુતિભક્તિ કરે છે. આ સ્તુતિના સાત શ્લોક કંઠસ્થ કરવા જેવા છે.(૨/૭૦-૭૬) ગિરિરાજ પર જઈને ગોઠીને દાન-દક્ષિણા આપી રિઝવીને વસ્તુપાલ મંત્રીશ્વરે આણેલી શિલાઓ પ્રાપ્ત કરે છે.(૨/૮૨-૮૩) ઉદ્ધારના કાર્યની રૂપરેખા દોરે છે. કાન વિનયમંડન પાઠક સંભાળે છે અને શ્રી વિવેક ધીર(પ્રબંધકાર પોતે)ને અભિષેક: ૭૧ Page #115 -------------------------------------------------------------------------- ________________ શિલ્પીઓના માર્ગદર્શન માટે નિયુક્ત કરે છે.(૨/૮૪) હતા! આપણે જે રીતે શ્વાસ લઈએ-મૂકીએ તે રીતે જ આવું ભગીરથ કાર્ય નિર્વિઘ્ન પરિપૂર્ણ થાય તે માટે શ્રી પ્રતિમામાં જોવા મળ્યું.) રત્નસાગર અને શ્રી જયમંડન ગણિ એમ બે મુનિવરો છ કર્માશાહની પ્રાર્થનાથી, વિશ્વના જીવો પર ઉપકાર મહિનાના ઉપવાસ કરે છે. (૨૮૬) આવા છ મહિનાના કરવાની ભાવનાથી, રાગ-દ્વેષથી રહિત થઈ સઘળા ઉપવાસ કરનાર ચંપાશ્રાવિકાના નામ સાથે આ બે નામ પણ સૂરિવરોની સંમતિ સાથે શ્રી ઋષભદેવ પ્રભુ અને શ્રી પુંડરીક અમર છે. સ્વામીની પ્રતિષ્ઠા શ્રી વિદ્યામંડનસૂરિજીએ કરી.(૨/૧૨૫આવા શકવર્તિ પ્રતિષ્ઠા-પ્રસંગના મુહૂર્તનો નિર્ણય શ્રી ૧૩૨) વિદ્યામંડનસૂરિજી અનેક જ્યોતિષીને સાથે રાખીને કરે આ વર્ણન પછીના સમગ્ર બીજા ઉલ્લાસના શ્લોકો છે.(૨૯૩). કર્માશાહની ઉદારતાના વર્ણનમાં રોકાયા છે. પ્રબંધકાર જુદાવિધિ-વિધાનમાં જરૂરી ઔષધિઓ માટે, અનેક વૈદ્યો, જુદા સ્વરૂપે, એ ઔદાર્યનું ભાવવાહી વર્ણન કરે છે. રહી અનુભવી વૃદ્ધ પુરુષો અને ભિલોને પૂછી-જાણી, પુષ્કળ રહીને એક જ વાત કરવા છતાં પ્રબંધકારને ધરવ જ થતો દ્રવ્ય ખર્ચા મંગાવે છે.(૨/૧૧૫). નથી એટલે લખે છે : કર્માશાહની પુણ્યરાશિ આકાશમાં કર્માણાહની ઉદારતાથી બે મહત્ત્વનાં કામ પણ થયાં. રત્નાકરના રસથી લખીએ તો પણ અનન્ત કાર્યો, લખ્યા જે સૂરજકુંડ છૂપાવી દેવામાં આવ્યો હતો તે પુષ્કળ વિના રહી જાય તેમ છે! એક શ્લોકનો ભાવ જોઈએ : દાન દઈ ખુલ્લો કરાવ્યો.(૨/૧૨૩) બીજું, ગિરિરાજ પર કમશિાહના દાનથી જીતાયેલું કલ્પવૃક્ષ ‘ક’ વિનાનું - રાજાનું આધિપત્ય એવું હતું કે એક-એક યાત્રાળુ પાસેથી એટલે કે અલ્પવૃક્ષ થઈ ગયું, અને દાન આપવામાં પ્રસિદ્ધ ૧૦૦-૦૦ મુદ્રા લઈને પછી ક્ષણવાર માટે દર્શન કરવા એવા બલિરાજા કશાહના દાનને સાંભળી લજ્જિત થયા દેવામાં આવતા તેને, કર્માશાહે એ રાજાને સુવર્ણગિરિ ભેટ અને તેમના નામમાં સ્વરનું પરિવર્તન થયું અને તેઓ બાલ આપ, બધા યાત્રાળુઓને વિના મૂલ્ય યાત્રા કરાવી. આ બની ગયા ! બેઉ કાર્યો થકી કર્માશાહ ખૂબ યશસ્વી થયા.(૨/૧૬૨) શબ્દ ચમત્કૃતિવાળા આવા અનેક પદ્યથી બીજો ઉલ્લાસ પ્રતિષ્ઠા-પ્રસંગના વર્ણનમાં તો પ્રબંધકારે કમાલ કરી પૂરો થાય છે. આ પ્રબંધની રચનાથી જે પુણ્ય ઉપાર્જન થયું છે વર્ણન આઠ જ શ્લોકમાં છે. એ આઠ શ્લોકમાં સમગ્ર હોય તેનાથી ભવોભવ રત્નત્રયીની પ્રાપ્તિ થાય એવી પ્રાર્થના રિત્ર ખડું થયું દેખાય છે ! આપણી નજર સમક્ષ બની રહ્યું કરી છે. જ્યાં સુધી વિમલાચલ છે ત્યાં સુધી આ પ્રશસ્તિ હોય એવું તાદ્રશ્ય વર્ણન છે. શ્લોકના શબ્દો વાગોળીએ બુધજનોમાં વંચાતી રહે એવી અભિલાષા પ્રગટ કરી છે. ત્યારે, આપણે એ વાતાવરણમાંના એક ભાગ હોઈએ એવું પ્રબંધનો પ્રથમદર્શ શ્રી વિનયમંડન પાઠકના કહેવાથી લાગે. એ શ્લોકોના ભાવ માણીએ : શ્રી સૌભાગ્યમંડને વિ.સં.૧૫૮૭ના વૈશાખ વદિ દશમીને દાદાની પ્રતિષ્ઠા થઈ ત્યારે, શ્રદ્ધા, ભક્તિથી ઉછળતા શુક્રવારે લખ્યો છે. આમ પ્રબંધનો બીજો ઉલ્લાસ ૧૬૯ હૈયાવાળો શ્રાવક વર્ગ પ્રસન્ન હતો. સહુકોઈ વાત-ચીત બંધ શ્લોકમાં પરિપૂર્ણ થાય છે અને આમ બે ઉલ્લાસનો પ્રબંધ કરીને પ્રભુની ભક્તિમાં લીન હતા. શ્રાવિકાઓ અતિ પૂર્ણ થાય છે. હર્ષથી, ધવલ મંગલ ગીતોના ગાનમાં ગુલતાન હતા. ભવ્ય આ રીતે પ્રબંધનો સંક્ષિપ્ત પરિચય - રસાસ્વાદ અહીં જીવો, વાજિંત્રોના તાલે નાચતા હતા. કેટલાય લોકો રજુ કર્યો છે. વાચક મૂળ પ્રબંધ વાંચવા પ્રેરાય એવી આશા ધૂપવટીમાં સુગંધી ધૂપ ઉખેવતા હતા. સૌરભભર્યા સાથે શ્રી શુભવીરવિજયજી મહારાજના સ્વરમાં સૂર પુષ્પોવાળા કેસર-કપુર મિશ્રિત જળનો ચોતરફ છંટકાવ પુરાવીએ : થતો હતો. હવામાં, જય-જય શબ્દો ગુંજતા હતાં અને ત્યારે પન્નરસો સત્યાસીએ રે, સમકિતદ્રુષ્ટિ દેવો પ્રભુના બિંબમાં સંક્રાંત થયા; પ્રભુએ સાત સોલમો એ ઉદ્ધાર કમશાહે કરાવીયો રે, વખત શ્વાસોચ્છવાસ લીધા. (આ એક વિરલ ઘટના ગણાય વરતે છે જયજયકાર. કે શ્રી વિનયમંડન પાઠક વગેરે આ ઘટનાના સાક્ષી બન્યા ૭૨ પાઠશાળા Page #116 -------------------------------------------------------------------------- ________________ on દિવ્ય શપના શ્રી વિવેકથીર શીશમુંજય ૨કમાં ઉધ્ધારક છે થતોલtenતું આચાર્યશ્રીવિદ્યા મંડગસૂરીશ્વરજી મહારાજ શ્રી માયા દમય શ્રીકnu us Page #117 -------------------------------------------------------------------------- ________________ હાથીપોળના પ્રવેશદ્વારનું સવાસો વર્ષ પહેલાનું ચિત્રકામ તથા એ જ પ્રવેશદ્વારનું આજનું કળામય શિલ્પ હાથીપોળની સામે આવેલ વિક્રમશી વીરનું સ્મારક અને બાજુની ગલીમાં થઈને જવાય તે સૂરજકુંડ તથા ભીમકુંડના દૃશ્ય Page #118 -------------------------------------------------------------------------- ________________ ૨મેશ કાર્ડ સૌ ચાલો સિદ્ધગિરિ જઈએ સૌ ચાલો સિદ્ધગિરિ જઈએ, જ્યાં સોહે શાંતિદાતા, સોળમા જિન ત્રિભુવન ત્રાતા; | ગિરિ ભેટી પાવન થઈએ; પોળે જાતાં, સૌ પહેલાં પ્રણામ છે. સોરઠદેશે, જાત્રાનું મોટું ધામ છે. જ્યાં ચક્રેશ્વરી છે માતા, વાઘેશ્વરીદે સુખશાતા; જ્યાં ધર્મશાળા બહુ સોહે,મહેલાતો મનડાં મોહે; કવડજક્ષાદિ, દેવતા તમામ છે. એવું સુંદર, શ્રી પાલીતાણા ગામ છે. જ્યાં આદિશ્વર બિરાજે, જેભવની ભાવઠ ભાંગે; જ્યાં તળેટી પહેલી આવે, ગિરિ દર્શન વિરલા પાવે; | પ્રભુજી પ્યારા, નિરાળા ને નિષ્કામ છે. જ પ્રભુના પગલાં પુનિત ને અભિરામ છે. જ્યાં સોહે પુંડરિક સ્વામી, ગિરૂઆ ગણઘર ગુણગામી; જ્યાં ગિરિ ચડતાં જ સમીપે, દેવાલય દિવ્ય જ દીપે; A અંતરજામી, આતમના આરામ છે. બંગાળી બાબુનું, અવિચળ એ તો નામ છે. માં જ્યાં રાયણ છાંયનિલુડી, પ્રભુ પગલાં પર પડે રૂડી; જ્યાં કુંડવિસામા આવે, થાક્યાનો થાક ભુલાવે; આદિ આવ્યું, એ તરુવર દિલારામ છે. પરબો રૂડી, પાણીની ઠામ ઠામ છે. જ્યાં નિરખીને નવટુંકો, થાયે પાતિકનો ભુક્કો; જ્યાં હડો આકરો આવે, કેડે દઈ હાથ ચડાવે; દિવ્યદહેરાં ના અલૌકિક કામ છે. એવી દેવી, હિંગલાજ જેનું નામ છે. જ્યાં ગૃહી મુનિ લિંગે અનંતા, સિદ્ધ પદ પામ્યા સંતા; જ્યાં ગિરિવર ચડતાં ભાવે, રામપોળ છેલ્લે આવે; - પંચમકાળે એ મુક્તિનો મુકામ છે. વિશ્રાંતોનું એ, વિસામાનું ઠામ છે. જે ગિરિ ગુણ ભાવે ગાવે, તે લાભ અનંતો પાવે; જ્યાં નદી શેત્રુંજી વહે છે, સૂરજકુંડ શોભા દે છે; જાત્રા કરવા મનસુખને મોટી હામ છે. ન્યાયો નહીં કે એ, જીવન બે જ બદામ છે. રચયિતા : શિઘ્રકવિ મનસુખલાલ ડાયાભાઈ શાહ Page #119 -------------------------------------------------------------------------- ________________ સચ્ચી પુકાર હૈ, તો બેડો પાર હૈ વિ. સં. ૨૦૪૪ ના દાદાના અભિષેકની વાતો કરીએ - હૃદયમાં થવા લાગ્યાં અને એ ક્ષણોને અમે સંગોપીને ચિત્તછીએ, તો તેના અનુસંધાનમાં શ્રી રજનીકાન્ત દેવડીએ મંજૂષામાં મૂકી દીધી. કરાવેલા વિ. સં. ૨૦૪૭ ના ઐતિહાસિક અભિષેકની આવી ભાવુક વ્યક્તિને, એક ઉત્તમ મનોરથ થયો. વાત પણ, ટૂંકાણમાં કરવી જોઈએ; જેથી અભિષેકનો દાદાના અભિષેક તો કરાવીએ, પણ તે નિમિત્તે વિષય પૂર્ણ થયો ગણાય, તપાગચ્છના સમગ્ર સાધુ-સમુદાયને આમંત્રણ આપીએ. વિ. સં. ૨૦૪૧ - ૨૦૪૨ - ૨૦૪૩ ના દુકાળનાં તેમના નિર્મળ મનની સદૂભાવનાના બળથી જ વિશાળ આકરાં ત્રણ વર્ષ વીત્યા પછી, જે અભિષેક થયા તેનો સાધુ સમુદાય ક્યાંય દૂર-સુદૂરથી આ પ્રસંગે પધાર્યો હતો. સંપૂર્ણ લાભ, શ્રી રજનીકાન્ત દેવડીએ લીધો હતો. (કદાચ આ પ્રસંગ શ્રેષ્ઠપણે ઉજવાય, એવો શ્રી રજનીકાન્ત તેમના મિત્ર શાંતિચન્દ્ર બાલુભાઈને પણ, તેમાં લાભ દેવડીના મનમાં સંકલ્પિત ભાવ હતો. વિ. સં. ૨૦૪૬ આપ્યો હોય; પણ એ વાત એ બન્ને જ જાણે) એ અભિષેક ના વૈશાખ સુદ ૪ ના દિવસે અમે તળાજાથી ઝાંઝમેર વખતે, પોતાને ધંધાના કામે વિદેશ જવાનું થતાં, સ્વયં જતાં, રસ્તામાં પીથલપુર ગામમાં વિહારમાં હતા. તેઓ ભાગ ન લઈ શક્યા. તેમના પ્રતિનિધિ શ્રી ચંદુભાઈ તેમના કલ્યાણમિત્ર ચંદુભાઈ ઘંટીવાળા સાથે અહીં ઘેટીવાળા એ અનુષ્ઠાનોમાં પૂર્ણ પરોવાયા હતા. આવેલા. મનમાં ઉમંગ ઉભરાતાં એ અમારી સમક્ષ રજૂ કરતા હતા. અભિષેક નિમિત્તે જે જળ લાવવાનું છે તેની હા, તો વિ. સં. ૨૦૪૪ ના અભિષેક પૂર્ણ સફળતાને જળયાત્રા (વરઘોડો) જોનારના દિલમાં, વર્ષો સુધી તૃશ્ય પામ્યા, એ જાણ્યા પછી રજનીકાન્તભાઈની ઇચ્છા, આ જડાઈ જાય, એવી કરવી છે! મુનિશ્રી રાજહંસવિજયજી અભિષેકનો બધો લાભ જાતે લેવાની ઘણી હોંશ હતી. પાસે કલિકાલસર્વજ્ઞના ‘ત્રિષષ્ટિ”ની પોથી હતી. એના વિ. સં. ૨૦૪૪ ના દાદાના અભિષેક સાંગોપાંગ પ્રથમ પર્વમાં ભગવાન ઋષભદેવ દીક્ષા લેવા શકટાનન સફળતાને વર્યા, તેનાં એકથી વધારે કારણો છે. એમાંનું ઉદ્યાનમાં પધારે છે, તેનું વર્ણન છે. તેમાં નટકુળનું વર્ણન, એક કારણ, શ્રી રજનીકાન્ત દેવડીનું નિરહંકારી નેતૃત્વ વંશનર્તકોનું વર્ણન, તાલા રાસકોનું વર્ણન, ચચ્ચરીનૃત્યનું પણ છે. એમની દાદા આદીશ્વર પ્રત્યેની અનન્ય ભક્તિનાં વર્ણન - આ બધું સંસ્કૃતમાંથી ગુજરાતી કરીને તેમને દર્શન મને, એકથી વધારે વાર થયાં છે. એકવાર, અમે સંભળાવ્યું. સમગ્ર વર્ણન તેમણે મન-બુદ્ધિમાં બરાબર ગિરિરાજની યાત્રામાં સાથે થઈ ગયા. આમ તેઓ ડોળીમાં સ્થિર કરી લીધું અને મનોમન તૈયારી આરંભી દીધી. હતા; પણ શાંતિનાથ ભગવાનના દેરાસર પાસે મળી આ અભિષેકનો પ્રસંગ તો વિ. સં. ૨૦૪૭ પોષ ગયા. ત્યાંથી જેવા દાદા પાસે ગયા, મન ભરીને દર્શન સુદી ૬ ના ઉજવાયો; પણ તે માટેની વિશાળ પાયાની કર્યા અને સ્તુતિ બોલવાનું શરૂ કર્યું: ‘દાદા ! તારી મુખ- યોજનાબદ્ધ અને વ્યવસ્થિત તૈયારી વહેલી શરૂ કરી હતી. મુદ્રાને અમિય નજરે નિહાળી રહ્યો...' એવી એક સ્તુતિ, વિ. સં. ૨૦૪૪ માં જે ઔષધિ-દ્રવ્યો, ફળ-નૈવેદ્ય પછી બીજી ... બીજી સ્તુતિ બોલાઈ રહી; ત્યાં તો એમની વગેરે હતાં, તેના કરતાં અનેકગણી સંખ્યામાં આ આંખો ભીની થઈ; અશ્રુબિંદુ વહેવા લાગ્યાં. અમે સાથે અભિષેકમાં આણવામાં આવ્યાં હતાં. હીરા-માણેકજ ઊભા હતા. તારામૈત્રક રચાયું હતું. સજળ નયને મોતી-પ્રવાલ-પન્ના-પોખરાજ જેવાંદુર્લભદ્રવ્યો કલ્પનાદાદાના દર્શનનો દોર ચાલુ હતો. હાથ જોડાયેલા હતા; બહારનાં પ્રમાણમાં લવાયાં હતાં. સ્તતિઓ મધુર સ્વરે બોલાતી રહી, બોલવાનું ક્યારે બંધ આ પ્રસંગ દરમિયાન, તેઓશ્રીને વરસીતપની થયું તે ખબર ન રહી. પ્રભુનાં દર્શન પ્રભુના ભક્તની આરાધના ચાલતી હતી; જેનું નિમિત્ત પ્રભુ ઋષભદેવ ૭૪ : પાઠશાળા Page #120 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેની અનન્ય પ્રીતિ-ભક્તિ હતું ! પૂજ્ય આચાર્ય મહારાજશ્રી અશોકચન્દ્રસૂરિ મહારાજના આશીર્વાદ લઈ, આ તપ આદર્યું હતું. તેમની શારીરિક કોમળતા વગેરે જોતાં આ તપ તેમના માટે અતિ દુષ્કર હતું. પ્રભુના ધર્મનો રંગ હવે તેમને ચોળ-મજીઠજેવો લાગી ગયો હતો. તેમની ધર્મપ્રીતિ, ઉદારતા, સરળતા,સ્વભાવગત પારદર્શકતા જેવા અનેક સદૂગુણોને કારણે, તેઓ શ્રીસંઘના રત્ન હતા. આ ઐતિહાસિક અભિષેકમાં ભાગ લેવા જેમ ઘણા- ઘણા સાધુ-સાધ્વીજી મહારાજ પધાર્યા હતા; તે જ પ્રમાણે ભારતભરના સંધોના હજારો નહીં, લાખો (બે લાખ પંદર હજારનો આંકડો નિશ્ચિત નોંધાયો હતો.) શ્રાવકશ્રાવિકાઓ પધાર્યા હતા. સદીનો આ શ્રેષ્ઠ પ્રસંગ હતો. - રજનીકાન્તભાઈના મનમાં, શુભ ભાવની છોળો ઊછળતી હતી, જે એમની નજીક રહેનારને ભીંજવતી રહેતી; કહો કે પખાળતી હતી -- એ જળયાત્રા સતત ચાલુ રહેતી ! કોઈ માણસ થાળી ફેંકે, તો માથા પરથી બારોબાર નીકળી જાય, નીચે ન પડે; તેટલું માણસ હતું! શ્રી કલ્પસૂત્રમાં જે વર્ણન દર વર્ષે સાંભળવા મળે તે અહીં નજરે જોવા મળ્યું. “ધન્ય લોક નગર ધન્ય વેળા” “નયનમતા સદસ્નેહિં' એ સત્ય લાગે. અહીં તો સહસ્ર નહીં, બલ્બ લક્ષ હાજરી હતી. તે વરઘોડાના સંકુલ કોલાહલ વચ્ચે, રજનીકાન્ત દેવડીને અમારા ગુરુ મહારાજ હેમચન્દ્રસૂરિ મહારાજે કહ્યું કે : તમારા બધા મનોરથ પૂર્ણ થયા; હવે કોઈ મનોરથ બાકી છે?એ વેળાએ રજનીભાઈ સત્વર બોલ્યા: સાધુપણું હજી બાકી છે. અગાઉ, મિત્ર ચંદુભાઈ સાથે આ વિષયે વાતો થતી રહેતી: ‘આપણે બન્ને એ માર્ગે પ્રયાણ કરીએ.' ત્યારે ચંદુભાઈએ એવું કહેલું કે: આ સંયમજીવનમાં મારું કામ નહીં. સંયમજીવન તો દુષ્કર છે. વળી, તમને પણ કેમ ફાવશે ? રજનીભાઈનો સહજ જવાબ હતો : મન કરીએ તો, શું અઘરું છે ? બધું જ થઈ શકે. જે દિવસે અભિષેક હતા તે દિવસની વાત તો, મારા મનમાં ઊંડે સુધી ઊતરી ગઈ. સમગ્ર અભિષેકમાં કામની વહેંચણી કરવામાં આવી હતી, તેમાં મને શ્રી પુંડરીકસ્વામી ભગવાન સમક્ષ શ્રી શકસ્તવનો પાઠ કરવાનું કહેવામાં આવ્યું હતું. ભાવિકોની સખત ભીડને કારણે હું ત્યાં સુધી પહોંચી ન શક્યો અને જ્યાં રજનીભાઈ સ-પરિવાર અભિષેક કરવાના હતા, તે દ્રાવિડ-વારિખિલ્લજીની ચરણ પાદુકા પાસેની પરબની જગ્યાએ જ રોકાયો હતો. અભિષેકનું વિધાન પૂર્ણ થઈ જાય, તે પછી ગિરિરાજ સમક્ષ શ્રી શકસ્તવનો પાઠ કરીશું, એવી ધારણા હતી. થાળી ડંકો વાગ્યો એટલે સર્વત્ર એક જ સમયે અભિષેક થયા. થોડીવાર રહી, બધા વિખરાવા લાગ્યા એટલે એ પરબના ઓટલે, ગિરિરાજ સમક્ષ શ્રી શકસ્તવના પાઠની તૈયારી કરી. રજનીભાઈ, તેમના પરિવાર જનો સાથે હજુ પાસે જ હતા. તેમણે પૂછ્યું: શું કરો છો?મેં કહ્યું : એક ઉત્તમ સ્તોત્રનો પાઠ કરીશું. તેઓ કહે: અમે સાંભળી શકીએ ? મેં કહ્યું : ખુશીથી. મારી બાજુમાં, રાજહંસવિજયજી તથા અન્ય સાધુઓ હતા. શ્રી શીલચન્દ્રવિજયજી પણ, ક્યારે આવીને પાછળ બેસી ગયા, તેનો અણસાર પણ આવ્યો નહીં. શક્રસ્તવ હવે પૂર્ણ થવા આવ્યું હતું. મેં કહ્યું : અહીંયાં રહેલા અનેક સમ્યગૃષ્ટિ દેવો આ અનુષ્ઠાનની અનુમોદના કરે છે. તમારા જીવનનું એક શ્રેષ્ઠ કાર્ય, આજે સાનંદ સંપન્ન થયું. મને એમ કે રજનીભાઈના મનમાં નગ્ધ ગન્મત્તે અને તો મવમયઃ એવું એવું રમતું હશે. પરંતુ મારા એ શબ્દો સાંભળી, શસ્તવના પુસ્તકના સાપડાની પાસે રહેલા મારા ઓઘાને હાથ વડે ખેંચીને, તેઓ બોલ્યા, આ બાકી છે. આ આવે, તો કામ થયું કહેવાય. એમના હૃદયમાંથી બહાર વહી આવેલી આ ભાવનાને, અમે આસપાસ બેઠેલા સહુએ સજળ નેત્રે અભિનંદી ! અત્યારે આ લખું છું ત્યારે પણ, એમના આ સાધુતા પામવાના અભિગમથી, ભાવવિભોર બનેલી વિકસ્વર. આંખો અને શ્રદ્ધાના તેજથી ઝળહળતો, એ ગોળ ચહેરો મને સ્પષ્ટ દેખાય છે. કાળની રજ ન ચોંટે, તેવી રીતે એ છબી, ચિત્ત પર અંકિત થઈ છે. અમે સહુ નીચે ઊતરી, સૌ-સૌના સ્થાને પહોંચ્યા. ચો-તરફ, માણસો જ માણસ દેખાતા હતા. એ બધાની વચ્ચે શ્વેતવસ્ત્રધારી સેંકડો સાધુ-સાધ્વીજી મહારાજનાં અનાયાસ દર્શન થતાં હતાં. - સાંજે, પન્ના-રૂપા ધર્મશાળાના વિશાળ ચોગાનમાં બાંધેલા શમિયાણામાં, શ્રી રજનીકાન્ત દેવડીનું બહુમાન હતું. વધતા ઉત્સાહ અને ચડતા પરિણામે, અભિષેકનું મહાન કામ પૂર્ણ થયું હતું, એનો તૃપ્તિપૂર્ણ આનંદ હતો. તેમના અઠ્ઠમ તપ ઉપવાસનો, આજે ત્રીજો દિવસ હતો. અભિષેક: ૭૫ Page #121 -------------------------------------------------------------------------- ________________ બહુમાન-સમારોહના મંગલાચરણ સ્વરૂપ નવકાર મંત્રનો મંજુલ ઘોષ હવામાં વહેતો થયો; ... ત્યાં જ ... રજનીકાન્તભાઈના હૃદયમાં, અચાનક ભારે દુઃખાવો ઊપડ્યો. પાસે જ બેઠેલા શ્રેણિકભાઈના ખભે માથું ઢાળી દીધું. સહુનાં મન ઊંચાં થયાં. તાબડતોબ, તેમને મોટા દવાખાને લઈ જવામાં આવ્યા. ગણતરીની ક્ષણોમાં, કેટકેટલા આચાર્ય મહારાજાઓ ત્યાં વત્તારિ મંત્નિ વગેરે સંભળાવવા તથા વાસક્ષેપ કરવા પધારી ગયા. ભાગ્યેજ, કોઈના જીવનના અંતિમ સમયે આવા દર્શન-શ્રવણનો લાભ મળ્યો હશે ! સામે ચાલીને માગવાનું મન થાય, એવી જોગવાઈ ગોઠવાઈ ગઈ હતી.. ગિરિરાજની શીતળ-સુખદ છાયા, ગુરુ મહારાજાઓનું પાવન સાન્નિધ્ય, તપથી ભૂષિત કાયા અને માયાથી રહિત મનમાં પ્રભુ ઋષભદેવનું ધ્યાન હતું. લોકોત્તર ધર્મ-સ્નેહથી છલકાતું વાતાવરણ અને એ બધાંની વચ્ચે અનેક પૂ. સાધુ-સાધ્વીજી મહારાજના સ્નેહપૂર્ણ નવકાર મંત્રના મંગલ-સ્વરો સાંભળતાંસાંભળતાં, તેઓનો આત્મા અહીંની અધૂરી ધર્મસાધના આગળ ધપાવવા, સદ્ગતિમાં પ્રયાણ કરી ગયો! કાયાનું પિંજરું પડી રહ્યું અને હંસલો નવા કલેવર ધરીને, માનસરોવરની યાત્રાએ ચાલી નીકળ્યો. કવિ બોટાદકરની પેલી કાવ્યપંક્તિનું સહજ સ્મરણ થઈ આવે, તેવું વાતાવરણ હતું. આ પ્રેમ પારાવારમાં નહાતાં, મરણ પણ મિષ્ટ છે. બીજે દિવસે, ભારે દબદબાપૂર્વકની તેમની અંતિમ યાત્રા નીકળી અને બપોરની વેળાએ, સેંકડો સાધુ-સાધ્વી ગણની ઉપસ્થિતિમાં તેમના ગુણોનું કીર્તન થયું. कुलं पवित्रं, जननी कृतार्था, वसुन्धरा सार्थवती च येन ।। -- એવું જ બધાંને લાગ્યું. એ પ્રસંગે, મારા મિત્ર પં. શ્રી રત્નસુંદરવિજયજી મહારાજે શ્રી તિલકમુનિનું રચેલું પદ રજૂ કર્યું હતું, તે અક્ષરશઃ તેમના જીવનમાં બન્યું હતું. પદમાં તો એને મનોરથના રૂપમાં રજૂ કરવામાં આવ્યું છે; તે શ્રી રજનીભાઈના જીવનમાં ઘટના-સ્વરૂપે બન્યું! પદના એક એક શબ્દ મમળાવવા જેવા છે: जैसी दया हो भगवन ! जब प्राण तन से नीकले ... गिरिराज की हो छाया, मनमें न होवे माया; तप से हो शुद्ध काया, जब प्राण तन से नीकले...१ उर में न मान होवे, दिल में अक तान होवे; तुम चरण-ध्यान होवे, ઝવ પ્રાણ તન સે નૌજને... ૨ સંસાર-દુ:ë હર जैनधर्म का हो शरणां; हो कर्म-भर्म खरणां, जब प्राण तन से नीकले...३ अनशन हो, सिद्धवट हो, प्रभु आदिदेव घट हो; गुरुराज भी निकट हो, जब प्राण तन से नीकले...४ यह दान मुजको दीजिअ, इतनी दया तो कीजे; अरजी तिलक की लीजे, जब प्राण तन से नीकले...५ આ રીતે, શ્રી રજનીકાન્ત દેવડી એક પૂર્ણ અનુષ્ઠાન કરી મોક્ષને જરૂર સમીપ લાવી શક્યા હશે એવું માનવું ગમે છે. ગિરિરાજ અને દાદાના અભિષેકથી શ્રી રજનીકાન્ત દેવડી અમર થઈ ગયા. ૭૬ : પાઠશાળા Page #122 -------------------------------------------------------------------------- ________________ คว per Hipaas 818473 amfeerter 8511 ધન્ય તે મુનિવરા રે ! Rink Ban 2 una fumma Blak asfells 9158 musph inherb quals STOMPOS 400 09 A Jen Smèpolis He frm Dato je po 3je IPIK 116 16 966 Page #123 -------------------------------------------------------------------------- ________________ લબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામી લબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામી ભગવાનના પામનારા વિનયનું મૂળ તેઓની નિરહંકારી નામમાં, કોઈ કુદરતી રીતે એવી શક્તિ છે, કે ત્રણ મનોવૃત્તિમાં છે. પ્રભુ મહાવીરના પ્રથમ સંપર્કમાં અક્ષરને અલગ- અલગ પ્રતિક ગણીએ તો, આવ્યા, તેની પૂર્વ ક્ષણ સુધી, તેઓ અહંકારની ટોચે ગૌ એટલે કામધેનુ ગાય, હતા. જેવા પ્રભુ મહાવીરે તેમના હૃદયના સંશયને ત એટલે કલ્પતરુ (કલ્પવૃક્ષ), - પ્રકાશિત કર્યો, તે જ ક્ષણે તેમના અહંકારના એટલે ચિંતામણિ. ચીરચીરા થઈ ગયા. અંતઃસ્થ વૈભવની આડે જે આ ત્રણેય વાંછિતફળદાયક છે. દીવાલ હતી, ત્યાં વિશાળ દ્વાર ઊઘડી ગયું. ગગે કામગવી ભલી, તત્તે સુરતરુ વૃક્ષ; જીવનભર, પ્રભુના દાસના યે દાસ થઈને રહ્યા. મમ્મ મણિ ચિંતામણિ, ગૌતમસ્વામી પ્રત્યક્ષ દીક્ષા વખતે ગૌતમ મહારાજાની વય પચ આ દુહામાં, આ જ મહિમાનું ગાન જણાય છે. હતી અને પ્રભુ મહાવીર બેંતાલીસ વર્ષના હતા! તેઓના પ્રભાવની એક સુંદર ગાથા મળે છે; તે છતાં અદ્દભુત નમ્રતા-વિનય, વિનયની પરથી યોગની શક્તિનો પરિચય આપણે પામી પરિપક્વતાના પૂર્ણ દર્શન ત્યારે થાય છે, કે જ્યારે શકીએ છીએ. એ ગાથા આ પ્રમાણે છે : તેઓ આનંદ શ્રાવકને સામે ચાલીને “મિચ્છા મિ तुह अंगं फरिसिय, जं फासइ पवणो जलासयाणं । દુક્કડ' દેવા જાય છે. નૂતન વર્ષ જેવા પવિત્ર દિવસે, નર્ત તે પિઝT Hજુસ્સા, વિંતિ છHસમri || જે દિવસે તેઓને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ છે, તે દિવસોમાં તેઓના ચરણોમાં પ્રણિપાત કરીને, અર્થ : તમારા અંગને સ્પર્શીને જે પવન, જે આપણે તેઓમાં સિદ્ધ થયેલો વિનય ગુણ તેઓના તળાવના પાણીને સ્પર્શ, તે પાણીને જે મનુષ્ય પીએ, પ્રભાવે આપણામાં પ્રગટ થાય, તેવું માંગવાનું મન તેને છ મહિના સુધી રોગ ન આવે. થાય છે. લબ્ધિ અને શક્તિનો આંગળિયાત છે, અંતરંગ આત્મજાગૃતિના પ્રભાવે આત્મિક વિનય. મહિમા મૂળનો છે. મૂળ મજબૂત, તો ડાળશક્તિનો આવિર્ભાવ થતો હોય છે. તેના ભાગરૂપે પાંદડાં, ફૂલ અને ફળ તો ઝૂમખે ઝૂમખે આવવાના. આવા પ્રસંગો બને છે. વળી તેમની, એક અન્ય આપણે મૂળ, વિનયનું પ્રણિધાન કરીએ. વિશિષ્ટ અને વિરલ શક્તિ પણ જાણીતી છે : જિહાં-જિહાં દીજે દિફખ, | તિહાં-તિહાં કેવળ ઉપજે એ. આપ કહ ને અણહુત ગોયમ દીજે દાન ઈમ. અર્થ : પોતાની પાસે કેવળજ્ઞાન નથી, પણ તેઓ –જેને જેને દીક્ષા આપે, તેને કેવળજ્ઞાન પ્રાપ્તિ થઈ જાય. આવી લબ્ધિ તેઓની હતી. આ લબ્ધિનું મૂળ તેઓનો શ્રમણ મહાવીર મહારાજા પ્રત્યેના વિનયમાં છે. આવા ઉત્તમ ફળને ૭૮ : પાઠશાળા Page #124 -------------------------------------------------------------------------- ________________ અનાસક્ત યોગી શાલિભદ્ર મહારાજનો જય હો ! જય હો! વિશાળ વડલાની શીતળ છાયામાં ગાયો, વાગોળતી બેઠી તરફી સ્નેહ-આલાપ આમ ચાલુ જ રહ્યો! છે. નાનાં વાછરડાં પણ આમતેમ ચરે છે, ફરે છે અને આ ક્રમ રોજનો બની ગયો. કુણું-કૂણું ઘાસ ખાય છે. ચરાવવા આવેલા ગોવાળિયાઓ બપોરની વેળાએ બીજા બધા છોકરાઓ, ચારે તરફ કડીયાળી ડાંગ-લાકડીઓ આઘી મૂકી, ફાળિયાનું ફીંડલું વેરાયેલા તડકાની વચાળે જે-જે ઘટાળા ઝાડનો છાંયડો કરી તેની ઉપર માથું ટેકવી, આડે પડખે થયા છે. હોય ત્યાં રમતા હોય ત્યારે, આ છોકરો - સાંગો - વાછરડાં ચરાવવા આવેલા ગોપ-બાળકો મોઈ- કાઉસ્સગ્રુધ્યાનમાં લીન મુનિરાજના વિકસિત દાંડિયાની રમત રમે છે. પણ, તે માંહ્યલો એક છોકરો મુખારવિંદના સૌંદર્યભર્યા સ્મિત-મધુનું ગટક-ગટક પાન તો, એ વડલાની પાસેની ગાડાવાટની સ્ટેજ ઉપરની કરતો. દિવસો વીતતાં, જોતજોતામાં મહિનો થયો. ટેકરીએ ચડી, એક નાના જાંબુડાના ઝાડ નીચે બેઠો છે. મુનિરાજને માસખમણ પૂરું થયું. પારણું આવે છે. નજીકના એનું ધ્યાન રમતમાં નથી; પણ તેની આંખો, પાસે ઊભેલા નેસમાં ગૌચરી માટે પધાર્યા. એક મુનિ મહારાજની મુખમુદ્રામાંથી નીતરતા અમીનું યોગાનુયોગ, આજે ગામમાં ખીરના જમણનો પાન કરે છે. ધ્યાન-લીન મુનિરાજ પર આ છોકરો ઓવારી ઓચ્છવ હતો. ઘર-ઘરમાં ખીર રંધાઈ હતી. શેરી એ ગયો છે. એમના પર અનહદ હેત ઉભરાય છે. હેતની આંગણાં ખીરની મીઠી સોડમથી મઘમઘતાં હતાં. બધા ભરતીમાં તેને ભાન નથી રહેતું, કે હું જે બોલું છું, તેનો છોકરાઓ, વાડકી જેવા વાસણમાં થોડી-થોડી ખીર લઈને, જવાબ મળે છે કે નહીં ! તે તો, પોતાની જાતે બોલતો જ ચોકમાં આવીને, આંગળાથી ચાટતા હતા. એકનું જોઈ, જાય છે. મનમાં આવે તેવું બોલે છે : બીજાને મન થાય, એવું હતું. બધા ભાઈબંધોને આમ તમારું ઘર ક્યાં છે ? તમે ક્યાં રહો છો ? તમારી મા ખીર ખાતાં જોઈને, બાળસુલભ સ્વભાવે, સાંગાને પણ, ક્યાં છે ? તમે ક્યારે જમો છો ? મારે ઘરે તમે આવશો ? એ ખીર ખાવા ઇચ્છા થઈ. ઘેર ગયો તો મા હજુ હમણાં મારી માં તમને જમવાનું આપશે. આવશોને ? આજુ-બાજુનાં ઘર-કામ કરીને આવી હતી. પિતાની કશા પણ જવાબની રાહ જોયા વિના છોકરાનો એક- ગેરહાજરી હતી. ગરીબ ઘરમાં મા અને દીકરો બે જ જણ ધન્ય તે મુનિવરા રે !: ૭૯ Page #125 -------------------------------------------------------------------------- ________________ હતાં. સીમમાં ખેતર ન હતું, કે ઢોર-ઢાંખર પણ નહીં. પણ ‘ના’ન બોલી શક્યા. પાત્ર આખું ખીરથી ભરાઈ તેથી ગુજરાન ચલાવવા, મા ગામનાં કપડાં-વાસણ કરતી ગયું. સંગમનું મન ભાવથી ભરાઈ ગયું! આત્મા પુણ્યથી હતી, દીકરો વાછરડાં ચરાવવા લઈ જતો. ભરાઈ ગયો ! સાંગાએ માને કહ્યું : મા, ખીર ખાવી છે. | મુનિરાજ “ધર્મલાભ” કહી, ઘર બહાર પધાર્યા ખીર તો ક્યાંથી લાવું, દીકરા ! લોટની રાબનો માંડ એટલામાં મા પાછી આવી. સંગમ મરક-મરક ખુશ થતો વેત થાય છે, ત્યાં ખીર ? ખીર માટે તો ઘણું જોઈએ, તે હતો અને તાસકમાં થોડી વધેલી ખીર આંગળાથી ચાટી ક્યાંથી લાવું? રહ્યો હતો. મને થયું: દીકરો હજુ ભૂખ્યો લાગે છે. વધેલી ના...મારે તો ખીર ખાવી જ છે. બધી ખીર એની તાસકમાં પીરસી દીધી. સાંગો તો કાંઈ દીકરાની જીદ પૂરી થઈ શકશે નહીં', એવું લાગતાં બોલતો નથી. એને રૂંવે-રૂંવે હરખ ઉભરાય છે. થાળમાંની માથી રોવાઈ ગયું. અવાજ સહેજ મોટો થયો. આડોશી- ખીરને બદલે મુનિરાજનું પાત્ર જ દેખાયા કરે છે ! એ જ પાડોશી ભેગાં થઈ ગયાં, કહે: અલી ! શું થયું છે? બોલ, મુનિરાજ પધારી ગયા. “સરસ થયું સરસ થયું' એમ તો ઉપાય કરીએ. માએ રડતાં-રડતાં બધી વીતક-વાત વિચારમાળા ચાલતી હતી; ત્યાં મા, ઘરના નળિયાંમાંથી કહી. આ સાંગો, ક્યારે પણ કોઈ જીદ કરતો નથી. આજે, ચળાઈને આવતાં ચાંદરણાં બતાવી કહે છે: ખીર ખાવાની હઠ લઈ બેઠો છે, પણ તેને ખીર ક્યાંથી જો, સૂરજ તો માથે ચડી આવ્યો. તારા ભેરુઓ તો ખવડાવું? ક્યારનાય ગામની સીમમાં વાછરડાંને લઈ આગળ નીકળી ભેગી થયેલી બાઈઓ એકસાથે બોલી : અરે ! એમાં ગયા છે. તું ય જલદી ખાઈને પહોંચી જજે. શું ! હું દૂધ આપીશ. બીજી કહે : હું ચોખા આપીશ. એમ કહી મા તો ગઈ. ગરમ ખીર મોંઢે માંડી, પેટમાં ત્રીજીએ કહ્યું : હું સાકર આપીશ. ચોથીએ ઘી આપવાનું પડી. પણ મન હવે ખીરમાં ક્યાં છે? એ તો મુનિરાજની કહ્યું : બસ, હવે તો છાની રહે ! હજીયે શાને રડે છે ? પાછળ-પાછળ ચાલ્યું છે! “ક્યારે ખીર ખવાઈ, ક્યારે એ આ બધું તો તમે આપશો, પણ હું ખીર રાંધીશ શેમાં? ઊભો થયો, લાકડી લઈ ઘર બહાર નીકળી દોડવા લાગ્યો” ઓહો... એમ છે. ચાલો તપેલી અને તાસક હું તેનું ભાન-સાન ન રહ્યું. ખીર ખાધી તેની ગરમી, માથે આપીશ, --એક બાઈએ કહ્યું અને રુદન શાંત થયું. બધી તપતા સૂરજની ગરમી, પાણીનો સોસ અને દોડવાનો સામગ્રી આવી અને ઘરમાં ખીર થવા લાગી, ઊકળવા શ્રમ - બધું ભેગું થયું. વચ્ચે મોટો ખાડો આવ્યો, એનો લાગી. કમોદ અને ગાયના દૂધની મિશ્ર સુગંધથી ઘર ખ્યાલેય ન રહ્યો ને તે એમાં ઊંધે માથે પડ્યો. ભરાવા લાગ્યું. સાંગાની આંખમાં પણ, નવી ચમક આવી. પાણીની તરસ તો ખૂબ લાગી હતી. ‘પાણી, પાણી' હાશ ! હવે ખીર ખાવા મળશે. મનમાં હરખ માતો નથી. એમ બૂમ પાડે છે, ત્યાં જ પેલા મુનિરાજ અનેક ઘરે ગૌચરી તૈયાર થયેલી ગરમ-ગરમ ખીર, તાંસળીમાં પીરસી, મા વહોરી પાછા વળી રહ્યા હતા, તેમના કાને આ અવાજ વળી બીજાનાં ઘર-કામ કરવા બહાર ગઈ. સંભળાયો. તુર્ત જ ખાડા પાસે આવ્યા. કહેવા લાગ્યા : એવામાં મુનિ મહારાજે “ધર્મલાભ ઠ્ઠી ઘરમાં પ્રવેશ પાણી... પાણી હમણા આવે છે.. બોલો ‘નમો કર્યો. સાંગાની પાસે આવીને, ઊભા રહ્યા. એ તો અરિહંતાણં, નમો અરિહંતાણં.” ખીરમાંથી નીકળતી વરાળ જોઈ રહ્યો હતો. “ધર્મલાભ” શરીરની વેદના વચ્ચે પણ, સાંગાના મનમાં નો સ્વર સાંભળી, એણે જેવું ઊંચે જોયું, તો થયું અહો ! પ્રસન્નતા છલકાવા લાગી. નિર્દોષ અને ભોળી, કાળીએ જ મુનિરાજ છે, જેમને રોજ-રોજ કહ્યા કરતો. તે જ કાળી આંખમાં અંકાયેલી મુનિ મહારાજની પ્રશાંત છબી પધાર્યા બરાબર યાદ આવતાં વેંત , અહો ! આ તો એ જ મુનિરાજ પુલકિત હૈયે, ખીર ભરેલી તાસક બે હાથે ઊંચકી, છે ! જેમની સાથે પ્રીતિ બંધાઈ હતી. તેમના મુખનાં વચનો મુનિરાજના હાથમાંના પાત્રમાં ઠલવવા લાગ્યો. એની મળ્યાં, એટલે એ પ્રમાણે બોલવા લાગ્યો. મન વેદનામાંથી શુદ્ધ, શુભ્ર અને શુભ ભાવધારાને અખંડ રાખવા મુનિરાજ નીકળીને ‘નમો અરિહંતાણં' એ સાત અક્ષરમાં રમવા ૮૦: પાઠશાળા Page #126 -------------------------------------------------------------------------- ________________ લાગ્યું. એ જ પરિણતિમાં, પરભવના આયુષ્યનો બંધ અને રત્નકંબલને પગલૂછણિયાંરૂપે વાપરીને નિર્માલ્યરૂપે નિકાલ આ ભવના આયુષ્યનો અંત આવ્યો. જીવ પરભવમાં કરતી હોય; એ અસાધારણ ઘટના હતી. રાજગૃહીમાં પહોંચી ગયો ! નવ્વાણું પેટીની વાત જાણીતી નહીં હોય, એમ લાગે છે. ચેલુણારાણીએ શ્રેણિકરાજા પાસે રત્નકંબલની રાજગૃહી નગરી. ગોભદ્રશેઠ અને ભદ્રામાતા. માંગણી કરી; પરંતુ રાજાને એ જરૂરી લાગ્યું નહીં. જરૂરત શાલિના ક્ષેત્રનું ઉત્તમ સ્વપ્ન અને પછી બાળકનો જન્મ. અને ઇચ્છા વચ્ચેનો ભેદ જે સમજે છે તે સહજ રીતે સંતોષી એ સમયમાં જાતકનાં નામ પાડવામાં રાશિનો વિચાર બની શકે છે. રાણી, ગમે તેમ તો યે એક સ્ત્રી છે. તેની પ્રધાન ન હતો. સ્વપ્નદર્શનને જ કેન્દ્રમાં રાખીને, નજર જ્યારે શેરી વાળનારી બાઈ પર પડી અને તેની શાલિભદ્ર નામ રાખ્યું. સમગ્ર પરિવારમાં આનંદની ભરતી ઓઢણી રત્નકંબલની જોઈ, એટલે ખૂબ ખિન્ન થઈ. તેના જ વર્તે છે. સર્વત્ર પુણ્ય-પ્રકર્ષનાં દર્શન જ થતાં હતાં. અહીં રાણીપણામાં એક ગોબો પડ્યો. રાજાને કહેવા લાગી : પણ પેલા, જન્મની જેમ પિતાની ગેરહાજરી થઈ. પરંતુ તમારા રાજાપણામાં ધૂળ પડી. જુઓ તો ખરા !તમે મને એ શરીરથી જણાતા ન હતા એટલું જ. એમના અસ્તિત્વનો ના કહી દીધી અને તમારી નગરીના વસાવાય આવું મોંઘું પરિમલ સર્વત્ર પ્રસરેલો -અનુભવાતો હતો. કેવો તે વસ્ત્ર પહેરે છે ! પુત્રપ્રેમ ! પુત્રના પુણ્ય-પ્રાગુભારથી વિસ્તર્યો કે દીકરાને રાજાને પણ લાગી આવ્યું. વાતના મૂળ સુધી જવા પીવાનું પાણી પણ દેવલોકમાંથી પૂરું પાડતા. પાણીની જેવું લાગ્યું. તપાસ કરતાં જાણવા મળ્યું કે આ તો શાલિભદ્ર વાત આવી હોય, તો પછી ખાવાનું, પહેરવાનું, શણગાર શ્રેષ્ઠીને ત્યાંના નિર્માલ્યમાંથી સાંપડી છે! હજી હમણાં તો માટેનાં ઘરેણાં-દાગીનાનું તો પૂછવું જ શું? એક શાલિભદ્ર એ વેપારી વેચવા આવ્યા હતા ત્યાં આ નિર્માલ્યય બની અને તેમનાં બત્રીસ પત્ની, એક એકને માટે ત્રણ પેટી. ગઈ! તો-તો બોલાવો વેપારીને, પૂછો ! હોય તેટલી લઈ તેત્રીસ તરી નવ્વાણું; પૂરી સો યે નહીં અને અઠ્ઠાણું ય લો ! પણ..વેપારી કહે : સોળ નંગ હતા તે બધાં જ નહીં! વસતા તો હતા મનુષ્યલોકમાં પણ, ચોમેર છલકાતા ભદ્રામાતાએ લીધા. હવે નથી. રાજાએ કહેણ મોકલ્યું. વૈભવ અને ઐશ્વર્યતો, પૂરેપૂરા દેવતાઈ જ ! આવો વૈભવ ત્યાંથી પણ હાથ પાછા પડ્યા. “આપ મંગાવો અને ના તો મળે, પણ સાથે એને જીરવવાની શક્તિ તો જોઈએ કહેવી પડે ! આ તો મરવા જેવું ગણાય ! એ જ વખતે ને ! ક્યારેક તો દેખેલું ઐશ્વર્ય પણ જીરવાતું નથી ! સોળ કંબલના બત્રીસ ભાગ કરીને પુત્રવધૂઓને આપી - ઘટના બને છે તો, ઊંડાણ-વિસ્તારનો અંદાજ આવે દીધા હતા.” સાંભળીને રાજાને થયું આવી સમૃદ્ધિ, વૈભવ છે. એક ઘટનાની કાંકરી તળાવમાં છે, તો જોવા જવું જોઈએ. પડે છે તેથી તે સીધી તળિયે જઈને ચરિત્ર ગ્રન્થોમાં શ્રી શાલિભદ્રમહારાજ મગધ સમ્રાટ સામે ચાલીને બેસતી નથી. એ પહેલાં તો તેનાં यद्गोभद्रःसुरपरिवृढो भूषणाद्यं ददौ य - ગયા હોય તેવા દાખલા ત્રણેક અનેક વલયો, વર્તુળો રચાય છે ज्जातं जायापदपरिचितं कंबलिरत्नजातम् ।। - માત્ર છે. તેમાં એક તે આ, અને કાંઠા સુધી તે વિસ્તરે છે. पण्यं यच्चाजनि नरपतिर्यच्चसर्वार्थसिद्धि - ભદ્રાને ત્યાં જવાનો દાખલો છે. રત્નકંબલના વેપારી પાસેથી स्तद्दानस्याद्भुतफलमिदं शालिभद्रस्य सर्वम् ।। ભદ્રાએ આમંત્રણ પાઠવ્યું. સોળ રત્ન-કંબલ લેવાની એક દેવોમાં શ્રેષ્ઠ એવા ગોભદ્રદેવ જેમને રોજ અલંકાર રાજાને પૂરા દોરદમામ સાથે સાદી ઘટના. તેના પડઘા કેટલા વગેરે પહોંચાડતા હતા, રત્નકંબલ જેવી ઉત્તમ આવકાર્યા. રાજા શ્રેણિક અને વસ્તુ જેઓનાં પત્નીને પગ-લૂછણિયાં તરીકે લંબાયા? મગધ સમ્રાટ શ્રેણિકની ચેલણા રાણી સાથે છે. એક| વપરાયાં હતાં; રાજા શ્રેણિક જેવા રાજા જેને મન રાજગૃહીમાં તો, અનેકાનેક કરિયાણું ગણાયું; જેઓ પરલોકમાં પણ એક માળ ચડે છે અને આંખ શ્રીમંત ગૃહસ્થો વસતા હતા. પણ | સર્વાર્થસિદ્ધ-વિમાનવાસી બન્યા, તે શ્રી | પહોળી થતી જાય છે, મન શાલિભદ્ર એવા શ્રીમંત ગણાયા કે શાલિભદ્રનું સર્વ અદ્ભુત છે અને આ બધાં ઓવારી જાય છે. ચાર માળથી તેની પુત્રવધૂઓ આવા દાનનાં ફળો છે. ઉપર ન ચડી શકાયું. શાલિભદ્રને ધન્ય તે મુનિવરા રે !: ૮૧ Page #127 -------------------------------------------------------------------------- ________________ નીચે બોલાવવાની ફરજ પડી. બોલાવવા કોણ જાય ? એ કામ તો ભદ્રા શેઠાણી જ કરી શકે ! ગયા. વેઢમીમાં કાંકરો આવે તેવું લાગ્યું ! ‘વણજમાં શું પૂછો છો ? ઠીક લાગે તે મૂલ કરી, દામ ચૂકવી, વખારે મુકાવી દો !’ભદ્રા મૂંઝાયા. શું કહેવું ? આવું ન કહેવું પડે તો સારું, પણ હવે ઉપાય નથી. કહે : ‘આ રાય કરિયાણું નથી. આ રાય તો રાજા શ્રેણિક છે. મગધ દેશના માલિક છે. આપણા સ્વામી છે. તેઓ આવ્યા છે. ચાલો ! થોડી વાર માટે આવો!' મન ઉદાસ થઈ ગયું ! પુણ્ય ઓછાં પડ્યાં? પૂર્વે સુકૃત નવિ કીધાં, સુપાત્રે દાન નવિ દીધાં, તેને કારણે રે હજી અમારે માથે નાથ છે ! મન વિના આવ્યા. શ્રેણિક તો શાલિભદ્રનું રૂપ, સૌંદર્ય અને લાવણ્ય જોઈ જ રહ્યા ! આવું દેવતાઈ રૂપ તો સમવસરણના દેવોમાં પણ દીઠું નથી. દેહ મનુષ્યનો અને સૌંદર્ય દેવતાઈ ! મોં પરની રેશમી કુમાશ અને રૂપમાધુર્યને ચેલ્લણા પણ અપલક નેત્રે નિહાળી રહ્યાં. આંખો ચોળવા લાગ્યાં. આ શું જોઉં છું ! આવું નેત્રદીપક દેહ-સૌંદર્ય અને લાવણ્યભરપૂર -રૂપ આ પૃથ્વીલોક પર જોવા મળવું દોહ્યલું છે. વહાલ વરસાવવા રાજા શ્રેણિકે ખોળે બેસાર્યા પણ ક્ષણમાં તો શાલિભદ્રના મુખ પર મોતી જેવાં પ્રસ્વેદ-બિંદુ બાઝવા લાગ્યાં ! માતા ભદ્રા કહે : માણસનો સંગ સહી શકતા નથી; અહીંનું પાણી પણ પીધું નથી. આપ સત્વરે રજા આપો. ' શાલિભદ્ર ઉપરના માળે ગયા. એક-એક શ્રેણિ ઉપર ચડતા, ચડતા જ ગયા ! નીચે ક્યારે ય ન ઊતર્યા. સંકલ્પ થઈ ગયો. આવું આશ્રિત જીવન ન જોઈએ. આત્માની સ્વતંત્રતા પર તરાપ છે. લોખંડની બેડીમાંથી તો ઝાટકે છુટાય, પણ આ તો સ્નેહ-રાગના સૂતરના તાંતણાનાં બંધન ! હળવે-હળવે, જાળવીને અળગા કરવા પડે. ‘રોજ એક બંધન અળગું કરવું' એમ વિચાર્યું અને શરૂ કર્યું ! ભદ્રાને આંચકો લાગ્યો. મનમાં અંદેશો હતો જ, કે આવો ૮૨ : પાઠશાળા पादाम्भोजराजः प्रमार्जनमपि क्ष्मापाललीलावती दुष्प्राप्याद्भुतरत्नकम्बलदलैर्यवल्लभानामभूद् । निर्माल्यं नवहेममण्डनमपि क्लेशाय यस्यावनिपालालिङगनमप्यसौ विजयते दानात् सुभद्रांऽगजः ।। મોટા રાજાને પણ જે દુર્લભ હતી, તેવી રત્નકંબલ જેની પત્નીને માટે ચરણ-કમલની રજ લૂછવા માટે થઈ હતી અને સુંદર સુવર્ણનાં આભૂષણ પણ જેઓને ત્યાં નિર્માલ્ય ગણાયાં. રાજા શ્રેણિક ખોળે બેસાડીને, જ્યારે તેમને ભેટ્યા ત્યારે પણ, જેમને અસુખ થયું તેવા શાલિભદ્ર મહારાજ જેઓ ભદ્રામાતાના સુપુત્ર હતા, તેઓ જયવંતા વર્તો !! દિવસ એક વાર ઊગવાનો છે જ. ચકમકના પાષાણને પાણીમાં રાખો એટલે એવું ન માનવું કે તે પાણીને સ્વીકારી લેશે. તેની અંદરનો અગ્નિ તો અકબંધ જ રહે છે. ગત ભવમાં છેલ્લી પળોએ ‘નમો અરિહંતાણં’સંભળાવનાર પેલા મુનિવરની છબી ઊંડે ઊંડે અંકિત થઈ હતી એનું કામ શરૂ થયું હતું. કેવા યોગાનુયોગ રચાય છે ! એક બહેન સુભદ્રા. તેના સ્વામી ધન્યકુમાર. પદ્મરાગમણિની ખાણમાં મણિ જ પાકે. કાચ તો ગોત્યા ન જડે. ધન્યના જાણવામાં આવ્યું ન હતું. સ્થૂળ સમાચારોની આપ-લે રોજિંદી ન હતી એ વખતની આ વાતછે. ‘ભાઈ એક એક પત્નીને પરિહરે છે. દેવતાઈ ઋદ્ધિમાં અનાસક્તિ હતી, હવે તે ત્યાગના રૂપમાં પરિપકવ બની છે. ’-- આવું જાણીને, સંસારના સહજ રાગથી ઘૂંટાયેલી વેદના, સુભદ્રાની આંખમાંથી આંસુ રૂપે ધસી આવી. સ્નાનવેળાએ જ ધન્યકુમારના ખભે ઊનાં આંસુ પડ્યાં ! અત્યંત સંવેદનશીલ ધન્નાની આંખ ઉપર જોવા લાગી. સુભદ્રાની ગોળ ગોળ કાળી આંખમાં આંસુ તગતગે છે. અચરજ થયું. શું ઊણપ આવી હશે ? સુભદ્રાની આંખ ભીની પણ ન થવી જોઈએ; આ તો ચૂવે છે! ‘શું છે ? શું છે ?’- સ્વરમાં વિહ્વળતાનો કંપ આવ્યો... ભાઈ રોજ-રોજ એક ત્યજે છે... ગદ્ગદ્ સ્વરે કહેવાયું. વાક્ય જુદા સ્વરૂપે પાછું ફર્યું : આ તો કાયરનાં કામ ! આ શું ? છોડવું તો છોડી જાણવું. ધીમે ધીમે બળતા ઈધણામાંથી રસોઈ ન થાય, અરે ! તાપણું પણ ન થાય !’ ‘બોલવું સહેલું છે. કરવું અઘરું છે. ’ ‘એમ છે ? તો આજથી આઠેય પત્નીનો ત્યાગ !' સ્વરમાં એ જ સ્વસ્થતા. નથી આવેશ કે આવેગનો કંપ ! કંપવાનો વારો હવે સુભદ્રાનો હતો. અરે, અરે ! ભાઈ તો જાય છે. આ તો પતિ પણ જશે ! ‘ના, ના, દેવ ! હું તો ઉપહાસ કરતી હતી, નાથ ! Page #128 -------------------------------------------------------------------------- ________________ એવું ના બોલો!' પણ, કોણ કોને બોલાવે ? કોણ જુએ? જીભ બીજે રોકાઈ ધન્ના કહે : “આ તો હાથીના દાંત, નીકળ્યા તે છે. આંખ બીજે જ શોધે છે. શાલિભદ્ર નત નેત્રે ઊભા છે. નીકળ્યા.' ધન્યકુમાર માથાના લાંબા લાંબા કાળા વાળ “ધર્મલાભના વેણ જીભથી બહાર આવે છે, પણ ત્યાં જ વાળીને શાલિભદ્રને બારણે પહોંચ્યા. કમાડની સાંકળ વેરાઈ જાય છે. રણમાં પડેલા વરસાદનો રેલો ક્યાંય ન ખખડાવી. દેખાય ! શાલિભદ્ર પાછા વળે છે. મનમાં સહેજ વિકલ્પ ‘ભાઈ! ગૂમડાનો બીયો કાઢવો છે તો વિલંબ શાને? આવ્યો. ત્યાં, રસ્તામાં ઘરડાં ગોવાલણીએ લાભ દેવાની વાયદા શાને ? ચાલ ! જઈને, વીરના ચરણમાં ઠરીને વિનંતિ કરી! તેને હૈયે હેત ઉભરાયાં ! છાતી ભીંજાઈ ! બેસીએ.’ શાલિભદ્ર તો ઇચ્છતા હતા જ. એકથી ભલા વહાલપ ફોરવા લાગ્યું. ભાવ જોઈ મુનિવરે લાભ આપ્યો. બે ! આવા કપરા ચડાણમાં સથવારો ક્યાં મળે ? ભેરુની દહીં વહોર્યું. હૃદયના છલકતા ભાવ, એ ભાવ-મંગળમાં સાથે જ ભગવાન પાસે પહોંચ્યા. પ્રભુએ સ્વીકાર્યા, બાંહ્ય દહીંનું દ્રવ્ય-મંગળ ભળ્યું. ધરીને ઉદ્ધાર્યા. પ્રભુ પાસે પાછા આવ્યા. મનમાં પ્રશ્ન હતો છતાં હવે તો, જંગ જીતવા નીકળી પડ્યા છે. નવાં-નવાં પૂછવું ન પડ્યું! પ્રભુ વદ્યા : ‘તમને જેણે દહીં વહોરાવ્યું તપ આદરે છે. છોડ્યું એનું તો સ્મરણ પણ નથી. ઊંચી- તે તમારા માતા હતા. તમારો નવો જન્મ છે. તેઓનો એ ઊંચી ભાવધારામાં નિરંતર વહ્યું જાય છે, તેમાં જ મહાલે જ ભવ છે.’ શબ્દોએ હૃદયમાં જઈને આવરણ દૂર કર્યા. છે. એકાવલિ તપ આદરે છે - એક ઉપવાસ પછી એક એ ભવ આંખ સામે આવ્યો. મા જોયાં! ખીર જોઈ ! પારણું, એમ ચડતા ક્રમે સોળ સુધી પહોંચવાનું અને એ જ મુનિ મહારાજ જોયા ! દેહનો મોહ તો ગયો હતો જ. હવે ક્રમે ઊતરવાનું - સોળ-પંદર-ચૌદ-તેર-બાર એમ છેલ્લે સંસારવાસનો મોહ ગયો ! મૂળ સ્વરૂપને પામવાની એક ઉપવાસ આવે. આ રીતે, દેહની દરકાર કર્યા વિના તાલાવેલી થઈ આવી. અણસણની અનુજ્ઞા માંગી. પ્રભુએ તપોમય બન્યા છે. બાહ્ય તપ અને અત્યંતર તપ - એ જ આપી. ધન્નાજી સાથે વૈભારગિરિ ઉપર શિલાપટમાં જીવન બની ગયું છે. જે દેહને અહીંનું પાણી પણ, અડતું અણસણ સ્વીકારીને સિદ્ધોને શરણે મન મૂકી દીધું. ધ્યાનનું ન હતું એ દેહે આહાર-પાણી બને ત્યજ્યાં છે. પ્રભુનું અનુસંધાન, ત્યાં જ સધાઈ ગયું. દેહભાર ગયો! દેહભાન વાત્સલ્ય સતત વરસતું રહે છે. બધાં જૂનાં કર્મો ખરી રહ્યાં ગયું! છે, એની દોસ્તી, હવે નહીં નભે. કર્મપડળ ખરવાથી ભદ્રામાતા પરિવાર સાથે આડંબરપૂર્વક વાંદવા અંદરની ઉજ્જવળતા વધતી રહે છે. અંદરના ઉઘાડથી આવ્યા. સૌની આંખ શાલિભદ્રને શોધવા લાગી. જાણવા અજવાળું-અજવાળું વરતાય છે. દેહ તો શરમાઈ ગયો, મળ્યું કે અણસણ સ્વીકાર્યું છે અને વૈભારગિરિ પર તપ વિલખો પડી ગયો. વિલાયેલું મોં તો, કાળું જ હોય ને! કરી રહ્યા છે. કાફલો ત્યાં પહોંચ્યો ! પરંતુ, શાલિભદ્રમુનિ આજે તપનું પારણું હતું. રાજગૃહીમાં આવવાનું થયું તો “મેરુ ચળે તો પણ તેનાં મનડાં ન ચળે” તેવી સમાધિમાં છે. મધ્યાહ્ન વેળાએ ગૌચરી જતી વખતે પ્રભુ પાસે લીન હતા. ભાવપૂર્વક અર્ધવનત બની, લળીલળી, અનુમતિ લેવા ગયા. પ્રભુએ કહ્યું : આજે તમે તમારા વારંવાર પ્રણામ કર્યા માતાને હાથે વહોરશો. એમની નિરીકતાને સજળ નેત્રે બધા વંદી રહ્યા. ‘તહત્તિ.” કહી, શાલિભદ્ર માતાની શેરી તરફ રાજા શ્રેણિક પણ આ બધું, શ્રદ્ધાનમ્ર હૃદયે જોઈને સંચર્યા. ભદ્રાની હવેલીમાં તો, હલચલ મચી છે. ઉપર- પ્રભાવિત થયા. તળે દોડધામ છે. આજે શાલિભદ્રમુનિ પધાર્યા છે. તેમને ઋદ્ધિ, તો શાલિભદ્રની. ત્યાગ, શાલિભદ્રના ત્યાગ જેવો ! વાંદવા માટે જવાનું છે. બધાને હૈયામાં ઉમંગ માતો નથી. વૈરાગ્ય પણ, શાલિભદ્રનો ! તપ પણ, શાલિભદ્રનું ! સંભ્રમ શું કહેવાય, તે જણાય છે. ઉમળકાને ઉતાવળ જોડે આપણા હૃદયને ભીંજવી જતી શાલિભદ્રની કથા આપણાં સંબંધ છે. દેહ કરતાં મન તો, ગતિમાં આગળ જ હોય ને ! અંતરના ઓરડાને અજવાળી રહો ! –અજવાળી રહો ! શાલિભદ્રમુનિ સાક્ષાત આંગણે આવીને ઊભા છે. ધન્ય તે મુનિવરા રે !: ૮૩ Page #129 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધન્ના-શાલિભદ્ર સઝાય મહીમંડળમાં વિચરતા રે, રાજગૃહી ઉદ્યાન; શાલિભદ્ર શું પરિવર્યા રે, સમવસર્યા વર્ધમાન રે. શાલિભદ્ર ગાઈએ રે, કરતાં ઋષિ ગુણગાન રે આનંદ પાઈએ. શાલિભદ્ર ગાઈએ રે, ૧ માસખમણને પારણે રે, વાંદી વીર જિનેશ; મુનિવર વહોરણ સંચર્યા રે, લહી જિનવર-આદેશ ર. શાલિ૦ ૨ વચ્છ હોશે તુમ પારણું રે, આજ માતાને હાથ; નિસુણી અતિ આનંદિયા રે, શાલિકુમાર મુનિનાથ રે. શાલિ૦ ૩ જિનવર આવ્યા સાંભળી રે. સામૈયાનો રે સાજ; હરખે ભદ્રા માવડી રે, સુત-વંદન કાજ રે. શાલિ૦ ૪ મુનિવર ઈરિયા શોધતા ર, પહોંતા માતાને ગેહ; રુધિર-માંસ જેણે શોષવ્યાં રે, તપ કરી દુર્બલ દેહ રે. શાલિવ ૫ ઘેર આવ્યા, નહીં ઓળખ્યા રે, નવિ વાંધા ઉચ્છાહ; અન-પાણી વહોરણ તણી રે, વાત રહી મનમાંહ્ય રે. શાલિ0 દ વિણ વહોય પાછા વળ્યા રે, આણી મન સંદેહ, શાલિભદ્ર મહારાજની કથા (વૃત્તાન્ત) મારગ મહિયારી મળી રે, મુનિવરને સસનેહ, શાલિ૦ ૭ એટલી રસાળ છે કે તેના પર ભાગ્યે જ નેહ તન-મન ઉલ્લયાં રે, વિકસ્યાં નયન અપાર; કોઈ કવિએ કલમ ન ચલાવી હોય ! એ એ મોહવશે વહે રે, દૂધ પયોધર-ધાર રે. શાલિ૮ પ્રસ્તુત ગીત પણ, શાલિભદ્ર મહારાજના છેલ્લા પ્રસંગને કેન્દ્રમાં રાખીને રચાયું છે. ગોરસ વહોરાવી વળી રે, મહિયારી તેણી વાર; પ્રસંગનું હાર્ટ સરળતાથી વર્ણવ્યું છે, એટલે સંશય ધરતા આવિયા રે, સમવસરણ મોઝાર રે. શાલિ૦ ૯ માણવું ગમી જાય તેમ છે. વળી ચૌદ પૂરવ ભવ માતા-તણો રે, શાલિભદ્ર વૃત્તાંત; હજાર સાધુ મહારાજ સમક્ષ આ કથન ચૌદ સહસ અણગારમાં રે, ભાખે શ્રી ભગવંત રે. શાલિવ ૧૦ પ્રભુ વીરે કર્યું, તે વાત પણ મહત્ત્વની છે. ગીતમાં રહેલો અદ્દભુત અનાસક્તિનો, વૈભારગિરિ અણસણ કરી રે, અનુત્તર સુરપદ વાસ; મહાવિદેહમાં સિદ્ધશે રે, નિજ-લક્ષ્મી સુવિલાસ રે. શાલિ૦ ૧૧ સંયમનો, ગુણનો વિનિયોગ આપણામાં પણ થાય તો કેવું સારું ! – એવા ભાવ શાલિભદ્રમહારાજજીવનરેખા મનમાં રમતા રહે છે. ગૃહસ્થવાસ : ૩૨ વર્ષ દીક્ષા પર્યાય : ૧૨ વર્ષ કુલ આયુષ્ય : માત્ર ૪૪ વર્ષ સર્વાર્થસિદ્ધ વિમાનવાસી દેવ (એકાવતારી દેવ) શરૂ ૮૪ : પાઠશાળા Page #130 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞને સપ્રાણ વન્દના and And DEC રવિશંકર મ, રાવળ જ્ઞાનના સહસ્ર કિરણથી શોભતા ! હે સૂરીશ્વર મહારાજ ! આપશ્રીએ ગુજરાતની ધરતીને, અવતરીને પાવન કરી, --એ સુભગ અકસ્માત હતો. આ દેશ-પ્રદેશના એવા વળાંકે આપ પધાર્યા; જ્યારે સંસ્કૃતિ વળાંક લઈ રહી હતી. આપશ્રીના અસ્તિત્વથી એ રાજાનું, એ રાજ્યનું, એ પ્રજાનું સમગ્ર વલણ બદલાઈ ગયું અને પછી આપ પધાર્યા. આપનું એ પરલોકે પધારવું; --એ એક અનિવાર્ય નિયતિ હતી. આપના જવાથી, અમે રંક બન્યા તેવું લાગ્યું; પણ આપે જે આપ્યું, તેનાથી જ અમે સમૃદ્ધ બન્યા છીએ, એ પણ એટલું જ સાચું છે અને તે તો, સ્મૃતિમાં સતત ઝબકે છે. આજે સંસ્કૃતિ – સાહિત્ય સમેત અનેક ક્ષેત્રે ગુજરાત તવંગર છે; તે આપના કારણે જ છે. આપનાથી જ, આજે અમે ઉન્નત-મસ્તક છીએ. તો આપના અવતરણથી પાવન થયેલી કાર્તિક પૂર્ણિમાના દિવસે, આપને કૃતજ્ઞતાથી મહેંકતાં સ-મૃતિ પુષ્પોથી સભર વંદના કરીએ છીએ. આપના પવિત્ર ચરણોમાં, નત-મસ્તકે ફરી વંદના કરીએ છીએ. | જય હો ગૂર્જરસંસ્કાર-વિધાતા, યુગનિર્માતા, શ્રી હેમચન્દ્રાચાર્ય મહારાજનો, સદાકાળ જય હો ! --વિજય હો ! ધન્ય તે મુનિવરા રે !: ૮૫ Page #131 -------------------------------------------------------------------------- ________________ ધન્ય લોક, ધન્ય નગર, ધન્ય વેળા એટલે તો કલિકાલસર્વજ્ઞના ઉપાશ્રયને સરસ્વતીનું પિયર” (મારતી-પિતૃ-ન્દિરમ) કહેવાય છે ! આવું અશક્ય લાગતું કાર્ય આટલા ટૂંકા સમયમાં કર્યું તેથી રાજા આ અપાર્થિવ શક્તિથી ખૂબ અંજાયો. આવી સિદ્ધિ ન જોઈ શકનાર ઘણાં અકળાયા. સજ્જન-નયન-સુધારસ-અંજન, પણ, દુર્જનો તો, ત્યાં આંખ પણ ન માંડી શક્યા જાણે ભરણી નક્ષત્રમાં આવેલો સૂર્ય ન હોય ! પંડિતોનાં માથાં ધૂણવા લાગ્યાં, કોઈ દૈવી શક્તિનો આ પ્રભાવ છે એ નક્કી. કાળ થંભી ગયો. એક ઇતિહાસ રચાયો. કાર્ય એમાં ઊંડું કોતરાઈ ગયું. સમય વીતતો ગયો તેમ તેમ એ નામ વધુ ને વધુ ઉજળું થતું ગયું. સિદ્ધરાજ જયસિંહ માળવાનો વિજય કરીને, તાજા-તાજા આવ્યા. ત્યાંથી અઢળક સંપત્તિ તો લાવ્યા, પણ સાથે રાજ્યનો પુસ્તક-ભંડાર પણ લાવ્યા. આ સાહિત્ય-ખજાનામાં રાજાભોજ-રચિત સંસ્કૃત વ્યાકરણ પણ હતું. એ જોઈ જિજ્ઞાસુ રાજાને ચટપટી થઈ. પંડિતોને પૂછ્યું : ‘આપણે ત્યાં કયું વ્યાકરણ ભણાવવામાં આવે છે?” ક્યાં તો રાજા ભોજનું અથવા પાણિનીનું.'--જવાબ મળ્યો. શું આપણે, આપણાં ગુજરાતનું કોઈ વ્યાકરણ નથી શું?”--વિસ્મયથી રાજાએ પૂછ્યું. विद्वान कोऽपि कथं देशे, विश्वेऽपि गूर्जरेऽखिले । सर्वे संभूय विद्वांसो, हेमचन्द्रं व्यलोक्यत् ।। નથી વિદ્વાન કોઈ શું? સમસ્ત ગુજરાતમાં, એકી સાથે બધા નેત્રો ઠર્યા શ્રી હેમચન્દ્રમાં.' ભરી-સભામાં રાજાએ પડકાર કર્યો. આપણા રાજ્યમાં છે કોઈ વિદ્વાન્ જે આવું વ્યાકરણ રચી શકે ! બધા વિદ્વાનો નત-મસ્તકે ચૂપ રહ્યા. પણ અંદર-અંદર મસલત કરી, પછી “એક અવાજે સહુના મોઢે એક નામ શ્રી હેમચન્દ્રાચાર્ય મુનિ જ, આ કરી શકે! રાજાએ તેમના તરફ દ્રષ્ટિ. કરી. સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યે આ પડકાર ઝીલ્યો પરિણામે, --માત્ર એક જ વર્ષની ટૂંકી અવધિમાં, પાંચ અંગ સહિતનું વ્યાકરણ રચાયું! લઘુવૃત્તિઃ છ હજાર શ્લોક પ્રમાણ, મધ્યમવૃત્તિ: બાર હજાર શ્લોક પ્રમાણ, બૃહદ્વૃત્તિ: અઢાર હજાર શ્લોક પ્રમાણ, બૃહન્નયાસ: ચોર્યાસી હજાર શ્લોક પ્રમાણ, ઉપરાંત ઉણાદિ ગણ વિવરણ અને ધાતુ પારાયણ. વિ. સં. ૧૧૯૩માં પ્રારંભ કરી, બીજે વર્ષે, વિ. સં. ૧૧૯૪માં પૂર્ણ થયું. સવા લાખ શ્લોકની રચના આ એક વર્ષમાં કરી ! પાટણ નગરીમાં આજે, ચારેકોર થનગનાટ અને તરવરાટછવાયો છે. વહેલી સવારથી નર-નારીઓ ઘરને, આંગણાંને, મહોલ્લાને, શેરી-ચૌટાને શણગારવામાં મશગૂલ છે. પોતે પણ બધાં નવાં-નવાં વસ્ત્રો અને અલંકારથી સજ્જ થયાં છે. જાણે, કોઈ મોટો તહેવાર ! ચોરે ને ચૌટે, ચકલે ને ચોકે, બજારે ને ગંજમાં બધે લોકો લાંબા લાંબા હાથ કરી એક જ વાત કરતા હતા. માન્યામાં ન આવે એવી વાત હતી. “અરે ! સાંભળ્યું? નગરમાં, આજે હાથી ફરવાનો છે ! પાટણની ગલીઓમાં હાથી ન પ્રવેશે એવો કાયદો છે !' કોઈએ કહ્યું: ‘હૃદયનો ઊછળતો ઉલ્લાસ કાયદાને ગણકારતો નથી. આજ તો, સમસ્ત ગુજરાત ગૌરવભેર મસ્તક ઉન્નત રાખીને ફરે તેવું બન્યું છે ?' ગુજરાતના એક સપૂત, મૂર્ધન્ય વિદ્વાને માત્ર એક વર્ષના સમયમાં, પોતાના સાધુ-જીવનની બધી આચારસંહિતાના પાલન કરવાપૂર્વક સવા લાખ શ્લોકપ્રમાણ નવીન વ્યાકરણ - પંચાંગી પૂર્વક - રચી આપ્યું, તેની આજે ૮૬ : પાઠશાળા Page #132 -------------------------------------------------------------------------- ________________ સન્માન-યાત્રા છે. હાથીની અંબાડી ઉપર તે પધરાવવામાં પાટણ તરફ મીટ માંડીને બેઠા હતા. આવશે અને સમગ્ર શહેરના માર્ગો પર તેને ફેરવવામાં ઘણી-ઘણી વાટાઘાટો અને મંત્રણાઓને અંતે, કાર્તિક આવશે. નગરનાં હજારો નર-નારીઓ સમેત, સાધુ વદ બીજ, રવિવારે મૃગશીર્ષ નક્ષત્રમાં કુમારપાળને રાજા ભગવંતો પણ, એ યાત્રામાં જોડાશે. આજનો દિવસ, ધન્ય તરીકે ઉદ્ઘોષિત કરવામાં આવ્યા. એક અટકળનો અંત બનશે. ઇતિહાસમાં અમર બનશે. આવ્યો. પાટણ એ ગુજરાતની રાજધાની હતી,-એવિધાન રાજા સિદ્ધરાજ પણ, આ યાત્રામાં જોડાયા. વિરલ તો અધૂરું લાગે. પાટણ તો સમગ્ર ભારતની રાજધાની રચના કરનાર આચાર્ય શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજા પણ, થવાની તૈયારીમાં હતું, --એવાક્ય સત્યની વધુ નજીક છે ! જોડાયા. અનેવિ. સં. ૧૧૯૯ માગસર વદિ ચોથ - રવિઅદ્ભુત દ્રશ્ય રચાયું. જ્યાં-જ્યાંથી આ ગ્રન્થની પુષ્ય માં ભારે દબદબાપૂર્વક કુમારપાળનો મહારાજાપદે - સ્વાગત-યાત્રા પસાર થઈ ત્યાંથી તેને, મોતીથી વધાવ્યાં, અભિષેક થયો. ચક્રવર્તીની જેમ, રાજા શોભી રહ્યા. ઓવારણાં લીધાં; એના ગીતો ગાયાં, વાજિંત્રના મધુર રાજ્યની સુરક્ષા, રાજ્યના સીમાડાનો વિસ્તાર, પાડોશી લય સાથે તાલબદ્ધ રાસ લીધા. એવી ધામધૂમ થઈ, કે રાજાઓની રંજાડ-આ બધી બાબતો પર ધ્યાન આપવાનું આખું નગર હિલોળે ચડ્યું. ગોઠવાતું હતું. | ગુજરાતમાં સારસ્વત યુગનાં પગરણ મંડાયાં. મા આ બધા સમાચાર બરાબર મળતા રહે તેવી જોગવાઈ શારદાનું સિંહાસન સ્થપાયું. રાજા સિદ્ધરાજે પણ, વિદ્યાનું - ગોઠવણ થયેલી અને તેથી હવે પાટણ જવું જોઈએ, એમ ઉત્તમ અને અનેરું સન્માન કરી, અનેક અન્ય રાજ્યોને વિચારીને, પાટણ તરફ વિહાર કર્યો. વિહાર-વખતે શુકન રાહ ચીંધ્યો. વિદ્યા, એ તો લાખેણું વરદાન છે. વિદ્યાની સારા થયા, ઉત્સાહ વધ્યો. નિરાબાધપણે પાટણ પહોંચ્યા. દેવી, કોઈકના જ ગળામાં વરમાળ આરોપે છે. એવી મંત્રીશ્વર ઉદયનના હૃદયમાં, સમર્પિત ભક્તિ ઘૂઘવતી સુભગ પળ મળે, ત્યારે તેને વધાવી લેવી જોઈએ. વિદ્યા હતી. બારમા સૈકાના પ્રભાવક શ્રાવકોનાં નામની યાદી તો, સદા સન્માન પામે છે. ધન-સંપત્તિથી પણ, અદકેરું કરીએ તો પહેલાં ત્રણ નામ તો, મંત્રીશ્વર ઉદયન, બાયડ બહુમાન કરવું જોઈએ. વિદ્યા તો દીવો છે. વિદ્યા, વિવેકને અને આમડના જ લખવા પડે, તેવા આ ત્રણે પિતા-પુત્ર પ્રગટાવે છે. દીપ-જ્યોતની જેમ, જીવનને ઊર્ધ્વગામી હતા!બાહોશ, નીડર, ચાણક્ય-બુદ્ધિ અને સમર્પિત રાજ્યબનાવે છે અને સદા ઉન્નત રહે છે. ભક્ત તેમજ શાસન-ભક્ત હતા. મંત્રીશ્વર ઉદયન તરફથી અજબ-શક્તિના ભંડાર સમી આ વિદ્યા અને સામૈયું ઠાઠથી થયું. કલિકાલસર્વજ્ઞ, શિષ્ય-પરિવાર સહિત ગુજરાતમાં, તેનું પ્રથમ સોપાન સ્થાપન કરનાર શ્રી પોસાળમાં વિરાજ્યા. હેમચન્દ્રાચાર્ય અને શ્રી સિદ્ધરાજ જયસિંહ બન્નેને અમર કુમારપાળ પરિચયમાં તો આવ્યા હતા. એમની કરતું “શ્રી સિદ્ધ હેમ શબ્દાનુશાસન” ચિરકાળ જયવંતુ પાછળ, જ્યારે મારાઓ પડ્યા હતા; જીવસટોસટના ખેલ વર્તો !!! ખેલીને, એક ગામથી બીજે ગામ ભટકતા હતા, ત્યારે જ એકવાર ખંભાતમાં, મારાઓથી બચવા, કલિકાલ જે અખિલાઈના પૂર્ણ ઉદ્દગાતા ઉપાશ્રયમાં હતા, ત્યાં જ બાવરા અને વિહવળ થયેલા, આવી ચડ્યા. હૃદય ધક ધક થઈ રહ્યું હતું. શ્રી હેમચન્દ્રાચાર્ય વિચક્ષણ સૂરીશ્વરજી સમયસૂચકતા વાપરી, તેમને તાડ-પત્રના ઢગલા પાછળ વિ. સં. ૧૧૯૮ ની સાલનું ચાતુર્માસ કલિકાલસર્વજ્ઞ છુપાવી દીધા હતા. મારાઓ ત્યાં આવ્યા તો ખરા પણ કર્ણાવતીમાં બિરાજમાન હતા. ચાતુર્માસ પૂર્ણ થતાં-માં કોઈ અકળ બળથી કુમારપાળ બચી ગયા ! બહાર નીકળ્યા વિ. સં. ૧૧૯૯ ના કાર્તિક સુદિ ત્રીજના દિવસે સિદ્ધરાજ ત્યારે સાવ નિરાશ અને હતાશ થયેલા બેસી પડ્યા. જયસિંહ સ્વર્ગવાસી થયા. આ સમાચાર મળ્યા પછી, -- કલિકાલસર્વજો તેમનામાં આશા અને હિંમતનો સંચાર થાય હવે શું બને છે તે માટે, બધા એક કાને અને એક નજરે, તેવા વચનો કહ્યાં. એ સમયે મંત્રીશ્વર ઉદયન પણ, ત્યાં ધન્ય તે મુનિવર રે !: ૮૭ Page #133 -------------------------------------------------------------------------- ________________ આવી ચડ્યા. તેમણે પણ આ આશાભર્યા વેણ સાંભળ્યાં. જીવતદાન આપ્યું? પછી સર્વશે, તાડ-પત્રનો એક ટુકડો લઈ તેના પર લખી યોગ્ય-અવસર જાણી મંત્રીશ્વર ઠપકાના સ્વરમાં હવે આપ્યું કે તમને આ દિવસે રાજ્યગાદી મળશે. આવાં જ બોલ્યા : વચનો લખેલો, બીજો એક ટુકડો, ઉદયન મંત્રીને પણ આપને એમની ક્યાં પડી જ છે ! સહુને યાદ કર્યા પણ આપ્યો. આપ આ ભાગ્ય-વિધાતાને તો સાવ ભૂલી ગયા છો! - કુમારપાળ, આવો ભાવિ-સંકેત જાણી, ભાવવિભોર અધીરાઈથી રાજા બોલ્યા : થઈ ઊઠ્યા અને સહસા બોલ્યા : કહો, કહોને ! મને જલદી કહો, કોણ છે? હે પ્રભુ ! જો આપનું કથન સાચું પડશે તો રાજ્ય યાદ કરો. ભીડના સમયમાં બચાવનાર, આ સર્વજ્ઞઆપને જ સમર્પિત કરી, આપનાં ચરણ-કમળની સેવા નાં ચરણ-કમળની સેવા પુરુષે, ખંભાતમાં આપને કહ્યું હતું કે આપ રાજા થશો ! કરીશ. ' જુઓ આ સાબિતી ! કુમારપાળમાં કૃતજ્ઞતા નામનો ગુણ ઊંચી કક્ષાએ - એમ કહી તાડ-પત્રનો ટુકડો રાજા સમક્ષ ધર્યો. ખીલેલો હતો. ઉદયન મંત્રીને એટલે જ પૂછયું, કે રાજ હા, હા !ક્યાં છે, ક્યાં છે, એ વિચક્ષણ દિવ્ય પ્રતિભા? ગાદીએ બેઠાં પછી કુમારપાળે ક્યારે ય પેલી ખંભાતવાળી તેઓશ્રી આપણા નગરમાં જ બિરાજમાન છે. વાત યાદ કરી હતી ? મંત્રીશ્વરે કહ્યું : રાજા ભાવવિભોર થયા, શરમિંદા પણ થયા. રાજા ના, એ વાત બોલ્યા નથી. બાકી, એ રઝળપાટ સમયે કુમારપાળે કલિકાલસર્વજ્ઞને બહુમાનપૂર્વક આમંત્રણ આપી એમને સહાયક ઘણી વ્યક્તિઓને, તેમણે સંભાર્યા હતા. રાજ્યસભામાં પ્રવેશોત્સવ ઊજવ્યો. મહાન ઉપકારના બળે આલિગ કુંભાર, વણિક-પુત્ર દેવલ, ભીમસિંહ ખેડૂત, બટુક રાજા સેવક બની રહ્યા. વોસરિ -એ બધાને બોલાવી બોલાવીને ઉચ્ચ સન્માન કર્યા - સૂરીશ્વરજીએ કુમારપાળને ધીરે-ધીરે આહત (શ્રાવક) છે ! કેટલાકને તો અંગ-રક્ષક તરીકે રાખી લીધા છે. પણ જ નહીં, પણ પરમહંત (પરમ શ્રાવક) બનાવ્યા. વિચક્ષણઆપને યાદ કર્યા નથી. સાધુએ યુક્તિપૂર્વક અને સહજતાથી ધર્મ તરફ વાળ્યા. સીધો સામર્થ્ય-સંપન્ન વિચક્ષણસૂરીશ્વરે મંત્રીશ્વરના વિશાળ ઉપદેશ, ક્યારેય આપ્યો નહીં અને તેથી વધુ અસર થઈ! લલાટ પર ક્ષણ પૂરતી નજર નાખી; એમની રજૂઆતના પાટણમાં સામૈયુ હતું. કુમારપાળ આવ્યા. ઘણે સમયે કારણમાં ન ગયા અને કાંઈક ચિંતન કરી, કહ્યું : ગુરુમહારાજનાં દર્શન થયાં. એમનાં વસ્ત્ર પર સહજ દ્રષ્ટિ તમે અહીંથી જતાં, કુમારપાળરાજાને મારું નામ પડી. આવા જાડાં અને બરછટ વસ્ત્રો ? ઉચ્ચાર્યા વિના કહેજો, કે આજની રાત તેઓ રાણીના ગુરુભક્તિથી હૃદય વલોવાયું. વ્યથિત-સ્વરે ગુરુને મહેલમાં શયન કરવો ન જાય, પછી, કાલે પૂછે ત્યારે જ, પૂછયું. નામ આપજો. મહારાજશ્રીએ કહ્યું: એક શ્રાવક, એની પાસે હતું એ રાજા મંત્રીની સલાહ મુજબ, રાણીના મહેલમાં ન આ વસ્ત્ર ભાવથી વહોરાવ્યું તે પહેર્યું છે. જતાં, પોતાના સ્થાને જ સૂતાં. આવા દરિદ્ર શ્રાવકો હોય છે, એની રાજાને કલ્પના સવારે ખબર પડી કે રાત્રે આકાશમાંથી વીજળી પડી અને રાણીનો મહેલ ભસ્મીભૂત થઈ ગયો, રાણી પણ ખાખ ગુરુ મહારાજના મુખેથી શબ્દો સર્યા : થઈ અવસાન પામ્યાં ! શોક અને હર્ષ મિશ્રિત લાગણીથી તુમ સરિખા શાસન થિર થંભ સ્તબ્ધ રાજા, વિહવળ થઈ વિચારતા રહ્યા ! ક્યારે મંત્રીશ્વર શ્રાવક દુ:ખિયા એહ અચંભ (કવિ ઋષભદાસ) આવે અને આવી સચોટ આગાહી કરી, મને બચાવનાર આ નાનકડા સંવાદનું ફળ એ આવ્યું કે આખા પાટણના મહાપુરુષનું નામ જાણું ! સમસ્ત વ્યાપારીનું ‘દાણ” માફ કરવામાં આવ્યું. જકાત મંત્રીશ્વર આવ્યા ત્યારે અધીર રાજાએ પ્રશ્ન કર્યો : ભરવાની જ નહીં ! રાજા સાધર્મિક-ભક્તિ કરે, તે આવી કોણ છે, આ અનહદ ઉપકારી મહાપર, જેમણે મને રીતે જ કરે ને ! I ૮૮: પાઠશાળા Page #134 -------------------------------------------------------------------------- ________________ કલિકાલ સર્વજ્ઞને નિશ્વલ ધ્યાનાવસ્થામાં જોઈ રાજા ભોરવિભોર બની ગયા. (ચિત્ર: સી.નરેન) P સિદ્ધહેમ શબ્દાનુશાસન શોભાયાત્રા (ચિત્રઃ સી.નરેન) Page #135 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત સિદ્ધહેમ શબ્દાનુશાસન શ્રી હેમચંદ્રાચાર્ય દ્વયાશ્રય મહાકાવ્યમાં નોંધ્યું છે : ‘અણહિલવાડ પાટણ સર્વ વિદ્યા, કળાઓમાં સર્વોત્તમ અને વિશિષ્ટ વિદ્યાધામ છે.” સહસ્ત્રલિંગ તટે અનેક વિદ્યામઠો સ્થિત હતા. ગુજરાતના વિદ્યાપ્રેમી રાજા-મહારાજાઓ, મંત્રીશ્વરો, અમાત્યો પોતાના અંગત ગ્રંથાલયો ધરાવતા હતા. હાલ, પાટણના પંચાસરા દેરાસરના પરિસરમાં આવેલ, સન ૧૯૩૯માં નિર્માણ થયેલ, આ જ્ઞાનમંદિરની મહત્તા, તેમાં સચવાયેલી ૨૪,000 જેટલી, અલભ્ય દુર્લભ પ્રાચીન હસ્તપ્રતોના સાહિત્ય-સંગ્રહને લીધે છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર - પાટણ | LLL LL LLL | | | | | | | Page #136 -------------------------------------------------------------------------- ________________ | | કાઈ, આ જ પ્રમાણે સમગ્ર રાજ્યમાં, જીવદયા પ્રવર્તવા માટે પહાડની ટોચ પર, ત્રિલોકના નાથ પરમાત્મા શ્રી પાર્શ્વનાથ “અમારી’ વાતાવરણ સજર્યું. વાત-વાતમાં પણ કોઈ મારી’ ભગવાનનું મંદિર અને બીજા પહાડની ટોચ પર, પરમ શબ્દ પણ ન વાપરે ! સૌભાગ્યના ભંડાર શ્રી ઋષભદેવ ભગવાનનું મંદિર આવો દિવ્ય, ભવ્ય અને નવ્ય પ્રભાવ, બનાવવાનો નિર્ણય કર્યો અને એ રીતે મંદિરો બની ગયાં. સૂરીશ્વરનો હતો ! વર્ષો સુધી પ્રભુ ત્યાં પુજાતા પણ રહ્યા.' કાળનો ક્રમ છે. કાળની થપાટ, આ મંદિરોને લાગી. ધન્ય હો ! ધન્ય! સૌરાષ્ટ્ર ધરણી અન્ય લોકો પ્રતિમાજીના મસ્તકને, પોતાના ઈષ્ટદેવ માની પુજતા હતા. બન્ને પહાડ વચ્ચે, અત્યારે મોટો રસ્તો અને ખુલ્લી જગ્યા થઈ ગઈ છે.પરિવર્તન, એ આ સૃષ્ટિનો અફર પરમાહતે રાજા કુમારપાળ ગિરનાર અને ગિરિરાજ નિયમ છે. તેને આધીન, ઘણું બદલાયું છે. પરંતુ, આ સ્થાન શત્રુંજયનો છ'રી પાળતો સંઘ પાટણથી કાઢ્યો છે. કલિકાલ તો અડગ છે! સર્વજ્ઞ વગેરે અનેક આચાર્ય ભગવંતોની નિશ્રા છે. આ આ ભૂમિમાં યોગેશ્વરના ધ્યાન-પરમાણુ પ્રસર્યા તેથી વિશાળ સાજન-માજન સાથેનો સંધ, પ્રામાનુગ્રામ મુકામ તે જગ્યા “ચાર્જ થઈ છે. અને એટલે જ આટલાં વર્ષો પછી. કરતો, વલ્લભીપુર નગરની બહાર આવ્યો છે. ત્યાં પાદરમાં પણ ત્યાં શાન્તિનો અનુભવ થાય છે. કલિકાલસર્વશે જ ઈસાળવો અને થાપો નામના બે પહાડ ઊભા છે. આજે એક સ્થળે એવું લખ્યું છે, તે શબ્દો, આ ઘટનાથી પવિત્ર આ બે પહાડ ચમારડી, ગામના સીમાડામાં આ જ નામે થયેલી જગ્યા માટે પણ, અનુરૂપ છે: ઓળખાય છે. ત્યાં જ આ સંઘનો પડાવ છે. भवे तस्यै नमो, यस्यां तव पादनखांशवः । હાથી, ઘોડા, ઊંટ, રથ, ગાડાં સાથે હજારો चिरं चूडामणियन्ते, ब्रूमहे किमतः परम् ।। ભાવનાશાળી અને ભાગ્યવાન યાત્રિક વર્ગ સાથે, શતાધિક અર્થ : તે ભૂમિને નમસ્કાર હો, જ્યાં આપનાં સાધુવર્ગ, વિશાળ સાધ્વીવૃન્દ; આમ સમગ્ર સંઘ તથા સેવક ચરણનખનાં કિરણો, લાંબા કાળ સુધી મસ્તકના મણિવર્ગ બધા જ, ત્યાં રાત્રિ રોકાણ કરીને રહેલા છે. મહિમાને ધારણ કરે છે; આથી વધારે શું કહીએ ! વળતે દિવસે વહેલી સવારે, સંઘ આગળના મુકામે જવા પ્રયાણ કરવા તૈયારી કરી રહેલા છે. સૂરજ દેવ ઉદયાચલ પર્વત પર ઊગું ઊગું થઈ રહ્યા હતા. હજુ આધાર સ્થળ : મશાલચીઓએ મશાલોથી પ્રકાશ પાથરવાનું ચાલુ રાખ્યું ततः प्रस्थाय सर्वत्र, भासयन्नार्हतमतम् । હતું. તેવે વખતે, પરમાહર્ત શ્રી કુમારપાળ રાજા, પૂજ્ય સ પ્રા| ઉત્તમદ્ર, પુષ્કરVITIRાજિતઃ || ૩૨૦||. કલિકાલ સર્વજ્ઞને વિનંતિ કરવા આવ્યા. કલિકાલસર્વજ્ઞને स्थाप ईष्यालुरित्यद्री, विद्येते तस्य गोचरे । નિશ્ચલ પ્લાનાવસ્થામાં જોઈ રાજા ભાવવિભોર બની ગયા; गुरुस्तदंतरे स्थित्वा, प्रातरावश्यकं व्यधात् ।।३२१ ।। તેમના હૃદયમાં પ્રમોદભાવનો ઉછાળો આવ્યો. धर्मध्यानपरं तत्र, वीक्ष्य तं सूरिशेखरम् । બે મોટા પહાડોની વચ્ચેની પટ-કુટીમાં - તંબુમાં - महीशः श्रेयसीभक्ति-स्तदरिद्रिद्वयमूर्धनि ।।३२२ ।। પદ્માસનમાં વિરાજીત ગુરુદેવ, પ્રસન્નમુદ્રાથી ધ્યાન ધરી कारयित्वा विहारौ द्वौ,ताविवोच्चैः समुन्नतौ । રહ્યા હતા. આ દૃશ્ય જોઈ, કુમારપાળ રાજાના હૃદયમાં, श्रीमन्नाभेयवामेय-प्रतिमे समतिष्ठिपत् ।।३२३ ।। ગુરુ મહારાજ પ્રત્યેના સદૂભાવની સરવાણીએ, સરોવરનું आचार्यश्री जयसिंहसूरि कृत રૂપ ધરી લીધું. ક્ષણવાર મૌન ઊભા રહી, ભક્તિ-નમ્ર कुमारपाल महाकाव्यम् બની નમન કરી રહ્યા. આ સુભગ પળ હતી. દ્રશ્યની હૃદય सर्गः ९ श्लोक ३२०-३२३ પર અંકિત થયેલી આનંદાનુભવની સુખદ સ્મૃતિની છાપને ચિરંજીવી બનાવવા આપસના બન્ને પહાડ પર ક્રમશ: એક , , - - - , - - - - Thસ , ધન્ય તે મુનિવરારે !: ૮૯ Page #137 -------------------------------------------------------------------------- ________________ કરીએ સ્તુતિ, શ્રી ગુરુ-હેમચન્દ્રની દોષ ન દેખું જસ રતી, હું ગાઉં નર સોય; હેમસૂરિ-સરિખો જતિ, જગિ ન દીસઈ કોય ... ૧ દશાર્ણભદ્ર-સમ કો’ નહીં માની, શાન્તિનાથ-સમ કો' નહીં દાની; શાલિભદ્ર-સમ કો’ નહીં ભોગી, હેમસુરિંદ-સમ કો' નહીં યોગી ... ૨ હેમ-સમો મુનિવર નહીં, જેણઈ પ્રતિબોધ્યો રાય, જલવર-થલચર જીવની, તંઈ કીધી રક્ષાય ... ૩ સર્ગ-મૃત્યુ પાતાળમાં, દેશ-વિદેસરમાંહિ; હેમસૂરિ સરખા જતિ, જગહ નહીં દીસઈ ક્યાંહિ. ... ૪ જે નિકલંક શીલઈ ભલો, ગુણ-અંગિ કંઈ કોડિ; અવર-પુરુષ જોયા ઘણા, દીસે અકેકી ખોડિ ... ૫ --- શ્રાવક ઋષભદાસ કવિ. ઋષભદાસ કવિએ પોતે રચેલા કુમારપાળ-રાસમાં, પ્રાસંગિક રીતે શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજની સ્તુતિ કરી છે. અર્થ સ્પષ્ટ છે. કાવ્ય-આસ્વાદ કાવ્ય-વિનોદ जीविउ कासु न वल्लहु आगतो हेम गोपालः धणु पुणु कासु न इडु दंड-कम्बलमुद्वहन्। दोण्णि वि अवसर हिवडई षड्दर्शन-पशुप्रायान् तिण-सम गणइ विसिहु।। चारयन् जैन वाटके। -- હૈમ પ્રાકૃત વ્યાકરણ : અપભ્રંશ દષ્ટાંત એકદા રાજા સિદ્ધરાજની સભામાં કામળી અને દંડ જીવન કોને વહાલું નથી? અને ધન-સંપત્તિ કોને પ્રિય સાથે, શ્રી હેમચન્દ્રાચાર્યજી પધારી રહ્યા હતા. તેઓને નથી ? પણ તે સાર્થક કરવાનો અવસર આવી મળે, ત્યારે આવતા જોઈ, એક પંડિતને ટીખળ કરવાનું સૂછ્યું, બોલ્યા : તેને તણખલા સમાન જાણી તેને સત્કાર્યમાં ન્યોચ્છાવર આ આવ્યો હેમ ગોવાળ, લાકડી-કામળી ધરી, કરનાર જન, વિરલ છે, વિશિષ્ટ છે. લાકડી-કામળી એ ગોવાળયિાનું ચિહ્ન છે એ સરખાવી પ્રાકૃત વ્યાકરણમાં આવતા દુહા, એ ગુજરાતી આવું કહ્યું. પરંતુ, શ્રી હેમચન્દ્રાચાર્યજી તો ભારે વિચક્ષણ ભાષાની ગંગોત્રી છે. ભાષાનું મૂળ સ્વરૂપ, એ છે. તેમાં પુરુષ ! ઝંખાવાનું તો એ શીખેલા જ નહીં. વળતી જ ક્ષણે, દેશાન્તરે અને કાળાન્તરે, ફેરફાર થતાં-થતાં વર્તમાન વિના વિલંબે તેઓ બોલ્યા: ગુજરાતી ભાષાનું સ્વરૂપ, બંધાયું છે. છ દર્શન પશુઓને, ચરાવે જૈન જંગલે, આ દુહામાં પણ, એક અમૂલ બોધ ગૂંથી દીધો છે. સભા બધી આશ્ચર્ય અને આનંદમાં ડૂબી ગઈ, નેત્ર જીવન અને વન કિંમતી છે; પણ એથી વધુ કિંમતી તો, પહોળાં કરી આમ-તેમ ડોક ફેરવી, આદરભર્યા અહોભાવથી અવસર આવે ત્યારે, તેને છોડવાની તૈયારી છે; એ સર્વજ્ઞને જોઈ રહી. દર્શાવવાની ખુમારીભરી આ શીખામણ છે. ૯૦: પાઠશાળા Page #138 -------------------------------------------------------------------------- ________________ રત્નકુક્ષિ ધારિણી પાહિણીદેવી અમર રહો કલિકાલસર્વજ્ઞના ગુરુ મહારાજશ્રી દેવચન્દ્રસૂરિ મહારાજ, પરમ આરાધક અને ઉચ્ચ વિદ્વાન હતા. શાસનના અવિહડ રાગથી, હૃદય રંગાયેલું હતું. વિહાર ચાલુ હતો. ખંભાતથી ગિરિરાજ તરફ, એક પછી એક ગામ પાવન કરતાં આગળ વધી રહ્યા હતા. સૂરિમંત્રનું ધ્યાન, તે તેઓનું નિત્ય કર્તવ્ય હતું. એક દિવસ, ધ્યાન-ચિંતન ચાલુ થયું કે સાથે ચિંતા પણ ચાલુ થઈ! શ્રી સંઘમાં આરાધક આત્માઓ, દ્રવ્યાનુયોગના ગીતાર્થ અને ચરણ-કરણયોગના ગીતાર્થી પુરુષો પણ ઘણી સંખ્યામાં છે; પણ પ્રભાવક પુરુષ કહેવાય તેવા કોઈ નજરે ચડતા નથી. ચિત્તમાં આ વિચારનું વલોણું ચાલ્યું. થોડીવારે એક દિવ્ય પ્રકાશ પૂંજે ત્યાં દેખા દીધી અને સ્વર સંભળાયા: આજથી ચોથા દિવસે, તમે જે ગામમાં જશો, ત્યાં ઉપાશ્રયમાં પેસતાં સામે પાટ ઉપર એક બાળક બેઠેલું જોવા મળશે. એ બાળક શાસનગુણ પ્રમાણે બનશે; તમારી ચિંતા દૂર થશે. અવાજ વિશ્વાસપાત્ર હતો. મનમાં હળવાશ વ્યાપી ગઈ. પ્રસન્નતાથી મન ભરાઈ ગયું. બરાબર ચોથે દિવસે તેઓ ધંધુકા ગામે પહોંચ્યા. ઉપાશ્રયમાં પગ મૂકતાં જ, સામે પાટ ઉપર એક નાનો બાળકબેઠેલો જોયો! લલાટ તેજથી ઝગારા મારતું હતું. સાંભળેલી દિવ્યવાણીનો સાક્ષાત્કાર થયો! બાળકની સાથે તેના માતા પાહિણીદેવી હતાં. માતાએ ગુરુદેવને વંદના કરી. ગુરુ મહારાજે બાળક સબંધી પૃચ્છા કરી; માતાને ઉમળકાભર્યા ધર્મલાભ અને ધન્યવાદ આપ્યાઃ શાસનનું રત્ન બને તેવાં લક્ષણ આ બાળકમાં છે. એને શાસનને સમર્પિત કરો. રત્નકુક્ષિ-ધારિણી માતા પાહિણીએ હૈયાના ઉમંગથી, હર્ષભીની આંખે આ વાતને વધાવી. એના મુખપર તેજોવલય રચાઈ ગયું. સંમતિસૂચક ઉદ્ગાર કાઢ્યા અને બાળકના પિતા માચિંગની સંમતિની અપેક્ષા જણાવી. શ્રીસંઘે, એ જવાબદારી ઉઠાવી. મંત્રીશ્વર ઉદયનનો સહકાર સાંપડ્યો અને એ સંમતિ પણ મળી. આપણને શ્રી હેમચન્દ્રાચાર્ય મળ્યા. આપણે યુગો સુધી ધન્ય બની રહ્યા. કલિકાલસર્વજ્ઞનું ઉપાસ્ય તત્ત્વ આઈસ્ય હતું, તેનું મંત્ર-બીજ અર્હ છે. તેની અચિજ્ય શક્તિનો અનુભવ, તેઓએ વારંવાર કર્યો છે. તે મંત્ર-બીજને અહીં બ્રાહ્મી લિપિમાં મૂક્યું છે. ધન્ય તે મુનિવરા રે !:૯૧ Page #139 -------------------------------------------------------------------------- ________________ નિસર્ગ-સુંદર, સત્ય-સનાતન આત્માના ગુણોને પ્રાતઃ સ્મર્યા થકી સુપુણ્ય વધારનારા, સોધથી સકલ-સંશય ટાળનારા; પ્રગટ કરવા માટે, સહજ-સાધુતા એ રાજમાર્ગ ભવ્યોરૂપી કમળને વિકસાવનારા, એવા શ્રી નેમિસૂરિરાજ ગુરુ અમારા છે. સાધુતા એટલે સજ્જન-શિરોમણિ. સાધુતા જેમ-જેમ ખીલતી જાય, તેમ-તેમ આત્માની નીસ્પૃહતા, નિર્ભયતા, નિર્વેરતા, નિશ્ચલતા વગેરે ગુણોનો ઉઘાડ થતો જાય. આવા ગુણસંપન્ન વ્યક્તિ, ન તો કોઈનાથી ભય પામે, ન તો કોઈને ભય પમાડે. ‘સદા હસંત, પાપ ધોવત' -એ તેઓનો વણલખ્યો મુદ્રાલેખ હોય છે. તેમને તો સદા દિવાળી અને બારે માસ વસંત હોય છે. તેમનો નામ-સંબંધ એક કદી ન ઓલવાય તેવા પ્રકાશપુંજ સાથે સ્થપાઈ ગયો હોય છે. ત્યાંથી ઊઠતા અજવાળાના ઓઘ તેમના મનને અને જીવનને અજવાળતા હોય છે. અને આ અજવાળું, તેઓની પરબે જે પાણી પીવા આવે તેને ખોબલે-ખોબલે પિવરાવતા હોય છે. પરાક્રમી, પ્રબળ, પ્રતાપી, તેજસ્વી રાજા માટે કહેવાય છે ઃ આયુષ્યનું અમૃત સાધુતા છે यं देशं श्रयते तमेव कुरुते बाहुप्रतापार्जितम् । જે ગામે પગ મૂકતા, બની જતાં તે રાજ્ય પોતા તણાં. ૯૨ : પાઠશાળા તે પ્રમાણે આવા અંદરથી ઊઘડેલા સંતો માટે પણ કહી શકાય, કે તેઓનો માત્ર પ્રસન્નોજ્વલ દૃષ્ટિપાત થાય, ત્યાં વેરાનમાં પણ વનરાજ લહેરાવા લાગે. આ બધો પ્રભાવ અંદરની વિકસિત અંતર્મુખી સાધુતાનો છે. દુર્ગુણો, દૂષણો અને દોષો જાય અને સદ્ગુણો ખીલતા રહેતા હોય છે. તેઓને જીવનમાં ગુણવિશેષે સ્થિરતા અને ગુણવિકાસે સાતત્યનાં દર્શન હંમેશાં થતાં હોય છે. તેઓનું જીવન એ જ સંદેશો હોય છે. આવા એક વિરલ મહાપુરુષના જીવનનું વર્ણિકા દર્શન કરીએ... Co ॥ શ્રી ગુરુ સ્તુતિ કાવ્ય ॥ જય શાસન-સમ્રાટ સૂરીશ્વર...જય હો જય ગુરુ નેમિસૂરીશ્વર. સકલ-સંઘને ઉદ્ધારનારા, લાખો જીવનના તારણહારા; સકલ-જીવના હિત કરનારા, શાસનના સમ્રાટ્ સૂરીશ્વર...જય હો. વીતરાગવાણી-ગુણ ધારક, અનુપમ યોગ-ક્રિયાના કારક; સુવિહિત શિષ્ય-મુનિગણધારક, શાસનના સમ્રાટ્ સૂરીશ્વર...જય હો. નિજ-પર-સવિ સિદ્ધાંતના જાણ, તપાગચ્છ ગગને જિમ ભાણ; બ્રહ્મતેજના પુંજ વખાણ, શાસનના સમ્રાટ્ સૂરીશ્વર...જય હો. કલિકાલે જિનધર્મ-પ્રભાવક, કદંબગિરિ તીરથના ઉદ્ધારક; ભવિજન દુઃક દૂર નિવારક, શાસનના સમ્રાટ્ સૂરીશ્વર...જય હો. આઠ આચાર્ય, સમર્થ શિષ્યગણ, ગુરુસેવામાં તત્પર ક્ષણ ક્ષણ; ગજવે શાસનનાં ગગનાંગણ, શાસનના સમ્રાટ્ સૂરીશ્વર...જય હો. જનમ્યા મનહર મહુવામાંહી, સ્વર્ગલોક પામ્યા ત્યાંહી; દીધા દિવાળી લીધા દિવાળી, શાસનના સમ્રાટ્ સૂરીશ્વર...જય હો. Page #140 -------------------------------------------------------------------------- ________________ આ તો એવો ફકીર જેની નાત છે : હેમ ને હીર વિશિષ્ટ વ્યક્તિમાં ક્યારેક કેવો સુખદ યોગાનુયોગ રચાઈ જતો હોય છે ! આવું કોઈક મહાપુરુષના જીવનમાં જ બનતું જોવા મળે છે; ત્યારે તે વિરલ ઘટના કહેવાય છે. જૈન શાસનના જ્યોતિર્ધર પૂજ્યપાદ સાસન સમ્રાટ શ્રી નેમિસૂરિશ્વરજી મહારાજના જીવનમાં આવી જ વિરલ ઘટના બની હતી. તેઓશ્રીનો જન્મ વિ. સં. ૧૯૨૯ કાર્તિક સુદ એકમ એટલે કે બેસતા વર્ષના દિવસે થયો હતો; અને કાળધર્મ વિ. સં. ૨૦૦૫ના દિવાળીને દિવસે થયો હતો. પૂરું ૭૭ વર્ષનું આયુષ્ય ભોગવ્યું. આ આયુષ્ય ટૂંકુ પણ ન કહેવાય. એ સમય ગાળામાં એમણે રોપેલા પ્રકાશના છોડ ચિરકાળ ઝળહળતા રહ્યા છે. યોગાનુયોગ, તેમના માતાનું નામ દિવાળી બહેન હતું. એટલે કાળધર્મ પામ્યા ત્યારે લોકમાં એવું કહેવાતું કે દિવાળીએ દીધાં અને દિવાળીએ લીધાં ! એવો જ બીજો એક સુભગ યોગાનુયોગ એ સર્જાયો કે જે ઘેર તેઓશ્રીએ પહેલો શ્વાસ લીધો તે સ્થળે જિનાલય નિર્માણ પામ્યું અને જ્યાં અંતિમ શ્વાસ મૂક્યો ત્યાં ઉપાશ્રય હતો તેમાં જ તેઓશ્રીની ચરણ-પાદુકા પધરાવવામાં આવી. અને છેલ્લે, શીલવ્રતથી મઘમઘતા તેઓના પાવન દેહના પરમાણુંઓ વિલય પામ્યા –અગ્નિ-સંસ્કાર થયો ત્યાં પણ જિન મંદિર ઊભું કરવામાં આવ્યું. મહુવાની આ પાવન સ્મૃતિઓ પર સદાયે પવિત્ર, મન-વચન-કાયાના યોગો પ્રવર્તશે. આ ઘટનાઓ પદ્યમાં આમ કંડારાઈ છે. { જ્યાં જનમ્યા ત્યાં જિનવર તણું ચૈત્ય છે તીર્થ રૂપ નાનું રૂડું ગુરુ ગૃહ બન્યું શ્વાસ છેલ્લો મૂક્યો ત્યાં; શોભે દેરું શરીર નરવું પંચભૂતે ભળ્યું જ્યાં એવા નેમિ જુગ જુગ જીવો સર્વદા તીર્થ રૂપ. આવું બધું વિરલ વિભૂતિ માટે બનવું સહજ છે. અને તે વિરલ ઘટના હોય છે. તેઓશ્રીના શરીરમાં વ્યાધિ તો, પ્રિય મિત્રની જેમ ડેરા-તંબૂ તાણીને અવારનવાર આવી છે. પણ તેઓશ્રીએ ક્યારેય ઑપરેશનનો વિચાર કર્યો નથી. અરે ! ઈંજેક્શની સોય સુદ્ધાં તેઓના લોહીમાં ભેળવી નથી. સાવ છેલ્લે છેલ્લે, કાળધર્મ પામ્યાના આગલા દિવસોમાં ડૉક્ટરને ઈંજેક્શન આપવું જરૂરી લાગ્યું. પૂજ્ય મહારાજ સાહેબે અનિચ્છા બતાવી ત્યારે ડૉક્ટર એમની ભાવના સમજી ગયા અને કહ્યું મહારાજશ્રીની ઈચ્છા હોય તો જ આપીએ. ન આપ્યું એટલે મહારાજશ્રી બોલ્યા કે ડૉક્ટર કેટલા સારા છે ! આમ, તેઓનું શરીર ઠેઠ સુધી પવિત્ર રહ્યું. તેઓશ્રીએ, પોતાના શરીરનો અને મળેલા સમયનો, ૨જ રજનો અને ક્ષણ ક્ષણનો ઉપયોગ કર્યો. કાળનો કાટ ન લાગે અને ચિરકાળ ટકે એવા કાર્યો કર્યાં. નામનાની કામના રાખ્યા વિના, કાર્યક્ષેત્રમાં જે જે કામ સામે આવતા રહ્યા તે તે, એમાં ઓતપ્રોત બનીને વિકસાવ્યા, પૂર્ણ કર્યા. પુણ્ય એવું કે મનમાં જે નિર્ધાર કર્યા એ સર્વે સાંગોપાંગ પાર પડ્યા ! કહ્યું છે ને કે ઃ પુણ્યવંતને સિદ્ધિનો ઈચ્છામાત્ર વિલંબ. કાર્યક્ષેત્રની જેમ જીવનક્ષેત્રમાં પણ નિઃસ્પૃહ હતાં. સંયમપ્રીતિ, નિર્ભયતા, નિશ્ચલતા વગેરે ગુણો પણ પરાકાષ્ટના આદર્શરૂપ હતાં. રાજા-રજવાડાને પ્રતિબોધ, તીર્થોદ્ધાર, સંઘ, પ્રતિષ્ઠા, વિધિવિધાનની વ્યવસ્થા, પ્રવચન, શૈલી, શિષ્ય-ઘડતર વગેરે દ્વારા થયેલા યુગ નિર્માણથી કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યની યાદ આવે; તો, અંગત સંયમની દ્રવ્યભાવ વિશુદ્ધિનું દર્શન કરતાં જગદ્ગુરુ શ્રી હીરવિજયજી મહારાજનું સ્મરણ થઈ આવે. આવા ગંજાવર વ્યક્તિત્વને પૂર્ણરૂપે સમજવા અને સ્વીકારવા સૈકાઓ જોઈએ. છતાં તેઓની વિદાયની અર્ધશતાબ્દી અવસરે તેઓના જીવનનું દર્શન કરવા દ્વારા, તેઓના ઉપકારનો સ્વીકાર કરીને કૃતજ્ઞતા પ્રગટ કરીએ. ધન્ય તે મુનિવરા રે ! : ૯૩ Page #141 -------------------------------------------------------------------------- ________________ વાત નાની છે; પણ, ક્યારેક જ બનતી જોવા મળે તેવી છે. કુદરત સ્વયં જેનું રખોપું કરે, તેવું વ્યક્તિત્વ પૂજ્યશ્રીનું હતું. એક ઉર્દુ શે૨ યાદ આવે છે : જાકો રાખે સાંઈયા... फानूस बन कर, जिसकी हिफाजत हवा करे । वो शमा क्यों बुझे, जिसे रोशन खुदा करे ।। કુદરત તેમને સાનુકૂળ થઈને રહેતી હતી, તે દર્શાવતા અનેક પ્રસંગોમાંથી, બે પ્રસંગો જોઈએ. તેઓ પોતાનું જીવન અન્યને માટે જીવતા હતા; એ, આ પ્રસંગો પરથી જણાઈ આવે છે. આ ભાવ. કવિ બોટાદકરની આ પંક્તિમાં સુપેરે રજૂ થયો છે : અર્પી જીવન વિશ્વને, કૃતજ્ઞથી જે એતદર્થે કરે, ઇચ્છા-માત્રથી અત્તરાય સઘળાં તે વીર, કાં ન તરે ! વિ. સં. ૧૯૭૩નું ચોમાસું સાદડી (રાણકપુરરાજસ્થાન)માં વિતાવ્યું. ચાતુર્માસ પછી, શિવગંજથી જેસલમેરનો છ’૨ી પાળતો સંઘ, પૂજ્યશ્રીની નિશ્રામાં નીકળ્યો. નાકોડા તીર્થની આગળ તો, બધો રણ-પ્રદેશ. નાનાં-નાનાં ગામો રસ્તે આવતાં. વાસણા કરીને એક નાનું ગામ આવ્યું, ત્યાં સંઘનો મુકામ હતો. ગામમાંથી સંઘને આવકાર મળ્યો નહીં; એટલું જ નહીં, ગામવાળાઓ કહેવા લાગ્યા : અહીં નહીં, બીજે જાઓ. તમે આટલા બધા, અમારા ગામનું બે મહિનાનું પાણી, એક જ દિવસમાં હડપ કરી જાઓ; પછી, અમે પાણી વિના ટળવળતા થઈ જઈએ. વાત પૂજ્યશ્રીના કાને આવી. તેમણે ગામલોકોને કહેવરાવ્યું ઃ ફિકર શા માટે કરો છે. તમે પાણી-વિનાના નહીં રહો. એમની આવી હૈયાધારણથી, ગામલોકોને ધરપત થઈ. સંઘે ત્યાં પડાવ નાખ્યો. બધા યાત્રિકો ઠરીને ઠામ થયા. બપોર સુધી તો આકાશ ચોખ્ખું અને કોરું હતું. વાદળનાં કોઈ નામ-નિશાન ન હતાં. એવામાં અચાનક, ત્યાં વાદળ ચડી આવ્યા અને સારો એવો વરસાદ પણ પડ્યો. ગામનું તળાવ ભરાઈ ગયું. ગામના લોકો દોડીને આવ્યા અને કહેવા લાગ્યા : બાપજીને કહો, જેટલું રહેવું હોય તેટલું અહીં રહે. ’ એવો જ બીજો પ્રસંગ, વિ. સં. ૧૯૮૯માં બન્યો. ૯૪ : પાઠશાળા પૂજ્યશ્રી અમદાવાદ હતા, ત્યારે આર્દ્રા નક્ષત્ર ચાલી રહ્યું હતું. આર્દ્રના છેલ્લા તેર દિવસ બાકી હતા. ચોમાસું બોટાદમાં નક્કી થયું હતું. બોટાદ જવા વિહારને રસ્તે, કોઠ–ગુંદી થઈને પૂજ્યશ્રી ફેદરા પધાર્યા. ફેદરાથી ખડોળ લાંબું થાય. ભાલનો પ્રદેશ સાવ વેરાન. સાંજે થોડો વિહા૨ ક૨ી વચ્ચે સંથારો કરી, વળતે બીજે દિવસે ખડોળ પહોંચવું એમ નક્કી ઠરાવ્યું. જ્યાં રાત્રી મુકામ કર્યો, ત્યાં કોઈ ગામ–સીમ ન હતાં એટલે પાંચ પીપળા કહેવાય એવી જગ્યાએ તંબૂ-રાવટી નાખીને સ્થાન ઊભું કરાવ્યું. સાથે સાત ઠાણાં હતા. આજુબાજુના ખેડૂતોએ આવીને કહ્યું કે, ‘ઉનાળાની ગરમીના દિવસો છે એટલે વીંછીનો ઉપદ્રવ રહે છે. સંભાળજો. ’ મહારાજ સાહેબે, તંબૂ ફરતી પાળ કરાવી. સાધુઓને સૂચના કરી, કે ‘રાત્રે માત્ર કરવા પણ, આ પાળ ઓળંગવી નહીં.’ તે રાત્રે, એક સાધુ મહારાજ પ્રમાદવશ બહાર ગયા; પાળ ઓળંગી, ત્યાં જ વીંછીએ ડંખ દીધો. મહારાજ સાહેબે સહજ ઠપકો આપી, હળવેથી પ્રેમાળ હાથ ફેરવી, વીંછીનો ડંખ ઉતાર્યો. = વહેલી સવારે, હજુ તો ઘેરો અંધકાર હતો. થોડી વારે, હાથની રેખાઓ માંડ દેખાય, એટલું અજવાળું થતાં, વિહારની તૈયારી કરવા કહ્યું. સાથેના માણસો કહે, રાત્રે, વરસાદનું મોટું ઝાપટું આવ્યું, જણાય છે. હજુ પણ ફર-ફર ચાલુ છે. તંબૂ ફરતે, પચાસ પચાસ ડગલાં દૂર વરસાદ અને તંબૂમાં પાણીનું એક પણ ટીપું નહીં ! તંબૂની અંદરનો ભાગ એકદમ કોરો-કટ ! જોનારને આશ્ચર્ય થયું. કુદરત, આ રીતે તેમનું રખોપું કરતી હતી. આ, એમની સત્ત્વશીલ સાધુતાનો પ્રભાવ છે. આવું કેટલાંયે પ્રસંગોમાં બન્યું છે; છતાં, પોતે તો સાવ નિર્લેપ જ રહેતા ! આવા પુરુષના સ્મરણથી પણ, આપણા મનના મેલ, વિકાર અને વિભાવ ચાલ્યા જાય, તેમાં આશ્ચર્ય નથી. જય હો, જય હો, જય હો --આવી સાધુતાનો ! Page #142 -------------------------------------------------------------------------- ________________ છેલ્લે સુધી, દીવો ઝળહળતો રહ્યો... આ વાત છે, તેઓની ઢળતી વયની. છેલ્લું ચોમાસું તેઓ તેમની જન્મભૂમિ મહુવામાં બિરાજમાન હતા. શરીર અશક્ત હતું. વ્યાધિથી પ્રસ્ત હતું; પણ, અંદરના સ્વસ્થ મનના દીવડાનું તેજ, અકબંધ હતું. વયના કારણે, વ્યાધિના કારણે, શરીર પર તેની અસર પૂરી વર્તાતી હતી; પણ, શરીર જુદું છે, આત્મા જુદો છે--તેવી તેઓને તૃઢ અને સ્પષ્ટ પ્રતીતિ, થઈ ગઈ હતી. સહજ-રીતે, તેમનું જીવન તપોમય વીત્યું હતું. જીવનના પ્રારંભમાં વર્ષો સુધી તેમણે, દશ તિથિના ઉપવાસ કર્યા હતા. વર્ષો સુધી પોરિસી પચ્ચક્ખાણ થયા હતા. ફળ કે રસનો, કદીયે ઉપયોગ હતો નહીં. વિલાયતી દવા કે ઈજેકશન ક્યારે લીધા નથી. આધુનિક ડૉકટરો કરતાં વૈદ્યો અને ઘરગથ્થુ ઈલાજો પર ભરોસો. દાંત હાલતા હતા ત્યારે ડૉકટરે કહ્યું કે પડાવવા પડશે; ત્યારે, છીંકણી ઘસીએ, તો હાલતાં દાંત મજબૂત થઈ જાય; એ સમજથી તેઓએ એ પ્રયોગ કર્યો અને દાંતે છેલ્લે સુધી, તેઓ સાથેની મૈત્રી નિભાવી. તેઓશ્રી દૂધ વાપરવાની મના કરતા; એમાંયે યુવાન સાધુઓએ, એ ન વાપરવું તેમ કહેતાં અને સાંજના સમયે તો ન જ લેવું તેવું જણાવતા. સાધુની સાધુતાના અલનોનાં કારણો તરફ તેઓ ખૂબ જ સજાગ રહેતા. આવા-આવા ઉચ્ચ વિચારોને કારણે, તેઓનું મન આખરી વય સુધી પણ દેહ-વશ ન બન્યું; પણ, આત્મ-વશ જ બની રહ્યું. જુઓને ! કાળધર્મ પામ્યાના આગલા દિવસની જ આ વાત ! આસો વદ ચૌદશ. સાંજનું પ્રતિક્રમણ સભાનતાથી કર્યું. શરીર તો, રોગથી જર્જરિત હતું જ. પોણા બે કલાક સુધીનો પમ્મી-પ્રતિક્રમણનો સમય. છતાં મનની સ્થિરતાપૂર્વક પ્રતિક્રમણની ક્રિયા, પૂજ્ય આચાર્ય નંદનસૂરિ મહારાજ અને મુનિશ્રી ધુરંધરવિજયજી સાથે પોતે રસપૂર્વક, મન દઈને કરી પ્રતિક્રમણ બાદ પૂજ્ય ઉદયસૂરિ મહારાજ વગેરે જ્યારે શાતા પૂછવા આવ્યા ત્યારે પૂજ્યશ્રીના મુખમાંથી સહજ ઉદ્ગાર સરી પડ્યા : आज धुरंधर ने पडिक्कमणा अच्छा कराया। ચેતના ઊર્ધ્વગતિ તરફની હોય, ત્યારે જ આવું જોવા મળે. આપણે, એવી ચેતનાને શત-શત વંદન કરીએ. ધન્ય તે મુનિવરા રે !: ૯૫ Page #143 -------------------------------------------------------------------------- ________________ ઘટના હજી ગઈકાલની જ હોય એવું લાગે છે ! સમયને સરકતાં વાર થોડી લાગે ? પરંતુ આપણું કામ તો તેમાંથી કશુંક, જે કાયમ ટકી જાય છે, તે લેવાનું છે. પે’લો વાસક્ષેપનો બટવો હજી પણ જ્યારે જ્યારે નજરે ચડે છે ત્યારે એ જ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજના અમી-રસભર્યા ક૨-કમલથી ઝરતા વાસક્ષેપનું અને એ નિમિત્તે વહેતું વાત્સલ્ય નીતરતું સ્મરણ ઝબકી જ જાય છે ! કુસુમાંજલિ મેલો દેવસૂરીંદા ચારે બાજુથી તપ્ત અને સંતપ્ત આ સંસારમાં શીળી છાયા ક્યાંય જોવા મળતી હોય તો તે નિઃસ્વાર્થ, નિસ્પૃહ અને નિર્મળ હૈયાથી હર્યા-ભર્યા આવા સાધુ મહારાજના સાનિધ્યમાં જ સાંપડે. જાણે કે બળબળતા તાપમાં ઘેઘૂર વડલા નીચે ન બેઠાં હોય ! એવું લાગે. મને બરાબર યાદ છે. છેલ્લા દશ-બાર વર્ષથી, જેમ જેમ વૃદ્ધાવસ્થા વધતી ગઈ તેમ તેમ તેઓના હૃદયના વાત્સલ્યનો ઝરો સરોવર – વિશાળ સરોવરનું સ્વરૂપ ધારતો ગયો ! વાત્સલ્ય એ વૃદ્ધત્વની શ્રેષ્ઠ શોભા છે એવું મને આ જોઈને જ લાગ્યું હતું. સહુ કોઈ પ્રત્યે એમનો સદ્ભાવ એક સરખો રહેતો. શ્રેણિકભાઈ શેઠ જેવી વ્યક્તિ આવે તો પણ પહેલું કામ તો આ જ થવાનું - આશીર્વાદ; અને તે પણ ખોબો ભરીને આપવાના. રોજ આવનાર સ્થાનિક સંઘના ભાઈ-બહેનો પ્રત્યે પણ આ જ ભાવ ! આ જ મુદ્રા ! સ્વચ્છ હૃદયના શુભ્રભાવોથી ભરેલાં હેતથી ભીના ભીના હાથનું અમી-ઝરણું વહેતું જ રહે ! . અવાર નવાર કહે પણ ખરા ઃ મારાથી બીજું શું થઈ શકે છે ! હું સંઘને બીજું શું આપી શકું ? આપણી પાસે આવે તો આપણે તેને ઉદાર ભાવે શુભેચ્છાઓ જ આપવી જોઈએ. સંઘ કેટલું બધું કરે છે. સંઘ કેટલો બધો ભલો છે ! છેલ્લા વર્ષોમાં એમની દૃષ્ટિ એવી ઘડાઈ ગઈ હતી કે કોઈ પણ વ્યક્તિમાં તેમને દોષ-દુર્ગુણદૂષણ દેખાતાં નહીં. પોતાની બુદ્ધિના ચીપીયા વડે કોઈ બીજાના દોષ કાઢીને બતાવે તો પણ તેનું સમાધાનકારક કારણ તેમની પાસે તૈયાર ૯૬ : પાઠશાળા જ હોય. બિચારા શું કરે ? ધંધો ચાલતો ન હોય, ઘરમાં છોકરાં માનતાં ન હોય, પુણ્યની કચાશ હોય તો આવું બને. ” ક્યારેક એમ પણ કહે, “ઘણીવાર નાની ઉંમરમાં માતા-પિતા તરફથી પૂરો પ્રેમ ન મળ્યો હોય, દાદા-દાદીનું ભરપૂર વાત્સલ્ય ન મળ્યું હોય, ભાઈ-બહેનનો નિર્વ્યાજ સ્નેહ ન મળ્યો હોય તો પણ માણસ ચીડીયા સ્વભાવનો અને વાંકદેખો બની જાય. હોય ! આ તો સંસાર છે ! એવા જીવો અહીં ન આવે તો ક્યાં જાય ? આપણે શાન્તિ રાખવી. મન મોટું રાખવું. આપ મા તો ના મત્તા ।આપણે આપણું જોવું. રેશા સો મરેલા ! આવા આવા સમાધાનકારી વિચારોની વાડ રચીને, દ્વેષથી ભરેલા દુર્ભાવરૂપી શ્વાનથી પોતાના તન-મનને બચાવી લેવાનું એમની પાસે બેસનારને તેઓ શીખવતા. સમભાવભર્યું વલણ રાખવાનું અને આવી નિર્મળ દૃષ્ટિથી જોવાનું શીખવતા. સૌમ્ય સ્વભાવના ગુરુદેવ પાસેથી મળતી આવી શીખ, લેનારના હૃદયમાં એવી ઊતરતી કે મનના વહેણમાં વળાંક પણ આવી જતો દેખાતો હતો ! સંતોની ખૂબી પણ આ જ છે ને ! ભલે તેઓ ઉપદેશરૂપે ઉપદેશ ન આપે, વ્યાખ્યાનરૂપે વ્યાખ્યાન ન આપે, એમની સ્વૈર-કથા : સહજ સ્વ-આચરણ જ બોધ આપવા પર્યાપ્ત છે. અકારણ વાત્સલ્ય વરસાવી, સહજભાવે – ભાર ન લાગે તેમ ઉપકાર કરી, પછી પણ કશી અપેક્ષા ન રાખવી એવું અઘરું દેખાતું વ્રત તેઓ શ્વાસોચ્છ્વાસની જેમ સહજ પાળતાં. જેની ઉપર ઉપકાર કર્યો હોય એણે ઉપકારની નોંધ લીધી કે નહીં, વળતાં કૃતજ્ઞભાવ દર્શાવ્યો કે નહીં એવું તો ક’દી વિચારવાનું નહીં જ ! એ વ્યક્તિ એમની પાસે ફરીવાર આવે ત્યારે પણ એ જ ભાવથી ઉપકારક બનતા. અન્યને પણ તેમ કરવા પ્રેરતા! આ જોઈ પે'લી પંક્તિ યાદ આવતી : कुपुत्रो जायेत क्वचिदपि कुमाता न भवति ॥ આવા માતૃહૃદયના તેઓ સ્વામી હતા. સામાનાં કુટુ વચનો પણ તેઓ સહી લેતા, હસી પણ લેતા ! તેઓ થોડામાં પણ ખુશ થઈ જતા. સામી વ્યક્તિની વાત સરળતાથી સ્વીકારી લેતા. તેમની પોતાની જરૂરતો અને અપેક્ષાઓ તો નહીંવત્ રાખતા. Page #144 -------------------------------------------------------------------------- ________________ વૃદ્ધાવસ્થાને કારણે શરીરમાં રોગ કાયમી વસવાટ કરતા છે. તેમના આલંબન પછી, આપણે હતાં તેથી કેટલા ઈચ છતાં આશ્ચર્ય ઉપજાવે એવો, તપનો ભાવ-પરિણામ રહેતો ! આગળ વધ્યા? વધુ ને વધુ સારા બનવાની દિશામાં કેટલાં વિ.સં. ૨૦૫૩ ના આંબાવાડીના ચોમાસામાં જ્ઞાનપંચમીના ડગલાં આપણે એ તરફ ચાલ્યાં ? દિવસે તેઓએ ઉપવાસ કરવાની ભાવના દર્શાવી હતી ! પ્રગટ હવે જે કાળ આવે છે તેમાં સજ્જન બનવાની અને બની ઉપદેશ વિના કેટલો બધો કિંમતી બોધતેઓ આ રીતે આપણને રહેવાની વાત, જીવન પરીક્ષા બની રહેશે. ડગલે ને પગલે આપતા હોય છે. સંયોગવશ પ્રવૃત્તિ ન થાય તો પણ પરિણતિ દુર્જન થવાની હોડ ચાલી હોય તેમ જોવા મળશે; ત્યારે આપણે ઊંચી રાખવી. આવો બોધ જે ક્યારે પણ ન તો જૂનો કે વાસી કોના ચરણ સેવ્યાં છે, આપણા બ્રહ્મરન્દ્રમાં કોના વરદ કરથાય. એની કોઈ ઍસ્પાયરી ડેઈટ ન હોય ! અર્થાતું, એ કમલથી વાસક્ષેપ ઝીલ્યો છે! આપણું જીવન તેને અનુરૂપ છે? બોધ ક્યારેય કોઈ વ્યક્તિ માટે અપ્રસ્તુત નથી બનતો. તેને શોભાવે તેવાં મારાં વર્તન-વચન-વલણ-વિચાર છે? કે એને સમયના વહેતા વહેણ સાથે એ બોધ વધુ મૂલ્યવાન પુરવાર લાંછન લાગે એવાં છે? થાય છે. પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયદેવસૂરિ દાદા આ સમય વહેતો રહે છે. આપણે આપણા જીવન પર જાણે તો તે ખુશ થાય તેવું છે? આજે નિરાંત લઈને આટલું દષ્ટિપાત કરીએ તો તેમના શુભાશીર્વાદ, વાત્સલ્ય અને શીળી જરૂર વિચારીએ. તેમના સ્મરણથી હૈયું ભીનું ભીનું છે ત્યારે છાયા માણીને તેમનામાં, હૈયું ઠાલવવાનું એક સ્થાન પામીને, આટલું મંથન તો કરીએ જ. તેઓને જે ગમતું હતું એ તેમને વાત-વિસામો ગણીને, તેમના કયા ગુણને આપણા આચરણમાં મુકવા માટે હૃદયપૂર્વકના પ્રયત્ન આજથી જ જીવનનો ભાગ બનાવ્યો તે વિચારવાની વેળા છે. આરંભીએ. કંકાશ ને કજિયા ક્યારેય ન કરીએ. આપણું જતું આવા પુરુષો તો આવે છે અને પ્રકૃતિએ ભળાવેલ પોતાનું કરીને, અણગમતું ગળી જઈને પણ સામાની સાથે અણછાજતું કાર્ય પૂરું કરી, આટોપી બીજા સ્થાનને શોભાવવા ચૂપચાપ વર્તન ન કરીએ. અન્ય સ્થળે ચાલી જાય છે. ત્યાં પણ એ જ કાર્યને આગળ એમની જીવનરીતિને નજર સમક્ષ રાખીને આપણા ધપાવે છે અને એમાં પરોવાઈ જાય છે. જીવનમાં સહજતા, સરળતા અને સજ્જનતાનું આરોપણ વિચારવાની વાત આપણા ભાગે આવે છે. અંતરમાં કરીએ. અન્યને સહાયક બનીને, વર્તનમાં કોમળતા લાવીને ડોકિયું કરીને કે ડૂબકી લગાવીને મોતી આપણે ખોળવાના તેઓને આજના આ સ્મરણીય દિવસે હૃદયના શુભભાવોથી ભીની ભીની સ્મરણ-કુસુમાંલિ અર્પણ કરીએ, ધન્ય બનીએ. પ્રસંગ પરિમલ ૧: વાત બિકાનેરના ચોમાસાની છે. વિક્રમના ૧૯૯૩/૯૪ ના દીક્ષાના ભાવ ઘણા પરંતુ કોઈ કારણથી આ કાર્ય લંબાયે જતું હતું. વર્ષ આસપાસનો પ્રસંગ. શ્રમણ ભગવાન મહાવીરસ્વામીના કલ્યાણકની પૂજ્ય મહારાજશ્રીએ કહ્યું : શા માટે વિલંબ કરો છો ? ઉજવણીનો પ્રસંગ હતો. જુદા જુદા સંપ્રદાયોનો ગુરુવર્ગ તથા અનુયાયીવર્ગ કાન્તિભાઈ કહેઃ હું તૈયાર છું. પૂજ્ય મહારાજશ્રીએ જણાવ્યું કે: એકત્રિત થયેલો હતો. ભાષણબાજી ખૂબ ચાલી. બોલનારા મોં-માથા વિનાનું આવતી કાલનો દિવસ જ બાકી છે. હેમચન્દ્રસૂરિ મહારાજને પૂછો કે બોલે ! એક વક્તાએ જીભ પરનો સંયમ મૂકી કંઈક ભરડવા માંડ્યું. એ આવતી કાલે સમય કયો રાખવો છે? વાક્યો સાંભળી પૂજ્ય દેવસૂરિ મહારાજનું દિલ ખળભળી ઊઠડ્યું. તે જ વહેલી સવારનું મુહૂર્ત આવ્યું. શ્રાવક-વર્ગને જાણ કરી. અને વળતે સમયે સહસા ઊભા થઈને તેઓએ તાતા તીર જેવા વાગુ-બાણોથી પેલાના દિવસે શુભ ઘડી જોઈ દીક્ષા થઈ પણ ગઈ! મુનિશ્રી કાન્તિવિજયજી ક-મતનો પ્રતિકાર કર્યો. શ્રદ્ધાથી ઝળહળતાં વેણ સાંભળી બોલનારનું નૂર વર્ષો જૂના દીક્ષિત હોય તેમ દીપવા લાગ્યા ! ધન્ય બન્યા ! ઊડી ગયું અને નિરુત્તર થઈ ગયા. સભામાં સન્નાટો છવાઈ ગયો. સહુને ગુરુ પૂર્ણિમાના પ્રભાતે અમે વન્દન કરવા ગયા, વન્દનાદિ વિધિ ગુરુદેવની વિશુદ્ધ શ્રદ્ધાનો પરિચય થયો. ત્યાંના શ્રાવકો બોલી ઊઠ્યા: થયા. નવા મહારાજને જોયા ! મહારાજ સાહેબે મને કહ્યું : શુદ્ધ ધર્મનો પક્ષ કરી આપે કમાલ કરી ! આમ તો તેઓ ક્યારેય વ્યાખ્યાન દેખ ! કાન્તિભાઈની દીક્ષા કરી દીધી. એ તૈયાર હતાં, પછી શું? આપતા નહીં. વાતચીતમાં પણ અતિ સૌમ્ય રહેતા. આવી, અવસરોચિત તેમના સ્વજનો આવશે ત્યારે જોઈ લેવાશે. હિંમત તેઓમાં છુપાયેલી હતી. આટલું બોલતી વખતે તેઓશ્રીનો જે આત્મ-પરિતોષની ઉજ્વળ ૨: પ્રસંગ છે કૃષ્ણનગર - ભાવનગરના ચોમાસાનો દિવસ છે આભાથી દીપતો ચહેરો જોયો હતો તે આજે પણ આ લખતી વખતે અષાઢ સુદિ બારસનો. સુરતથી કાન્તિભાઈ વંદન કરવા આવેલા; જૂના મારી આંખ સામે તરવરે છે ! અને પરિચિત શ્રાવક હતા. એમની વય ૭૦ વર્ષ આસપાસની હતી. ધન્ય તે મુનિવરા રે !: ૯૭ Page #145 -------------------------------------------------------------------------- ________________ : આચાર્ય શ્રી અરિહંત સિદ્ધસૂરિ મહારાજ: આવા છે, અણગાર અમારા જેના રોમ-રોમથી, ત્યાગ અને સંયમની, વિલસે ધારા... | વિક્રમ સંવત ૧૯૯૪માં પાલિતાણા - ચૈત્યવંદન કર્યું. શરીરને અને મનને પણ કળ વળી. ખુશાલભવનમાં, વાગડવાળા દીપવિજયજી મહારાજ યાત્રિકોને ગિરિરાજ પર ચડતાં-ઉતરતાં જોયા. મનમાં આદિ ઠાણાં વિરાજમાન હતાં. કચ્છ-અધોઈના એક થયું, દશ-બાર પગથિયાં ચડાય પછી દેહ ત્યાં પડે તો ભલે શ્રાવક ગુણશીભાઈ ત્યાં આવ્યાં હતાં. પડે ! મન કઠણ કર્યું. એક-એક પગથિયું ચડવા હિંમત સત્તર વર્ષની યુવાન વય; પરંતુ શરીર રોગથી ભરેલું કરી. શી ખબર શો જાદુ થયો ! પવિત્ર પરમાણુઓથી અને જર્જરિત થઈ ગયેલું. વૈદ્ય – ડોક્ટરોએ તો, હાથ પોતાની અંદર શક્તિનો એવો સંચાર થયો કે, ધીરે-ધીરે ઊંચા કરી, ઘડી-બે ઘડીના મહેમાન છે, એમ કહી દીધેલું. ઉપર ને ઉપર ચડાવા લાગ્યું. હિંગળાજ માતાના હડા સુધી હાડકાંનો માળો દેખાય, પાંસળી પણ ગણી શકાય, એવું પહોંચતાં તો નવું જોમ, નવી સ્તુર્તિ, નવો ઉત્સાહ ગુણશીભાઈનું શરીર. કહોને કે, --લોહી-માંસ વિનાનાં, ઉભરાવા લાગ્યો. ઉપવાસ કર્યો હતો જ; છતાં એક જાત્રા ચામડીથી મઢેલાં હાડકાં ! થઈ પછી બીજી જાત્રાનું પણ જોમ આવ્યું ! સાંજ સુધીમાં, આ હાલતમાં, ગુણશીભાઈને મનમાં ઊગી આવ્યું; ત્રણ જાત્રા થઈ! કે જો હવે જવાનું નક્કી છે, તો વિરતિમાં જવું. નીચે આવી, પરિતૃપ્ત હૃદયે પારાવાર શાતા સિદ્ધગિરિમાં વાસ હોજો” એમ માગણી કરવામાં આવે અનુભવી. પડિલેહણ-પ્રતિક્રમણ કરી, સંથારો કર્યો. છે; તો પાલિતાણા જવું અને ત્યાં જઈને પૌષધ વ્રત લઈને, બીજા દિવસનું પ્રભાત સલૂણું ઊગ્યું ! ફરી જાત્રા કરવાના પચ્ચક્ખાણમાં રહીને આયુષ્ય પૂરું કરવું, જેથી સદ્ગતિ ભાવ થયા ! પુલકિત હૃદયે સાંજ સુધીમાં ચાર જાત્રા કરી ! તો મળે! છઠ્ઠ થયો. બે દિવસમાં સાત જાત્રા થઈ ! દુર્બળ દેહે જાણે - સાધુ મહારાજ પાસે જઈ, વંદન કરી કહ્યું કે -- નવો અવતાર ધારણ કર્યો ! શ્રી ભક્તામર સ્તોત્રમાં પૌષધ લેવો છે.' એમની પગ-લથડતી હાલત અને પ્રેત ગવાતા શબ્દો જીવંત થયા : જેવું શરીર બધા જોઈ રહ્યા ! એમના મોંમાંથી શબ્દો પણ शोच्यां दशामुपगता अच्युतजीविताशा। માંડ-માંડ બહાર આવતા. આ જોઈ મહારાજે ના પાડી : મલ્ય ભવન્તિ મરધ્વન-તુન્ય-TI: // ‘ભાઈ, એ સાહસ હું ના કરું. ઘડી-બે ઘડીમાં કંઈ પ્રભુ પ્રત્યેની શ્રદ્ધાનો વિજય થયો. મનને હવે પાંખો બને તો ?' આવી. સંસારની માયાજાળમાંથી છુટકારો મેળવવા, છે? ક્યાંથી આવો છો ? સાથે કોણ છે ? દીક્ષા લેવી એવું નક્કી કર્યું. દીક્ષા લેવાની પાત્રતા પામવા આવા પ્રશ્નોની ઝડી વરસી. ઉત્તર દેવાના હોશ, ક્યાં ભણતર જોઈએ. મહેસાણા જઈ, ત્યાંની પાઠશાળામાં હતાં? વળી બીજા સાધુ પાસે ગયા. વિનંતિ કરી. તેમણે ભણ્યા અને વિ. સં. ૧૯૯૮માં દીક્ષા લીધી. મુનિશ્રી પણ, ના પાડી : --“આવા શરીરે પોસો ન ઉચ્ચરાવીએ.' મંગળવિજયજી ખાખી મહારાજના શિષ્ય ગુણજ્ઞવિજય ' સમો પારખી ગયેલા ગુણશીભાઈ પાસે, બીજો કોઈ બન્યા. ઉત્કૃષ્ટ ચારિત્રપાલનમાં રમમાણ થયા. પ્રભુ રસ્તો ન હતો. જાતે પોસો લેવા વિચાર્યું અને લીધો. સાથે પ્રત્યેની અપાર શ્રદ્ધા, સંયમ પર અસીમ પ્રેમ, ગુરુ પ્રત્યેની ઉપવાસનું પચ્ચકખાણ કર્યું. હિંમત કરી કે ધીમે-ધીમે વફાદારી, તપોમાર્ગનું સતત અને સહજ સેવન. પ્રભુના તળેટી સુધી પહોંચવું. ત્યાં પ્રાણ જાય, તો સદ્ગતિ મળે. નામનો જાપ તો એવો કે : ડગમગ ચાલે, માંડ-માંડ ચલાયું. પડતાં-આખડતાં “સમય સમય સો વાર સંભારું, તુજ શું લગની જોર' તળેટી સુધી પહોંચ્યા. હાંફ ચડી હતી.. પોરો ખાધો, કે “શ્વાસમાંહિ સો વાર સંભારું' જેવી પંક્તિઓમાં ૯૮: પાઠશાળા Page #146 -------------------------------------------------------------------------- ________________ છુપાયેલું સત્ય પ્રગટ થતું દેખાય, પ્રભુ સાથે તાદાભ્ય-- ઝડપથી આવતા બેઉ વાહન ભટકાયા તેનો ધડાકો અભેદભાવ સધાતો ગયો અને સંસાર સાથે ભેદભાવ ' સંભળાયો.પછી શું બન્યું તેની કશી ખબર ન રહી. પોતે સધાતો ગયો. પ્રભુ શરણે રહેવાની ટેવ પડી ગઈ. આઠે નીચે ચત્તાપાટ પડ્યા હતાં અને ઉપરથી બસ પસાર થઈ જામનું યોગક્ષેમ પ્રભુએ સંભાળી લીધું. ગઈ. પણ આશ્ચર્યનું આશ્ચર્ય તો –એ કે તેમનો વાળ પણ - શ્રી શત્રુંજયે નવજીવન આપેલું. એ તીર્થ પર અથાગ વાંકો થયો ન હતો! તેઓને ધીરે ધીરે ઊભા થતાં બધાએ રાગ ! છઠ્ઠ કરીને સાત જાત્રા, બસોપચીસ(૨૨૫) વાર જોયા ! મોં પર શાંત આભા છવાઈ રહી હતી. શ્રદ્ધાના કરી! દીવાનો શાંત અને સ્થિર ઉજાશ કેવો હોય તે જોવા મળ્યું. જાકો રાખે સાંઈયા, મારી શકે ન કોઈ... --એવું ગનીભાઈ દહીંવાળાનો શેર મનમાં પડઘાયા કરે છે : એમના જીવનમાં બન્યું. હવે જીવનમાં હર્ષ-શોક પણ, શ્રદ્ધા લઈ ગઈ મને, ઠેઠ મંજિલ સુધી, ક્યાં રહ્યા હતાં? રસ્તો ભૂલી ગયો તો, દિશાઓ બદલાઈ ગઈ. વિ. સં. ૨૦૫૪માં સમેતશિખરના સંઘમાં જવા આ શ્રદ્ધા-પુરુષનું નામ આચાર્ય શ્રી અરિહંત વિહાર કરતા હતાં ત્યારે ઇડર પહેલાં, હાઈ-વે ઉપર સિદ્ધસૂરિ મહારાજ છે. ભાવભર્યા હૃદયે અને નત મસ્તકે, પાછળથી જીપ ગાડી આવી, તેની પાછળ લકઝરી બસ. કરબદ્ધ થઈને વંદના કરીએ. : યશોહર વિજયજી મહારાજશ્રી: આ છે અણગાર અમારા ! વીર પ્રભુના સંઘમાં એક એકથી ચડિયાતા રત્નને વિ.સં. ૨૦૨૪માં, પછી વિ.સં. ૨૦૩૨માં ચાર થોયમાં જોઈએ, એટલે તન વિકસે અને મન ઉલ્લસે ! કેવા-કેવા દીક્ષા. નામ રાખ્યું યુગરત્ન વિજયજી મહારાજ. નરવીર સાધુ મહારાજા, કેવા-કેવા સત્ત્વશીલ સાધ્વીજીઓ બાર વર્ષ આચાર્ય શ્રી રામચન્દ્રસૂરિ મહારાજ પાસે અને સંસારી છતાં પ્રભુ સાથે મનના તાંતણે બંધાયેલા રહ્યા. સંયમજીવનની કઠોરતાને, ઉત્તરોત્તર દેહ-ઇન્દ્રિયશ્રાવક-શ્રાવિકાને જોઈને, કવિ પ્રિયકાંત મણિયારની રચના મનને જીતીને હસતે મોંઢે રહ્યા. વળી પરિવર્તન યોગ સ્મૃતિપટ પર ઝબૂકી જાય છે. શ્રમણપ્રધાન ચતુર્વિધ સંઘના આવ્યો. વિ.સં. ૨૦૪૮માં આચાર્ય શ્રી નીતિસૂરિ રંગ-બેરંગી, સુગંધને પ્રસરાવતા શ્રમણ-શ્રમણી-શ્રાવક મહારાજના સમુદાયના શ્રી સુશીલ વિજયજી મહારાજના શ્રાવિકા રૂપી પુખોને ઉદ્દેશીને અનુરૂપ પંક્તિઓ છે: શિષ્ય ઇન્દ્ર વિજયજી મહારાજના શિષ્ય થયા. જગદ્ગુરુ શ્રી હીરવિજયજીનું સંયમ અને ઉપાધ્યાય શ્રી યશોવિજયજી એકેય એવું ફૂલ ખીલ્યું નહીં, કે જે મને હો ના ગમ્યું. મહારાજના અપ્રતિમ જ્ઞાન પ્રત્યેના અનહદ રાગ-તેથી નામ જેટલાં જોયાં મને તો એ બધાં એવાં જચ્યાં, રાખ્યું: યશોહર વિજયજી મહારાજ. કે જે નથી જોયાં - થતું, ક્યારે હવે હું જોઉં. ભલે ગુરુ બદલ્યા, સમુદાય બદલ્યો, નામ બદલ્યું; દરેક ફૂલનાં કદ-રૂપ-સુગંધ જુદાં જુદાં. બધાં જ મનહર પણ વેષ રાખીને જ બધે ગયા. અને મનભર!આજે, એક એવા જ શ્રમણની ગુણ-સુવાસને ઉત્કૃષ્ટ તપ કે ઉચ્ચ ત્યાગ પણ સહજ સ્વીકારતા રહ્યા. માણીએ. વિ.સં.૨૦૧૮થી લીલોતરીનો સંપૂર્ણ ત્યાગ કર્યો. સાવ મુનિવરનું નામ છે : યશોહીર વિજયજી મહારાજ. અજાણ્યા પ્રદેશોમાં વિચરવાનું, ત્યાંની તમામ અગવડતાઓ જન્મ વિ.સં. ૧૯૯૨ મહા વદ ૧૦, પાલડી(જોડ) શિવગંજ પ્રેમથી માણવાની ! પાસે. ભણતર મેટ્રિક સુધીનું. પહેલી દીક્ષા, ત્રણ થોયમાં સુખ કે દુઃખની સંવેદનાઓ સહેજે જોવાની. ધન્ય તે મુનિવર રે !: ૯૯ Page #147 -------------------------------------------------------------------------- ________________ અનુભવવાની અને સહેવાની એમ ઉત્તરોત્તર શ્રેષ્ઠ સાધુતાની ભૂમિકા છે. તે મુજબ, તેઓ ઠેઠ પંજાબમાં કપૂરથલા-હરિયાણા પ્રદેશમાં વિહાર - ચાતુર્માસ કરતા રહ્યા. અરે ! હમણાં વિ.સં.૨૦૫૫માં બાડમેરથી અઢી કિલોમીટર દૂર, પાકિસ્તાનની સરહદ પાસે, જંગલમાં એક ઝૂંપડીમાં(નજીકનું ગામ ચૌરહણ) ચાતુર્માસ રહ્યા. પ્રભુજીના દર્શન કરવા રોજ ગામમાં જાય. એમના સાન્નિધ્યમાં આવે તેને પ્રભુની વાણી સંભળાવે, ઝૂંપડીની બહાર બેસીને મીઠી વાણી લહરાવે. નિત્ય એકાશન વ્રત. મેવા, મીઠાઈ અને વનસ્પતિનો તો સદાને માટે ત્યાગ તો હતો જ, એમાં વળી પાંચ વિગઈનો પણ ત્યાગ ! વિ.સં.૨૦૫૫માં એક વિગઈ ખુલ્લી હતી, તેનો પણ ત્યાગ કર્યો.. આ સમાચાર જેવા ફેલાયા, કે તરત શિવગંજસુમેરપુરના શ્રાવકો ત્યાં પહોંચ્યા. રોજ એક શ્રાવક ઉપવાસનું પચ્ચક્ખાણ લે ! મુનિરાજને પહેલાં તો કોઈ અણસાર ન આવ્યો, પરંતુ રોજ આમ થતું જોઈ ચારેક દિવસ પછી પૂછ્યું. શ્રાવકોએ કહ્યું: “આપ આ કરો છો તે અનુમોદનીય છે, પણ આ દેહ સંયમની સાધનામાં સહાયક છે. તેને અકાળે સૂકવી ન દેવાય.' મુનિરાજના સ્વભાવમાં જડતા ન હતી, સંવેદના તો હતી જ; સાથે શ્રી સંઘ પ્રત્યે વાત્સલ્ય હતું. આવા ધર્મરાગી શ્રાવકોનું મન પણ સમજવું જોઈએ. प्रबल प्रेम के पाले पड कर, प्रभु को नियम बदलते देखा ।। તેમણે માન રાખ્યું. એક વિગઈ ખુલ્લી કરું છું અને અન્નનો ત્યાગ કરું છું. એ સાંભળીને બધા વિમાસણમાં મુકાઈ ગયા. આ તો ડોક લાંબી થઈ, તો પૂંછડું ટૂંકું થયું ! પાંસઠ વર્ષની વયે પણ, આ બધા તપ-ત્યાગ સાથે ૧૫-૧૭ કિલોમીટરના વિહાર કરે. કશી ઉપાધી નહીં. માણસ નહીં. ફાનસ નહીં. રાછે સંથારા પોરિસી કરીને શયન કરે તો પણ પગ અધુકડા રાખીને જ. આવા કઠોર જીવનની સાથે, જ્ઞાનનો પ્રેમ પણ ઘણો જ. અક્ષરો તો મોતીના દાણા જેવા, નાના મોટા, જેવા જોઈએ તેવા કાઢે. બરુની કલમથી લખે, કિત્તાથી પણ લખે. સફાઈદાર લખે. ઉચ્ચાર એકદમ શુદ્ધ. પ્રતિક્રમણ પડિલેહણ અપ્રમત્તપણે કરે. અમારે તેઓશ્રીને ત્રણ-ચાર વાર મળવાનું થયું છે. આશ્ચર્યનું આશ્ચર્ય તો, એ થયું કે આટલા બધા ત્યાગ વચ્ચે ગૌચરીનું શું? ગામડાં-ગામના વિહારમાં શું મળે ? તો કહે કે, મગફળી મળી જાય, દૂધ પણ મળે. ચાલે. એક વખત દ્રવ્ય મળી જાય તો પૂરતું પોષણ મળી રહે. પ્રસન્નતાથી જીવે ! પ્રશમરતિની પંક્તિઓ જીવતા હોય એવું લાગે : निर्जितमद-मदनानां वाककायमनोविकार रहितानाम् ।। અત્યારે તેઓશ્રી આચાર્ય શ્રી અરિહંતસિદ્ધસૂરિ મહારાજની આજ્ઞામાં રહીને, સંયમ-જીવનનું સુંદર પાલન કરી રહ્યા છે. અત્યારે આ સમયમાં પણ, પ્રભુજીના શાસનમાં ઉત્તમ સાધુતાને વરેલા સાધુ છે. તેમને આપણા ગુણાનુરાગભર્યા વંદન હો ! अर्हम् जिसने ली है फकीरी उसे ज्ञानभूख एक है। जिसने ली है फकीरी, उसे पापभय एक है। जिसने ली है फकीरी, उसे प्रभुप्रेम एक है। जिसने ली है फकीरी, उसे मुक्तिलोभ एक है। અક્ષરો તો મોતીના દાણા જેવા, નાના મોટા, જેવા જોઈએ તેવા કાઢે. બરુની કલમથી લખે, કિત્તાથી પણ લખે. સફાઈદાર લખે... ૧૦૦: પાઠશાળા Page #148 -------------------------------------------------------------------------- ________________ સત્તરભેદી પૂજાનો ઉદ્ભવ સકલ મુનીસર કાઉસ્સગ્નધ્યાને.. પરમકૃપાળુ પરમાત્માની ભક્તિ માટે દેવનો ભવ છે, તો જોગાનુજોગ બન્યું એવું કે તે દિવસે, મોડું થઈ જવાથી પરમાત્માની આજ્ઞાપાલન માટે, મનુષ્યનો ભવ છે. કુંભાર એના વૈશાખનંદનો સાથે બહેનના ઘરે રોકાઈ ગયા! મનુષ્યભવમાં પણ સાધુ થવું અનિવાર્ય છે; તો જ, હવે, સંકલ્પનું સોનું કસોટીએ ચડ્યું. દ્રઢતા એ શું ચીજ છે આજ્ઞાપાલન થઈ શકે. એ સમક્ષ થયું. અવિચળ સંકલ્પનું સ્વરૂપ મનની પેલે પાર - સાધતાની જીવાદોરી છે સ્વાધ્યાય. સ્વાધ્યાયમાં પ્રાણ પહોંચીને નિખરે છે. સમય તો, વીતતો રહ્યો. પૂરનાર, ધ્યાન છે. ધ્યાનથી પ્રાપ્ત થયેલા સમતારસની ધ્યાનાજ્ઞરિકાનું પરિણામ એ આવ્યું કે, શુભભાવની કસોટી છે, કાયોત્સર્ગ-સાધના. ભરતી આવી, તેમાં પ્રભુ સાંભર્યા. તેમની ભાવપૂજાના પ્રાચીન અને અર્વાચીન સાધકો, મુનિવરો વિચારો આવ્યા, આ વિચારો શબ્દમાં અને સંગીતના લયમાં કાયોત્સર્ગમાં, નિરંતર ગતિ-પ્રગતિ સાધતા જોવા મળે છે. ઢળાવા લાગ્યા ! એક પછી એક, કંડિકાઓ રચાતી ગઈ. આત્માનુરૂપ સિદ્ધિનો રાજમાર્ગ આ જ છે. એક પૂજા, બીજી પૂજા એમ પૂજાઓ રચાતી ગઈ. પરોઢ જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિ મહારાજની પરંપરાના થતાં તો, સત્તરમી પૂજા રચાઈ ગઈ! સુપ્રસિદ્ધ ઉપાધ્યાયશ્રી સકલચન્દ્રજી મહારાજના જીવનનો કુંભાર વહેલી સવારે ઘરે આવ્યો ત્યારે એના પ્રસંગ છે. ગુજરાતના કપડવંજ ગામમાં બનેલી આ ઘટના સાગરીતોએ પણ, સાથે આવ્યાની છડી પોકારી અને શ્રી છે. નિત્યક્રમ પ્રમાણે, રોજની સાધનાના ભાગરૂપે, રાત્રી- સકલચન્દ્રજી મહારાજે ‘નમો અરિહંતાણે ' કહીને પ્રતિક્રમણ પછી, નિયમ મુજબ કાઉસ્સગ્નધ્યાનમાં કાઉસ્સગ્ન પાર્યો, પૂર્ણ કર્યો. મહારાજશ્રી બેઠા છે. આવી ઉચ્ચ સાધનાને આવા મુનિવરો વૈશાખનંદનના પ્રતાપે આપણા સકલ શ્રી સંઘને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી સુગઠિત કરતા હોય છે. એ મુજબ “સત્તરભેદી પૂજા” મળી, કહો કે પૂજા સાહિત્યની ગંગોત્રી એમણે એક અજબ સંકલ્પ કરેલો. ઉપાશ્રયની નજીકમાં એક પ્રગટ થઈ ! “સકલ મુનીસર કાઉસ્સગ્નધ્યાને એ અધિકાર કુંભારનું ઘર હતું. રોજ સાંજ પડે પછી...વગડામાંથી માટી બનાયો' --આ પૂજાના શબ્દો એવા ભાવથી ભીંજાયેલા હતા લેવા ગયેલા એના ગર્દભરાજ પાછા ફરે. જેવા ઘરે આવે, કે ‘તિપ્રામ, પ્રતિ હે' દરેક ગામે અને દરેક નગર, એટલે પોતાની હાજરી પુરાવવા અવાજ કરે, એટલે કે ભૂકે ! પર્વાધિરાજની આરાધનાના ભાગરૂપે આ સત્તરભેદી પૂજા સકલચન્દ્રજી મહારાજે સંકલ્પમાં નિર્ણય કર્યું કે -- “ આ ભણાવાય જ. અરે ! પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રતિષ્ઠા પછીના કુંભારના વૈશાખનંદનો આવીને અવાજ કરે દિવસે, આ પૂજા, આજે પણ ભણાવાય છે. ત્યાં સુધી કાઉસ્સગ્નમાં રહીશ.' આ રીતે એક સંકલ્પમાં દૂઢ રહીને એ સંકલ્પ કેવો સાદો ? મુનિવરે જે કર્મનિર્જરા સાધી તેનો, મહાલાભ પણ નિર્ણય વજ જેવો ! થયો જ ગણાય. સાથે શ્રી સંઘને પણ કેવો મોટો કાયાની ભૂમિકા પરથી, મનનો આદર્શ મળ્યો ! આત્માની ભૂમિકા પર પ્રવેશ થયો. બહારનું - સંકલ્પથી ચલિત ન થવા માટે બધું છૂટતું ગયું. આત્મ-રમણતાનો અનહદ ઉપાધ્યાયશ્રી સકલચન્દ્રજી મહારાજનો આ આનંદ ઉભરાવા લાગ્યો. ધ્યાન સહજ થયું. પ્રસંગ પ્રેરણાનું પરમ પાથેય પૂરું પાડે છે. એકાદ પ્રહર, જાગૃત મને નોંધ લીધી. આપણા જેવાને ધર્મ-પ્રતિજ્ઞામાં વધુ ને વધુ કુંભારને ઘેરથી હજુ જાણીતો અવાજ નથી દૃઢ રહેવા માટે આલંબનરૂપ બને છે. આવ્યો. રોજ તો નિયમિત સમયે સોમો મુનિરાજની મેરુ જેવી નિશ્ચલતાને ધન્ય કુંભાર ઘરે આવી જાય છે. હો ! ધન્ય હો તેમની સાધનાને ! ધન્ય તે મુનિવરા રે !: ૧૦૧ Page #149 -------------------------------------------------------------------------- ________________ અંબડ ચેલા સાતસો જી. નમો નમો તે નિશ દિશ રે પ્રાણી વિભૂતિ-સ્વરૂપ સાધકો પ્રાણના સંકટમાં પણ, જણાઈ. બધા ઉતાવળે, એ ગંગા કિનારે પહોંચ્યા. બે ગૃહિતધર્મને કેવી રીતે વળગી રહેતા હતાં તેનાં ઉદાહરણો કાંઠે વહેતાં, નિર્મળ નીર જોઈ જ રહ્યા. સ્વચ્છ રેતીમાં જેમ-જેમ જાણતા જઈએ છીએ તેમ-તેમ આપણું બેસી જરા વિશ્રામ કર્યો. સામે પાણી છે. પણ(વ્રત) મનોબળ દ્રઢ બને છે. આત્મા નિમિત્તવાસી છે. જેવું પણ છે ! વ્રત એવું કે કોઈ આપે તો પિવાય ! યાચના આલંબન મળે તેવું જીવન બને છે. જીવન અને મન એ કરે, કોઈ સામી વ્યક્તિ અનુમતિ આપે તો જ પાણી તો પર્યાય છે. મનનો સ્વભાવ અને પાણીનો સ્વભાવ પિવાય ! સરખો છે. કહ્યું છે ને કે: તાપ વધતો હતો, તેમ તરસનો પારો પણ ચડતો પાની રેપના, તેરા રંગ વૈસા? જિસમેં કિસાથે ઐસા || હતો. જેમાં જેવું મન ભળે, તેવું જીવન બને. ક્યાંય દૂરથી પણ કોઈ આવતું ન દેખાય! આપણા જીવનના ઊધ્વરોહણ માટે, ટેકરી પર ચડી, બૂમો પાડી જોઈ. બૂમના એ શબ્દો, પ્રતિજ્ઞાપાલનના એકથી એક, ચડિયાતા પ્રસંગો આકાશમાં વેરાઈ ગયા. વ્યર્થ! ઉપયોગી બને છે. એક એવો પ્રસંગ શ્રમણ ભગવાન બધાએ શ્રમણ ભગવાન મહાવીર મહારાજાનું અને મહાવીરના ધર્મના ઉપાસક અંબડ પવ્રિાજકનો છે. ગુરુ અંબડ પરિવ્રાજકનું શરણું લઈ અણસણ સ્વીકાર્યું! અંબડ પરિવ્રાજકને સાતસો ચેલા હતા. એ સાતસો બધા, ત્યાં જ કાળધર્મ પામ્યા ! શિષ્યો પણ અમુક પ્રકારની પ્રતિજ્ઞાથી પ્રતિબદ્ધ હતા. જીવલેણ-તરસના સંજોગોમાં પણ કોઈએ રોજ, એક જ ટંક આહાર વાપરતા; પાદ-વિહાર કરતાં વ્રતભંગનો વિચાર સુધ્ધાં ન કર્યો. પ્રતિજ્ઞામાં છૂટછાટનો સચિત્ત જળ ઉપયોગમાં લેતા - એ પણ અદત્ત ! એટલે પ્રસ્તાવ પણ, ન વિચાર્યો. કે કોઈ આપે તે જ લેવાય ! પ્રાણના સંકટમાં પણ પ્રતિજ્ઞાપાલનનો અજોડ પ્રસંગ આવા નિયમમાં તે બધા અડોલ. જરા પણ ખાંચા છે. વિના પ્રતિજ્ઞા પાળતા. પ્રાણ તો જન્મોજન્મ મળશે; પણ આવું નિશ્ચલ ઉનાળાના દિવસો હતા. બપોરનો આહાર વાપરી ધર્મપાલન ક્યાં મળવાનું છે? બીજે ગામ જવા એ સાતસો જણા પદયાત્રા કરી રહ્યા દેહ અશાશ્વત છે, ધર્મ શાશ્વત છે. દેહ અસાર છે, હતા. રસ્તો ભૂલ્યા. ખૂબ ચાલવા છતાં, કોઈ ગામ ન ધર્મ સારરૂપ છે. દેખાય ! અશાશ્વત વડે શાશ્વતને, અસારવડે સારને, માથે ધોમ-તાપ ! થાક લાગ્યો. તરસ પણ લાગી. અનિત્યવડે નિત્યને સાધે છે --તે જ ધર્મી છે. આવા કેટલાક પરિવ્રાજકો ટેકરી પર ચડ્યા. અડગપ્રતિજ્ઞાપાલન કરનારને લાખ લાખ વન્દન. જોયું, તો દૂર-દૂર પાણીના વિશાળ પ્રવાહવાળી ગંગા ૧૦૨ : પાઠશાળા Page #150 -------------------------------------------------------------------------- ________________ અહિતની નિવૃત્તિ, આપણો મનોરથ હો | 0 વાત બહુ જાણીતી છે. “ચંડકૌશિક” શબ્દ સાંભળતાં વેંત ‘હા, અમને ખબર છે” એમ ઘણા-બધા કહી ઊઠે! બરાબર છે. એ જાણીતી વાત જ માંડવી છે અને એમાંથી નીપજતા બોધ સાથે કામ પાડવું છે. એમાંથી કશુંક નક્કર તારવવું છે, ગાંઠે બાંધવું છે. આપણી મૂળભૂત સમજણની મૂડીમાં ઉમેરો કરવો છે. જન્મથી બ્રાહ્મણ, વૈરાગ્યના જુગ-જૂના, ભવે જૂના સંસ્કારવાળો જીવ, પરોપકાર તો શ્વાસ અને પ્રાણમાં ભળી ગયેલો ગુણ. કોઈનું દુ:ખ દીઠું નથી અને તે દૂર કરવા દોડ્યો નથી ! પરોપકારની આવી લાહ્યમાં તો એણે કટુંબ ગુમાવ્યું. પત્ની બાળકોને થયું “ઘરના ઘંટી ચાટે છે ને ઉપાધ્યાયને આટો મળે છે આમ તે કેમ ચાલે ? એટલે ઘરને સાંકળ ચડાવીને પત્નીએ બાળકોને લઈને પિયરની વાટ પકડી. બ્રાહ્મણને થયું : “ભલું થયું ને ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાળ.” કોઈ સાધુ મહારાજનો સમાગમ થયો. હૃદયમાં તો સાધુતા જન્મી ચૂકી હતી જ. તેને ટકાવવા બહારની સાધુતા સ્વીકારી લીધી. સાધુનું ભૂષણ તપ. અરે ! સાધુનું જીવન જ તપ. માટે તો કહેવત પડી છે : तपोधना हि साधवः। દીક્ષાના દિવસથી જ, તપનો યજ્ઞ મંડાયો. સંચિત કર્મને ખપાવવાનું અમોઘ સાધન, તપ, આવતાં કર્મોને રોકવાનું સાધન તપ. માસક્ષમણને પારણે માસક્ષમણ(ત્રીસ ઉપવાસ) ! સંસારનો મોહ તો ઘટ્યો છે જ; સાથે શરીરનો મોહ પણ, ઘટ્યો છે. શરીરનો મોહ જાય પછી જ અંદરનું સાધુપણું પ્રગટે છે. ગૃહસ્થને ધનનો મોહ અને સાધુને શરીરનો મોહ ઉતારવો મુશ્કેલ હોય છે. પરંતુ અહીંયા તો એ મોહ રમત-રમતમાં ઉતર્યો છે! શરીર ભલે સુકાય, કાન-આંખ ભલે રિસાય; મનમાં તો પ્રસન્નતાનો મહાસાગર પારાવાર ઘૂઘવે છે. તપ ચાલુ છે. ‘તપમાં જ આત્માનું હિત છે' એ જ લગનથી તપ ચાલે છે. વૈરાગ્ય તો મૂળથી હતો જ. ઉદયરત્ન મહારાજે ગાયું છે: સાધુ ઘણો તપિયો હતો, ધરતો મન વૈરાગ. વૈરાગ્ય વાસિત અન્તઃકરણ અને તપથી પ્રભાવિત શરીર વડે સાધના બરાબર ચાલુ છે ત્યાં જ અહિતે આવીને હિતને ડહોળી નાખ્યું. અહિતનું આચરણ ભેંસ જેવું છે ! ભેંસ પાણીને ભાળે ત્યાં એનું મન ઉછળવા લાગે ! કહે છે ને : ભેસ, ભામણ ને ભાજી; ત્રણે પાણીથી રાજી. 'ભેંસ પાણી પીવા જાય તો કિનારે ઊભી રહીને તે પાણી નહીં પીએ. પહેલાં તો તે સીધી જ મોટાં ડગલાં ભરતી પાણીની અંદર ધન્યતે મુનિવરા રે !: ૧૦૩ Page #151 -------------------------------------------------------------------------- ________________ જશે, ધુબાક દઈને, બધું પાણી ડહોળશે. તળિયે જામેલા સાંજે, દેવની પ્રતિક્રમણની વેળા થઈ. ગુરુ-સમક્ષ કાદવને, ઉપર લાવશે. પછી, પાણી પીશે ! ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ! દેવસિય આલોઉં?” – અહિતનું કામ પણ આવું જ છે. હિતની પ્રવૃત્તિ કરતાં એ આદેશ માંગીને, દિવસભરમાં થયેલા અને સેવાયેલા સાવધ ન રહ્યા તો, અહિતનો ઉછાળો આવી, મનને ડહોળી અતિચારો, પ્રગટ કરી રહ્યા હતા. ઉપાશ્રયમાં આછું-અંધારું નાખે. હિતના પરિણામને ઠેસ તો પહોંચાડે જ, વધારામાં ફેલાવા લાગ્યું હતું. ઉપાશ્રયના જૂના મકાનમાં ઘણા-બધા પરિણતિને પણ કાબરચીતરી કરી મૂકે છે. થાંભલા હતા. - વર્ધમાનભાવે નિરંતર ચાલતા તપ-સંયમની તપસ્વી મહારાજ દિવસના અતિચારો બોલતા હતા, સાધનામાં, એક વાર વિઘ્ન આવ્યું. માસક્ષમણનું પારણું ત્યારે બાળમુનિ નજીક રહીને, સાંભળતા હતાં. દેવસિય હતું. ચોમાસાના દિવસો હતાં. શરીર દુર્બળ, આંખમાં અતિચારો બોલાઈ રહ્યા અને તેમાં, પેલી દેડકીવાળી વાત ઝાંખપ, ચાલ ધીમી. ગૌચરી વહોરીને, પાછા ફરી રહ્યા ન આવી. તરત બાળમુનિ બોલ્યાઃ “પેલી દેડકી ચગદાઈ હતાં. સાધુ-જીવનનો આચાર એવો હોય, કે ગૌચરી હતી તે તો ન બોલ્યાં !” વહોરવા બે સાધુઓએ સાથે જવાનું હોય. સંઘાટક(સાથી) આટલું સાંભળતાં વેંત, એક જ દિવસમાં આમ તરીકે, બાળ સાધુ હતાં. વરસાદને વિરમ્યાં સમય તો થયો ત્રીજીવાર આ-સ્વરૂપે માનભંગ થવાથી, તપસ્વી મુનિના હતો; પણ, ગામડા ગામના ગારાવાળા રસ્તા કેવા હોય? મન પર, ક્રોધ સવાર થઈ ગયો. બાળમુનિ પર, દ્વેષ ભભૂકી એક નાની દેડકી, કૂદતી-કૂદતી રસ્તાની એક બાજુથી બીજી ઊઠ્યો. તેઓ બાળમુનિને મારવા દોડ્યા. અહિતની પ્રેરણા બાજુએ જતી હતી. વયોવૃદ્ધ તપસ્વી મુનિના કોમળ ચરણ ઝિલાઈ. તપ હિત છે, ક્રોધ અહિત છે. ક્રોધનો વિજય થયો. નીચે, તે આવી ગઈ. તપસ્વીના ચરણ કરતાં પણ, એ પેલા તો, બાળસાધુ. ચંચળ અને ચપળ નાનું શરીર. ઝડપથી દેડકીની કાયા વધુ કોમળ હતી. તે ચગદાઈ. કમજોર આંખને દોડી ગયા. પાછળ, આ વયોવૃદ્ધ મુનિ દોડ્યા. પકડદાવ કારણે, પહેલાં તો તે નજરે ન ચડી. સાથેના બાળમુનિએ રમતા હોય તેમ, બાળમુનિને પકડવા જતાં, વચમાં થાંભલા તરત ધ્યાન દોર્યું, કે દેડકી ચગદાઈ ગઈ. તપસ્વી મુનિએ જોડે જોરથી માથું ભટકાયું. મર્મ સ્થાને વાગ્યું. ક્રોધને કારણે જાણે કાંઈ જ ન બન્યું હોય, તેમ કહ્યું : ક્યાં છે ! કાંઈ નથી ! તેમનું અંગ-અંગ કાંપતું હતું. ક્રોધ, તીવ્રતાને કારણે ઊંડો મન, અવળા વિચારે ચડ્યું હતું. આવા નાના સાધુ. ઉતરી ગયો હતો. મને કહી જાય?માન ખંડિત થયું. મનમાં ભલે સકળ જીવ કોઈ પણ વૃત્તિ પહેલાં સંસ્કાર બને છે, પછી સ્વભાવ પ્રત્યે, દયાનો ભાવ સતત રમતો હતો. જુદા-જુદા ઘરમાંથી બને છે અને સ્વભાવ ગાઢ બનતાં તે સંજ્ઞા બને છે. ગૌચરી વહોરીને, ઉપાશ્રયે આવ્યા. સાધુની સામાચારી તપસ્વી મુનિનો ક્રોધ, હવે સંજ્ઞા બની એમના તનમુજબ, ગુરુ મહારાજ પાસે ગૌચરીની આલોચના કરવા મન-શ્વાસ-પ્રાણ સાથે વણાઈ ગયો. પકડદાવમાં બાળમુનિ લાગ્યા. જે-જે ઘરમાંથી ગૌચરી વહોરી હોય, જે-જે શેરીમાં તો છટકી ગયા; પણ, તપસ્વી મુનિના પ્રાણ તીવ્ર ક્રોધની ગયા હોય તે બધું ક્રમથી બોલવા લાગ્યા. સાથી બાળમુનિ સાથે, પરલોકે પ્રયાણ કરી ગયા. પણ આ બધું ધ્યાનથી સાંભળતા હતાં. સાંભળવાનું તો આ થયો, ચંડકૌશિક સર્પના પૂર્વભવના પૂર્વભવનો ગુરુને જ હતું. છતાં, બાલ્યાવસ્થા સહજ જે કુતૂહલ છે, તે પણ પૂર્વભવ. ચંડકૌશિકના ભવમાં, જે ક્રોધ, દ્રવ્ય-ક્ષેત્રધ્યાનથી સાંભળે છે. તેમાં પેલી દેડકી ચગદાઈ ગઈ હતી, કાળ અને ભાવની દ્રષ્ટિએ કબીરવડની જેમ વિસ્તાર તે વાત ન આવી! બાળમુનિએ તરત યાદ કરાવ્યું, કે પેલી સાધનારો બન્યો, એ ક્રોધનું વાવેતર એના તપસ્વી મુનિના દેડકીની વાત રહી ગઈ. આ સાંભળતાં જ, વૃદ્ધ તપસ્વીના આ ભવમાં થયેલું હતું. મનનો માન કષાય ખળભળી ઊઠ્યો. ક્રોધ, મદદે આવ્યો. વિવેક પલાયન થઈ ગયો. ધુત્કારીને બાળમુનિને કહ્યું: એવું આ કથા, કથાસ્વરૂપે ખૂબ જ જાણીતી છે. આપણે ક્યાં થયું છે?પછી ગૌચરી વાપરવા બેઠાં. ગૌચરી વાપર્યા મંથન કરી, એમાંનું નવનીત તારવવું છે. આપણામાં એનો પછી, બપોરે સ્વાધ્યાય પણ કર્યો, અનુયોગ કરવો છે. “શ્રમણજીવનનો સાર, એ ઉપશમ છે? ૧૦૪ : પાઠશાળા Page #152 -------------------------------------------------------------------------- ________________ એ વાક્યમાં છુપાયેલા મર્મ અને મહત્ત્વ આ કથા દ્વારા મળશે. એવી પ્રવૃત્તિઓ જોવા મળશે. એ બધી કરવી જ જાણવા મળે છે. હિતની પ્રવૃત્તિ ખૂબ કરી હોય પરંતુ એમાં જોઈએ; પણ તે વખતે અહિતની જે પ્રવૃત્તિઓ છે. જેવી કે - માત્ર એક અહિતની પ્રવૃત્તિ થઈ જાય તો તેનું જોર કેટલું - પરનિંદા, ઈર્ષા, ક્રોધ, અમિતભાષિતા, સ્વાર્થ, બધું વધી જાય છે તે આમાંથી સમજાય છે. સંકુચિતતા, રાત્રીભોજન વગેરે – એ પહેલાં દૂર કરવી છે. જીવનભર કરેલી હિત પ્રવૃત્તિથી ઉત્પન્ન થયેલું તપ કરીએ પણ, જો ક્રોધ કરીએ તો તપનું ફળ તો દૂર રહ્યું, શુભતત્ત્વ એમ જ ઊભું રહે છે. તેમ જ એકાદ થયેલી પણ ક્રોધ મોટી હોનારત સર્જી દે છે. માટે તો કહેવામાં આવ્યું અહિતની પ્રવૃત્તિથી ઉત્પન્ન થયેલું નુકસાન પણ એમ જ છે: ઊભું રહે છે. હિતની પ્રવૃત્તિથી ઊપજેલાં પુણ્ય અને તપ કરીએ, (પણ) સમતા રાખી ઘટમાં. અહિતની પ્રવૃત્તિથી ઊપજેલાં પાપનો છેદ ઉડતો નથી. દવા ન લેવાય તો ચાલે, પથ્ય ખોરાક ન મળે એ (સિવાય કે પાપની આલોચના કરીને શુદ્ધ થયા હોઈએ.) પણ ચાલે; પણ, કુપથ્યનો ત્યાગ ન થાય, તે ન ચાલે. એ રીતે જોતાં, હિતની પ્રવૃત્તિના પ્રભાવ કરતાં કુપગ્મના સેવનથી, રોગ ઊભો રહે છે. તેવું અહિતનું અહિતની પ્રવૃત્તિનું જોર વધતું જાય છે. હિત આચરતાં- છે. માટે અહિતની વનિઓને ઓળખી તેને તજવા આચરતાં અહિત ન સેવાઈ જાય તે માટે, ખૂબ સાવધ રહેવું કટિબદ્ધ બનીએ. જરૂરી છે. અહિતની પ્રવૃત્તિની નિવૃત્તિ પછી જ હિતની અહિતના આવા ઊંડા મૂળને ઓળખવાનું અને તેને પ્રવૃત્તિ કરવી જોઈએ અને તે જ શોભે. હિતની પ્રવૃત્તિ ભલે દૂર કરવાનું આપણા એકલાનું ગજું નથી. તેવા કામમાં પૂરજોશમાં વધારી હોય પરંતુ અહિતની પ્રવૃત્તિ નિવારી ન પ્રભુની કૃપા જરૂરી છે. આપણે પરમ-કપાળુ, પરમપિતા હોય તો, દુઃખના દરિયા-રૂપે ભવભ્રમણ ચાલુ ને ચાલુ જ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના કરીએ : રહે છે. પ્રભુ, કૃપાસર તું વરસાવજે એટલે, સુવિહિત-શિરોમણિ આચાર્ય મહારાજ શ્રી અતિથી પ્રભુ, નિત્ય નિવારજે; હરિભદ્રસૂરિજીનું ટંકશાળી વચન, સાર્થક લાગે છેઃ હિત-પથે મુજને, નિત પેરજે, આ આત્માનું આજ દિન સુધીનું ભવભ્રમણ ચાલુ છે, જીવન તો ગુજ, ધન્ય બની જશે. તેમાં હિતની પ્રવૃત્તિ નથી કરી, તે કારણ નથી પણ અહિતની આપણે હિતની પ્રવૃત્તિના મનોરથ ઘણા કર્યા, હવે નિવૃત્તિ નથી કરી, એ કારણ છે. અહિતની નિવૃત્તિના મનોરથને સ્થાન આપીએ. પ માટે અહિતના ત્યાગપૂર્વક હિતની પ્રવૃત્તિ કરીને, કુપથ્યના ત્યાગ પછી, ઔષધ-સેવન દ્વારા જેમ, આરોગ્યની પ્રાપ્તિ થાય છે તેમ; અને એક રીતે વિચારીએ તો, આપણને હિતની પ્રવૃત્તિ કરવાનો જેટલો ઉમળકો છે, તેની સરખામણીમાં અહિતની નિવૃત્તિમાં તેવો આગ્રહ કે ઉમળકો નથી. હિતનો રાગ નવો કેળવવાનો છે. આ ભવ આવાં અઘરાં કામ કરવા માટેનો છે એ પણ સમજી લેવું, જરૂરી છે. હિતકારક પ્રવૃત્તિ કરીએ, જરૂર કરીએ; પણ અહિતની નિવૃત્તિ પહેલી કરીએ તો જ તેના યથાર્થ લાભને પામીશું. ભલે હિતની પ્રવૃત્તિ ઓછી થાય પરંતુ અહિતની વૃત્તિ અને પ્રવૃત્તિ ઘટાડવી જ જોઈએ. ધર્મની મોસમ સમો ચાતુર્માસનો કાળ હોય ત્યારે, હિતની, તપની, દાનની ઘણી-ઘણી વાતો સાંભળવા ધન્ય તે મુનિવરા રે !: ૧૦૫ Page #153 -------------------------------------------------------------------------- ________________ : સમર્થ ગ્રંથકાર સિધ્ધર્ષિ મહારાજ : ઉઘાડા દરવાજાથી, ઉદ્ધાર થઈ ગયો રાત વીતી રહી છે. દરબારગઢના પહેરેગીરે ડંકા વગાડ્યા છે...બાર.. એક..બે... ગામ આખું, જેપી ગયું છે. શાંતિ તો એવી પથરાઈ ગઈ છે કે ગામના પાદરમાં વહેતી નદીના પાણીના ખળખળ પ્રવાહનો અવાજ, પેલા તમરાંના ત્રમ ત્રમ અવાજ સાથે ભળીને મધુર સંગીત પ્રગટાવે છે. બધે બધું જ શાંત છે પણ... ... એક ઘરના ઓરડામાં યુવાન પુત્રવધુ અને એની સાસનાં મન અશાંત છે. મધરાતે પણ એમની આંખમાં નિંદરનું નામ-નિશાન નથી. ફાટી આંખે ઘરના બંધ દરવાજાને તાકી તાકીને આંખો પણ હવે થાકી. ત્યાં.. બહાર પગરવ સંભળાયો. વહુએ દીવાની વાટ સંકોરી. પતિદેવે બહાર ફળિયામાં લથડતાં પગે બારણે ટકોરા માર્યા. જુગારમાં બધું હારી, થાકી હવે ઘર યાદ આવ્યું હતું. મન અને મગજ ઠેકાણે ન હતા. ઘરની અંદરથી કોઈનો સંચાર ન સાંભળ્યો એટલે હવે, દરવાજાની સાંકળ ખખડાવી. ત્યાં જ એ દીકરાની માએ - ચિતિત પુત્રવધૂની સાસુએ સંભળાવી દીધું : “આજે આ કમાડ નહીં ખૂલે. જે ઘરના કમાડ ખૂલ્લા હોય ત્યાં રાતવાસો કરી લેજે. આ દરવાજા કાયમને માટે ભૂલી જજે.” ઘરનો મરદ પણ, વટનો કટકો હતો. પળવાર માટે જ ઊભો રહ્યો અને તરત જ કશું બોલ્યા વિના ત્યાંથી ચાલી નીકળ્યો. રોફમાં ને રોફમાં શેરી-ગલી વટાવતાં એણે એક મકાનના દરવાજા ઉઘાડા જોયા. થાકેલું તન હતું. ઘરમાંથી મળેલા જા'કારાથી મન પણ આશરો શોધતું હતું. ઉઘાડા દરવાજાવાળું એ મકાન, સાધુઓનો ઉપાશ્રય હતો. ત્રણેક પગથિયાં ચડીને ઉપર જોયું. કોઈ સાધુ મહારાજ ઊભા હતા, બીજા બે સાધુ બેઠા હતા, હળવા સ્વરે પાઠ કરી રહ્યા હતા. બીજા સાધુઓ સંથારી રહ્યા હતા. વાતાવરણ શાંત અને પવિત્ર હતું. ત્યાં બે પળ ઊભા રહેવાથી પણ એનું મન શાંત થવા લાગ્યું. ઢળતી રાતનો અંધકાર પણ સ્નિગ્ધ અને સોહામણો લાગ્યો. બારણા પાસેના ઓટલા પર, આ ભાઈએ લંબાવ્યું. ઉપાશ્રયના પંચમહાવ્રતધારી તપસ્વી સાધુઓના પરમાણુની મૂક અસર આ ભાઈના મન પર થવા લાગી, થોડી-થોડી વારે ઝબકીને જાગે, બેઠાં થાય, ચોતરફ નજર ફેરવે; વળી સૂઈ જાય. એક સાધુનું ધ્યાન ગયું. અડધી રાતે અહીં આવીને કોઈ સૂતું લાગે છે. થાક્યો વટેમાર્ગુ લાગે છે. પણ ઘડી સૂએ છે, બેસે છે, વળી સૂએ છે. શું છે? નજીક જઈને પૂછે છે : “ભાઈ ! કેમ ઊંઘ નથી આવતી ?' ભાઈ !' એવા મીઠા સંબોધનથી જ મન ભરાઈ આવ્યું. માંડીને વાત કહી. હૈયું હળવું કર્યું. તપસ્વી સાધુએ સંસારની અસારતા સમજાવી. ત્યાગમાં જ સુખ છે. સંસારનો તો આ જ સ્વભાવ છે. તપ્ત મન પર શીતળતાનો છંટકાવ થયો. પ્રતિબોધ થયો. સાધુનું શરણ મળ્યું. દીક્ષા લીધી. ભલું થયું ભાંગી જંજાળ --એવો ઘાટ થયો ! સંયમના પ્રભાવે તેઓ સમર્થ ગ્રંથકાર બન્યા. સિધ્ધર્ષિ મહારાજ બન્યા. તેઓએ રચેલો ઉપમિતિભવપ્રપંચ કથા નામનો અમર ગ્રંથ આજે પણ તેમની દિગંતવ્યાપી કીર્તિગાથાનું ગાન કરી રહ્યો છે. એક નાની અમથી ટકોર અને જીવનભરની સિદ્ધિ ! ૧૦૬: પાઠશાળા Page #154 -------------------------------------------------------------------------- ________________ : વચનસિદ્ધ અને સંકલ્પસિદ્ધ મુનિશ્રી વીરવિજયજી : ઝળહળતા વૈરાગ્યની મૂર્તિ સમા એ મહાપુરુષને શતશઃ પ્રણામ વીરજી ભાવસાર. પૂર્વભવથી, સાથે ખાસ્સું જમા પાસું લાવેલા. આવ્યા અહીં, પણ આંખ તો અગમ-લોકમાં મંડાયેલી. મુનિ મહારાજ થોભણવિજયજી મહારાજ નામના ભેરુ, મળી ગયા અને સરનામું મેળવી લીધું. માએ લગ્નની બેડી પગમાં નાખી હતી; પણ, એને ગણકારે એ બીજા ! એ તો ઊપડ્યા નાતમાં ભળવા માટે. ઠેઠ, પંજાબના ક્ષેત્ર જોડે એ લેણું નીકળ્યું. ચોપડે લખેલા લેખ મિથ્યા ન થાય. પણ, થોડો ખાંચો પડ્યો. એ કાળમાં પણ, માડી પગેરું શોધતાં પંજાબ જઈ ચડ્યાં. બે-ચાર સગાંને પણ સાથે લઈ ગયાં હતાં. વીરજી ભાવસારને માંડ-માંડ સમજાવ્યા અને ઘરે પાછા લઈ આવ્યાં ! દીકરા પાસે વચન લીધું : ‘એક દીકરો થઈ જાય, પછી તું છૂટો !' માનું વેણ ન ઉથાપ્યું. ઘરમાં આવીને રહ્યા તો ખરા પણ મન તો પંજાબમાં મૂકીને આવેલા. દિવસ ને રાત, શ્વાસે-શ્વાસે, બસ એ જ ધૂન, એક જ લગન : ‘ક્યારે છૂટું આ કેદખાનામાંથી.’ સંસાર માંડીને બેઠેલા. આમતેમ માડીના કામ કરે. એક દિવસ બપોરે માએ વીરજીને કહ્યું : ‘કદાચ જરૂર પડે તો કામ આવે, માટે થોડું ઘી લેતો આવ ને ! તપેલી અને પાવલી લઈ ઘીવાળાની દુકાને જઈ વીરજી ઊભો રહ્યો. ઘરાકી ઘણી હતી એટલે દુકાનદારે કહ્યું કે ખમો ! હમણાં દઉં છું. ત્યાં તો એક છોકરો દોડતો આવ્યો અને વીરજીની સામે જોઈને બોલ્યો : ‘ઝટ જાઓ. તમારે ઘેર દીકરો આવ્યો છે !' ‘હે !’ બોલતાં જ, વીરજીએ તપેલી અને પાવલી દુકાનદારને આપી. કહી દીધું : “ધી ઘરે પહોંચાડી દેજો અને પછી કહેજો કે વીરજી પંજાબ દીક્ષા લેવા ગયો છે !' ઘરના ફળિયે ડોકાવા પણ ન ગયા. પગ ઊપડ્યા સીધા ભાવનગર તરફ. સ્ટેશને પહોંચીને જે ગાડી ઊપડતી હતી, તેમાં જ બેસી ગયા. અથડાતા-કૂટાતા પંજાબ પહોંચ્યા. અંબાલા શહેરમાં સુપાર્શ્વનાથ પ્રભુના સાન્નિધ્યમાં જીવને હાશકારો થયો ! ત્યાં પંજાબી કમળસૂરિ મહારાજના ચરણોમાં જીવન સમર્પિત કર્યું. દીક્ષા લઈ વીરજી ભાવસાર મટી, મુનિ વીરવિજય મહારાજ બન્યા વિક્રમ સંવત ૧૯૩૫ ની સાલમાં. વૈરાગ્ય, ઝળહળતો હતો. ક્ષયોપશમ, તીવ્ર હતો. કાવ્યસ્તવનોની સહેજે સ્ફુરણા થતી હતી. આમેય પંજાબમાં તો, ગાના-બજાના જ્યાં ને ત્યાં ચાલતાં જ હોય. મુનિશ્રી વીરવિજયજીએ, એ રંગમાં ભગવાનનો રંગ ભેળવ્યો અને ભક્તિભાવનાં અનેક સ્તવનોની મનહર રચનાઓ કરી. પોતે જન્મ્યા તો, ગુજરાત-સૌરાષ્ટ્રમાં પણ બોલચાલ હિંદીમાં જ કરતા રહ્યા. સુનિશ્રી વીરવિજયજી રચિત સ્તવનની એક હી... क्युं न हो सुनाई सांई, जैसा गुन्हा क्या किया ? औरो की सुनाई जावे, मेरी बारी नाहीं आवे; તુમ બિન જૌન મેરા, મુને વર્યુ મૂના વિદ્યા ! વવું ... વિવિધ રાગ-રાગિણીથી શોભતી રચનાઓ પણ હિંદીમાં કરી. એમનાં રચેલાં સ્તવનો પંજાબમાં અને ગુજરાતમાં, લોકજીભે ચડ્યાં; ગવાતાં રહ્યાં. જાણે પ્રભુજીની સાથે વાતો કરતા હોય એવા ભાવ એમની રચનાઓમાં આવે! તેઓ પૂજાઓ, સ્તવનો ખૂબ રંગ-ઢંગથી અને ભાવથી ગાતા. રસ અને રુચિ એવી કે, દિલ એકતાર થઈ જતું. જીવનની પવિત્રતાના કારણે, મુનિશ્રીને ‘વચનસિદ્ધિ’ પ્રાપ્ત થઈ હતી. આવા બે પ્રસંગ યાદકરવા જેવા છે. એક વરતેજ ગામમાં બનેલો અને બીજો સિહોરમાં બનેલો. મુનિશ્રી વરતેજમાં બિરાજેલા. ત્યાં, શ્રી સંભવનાથ ભગવાનના દેરાસરમાં, નવ્વાણું પ્રકારી પૂજા ભણાવવા, ગવૈયો ભાવનગરથી આવવાનો હતો; એવામાં મૂશળધાર વરસાદ ચાલુ થઈ ગયો. ગવૈયો હવે સમયસર નહીં આવી શકે, તેવું લાગ્યું. પૂજાની બધી તૈયારી થઈ ગઈ હતી. મુનિશ્રી પોતે પણ આવીને બેઠા. પૂજાઓ લલકારવી શરૂ કરી; પણ થયું કે, ‘હારમોનિયમ ઉપર સૂર આપનાર કોઈ હોય, તો ગાવાનું બરાબર જામે ! તબલાની પણ ઝમક આવે !' શું કરવું ? એવી વિમાસણમાં હતા ત્યાં એમની નજર પૂજામાં બેઠેલા સાકરચંદ ભાવસાર નામના, તેર-ચૌદ વર્ષના એક છોકરા પર પડી. વીરવિજયજી મહારાજે કહ્યું : ‘સાકરચંદ, ઊભો થા ! પેટી શરૂ કર !' સાકરચંદ તો, બાઘો બની આ સાંભળી રહ્યો; કહે : ધન્ય તે મુનિવરા રે ! : ૧૦૭ Page #155 -------------------------------------------------------------------------- ________________ બાપજી ! મેં પેટીને કદી અમસ્તો પણ હાથ અડાડ્યો નથી. સારેગમના સૂરની કશી ગતાગમ નથી.' મહારાજ કહે: ‘બેસ. તને આવડશે. તું ગાઈશકીશ, વગાડી શકીશ. ”સાકરચંદે ગુરુને પ્રણામ કર્યા. મહારાજે, એને માથે હાથ મૂક્યો. આશીર્વાદ આપ્યા. ગુરુનો ચરણસ્પર્શ કરી, પેટીનું અભિવાદન કરી સાકરચંદે સંગાથ આપ્યો! પેટીએ સૂર પુરાવ્યો. આંગળીઓ ફરવા લાગી. દેશીઓ ગવાતી ગઈ તેમ-તેમ સૂર નીકળવા લાગ્યા!પૂજા ભણાઈ. ગામ આખામાં વાત ફેલાઈ. પછી તો સાકરચંદે વર્ષો સુધી પૂજાઓ ભણાવી. અમે પણ વિક્રમ સંવત ૨૦૧૮/૧૯માં એમને સાંભળ્યા છે. બરાબર ઢબથી રાગ-રાગિણીથી પૂજાઓ ભણાવતા! આ તે વચન સિદ્ધિ જ ને? વીરવિજયજી મહારાજે એની સામે જોઈ, એને બોલાવવા બૂમ પાડી – “પોપટ ! ' જવાબ ન મળ્યો. બીજી બૂમ, ત્રીજી બૂમ: “પોપટ ! પોપટ! 'જવાબ ક્યાંથી મળે? એક ભાઈ ત્યાં હાજર હતા. તે કહેઃ “મહારાજજી આ પોપટ સાંભળતો નથી. બોલતો ય નથી. 'એ એને મહારાજ સમક્ષ લઈ આવ્યા. વીરવિજયજી કહે: “બોલ ! પોપટ બોલ !' મહારાજશ્રીના આ વચનો જાણે એના અંતરપટને ભેદી અંદર ઊતરી રહ્યાં હતાં ! જ્ઞાનતંતુઓ ઝણઝણી ઊઠ્યા ! એને વાચા ફૂટી. જનમનો મૂંગો પોપટ પંચાવન વર્ષે બોલતો થયો ! મુનિશ્રી વીરવિજયજી, આવા વચનસિદ્ધ અને સંકલ્પસિદ્ધ હતા ! વૈરાગ્ય, વિરતિ અને વચનશુદ્ધિનો આ. ચમત્કાર હતો. આવું મસ્ત અને વૈરાગ્યમય જીવન જીવી, તેઓ ૬૭ વર્ષની વયે, વિ.સં. ૧૯૭૫ની સાલમાં ખંભાત મુકામે કાળધર્મ પામ્યા. ઝળહળતા વૈરાગ્યની મૂર્તિ સમા આ મહાપુરુષને શતશઃ પ્રણામ. હવે, સિહોર ગામમાં બનેલો પ્રસંગ જોઈએ. વરતેજ પાસેનું ગામ. ત્યાં, વિહાર કરીને મુનિશ્રી પધાર્યા હતા. ઉપાશ્રયમાં બિરાજમાન હતા. ઉપાશ્રયમાં, પોપટનામનો એક માણસ કામ કરે; સાધુ ભગવંતોની સેવા કરે. કાજો પણ કાઢે. : કાશીવાળા જૈનાચાર્ય ધર્મસૂરીશ્વરજી મહારાજ : ગુરુ-કૃપાથી સઘળું બને છે પૂજ્યપાદ વૃદ્ધિચન્દ્રજી મહારાજને, સંગ્રહણીનો વ્યાધિ ઘર કરી ગયો હતો તેથી તેઓ ભાવનગરમાં સ્થિરવાસ હતા. મુનિશ્રી ચારિત્રવિજયજી તથા અન્ય શિષ્યો, રાત-દિવસ જોયા વિના, ખડે પગે, સેવામાં રત હતાં. શિષ્ય-સમુદાયમાંના એક, નવદીક્ષિત મુનિ ધર્મવિજયજી તો, પોતાના ભૂખ-તરસ-ઊંઘ બધું બાજુએ મૂકી, ગુરુના પડછાયાની જેમ રહી, સેવાકાર્યમાં મગ્ન રહેતા. આ મુનિ ધર્મવિજયજીની દીક્ષા વિ. સં. ૧૯૪૩માં થઈ. તેમનો ક્ષયોપશમ ઘણો મંદ. પુષ્કળ મહેનત પછી પણ, કશું યાદ ન રહે. દીક્ષાવખતે તો, માત્ર નવકાર મંત્રની મૂડી હતી! અભ્યાસમાં ખૂબ મહેનત કરે છતાં, લોગસ્સસૂત્ર દોઢ મહિના પછી પણ યાદ ન રહે ! “એવું મએ અભિથુઆ' - આટલું ગોખે, તો ‘વિહયરયમલા’ ભુલાઈ જાય ! એક વાર પાઠ આપતી વખતે ગુરુ મહારાજ વૃદ્ધિચન્દ્રજી મહારાજે, આ બે લીટી પચાસ વાર ગોખાવી; તો પણ યાદ ન રહી. ગુરુ મહારાજ કંટાળ્યા. કહે : જા, યોથી ખીંટીએ મૂકીને સૂઈ જા. તું ભણી રહ્યો ! ધર્મવિજયજી ઊભા થઈ, પોતાના આસને આવી, પોથી સાપડા સાથે કપડામાં વીંટી, ખીંટીએ મૂકીને આસન ઉપર લંબાવીને સૂઈ ગયા. થોડી વારે ગુરુ મહારાજ સ્પંડિલભૂમિએ પધાર્યા ત્યારે રસ્તામાં આ શિષ્યને સૂતેલા જોયા. કંઈ બોલ્યા નહીં. જ્યારે પાછા ફર્યા ત્યારે પણ તેમજ સૂતેલા જોયા. ગુરુમહારાજે તેમને પાસે બોલાવ્યા. પૂછ્યું: ‘કેમ સૂતો છે?” ધર્મવિજયજી બોલ્યા: ‘આપે કહ્યું એટલે પોથી ખીંટીએ મૂકીને સૂઈ ગયો!'શિષ્યની સરળતા ગુરુ મહારાજને સ્પર્શી ગઈ. સરળતા અને વિનય એ પાત્રતાનાં લક્ષણ છે. ગુરુ મહારાજે, માથે હાથ મૂકી કહ્યું: ‘એમ ન કરાય; લાવ પોથી. જો હું બોલાવું તેમ બોલ, આવડી જશે.' ગુરુ મહારાજનાં હૃદયનાં કમાડ ખૂલી ગયાં. કરુણાનો ધોધ, શિષ્ય ધર્મવિજયજીને ભીંજવી રહ્યો. ગુરુ મહારાજ બોલતા રહ્યા અને શિષ્યને આવડતું ગયું. વિનય તો હતો જ. હવે, વિદ્યા પણ આવવા માંડી. વિ.સં. ૧૯૪૯ના વૈશાખ સુદ સાતમે ગુરુ મહારાજ તો કાળધર્મ પામ્યા. એના ત્રણેક દિવસ પહેલાં એમણે સંઘના મુખ્ય શ્રાવક, વોરા જસરાજ સુરચંદનો હાથ હાથમાં લઈને કહ્યું કે ધર્મવિજયજીને પંન્યાસ બનાવજો. પછી, ખૂબ અભ્યાસ કરી તેઓશ્રી, કાશીવાળા જૈનાચાર્ય ધર્મસૂરીશ્વરજી મહારાજ તરીકે મશહૂર બન્યા, અનેક પારંગત વિદ્વાનોના ગુરુ તરીકે, જાણીતા બન્યા. – ધન્ય છે ગુરુ આશાના ઝીલનારને! ૧૦૮ : પાઠશાળા Page #156 -------------------------------------------------------------------------- ________________ આવી ઊંડી શાન્ત વૈરાગ્યદશાને પ્રણામ ! વાત માન્યામાં આવે કે ન આવે; પણ માનવાથી આપણા અંદરનું અંધારું થોડું ઉલેચાય, એવી વાત છે. વાત બૌદ્ધ સાધુની છે અને તેમાં રહેલો વૈરાગ્ય તો, પ્રેરણાની પરબ જેવો છે, જ્ઞાનીઓને તો, ખરતા પાન પાસેથી પણ શીખવાનું કહ્યું છે. માતા-પિતા બૌદ્ધ ધર્મના અનુયાયી હતા. પુત્રને પણ એ સંસ્કાર મળ્યા. સાધુનો સમાગમ સત્ને જગાવે છે. અંદર પડેલું સત્ જાગ્યું; સાધુતા ગમી ગઈ. ગમતું મેળવ્યા વિના, મનને આરામ નથી થતો. સાધુ થયા. સાધુ થયા પછી સાધુતાના પરિણામ ટકાવવા માટે સાધુતાથી ભર્યા-ભર્યા પુરુષોની વાણી જ, વાડ, ખાતર અને વારિનું કામ કરે છે. તેની લગની લાગી અને દિવસ-રાત એના અભ્યાસમાં ડૂબેલા રહ્યા. જ્યાં-જ્યાંથી જે-જે વિષયનું જ્ઞાન મળે, તે બધું મેળવવા માંડ્યા. પોતે જે ગામમાંથી દીક્ષા લીધી હતી ત્યાં, મોટો બૌદ્ધ વિહાર હતો. ગામની અલગ-અલગ વ્યક્તિઓએ એમાં એકએક ઓરડી ભેટ કરી હતી. એમાં, આ સાધુ મહારાજના પિતાનું પણ યોગદાન મહત્ત્વનું હતું. તેમની એક ઓરડી તો હતી જ, ઉપરાંત, એ વિહારમાં આગંતુક સાધુની સેવા-શુશ્રુષા કરવી, એ પણ તેમનું નિત્ય કર્તવ્ય હતું. પિતા તો સ્થિતપ્રજ્ઞ કક્ષાના પુરુષ હતા પરંતુ માતાને મમતા હતી. વિહારના વ્યવસ્થાપક અધ્યાપકને માતા હંમેશા કહ્યા કરતી કે, મારા દીકરા તમને મળે તો કહેજો ‘બાર બાર વર્ષ થયા, હવે એક વાર તો આ તરફ આવીને અમને દર્શન આપો.' અધ્યાપકે આ વિનંતિ મનમાં રાખી અને બહારગામ અન્ય વિહાર–સ્થાનોમાં જવાનું થયું અને એ યુવાન ભિક્ષુ મળ્યા ત્યારે, એમને આમંત્રણ આપ્યું. સાધુ કહે : ‘આપની આજ્ઞા છે તો તે તરફ આવવાનું જરૂર વિચારીશ.’ અને એ સમય પણ આવ્યો. વિચરતાં-વિચરતાં એ સાધુ પોતાના ગામના વિહાર-સ્થાનમાં ગયા. યોગાનુયોગ, એમના પિતા હસ્તકની ઓરડીમાં જ રહેવાનું થયું. પિતાએ, એ ઓરડી ખોલી આપી અને આ સાધુ એ સ્થાનમાં બરાબર એક મહિનો રહ્યા. ભિક્ષા લેવા માટે, પોતાના ઘરે રોજ જવાનું બનતું, માતાના હાથે રોજ ભિક્ષા સ્વીકારતા ! એક મહિનાની મર્યાદા પૂરી થતાં ફરી ગ્રામાનુગ્રામ વિચરતાં આગળ : વધ્યા. રસ્તે પેલા અધ્યાપક ફરી મળ્યા. અધ્યાપકે પૂછ્યું જઈ આવ્યા ? ત્યાં રહ્યા હતા ? તમારી માતાના ઘરે જતા હતા ?’ બધા પ્રશ્નોના જવાબ હકારમાં મળ્યા. અધ્યાપક પાછા પોતાને ગામ આવ્યા ત્યારે, એ યુવાન સાધુના માતાને મળ્યા. માતાએ અધીરાઈથી પૂછ્યું : ‘મારો દીકરો મળ્યો હતો ? એને કહેજો ને, આ તરફ આવે. એને જોયાં બહુ વર્ષો થયાં.’ અધ્યાપકને આ સાંભળી હસવું આવ્યું. હસતાં જોઈ માતા ઝંખવાયાં. અધ્યાપક કહે : ‘માઈ ! તમારો દીકરો તો અહીં આવીને રહી ગયો. તમારી ઓરડીમાં જ રહ્યો હતો. રોજ-રોજ તમારા ઘરે ભિક્ષા માટે પણ, આવતો હતો. તમે એને ન ઓળખ્યો ?' માજી તો આ બધા શબ્દો સાંભળતા અવાક્ થઈ ગયાં ! પગ તળેથી ધરતી સરકતી લાગી ! કહે : ‘શું બોલો છો ? તે અહીં એક મહિનો રહી ગયો ? મારે ત્યાં રોજ આવતો હતો એ શું એ જ હતો ? અહો ! મને તો અણસાર સુદ્ધાં ન આવ્યો ! તે તો બધી રીતે બદલાઈ ગયો.’ માજી ત્યાં ઊભા રહીને દીકરો જે દિશામાં હોઈ શકે તે દિશામાં બે હાથ જોડી, માથું નમાવી ભાવથી પ્રણમી રહી. ગદ્ગદ્ સ્વરે બોલી : ધન્ય છે તેના વૈરાગ્યને ! જતનથી ઉછેરી મોટો કર્યો, એનાથી ચિરપરિચિત હતાં છતાં એણે અમને જરા જેટલો અણસાર પણ આવવા ન દીધો ! આવો તીવ્ર વૈરાગ્ય, આવો સહજ વૈરાગ્ય જેમના પ્રભાવે મળ્યો તેને પણ મારા ફ્રોડો પ્રણામ !' આટલું વાંચ્યા પછી પણ, તમારે માનવું હોય તો જ માનજો. આવું હોઈ શકે તેવું સ્વીકારશો, તો જ આ સાચું માનવા પ્રેરાશો. +++88 j* જો માનશો તો, સાધકની અંતરંગ-ભૂમિકાનો ખ્યાલ તમને આવે, આવી શકે. અને તો, ક્યારેક આદર્શરૂપે આ વૈરાગ્યદશા તમારા ચિત્તમાં સ્થપાય. ચિત્તવૃત્તિનું ઊર્ધીકરણ થશે. એ જ તો સાધક-જીવનનું ધ્યેય છે. રોજ-રોજ એ ઘરે જવું; છતાં નેત્ર-સંયમ, વાણી-સંયમ આવો કેળવવો એ કેટલી કપરી સાધના છે! આપણને શાલિભદ્ર મુનિવર યાદ આવી જાય ! ધન્ય તે મુનિવરા રે ! : ૧૦૯ Page #157 -------------------------------------------------------------------------- ________________ તે વૈરાગી, શીધ્ર સઘળું ત્યજે જે વાત, હમણાંની છે. હમણાંની એટલે કે વિ.સં. ૨૦૧૭ના જેઠ મહિનાની. જીવને સંસ્કાર અને સ્વાધ્યાયના બળે, વૈરાગ્ય જન્મે છે; તો કેવો જન્મ? નીચેની ઘટના, આ પ્રશ્નનો સબળ ઉત્તર છે. ઇન્દોર (મ.પ્ર.)ના વેપારી, મહેન્દ્રકુમારજી નાહર એમનું નામ. એમના સુપુત્રનું નામ મનીષકુમાર. ઘણા પુણ્યવંત. ધીકતો વેપાર ચાલે. કરોડોની સંપત્તિ ! છતાં, તેઓ પથ્થર પાણીને મળે તેમ, સંસારને મળ્યા ખરા; પણ, સાકર પાણીમાં ભળે તેમ, ભળ્યા નહીં! પિતા-પુત્ર, બન્ને સંસારની લીલા, નિર્લેપભાવે જોતા રહ્યા. એક ક્ષણ, સંપત્તિની ટોચની આવી. એ ક્ષણે, બન્નેએ સંસાર છોડવાનો સંકલ્પ કરી લીધો ! અમરાવતી ગયા. ઉપાશ્રયમાં જઈ, પ્રભુજીની પિછોડી પહેરી લીધી! પિતા-પુત્ર “સંયમધર' બની ગયા. જોનાર-સાંભળનાર તો, આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. મનમાં, અનેક સવાલો કૂદવા લાગ્યા! શું બન્યું હશે ? આવેગનો ઉભરો હશે ? આંચકો લાગ્યો હશે? પૂછીએ. પૂછી લીધું: ‘તમે આ કરોડો રૂપિયાનો વૈભવ અને વહીવટ કેવી રીતે છોડી શક્યા ?' તેઓએ સ્વસ્થતાપૂવર્ક કહ્યું : जो पत्ते, पेड के हैं, वह भी पेड के नहीं रहते; तो घोसला तो कहां से रहेगा? वह तो पेड का है ही नहीं . જે પાંદડાં વૃક્ષનાં છે તે પણ પાનખર આવતાં ખરી પડે છે, - તેનાં રહેતાં નથી. તો, તેમાં કો’કે બાંધેલો માળો તો વૃક્ષનો, ક્યાંથી રહેવાનો હતો? આ શરીર, જીવ સાથે એકમેક થઈ રહે છે, તે શરીર પણ, જીવનું થતું નથી, અહીં પડી રહે છે. તો, સંપત્તિ તો, ક્યાંથી પોતાની બની રહેવાની છે? સાંભળનારને ખાત્રી થઈ કે વૈરાગ્ય જ્ઞાનગર્ભિત છે; ઉભરો નથી. કર્મથી ભલે સંસારમાં રહ્યા હતા; પણ, “કષાય' ની ચીકાશ ન હતી. ચણીબોરના ઠળિયાની જેમ, ક્ષણવારમાં અળગા થઈ ગયા. રાજેશ વ્યાસનો શેર યાદ આવે છે: ‘તારું જ છે બધું, છોડી બતાવ તું, - તારું કશું નથી, છોડીને આવ તું.” હાલ ખતરગચ્છની પરંપરાના મુનિશ્રી મહેન્દ્રસાગરજી અને મુનિશ્રી મનીષસાગરજી બનારસમાં પાર્શ્વનાથ વિદ્યાપીઠમાં રહીને, જ્ઞાન-સાધનામાં વિકાસ સાધી રહ્યા છે. ધન્ય, તેમના અન્તર્મુખી વૈરાગ્યને ! વૈર નહીં, વૈરાગ્ય જાગ્યો ! વૈરાગ્યના કારણો કે વૈરના કારણોમાં, તફાવત નથી હોતો. રાજાએ આમંત્રણ આપ્યું. તાપસે શરત કરી: “પારણું કાર્તિક તફાવત તો, એ કારણોને કયા કાર્ય માટે ખપાવવાં, એ દ્રષ્ટિમાં શેઠ કરાવે.” હોય છે. રાજાએ વાત સ્વીકારી. રાજાના કહેવાથી કાર્તિક શેઠ આવ્યા. વાત છે, ઐરિક તાપસ, રાજા અને કાર્તિક શેઠની. કાર્તિક તેમણે ઐરિકને પારણું કરાવ્યું. મનગમતું થયું એટલે ગૅરિકે શેઠનું મન અહેતુકથિત માર્ગના મર્મથી રસાયેલું હતું. પોત પ્રકાશ્ય. નાકે આંગળી મૂકી. આ ક્ષણે કાર્તિકે વિચાર્યું: પારિણામિક દ્રષ્ટિ લાધી હતી, તેથી ઐરિક તાપસની મેં દીક્ષા ન લીધી; તેનું પરિણામ, આ પરાભવ છે. તપસ્યાથી તેઓ આકર્ષાયા નહીં. આ સંકેત છે. સંકેતની લિપિ વાંચી કાર્તિકે એક હજાર આઠ ઐરિક તપ કરતો હતો; પણ તેનું પ્રયોજન સાવ ઉપરની પુરુષો સાથે, શ્રી મુનિસુવ્રતસ્વામી પ્રભુના ચરણોમાં જીવન સપાટીનું હતું. કાર્તિક આવે અને મને પારણું કરાવે, તેમાં જ સમર્પણ કર્યું. બાર વર્ષ ચારિત્ર પાળી, તે સૌધર્મેન્દ્ર થયા. તેને તપની ફલશ્રુતિ જણાતી હતી. જીવન ઉજ્જવળ બનાવ્યું. સંસાર-રસિક જીવને જે વૈર જીદભરી ઇચ્છાનો નશો ખરાબ છે; તે બધું જ તેમાં હોમવાર વધારનારું કારણ બને તેને આવા ઉત્તમ આત્માએ વૈરાગ્યનું તૈયાર હોય છે. કારણ બનાવી દીધું. આ સમ્યગુ દ્રષ્ટિનો પ્રભાવ છે. ૧૧૦: પાઠશાળા Page #158 -------------------------------------------------------------------------- ________________ : દેહભાવથી પર સાધ્વીજી શ્રી લક્ષ્મણાશ્રીજી : અધૂરી સાધના આગળ વધે છે.. હોય અને કેટલાંક નિકાચિત ચારિત્રમોહનીય કર્મ વેદવાના બાકી હોય; તે માટે જ સંસાર માંડે'; એ રીતે તેમને સંસાર માંડવો પડ્યો. મન માને નહીં, મન કચવાય. આ બધામાંથી, છૂટવા ઝંખે. પૂજ્ય મેઘસૂરિજી મહારાજ પાસે દીક્ષા ન લેવાય ત્યાં સુધી આયંબિલ કરવાનો અભિગ્રહ હતો. આ તપ સતત બે વર્ષ સુધી ચાલ્યું ! એક દીકરો હતો, તે દશ વર્ષની વયનો થાય પછી જ દીક્ષા લઈ શકાય. મનની ઉત્કટતા એટલી બધી કે,ધીરજ કેમ ધરી શકે ! ઘરમાં જ વેષ બદલી લીધો ! ભારે હો-હા થઈ. સાધ્વી વેષમાં જ ઘરમાં રાખ્યા અને પછી વિધિ કરાવી. વૈરાગ્ય તીવ્ર હતો. અતિ મિતભાષી સ્વભાવ, કશા પર મોહનું તો નામ નહીં. દેહભાવથી ઉપર ઇન્દ્રિયભાવ તેનાથી ઉપર, મનોભાવ અને તેનાથી પણ ઉપર આત્મભાવનું સામ્રાજ્ય ! જાણે કે –એકાદ વિ. સં. ૨૦૫૧ મહા વદ ૧૪ના દિવસે સવારે ધરણીધર પાર્થપ્રભુજીનાં દર્શન કરવા જતાં, રસ્તામાં જ્યોતિપ્રભા-લેટમાં જવાનું થયું, જ્યાં સ્થિત સાધ્વીજી મહારાજના સમુદાયમાં, સાધ્વીજીશ્રી લક્ષ્મણાશ્રીજી નામનાં સાધ્વીજી હતાં. લગભગ ૭૫ વર્ષની જૈફ વય; શરીર રોગથી ઘેરાયેલું તેથી, સાધ્વીજી સંપૂર્ણ સંથારાવશ હતાં. તેમની પાસે શાતા પૂછવા ગયા. સૃષ્ણ શરીર, અસ્થિશેષ થયું હતું; છતાં મોં પર તેજ હતું. શરીરમાં પુષ્કળ દાહ થતો હતો. મોંમાં તો જાણે, અંગારા ભર્યા હોય! પેટમાં પણ, લાક્ય બળતી હતી. જીવન ટકાવવા માટે માત્ર પ્રવાહી લઈ શકતાં; દૂધ, મોસંબીરસ અને પાણી, આવું દિવસમાં ત્રણ-ચાર વાર લેવાતું. લઘુશંકા થઈ જવાના કારણે સહવર્તી સાધ્વીજીને કષ્ટ ન પડે માટે, પાણી તો, માત્ર એક-બે ચમચી જેટલું જ લેતાં! લઘુશંકા થઈ જાય; તો પણ, ખ્યાલ ન રહે એટલે અંશે, શરીરનો નીચેનો ભાગ અચેતનવતુ જડ જેવો, થઈ ગયો હતો. વળી, બીજાને કષ્ટ આપવું પડે છે તે ખ્યાલથી તેમને, પારાવાર ક્ષોભ, દુઃખ અને પીડા થતી હતી. આ વયે, રોજ પચ્ચક્ખાણ કરતી/કરાવતી વખતે રકઝક થાય. સાધ્વીજી કહે કે, ‘ઉપવાસ કરાવો, માસખમણ કરવું છે.' જીવનની એકમાત્ર અભિલાષા, એમની તીવ્રતમ ઝંખના, માસક્ષમણ કરવાની હતી. પરિવારમાં કોઈએ આ તપ કરેલું નહીં; તેથી પણ, મનમાં તીવ્ર ભાવ હતા. નાગકેતુના પૂર્વભવમાં, બાળકને અઠ્ઠમ કરવાની તીવ્ર ભાવના થઈ હતી, –એ કથાની યાદ આવી જાય ! આ પછીના ભવમાં લક્ષ્મણાશ્રીજી સાધ્વીજીને મનુષ્ય-જીવન મળે તો, જન્મતાવેત માસક્ષમણ શબ્દ સાંભળતાં માસક્ષમણ કરે તો નવાઈ નહીં એટલું તીવ્ર; અનુસંધાન માસક્ષમણ સાથેનું બંધાયેલું હોય તેવું લાગે ! એમણે દીક્ષા પણ કેવા સંજોગમાં લીધેલી? જાણે કે, નિર્વેદ શબ્દ મૂર્તિમંત થયો ન હોય! આ ભવ, તે એક કેદખાનું છે; તેમાંથી નીકળવા, કેદી જે રીતે ઝૂરે અને ઝઝૂમે એવી, સંસારમાં તેમની અવસ્થા હતી ! “સમકિતવૃષ્ટિ અવિરતિધર બુદ્ધિ, આત્મભાવને આધીન વર્તતી હતી. દેહ અને દેહના રોગ, પીડા – આ બધાનો તો વિચાર સુધ્ધાં ફરકતો ન હતો. નિરંતર આત્માનો જ વિચાર રમતો રહે! શ્રી આનંદઘનજીના શબ્દો, –‘આતમધ્યાની’ શ્રમણ કહેવાય એ શબ્દ ચરિતાર્થ થતો જોવા મળે ! અમે મળ્યા તે પછી પંદરેક દિવસે જાણવા મળ્યું કે, તેઓએ આ વ્યાધિગ્રસ્ત જર્જરિત દેહમાંથી મુક્ત થઈને નવો-નકોર દેહ ધારણ કરવા અહીંથી શ્રી સીમંધર દેવ કને જવા પ્રયાણ આદરી દીધું છે. ........ધન ઉપરની મૂછ ઊતરવી શરૂ થાય, ત્યારે શ્રાવકપણું પ્રગટે તેમ, દેહ ઉપરની મૂછ ઊતરે છે ત્યારે, સાધુપણું પ્રગટે છે. ધનની મૂછ ઉતારનારા શ્રાવક ક્યારેક જોવા મળે છે ત્યારે પ્રમોદ થાય છે પણ દેહની મૂછ ઊતરી ગઈ હોય તેવી સાધુતાનાં દર્શન થાય ત્યારે ‘પુલકિત થઈ જવાય છે. સાધ્વીજીશ્રી લક્ષ્મણાશ્રીજીના દર્શને એ અનુભવ થયો. દેહ અને આત્માં જુદા જ છે –સ્થાનમાં રહેલી તલવારની જેમ- “એવું યથાર્થ-દર્શન'ત્યારે થયું હતું. આત્મા જ બોલતો હતો. આત્માના ભાવોમાં રમમાણ વ્યક્તિનું ઉદાહરણ, મનમાં અંકિત થયું. એ સવાર ધન્ય બની ગઈ! ધન્યતે મુનિવરા રે !: ૧૧૧ Page #159 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંઘને, રત્નાકર કહ્યો છે. શ્રી સંઘ જાત-જાતનાં અને ભાત-ભાતનાં રત્નોની ખાણ છે. આવાં રત્નો છૂપાં હોય છે. ખૂણે બેસી, એકાંતમાં પ્રભુ સાથેની ગોઠડી માંડતાં હોય છે; દુનિયાથી, પર થઈ ગયા હોય છે. દુનિયા એમનાથી પર છે તો તેઓ પણ એમ જ છે. તેમની બે ચાર વાતોના શીતળ છાંટણાં આપણા તાપને ઠારવા માટે પૂરતાં છે. જેમનાં દર્શન આપણાં નેત્રને પવિત્ર કરે, જેમના વચન આપણા કાનને પાવન કરે, જેમને વંદન ક૨વાથી, આપણાં ગાત્ર કૃતાર્થ થાય, તેવા એ આત્મા હોય છે. આ પહેલાં, આપણે શ્રી અરિહંતસૂરિ મહારાજના ગુણોનું દર્શન કર્યું. સંયમની શુદ્ધિની પરાકાષ્ઠાને સાધનારા સાધ્વીજી મહારાજના નેત્રદીપક જીવનની ઉપર, આજે દૃષ્ટિપાત કરવો છે. સાધ્વીજી શ્રી અનુપમાશ્રીજીના દર્શને થઈ જંગમ તીર્થની યાત્રા આ છે, અણગાર અમારા નામ -સાધ્વીજી શ્રી અનુપમાશ્રીજી. સત્યોતેર વર્ષની વયોવૃદ્ધ વય. સંયમજીવનમાં પદાર્પણ કર્યા પછી, જ્ઞાન-દર્શન અને ચારિત્રની આરાધના - સાધનામાં આગળ વધતાં જ ગયાં, વધતાં જ ગયાં. તેનો ગ્રાફ, ઘણો ઊંચો છે. જો કે, આજે જે અવસ્થાએ પહોંચ્યા છે, એ સિદ્ધ થતાં વર્ષો લાગ્યા હશે. પરંતુ તેઓએ જે સ્થિતિ પ્રાપ્ત કરી, એને વર્ષો લાગ્યા હશે. વર્તમાનકાળમાં તો આ આશ્ચર્યજનક છે. વય વધતાં, શરીર અનેક રોગોનું ઘર બની ગયું છે. રોગોએ પોતાનું કામ કર્યું તેમ તેમણે આત્મ-હિત સાધવાનું કામ પણ, એવા જ વેગથી કર્યું છે. પહેલી વાત, પ્રભુભક્તિની લઈએ. પ્રભુની સાથે લતલીન થવા માટે, પ્રચલિત માધ્યમ સ્તવન-સ્તુતિસ્તોત્ર છે. તેમણે સ્તવનના માધ્યમથી અર્હત્ સાથે અનુસંધાન સાધવાનું નક્કી કર્યું. દેરાસરમાં જઈ ભાવપૂજા રૂપ સ્તવનનું ગાન કરે ત્યારે, રોજ ઓછામાં ઓછા અગિયાર સ્તવનનું મુક્ત ૧૧૨ : પાઠશાળા કંઠે ગાન કરે ! આપણે એક, બે કે ત્રણ સ્તવન ગાઈએ એટલે આપણને સંતોષ થાય. જ્યારે, તેઓની ભક્તિધારા એવી તો, અવિરત વહે કે હૈયાને ભીંજવ્યા વિના ન રહે. રોજના અગિયાર સ્તવન તો ખરાં, પણ એ એક મહિના સુધી (ત્રીસ દિવસ સુધી) એક સ્તવન બીજી વાર ન આવે ! આ મુજબ ત્રણસોત્રીસ, તેઓને સ્વનામની જેમ કંઠે છે. પ્રભુના ગુણોનાં વર્ણનવાળાં, પ્રભુના ઉપકારોને વર્ણવતાં, પ્રભુ-મહિમાને પ્રગટ કરતાં પ્રાચીન સ્તવનો, પરમ ભક્ત એવા મહાપુરુષોએ રચેલાં સ્તવનોનું તેઓશ્રી ગાન કરતાં હોય ‘એ સાંભળવા' એ પરમ લહાવો છે ! જેમ સ્તવનોની વિવિધતા આત્મસાત્ કરી છે તેમ સજ્ઝાયની પણ, હેરત પમાડે એવી વાત છે. આખા વર્ષ દરમિયાન રોજ રોજ એકએક સજ્ઝાય બોલે ! આજે બોલેલી સજ્ઝાય આખા વર્ષ દરમિયાન ફરીથી ન આવે, એટલી સજ્ઝાયો તેઓશ્રીને કંઠસ્થ છે ! જ્યાં સુધી આંખો સારી હતી, ત્યાં સુધી તો સ્વાધ્યાય અને ગ્રંથ-વાંચન સતત ચાલ્યા રહેતાં. નિશ્રાવર્તિ સાધ્વી-ગણને પઠન-પાઠનમાં પૂર્ણ સહાયક બનતાં અને અધ્યયન કરાવતાં. વય વધતાં, આંખો અખમ બની તે પછી મહામંત્રના જાપમાં ઊંડાં ઊતરી ગયાં; નવકારનો જાપ સતત ચાલુ જ રહે. જાપ સહજ બની ગયો અને અજપા-જાપની ભૂમિકા આવી ગઈ. રોજના એક લાખ જાપની સંખ્યાએ પહોંચી ગયા ! દિવસના વીસ-વીસ કલાક માત્ર નવકાર મંત્રના જાપમાં વીતવા લાગ્યા. એક-એક અક્ષર સાથે તાદાત્મ્ય સધાતું ગયું. સંસાર પ્રત્યે તાટસ્થ્ય સધાતું ગયું. જાપ વધતા ગયા તો, ઉંમરને કારણે શરીરના રોગ પણ વધ્યા. બન્ને સામસામા આગળ વધ્યા ! તેનો લાભ તેઓ ઉઠાવતા ગયા. વુલ્લું દુષ્કૃતસંજ્ઞયાય મહતાન્।। Page #160 -------------------------------------------------------------------------- ________________ એ ઉક્તિ ચરિતાર્થ બની ગઈ. માત્ર એક જ કલાકની નિદ્રા. બાકીનો બધો સમય, કર્મની નિર્જરા માટે જ વપરાઈને સાર્થક થતો રહ્યો. - પોતે તો, પળવારનો પ્રમાદ કરે નહીં; સહવર્તીને પણ પ્રમાદ ન કરવા પ્રેરે. કહે: સંયમ-જીવનની પ્રત્યેક ક્ષણ. કિમતી છે તેને નિરર્થક વેડફવા ન દેવાય. કેટલા બધા ભવોનાં પાપો ખપાવવાનાં છે ! સંયમની જાગૃતિ પણ, પૂરેપૂરી. નિર્દોષ આહારપાણી વાપરવાનો આગ્રહ રાખે. ક્યારે પણ, સદોષ આવે તો, ખબર પડે અને બળાપો પણ કરે. તપનો તો, ગાઢ અનુરાગ છે. વર્ધમાનતપની સો ઓળી પૂરી કરી છે, એટલું જ નહીં, એમના શિષ્યગણમાં પણ ભવ્ય ઉજ્જવળ આરાધના સહજ જણાય છે. વાતાવરણ એ તો, પહેલા નંબરની નિશાળ છે. | દિલમાં સમજણનો દીવો, સદાયે ઉજાસ પાથરતો રહે છે. હમણાં જ, તેમની શિષ્યાઓએ ભાવના પ્રગટ કરી કે આ વખતે ઘણા આચાર્ય ભગવંતો પાલિતાણામાં બિરાજમાન છે, આપણે પણ જઈએ. ' તેઓએ કહ્યું; મારે એ માટે, ડોળી કે વ્હીલચેરમાં બેસીને, ક્યાંય જવું નથી. છતાં, બધાનું મન, અહીં રહેવામાં કચવાતું હોય અને પાલિતાણો જવું જ હોય તો, મારો કોઈ દુરાગ્રહ પણ નથી. ત્યારે શિષ્યા-પ્રશિષ્યા, બધાંએ કહ્યું : ના, આપના મનની ભાવનાને ઠેસ પહોંચાડીને અમારે ક્યાંયે જવું નથી. અમારે તો અડસઠ તીરથ આપના ચરણોમાં જ છે. અહીં સુખેથી રહીશું અને સેવાનો લાભ લઈશું. આપની આવી રત્નત્રયીની અખંડ, સતત, વધતાભાવોલ્લાસવાળી આરાધનામાં સહાયક બનીશું. શુભ મૈત્રીભાવથી શોભતો, પ્રમોદભાવથી દીપતો આવો સાધ્વી-પરિવાર જોઈને આપણી આંખ અને હૈયું ઠરે છે. પ્રભુના સંઘમાં આવા આવા ઉત્તમ આત્માઓ છે તે જાણી પ્રભુના સંઘને “રત્નાકરની અને રોહતાચલની' જે ઉપમા આપવામાં આવી છે તે સાચી ઠરતી લાગે છે. માથું, ઝૂકી જાય છે; હાથ જોડાઈ જાય છે. ધન્ય છે, જિનશાસનને, ઘન્ય છે, શ્રમણ-શ્રમણી સંઘને. પ્રભુનો શ્રમણ-શ્રમણી સંઘ જયવંતો વર્તો. सुभाषितम् जस्सेवमप्पा उ हविज्ज निच्छिओ, આત્મા થયો નિશ્ચિત જેહનો કે, चइज्ज देहं न हु धम्मसासणं । ત્યજીશ હું દેહ, ન ધર્મશાસન; तं तारिसं नो पइलंति इंदिया, તેને ચળાવી નવિ ઇન્દ્રિયો શકે, उविंतिवाया व सुदंसणं गिरिं ।। ઝંઝાનિલો મેરુ મહાદ્રિને યથા. (રવિવાનિવમૂત્ર- જૂનિવા) (પદ્યાનુવાદ: ઉમાશંકર જોષી) પરમ પવિત્ર શ્રી દશવૈકાલિકસૂત્રની ચૂલિકાની આ એક યાદગાર ગાથા છે : જેનો આત્મા નિશ્ચિત થઈ ગયો; જેના મનમાં નિશ્ચય થઈ ગયો તેને માટે દેહની મમતા પણ સામાન્ય - ગૌણ બની જાય છે. તે ધર્મશાસનને કાજે ધર્મ પાળવા માટે - દેહ અને પ્રતિજ્ઞાપાલન - એ બેમાંથી એક પસંદ કરવાનું આવે તો તે દેહનો ત્યાગ તણખલાની જેમ કરી દે પણ ધર્મ ન ત્યજે. તેનું મન એવું તો અડગ બની ગયું હોય કે, ઇન્દ્રિયોનો સુખાનુરાગ એને ચલિત ન કરી શકે. ગમે તેવા ઝંઝાવાત વાય પણ, મહા-પર્વત મેરુને જેમ કાંઈ ન થાય, તેમ તે દૃઢ અને અચલની જેમ અચલ રહે છે.. ધન્ય તે મુનિવરા રે !: ૧૧૩ Page #161 -------------------------------------------------------------------------- ________________ દેવો પણ, ઝંખે દર્શનને એવા... અભુત ચરિત્રના સ્વામિની સાધ્વીશ્રી પદ્મશ્રી મહારાજનો, જય હો ! આજે તો બસ ! એક પછી એક, આશ્ચર્ય ઉપજાવનારી વાતો જ, મનમાં આવતી રહી છે. આજે જે વાત કરવી છે, તે વાતના દસ્તાવેજી પુરાવા સાંપડ્યા ન હોત તો, વાતને કોઈ સાચી માનત જ નહીં. ‘આવું તે હોતું હશે ?”; “કહનેવાલા ભી દિવાના, સુનનેવાલા ભી દિવાના. ” આવા ઉદ્દગાર સાંભળવા મળે. પણ, માનો કે ન માનો, આ વાત સાચી છે. કાળના પ્રવાહ ઉપર દૃષ્ટિપાત કરતાં, એમ જણાઈ આવે છે કે, આવી ઘટના, ક્યારેક અને ક્વચિત જ બને. સમયના પટમાં શું ન બને, તેનો ઉત્તર આપવો મુશ્કેલ છે. વાત, આમ બની છે. વિ.સં. ૧૨૬૮માં ખંભાત જેવા ગામમાં કોટ્યાધિપતિ શ્રેષ્ઠિના દીકરાને ત્યાં, દીકરી જન્મી છે. જોનારા મોંમાં આંગળા નાખી જાય એવી, રૂપ-રૂપના અંબાર જેવી આ દીકરી ! અને ૩૫ કરતાં અનેકગણું ચડિયાતું એનું ભાગ્ય ! કોઈ નકશામાં ન સમાઈ શકે એવું, એનું ભાગ્ય. જોષી મહારાજને કુંડળી બનાવવા તો આપી; પણ ભાગ્યનું વર્ણન કરવાનું એમનું ગજું ન હતું! કુંડળી દોરી એના ફળાદેશમાં મોટી પૂર્ણાકૃતિ ચીતરી, જાતકના પિતાને પરત કરી આવ્યા ! ગોળ વીંટો ખોલીને જોયું તો પાનાં સાવ કોરાં ! જોષીને પૂછ્યું, આમ કેમ ?જોષી મહારાજ હાથ જોડી કહે : “મારી કલમમાં એ કૌવત નથી કે તેનું ભાગ્ય હું લખી શકું ! એક તો, જેવું છે તે બધું હું વાંચી શકતો નથી અને જેટલું વાંચી શકું છું તે કલમ દ્વારા પ્રગટ કરી શકું તેમ નથી. હું આ જાતકના બાર ભવનના ગ્રહોના વર્તમાનની લિપિ ઉકેલવામાં લીન હતો ત્યારે જ શબ્દોએ આવી કાનમાં કહ્યું - આ ભાગ્યને શબ્દદેહમાં પૂરવાની અમારી શક્તિ નથી માટે, અમને કાગળ પર ઉતારી શરમિંદા બનાવશો નહીં – હું, એમ જ લઈ આવ્યો છું.” વાત, વિસારે પડી. દીકરી સોનાને ઘૂઘરે રમતી, કમળભરેલા વિશાળ સરોવરમાં. હંસ જેમ એક કમળથી બીજા ૧૧૪: પાઠશાળા Page #162 -------------------------------------------------------------------------- ________________ કમળ પર વિચરતો હોય વિલસતો હોય તેમ, તે કાળના જોઈને, વગર ઉપદેશે દીક્ષા લેવા માટે, શ્રાવિકાના ખંભાતના, સહજ હેતપ્રીતથી ઉભરાતા સ્વજનોના એક વૃન્દના વૃન્દ તૈયાર થઈ જાય. હાથમાંથી બીજા હાથમાં, હુલાતી ફુલાતી દીકરી મોટી માનશો ! માત્ર ત્રણ વર્ષના દીક્ષાપર્યાયમાં, તેઓ થવા લાગી. સાતસો શિષ્યાના ગુણી બન્યાં! સૂરિ-મહારાજે તેમનો સુખના દિવસોને વીતતાં, વાર શી? દીકરીના પ્રવર્તિની પદનો અભિષેક કર્યો. ત્રણ-ચાર વર્ષ પછી દાદાનો રોજનો નિયમ સવારે પ્રભુદર્શન કરી, ગુરુ મહત્તરા પદથી અલંકૃત કર્યા. સકળ શ્રી સંઘમાં, તેમનું મહારાજને વંદના કરી, ઘેર આવવું. એક સવારે દાદા ચારિત્ર, સંયમ આદર્શરૂપ ગણાવા લાગ્યું. બુદ્ધિની દર્શને જતા હતા ત્યારે, પૌત્રી પધલક્ષ્મીએ સાથે આવવા તેજસ્વિતા એવી કે, ગૂઢમાં ગૂઢ તત્ત્વજ્ઞાનના પદાર્થ જીદ કરી. દાદાની આંગળી પકડી દીકરી દેવ-દર્શન કરી સરળતાથી, હાથમાં રહેલા આમળાની જેમ, સામાને ઉપાશ્રયમાં ગુરુ-મહારાજ પાસે આવી. ત્યાં ધર્મમૂર્તિ સમજાવતા હતાં. તપસ્યામાં ઉત્તરોત્તર-પ્રગતિ સાધતા મહારાજ સ્થિરવાસ રહેલા, વિરાજમાન હતા. દાદાએ રહેતાં હતાં. વંદના કરી; તે રીતે દીકરીએ પણ વંદના કરી. દીકરીના માત્ર અઠ્ઠાવીસ વર્ષની વયે તો, આ ભવમાં સંચિત ભાગ્યની સંકેતલિપિ જોષી મહારાજ ભલે, ન ઊકેલી થયેલાં ઉત્કૃષ્ટ પુષ્ય ભોગવવા, સદ્ગતિમાં સંચરી ગયાં. શક્યા પરંતુ, મુનિરાજપળવારમાં દીકરીનું લલાટ જોઈને વય ઓછી હોય કે વત્તી હોય, પણ, અજવાળું કેટલું એ કળી ગયા! પથરાયું તે મહત્ત્વનું છે. સકળ સંધ શોકમગ્ન બની ગયો ! દાદાને કહ્યું: ‘તમારી આ દીકરી અસાધારણ કામ એક તેજસ્વી તારલો પૃથ્વીલોકની મુલાકાત લઈને, તેજ કરવા આ પૃથ્વીલોકમાં અવતરી છે. એને, પ્રભુશાસનના લિસોટો પાથરીને વિદાય થયો. ચરણે સોંપી દો !” તેમના સમગ્ર જીવન પર દ્રષ્ટિપાત કરીએ તો બધી દાદા સંસ્કારમૂર્તિ હતા. આવા કામ માટે “ના” જેવી ઘટના સાંભળતાં માત્ર “અદ્ભુત” શબ્દ જ મુખમાંથી સરી શબ્દ એમના મુખમાંથી ક્યારે પણ ન આવે. “આયુષ્યનું પડે. x x x અમૃત સાધુતાછે.” આ સમજણ હતી પણ વિમાસણ તે કાળ એવો હતો કે ગુરુ મહારાજની પણ, પ્રતિમા એ થઈ કે, “બાપજી ! સતત સુખમાં ઊછરેલી કોમળ ભરાવાતી નહીં. કોઈ યુગપ્રધાન પુરુષ માટે જ, એ કર્મ જેવી આ દીકરી કઠોર સંયમ જીવન કેવી રીતે પાળી વિકલ્પ ખુલ્લો રહેતો હતો. એવા સમય દરમિયાન, એક શકશે ?'વળી ગુરુવચન પણ અમોઘ હોય છે એવી શ્રદ્ધા સાધ્વીની પ્રતિમાની તો કલ્પના શી રીતે થઈ શકે ? પણ હતી, ઘડીક કમળના ફુલ જેવી દીકરીના મોં તરફ છતાં, આ મહત્તરા પદ્મશ્રીનું ઉત્કૃષ્ટપુણ્ય, અલૌકિક જુએ, તો ઘડીક ગુરુ-મહારાજના, તપ-તેજથી દીપતા પ્રભાવ; તેથી વિ.સં.૧૨૯૮માં તેઓની પ્રતિમાનું મુખ-કમળ તરફ જુએ! છેવટે, ધર્મ પ્રત્યેની અડગ નિર્માણ કરાવવામાં આવ્યું. નિત્ય દર્શનાર્થે અને શ્રદ્ધાનો વિજય થયો. ઉપકારીના ઉપકારનું સ્મરણ થતું રહે, એ આશયથી પુત્ર, પુત્રવધૂ તથા પરિવાર સાથે આવીને, આઠ બનાવેલી એમની પ્રતિમા, કાળની પછડાટો વચ્ચે, આજે વર્ષની દીકરી પધાને વહોરાવી દીક્ષા અપાવી. પણ અખંડ સચવાયેલી રહી છે. માતર તીર્થના ભાવોલ્લાસની ઊછળતી છોળો વચ્ચે, દીક્ષા થઈ. તે હવે સુમતિનાથ પ્રભુના વિશાળ જિનાલયમાં, આ પ્રતિમા પદ્મશ્રી નામે ઓળખાવા લાગ્યા. વિદ્યમાન છે. દીક્ષા પછી, ભાગ્યે ખીલવાના બધા સીમાડા જય હો ! જય હો ! મહત્તરા પ્રવર્તિની સાધ્વીશ્રી ઓળંગી લીધા. પોતાના ગુરુ-મહારાજની સાથે તે નાના પદ્મશ્રી મહારાજનો જય હો! સાધ્વી બેઠાં હોય તો પણ, આવેલાં બધાં પહેલાં આ નાના જિનશાસનનો, સદાકાળ જય હો ! મહારાજને જ વંદન કરે ! અરે ! એ તો ઠીક, પણ તેમને ધન્ય તે મુનિવરારે !: ૧૧૫ Page #163 -------------------------------------------------------------------------- ________________ તમારામાં અગાધ શક્તિ છે.. એકવીસ હજારથી પણ વધુ ગાથા કંઠસ્થ કરનાર સાધ્વીજી ડ્રીંકારગુણાશ્રીજી વિરલ કોટિના કહી શકાય તેવા સાધ્વીજીશ્રી પદ્મશ્રીજીની વાત વાંચીને આનંદ, અહોભાવ અને આશ્ચર્ય પ્રગટ કરતાં, ઘણાં પત્રો આવ્યાં છે. તેઓએ ભરપૂર અનુમોદના કરી છે; પણ, સાથે પ્રશ્ન પણ કર્યો જ છે; આ વાત જુના જમાનાની છે, પણ વર્તમાનમાં કંઈ આવું વિલક્ષણ, નેત્રદીપક જોવા મળે કે નહીં ? માત્ર ભૂતકાળની સમૃદ્ધિ જ છે? વર્તમાનનો વૈભવ છે કે નહીં ? મારા મનને પણ આ પ્રશ્ન સુંદર લાગ્યો. એ દૃષ્ટિએ, ચારેકોર નજર ફેરવી તો, પ્રભુ સંઘના ઉદ્યાનમાં કેટકેટલાં ફૂલો જોવા મળ્યાં; કોઈ રંગમાં, કોઈ સુગંધમાં, કોઈ કદમાં તો કોઈ શોભામાં કેવા કેવા ચડિયાતાં છે, તે જોઈને મેં વિસ્મય અનુભવ્યો. તેમાંથી હાલ એક પુષ્પની સુવાસ માણીએ. વાત આમ છે :-- નાની વયમાં દીક્ષા થાય તો જ્ઞાનની સાધનાની કેવી મોજ માણવા મળે ! એવા દીક્ષિતના જીવનમાં ઓછામાં ઓછી, એકવીસહજાર શ્લોકો-ગાથા કંઠસ્થ થવી જોઈએ. આવી માતબર મૂડી હોય તો, જીવનના ઉત્તરકાળમાં ચિંતન અને અનુપ્રેક્ષા માટે, ભરપૂર સામગ્રી મળે –મળી રહે. આર્તધ્યાનના કાદવથી, એક પણ દિવસ, ચિત્ત ખરડાય નહીં. મનમાં, પ્રભુજીના વચનની મસ્તીનો અનુભવ થયા કરે. સૌથી મહત્ત્વનો લાભ તો એ થાય કે, –જવાની સુખે સુખે પાર ઊતરી જવાય. શ્રુતજ્ઞાનના બળથી, કામાવેગનો તબક્કો ઓળંગી જવાય. વળી, આનાથી શ્રમણ-જીવનના જે બે લક્ષ્ય છે, તેને સાધવાનું સુગમ બની જાય ! નિષ્કલંક પ્રવૃત્તિ અને નિષ્કષાય વૃત્તિ. આ બે લક્ષ્યમાં, જ્ઞાન સાધના ખૂબ સહાયક છે. આ કાર્ય સરળતાથી થઈ જાય. આટલી વાત થઈ એટલે, તરત જિજ્ઞાસા થઈ ! વાત તો સરસ છે; આદર્શભરી વાતો છે. શું આજના યુગમાં, આ શક્ય છે ? આવા રળિયામણા પ્રશ્નનો જવાબ પણ ૧૧૬ : પાઠશાળા આપણને રળિયાત કરે એવો મળ્યો. હર્ષ સાથે જણાવવાનું મન છે : ઉત્તમ કુળ, સંસ્કારી માત-પિતા, સંયમની ભાવના જન્માવે તેવું વાતાવરણ. પરિણામે, દશ વર્ષની વયે જ દીકરીએ દીક્ષા લીધી. દીક્ષા-વખતે જ એક શુભ વિચાર મળ્યો, ‘તમે ધારો તો, એકવીસહજાર ગાથા કરી શકો.' આ વિચારને, ભાવસહિત ચિત્તની ભૂમિમાં વાવ્યો. સમયે-સમયે તેને, યોગ્ય ખાતર-પાણી મળતાં રહ્યાં. જોતજોતામાં આ શુભ સંકલ્પને અંકુર ફૂટ્યા. વધતાંવધતાં તે છોડ બની, વૃક્ષ અને ધીંગું વૃક્ષ બન્યું. માત્ર અઢાર વર્ષના દીક્ષા પર્યાયમાં તો, એકવીસહજા૨ ગાથાનો લક્ષ્યાંક સિદ્ધ કરી લીધો ! જ્ઞાન-સાધનાની યાત્રા, અવિરામ ચાલતી રહી. માત્ર નવી નવી ગાથા કરવાની એટલું જ નહીં, જેટલી ગાથા થઈ હોય તે બધીને, પરાવર્તનના સ્વાધ્યાય દ્વારા વધુ ને વધુ દૃઢ કરીને તેને આત્મસાત્ બનાવવાની; – તાજી રાખવાની ! આવું કરવાથી, આ જ્ઞાન સાધના ક૨વાથી, ધીરે-ધીરે અન્યોગ સિદ્ધ થાય છે. ક્રમશઃ જ્ઞાનદશાની પ્રાપ્તિ થાય છે. અર્થાત્, ‘જ્ઞાતાભાવ’ પામવાનો આ જ માર્ગ છે. એકવીસહજાર ગાથાઓમાં, –પાંચ પ્રતિક્રમણ, ભાષ્ય, કર્મગ્રંથ, આગમની નિયુક્તિ, પ્રસિદ્ધ ઇન્દ્રિયપરાજય-શતક, વૈરાગ્ય-શતક, ક્ષેત્ર-સમાસ, મોટી સંગ્રહણી વગેરે, અનેક ગ્રંથોનો સમાવેશ થાય છે. દીક્ષા પછી, રોજ ત્રણ કે પાંચ જેટલી ગાથા કરવામાં આવે તો પણ, એક દાયકામાં આ બધું સિદ્ધ થઈ શકે. એ સાધ્વીજી મહારાજનું શુભ નામ છે ઃ ‘ર્ફીકારગુણાશ્રીજી.’ દીક્ષા-સમયે વય બાર વર્ષની હતી; હાલ ત્રીસ વર્ષ આસપાસની વય છે. અચલગચ્છની પરંપરામાં છે. આ ચાતુર્માસમાં તેઓ કચ્છના બિદડા ગામમાં બિરાજમાન છે. આ વાત વર્તમાનકાળની છે; અત્યારની છે. આપણી આસપાસની જ છે. પ્રેરણાનું ઝરણું વહેતું છે. ખોબો ભરીને, એમાંનું અમૃત જળ પી લઈએ. તરસ છિપાવી લઈએ. Page #164 -------------------------------------------------------------------------- ________________ મીઠી વીરડીનાં જળ-બિંદુઓ શ્રાવક-શ્રાવિકાનાં ઉત્તમ પ્રસંગો Page #165 -------------------------------------------------------------------------- ________________ જાજરમાન સ્ત્રીરત્ન વિમલશ્રીને પ્રણામ સ્ત્રીઓમાં ગુણ અને દોષ બને હોય છે; પરંતુ, તેના યાચકો ‘વિમલશ્રી સુપ્રભાતમ્” એવું બોલતા! હયાતિ દોષની બહુલતાથી સ્ત્રીને વગોવવામાં આવે છે તે, બાદ પણ, યાચકોના ચિત્તમાં આવી ગાઢ અસર રહી અધૂરા દર્શનની નિશાની છે. સ્ત્રીની પત્ની તરીકેની હોય, એવું કલ્પી પણ કેમ શકાય? ભૂમિકા પછી, માતા તરીકેની ભૂમિકા, સમગ્ર-પરિવાર માટે “પાવર હાઉસ” બની રહે છે. આવું કર્તવ્ય પુત્ર પેથડકુમારમાં ઉત્તમ-સંસ્કારનું વાવેતર અને નિભાવનારને, કાંઈક વિશેષ વિશેષણ આપવાનું મન સિંચન કરનાર આ જ વિમલશ્રી હતાં. થાય જ. દેદાશા-પેથડ-ઝાંઝણ જેવા, વિશિષ્ટ વ્યક્તિત્વ દેદાશાના દુઃખના દિવસોમાં, મોટો સધિયારો, આ પાછળ વિમલશ્રીની પ્રેરણા હતી. જાજરમાન સ્ત્રી-રત્ન વિમલશ્રીનો જ હતો. વિમલશ્રીના પ્રતાપે, દેદાશા મોટી જેવું વિશેષણ, તેમને જ શોભે. આપત્તિ ઓળંગી શક્યા હતા. જ્યારે તેમને, રાજાએ .. આવાં હતાં, વિમલશ્રી. દેદાશાનાં પત્ની અને કેદ કર્યા હતા ત્યારે, સાંકેતિક ભાષામાં ગુપ્ત સંદેશો પેથડકુમારના માતાજી. તેમની આ બન્ને ભૂમિકા ઉત્તમ મોકલાવ્યો હતો; તેને માત્ર વિમલશ્રી જ ઉકેલી અને હતી, આદર્શ હતી. વળી ઝાંઝણશામાં જે સાહસિકતા, સમજી શક્યાં હતાં. તે સંદેશ, –માત્ર ત્રણ વાક્યના, લૌકિક અર્થ અને રહસ્યમય અર્થ થતા હતા. ઉદારતા દેખાય છે, તેનો સ્રોત પણ, વિમલશ્રી જ ને! સામાન્યજનના મગજમાં પણ ન આવે, “એવાં આ વિમલશ્રી જેવી ઉદારતા, જવલ્લે જ કોઈ સ્ત્રીમાં વાક્યો હતાં : જોવા મળે. એમના પ્રસંગો જાણીને, તાજુબ થઈ જવાય ! સંદેશ લૌકિક અર્થ રહસ્યાર્થ - રોજ પ્રભાતના, ઘરેથી નીકળી शिरोऽर्तिः । માથું દુઃખે છે. રાજાની આપત્તિ છે. દેરાસરે પ્રભુજીનાં દર્શન કરી, भुक्तौ संशयः । જમવા ઇચ્છા નથી. ઘરે, આવી શકાશે નહીં. ઉપાશ્રયમાં ગુરુ મહારાજને વંદન ૧૨૫: સધ: wાઈઃ | શરદી મટાડવા માટે તમે જલ્દી નાસી જાઓ. પચ્ચકખાણ કરી ઘરે પહોંચે ત્યાં ગરમ પાણીનો નાસ સુધીમાં સવાશેર સોનાના સિક્કાનું તૈયાર કરવો. દાન વિમલશ્રી કરતાં હતાં. પોતાની મેળે, આવા શબ્દોના અર્થ, એક પણ પળ સામાન્યતઃ, સ્ત્રીઓ-બહેનો દ્વારા અન્નદાન ગુમાવ્યા વિના કરવા માટે, કેવી સ્વસ્થ અને નિર્મળ ઉદારતાપૂર્વક થતું હોય છે. એ સહજ છે. પરંતુ, ઘન પ્રજ્ઞા જોઈએ! વિમલશ્રીના આ ગુણોથી દેદાશા ફરીથી સંબંધી ઉદારતાનાં દર્શન તો કો'ક વાર જ થતાં હોય દેદાશાહ બની શક્યા. છે! વિમલશ્રી તો, નિત્ય અને નિરંતર, યાચકોને દાન આવા જાજરમાન સ્ત્રીરત્ન વિમલશ્રીને આપતાં, તેથી તેમની હયાતિ પછી પણ, વર્ષો સુધી, પ્રણામ... ! અન્ય કોઈ પણ દાતા પાસેથી દાન લેતી વખતે પણ, ૧૧૮ : પાઠશાળા Page #166 -------------------------------------------------------------------------- ________________ ઉપાશ્રય તો, દેદાનો ! ' કરવાના ! દેદાશા એટલે પેથડમંત્રીના પિતા, ઝાંઝણના દાદા અને વિમલશ્રીના પતિ. આ ચારેય વ્યક્તિઓનું વ્યક્તિત્વ નિરાળું હતું. તેમની ઊંચાઈની ટોચ એક-એકથી ચડિયાતી હતી. જાણે ઉત્તમ ઉપવનના, રંગ-રૂડા અને રૂપે-પૂરા, રોનકદાર, અને સુગંધને પ્રસરાવતાં પુષ્પો ! કોઈને, પહેલો નંબર ન આપી શકાય ! સૌ, પોત-પોતાના સ્થાને શ્રેષ્ઠ દરજ્જાના ગણાય એવા પ્રતિભાવંત! - એક-એક વ્યક્તિના એક-એક કામ તો, કાળના કાળજે ભૂંસી ન શકાય તેવી શાહીથી લખાયેલાં જોવા મળે છે. ઉપાશ્રયની વાત આવે એટલે દેદાશાહની યાદ આવે જ. એવું કાયમી ધોરણે સ્મૃતિમાં સચવાય તેવું, કયું કામ થયું? સામે ચાલીને દાન આપવામાં દેદાશાહને કોઈ ન પહોંચે ! નિયમ તો હતો, જે ગામમાં પગ મૂકે તે ગામમાં સૌ પ્રથમ કામ જિનાલયે જવાનું અને પ્રભુજીનાં દર્શન કરી, પછી બીજું કામ ઉપાશ્રયે જઈ મુનિ મહારાજને વન્દન કરવાનું. તે પછી જ વ્યાપાર કે વ્યવહારનાં કામ કરવાનાં ! આ ક્રમ મુજબ જ, તેઓ દેવગિરિમાં ઉપાશ્રયે ગયા હતા. મુનિમહારાજને વન્દન કર્યા પછી, એ ઉપાશ્રયના એક ખૂણામાં ભેગા થયેલા ભાઈઓને પૂછ્યું:-શું પ્રયોજન છે? જવાબ મળ્યો : નવા ઉપાશ્રયના નિમણની વિચારણા ચાલે છે. પળના વિલંબ વિના દેદાશાહ બોલ્યા : બધો લાભ મને આપો ! સ્થાનિક સંઘના ભાઈઓ બોલી ઊઠ્યાઃ શું સોનાનો ઉપાશ્રય બાંધવાના છો? દેદાશાહ કહે: હા. સોનાનો બંધાવી દઉં! અને ખરેખર જ, વચનના પાલન માટે, બંધાતા એ ઉપાશ્રયના ચૂનામાં ૪૯ પોઠ (ત્રણ મણની એક પોઠ) કેસર ભેળવીને સોના સરિખો ઉપાશ્રય બંધાવ્યો ! કોઈન કરી શકે તેવું કામ દેદાશાહે કરી બતાવ્યું. દેવગિરિ (દોલતાબાદ)ના ઉપાશ્રયને ત્યાંના શ્રીસંઘે વર્ષો સુધી ઉપાસનાનો પાયો બનાવ્યો અને ત્યાં સુધી કેસરની સુગંધને માણીને, દેદાશાહને સદ્ભાવની અંજલિ ખોબ-ખોબે આપી ! દેવગિરિના આ ઉપાશ્રય પરથી એવી કહેતી પ્રચલિત બની કે, “ઉપાશ્રય તો દેદાશાહનો !' આવા દેદાશાહના દીકરા પેથડ અને પૌત્ર ઝાંઝણ ! તેમાં તો, ઉત્તમતાનો સરવાળો જ થયો છે! ધન્ય એ ત્રિપુટીને ! શ્રાવક-શ્રાવિકાનાં ઉત્તમ પ્રસંગો : ૧૧૯ Page #167 -------------------------------------------------------------------------- ________________ પેથડ-પ્રસંગમાળા આચાર્યશ્રી ધર્મઘોષસૂરિ મહારાજ શિષ્યગણ સાથે, ત્યાં મંત્રીશ્વર પેથડના જીવન-પ્રસંગોથી, હું ખૂબ જ પ્રભાવિત થયો છું. તેઓના જીવનમાં, ભદ્રિકતાની ભોંય પર, બિરાજમાન હતા. એમની વાણી સાંભળવા કેટલાક શ્રાવકો અનેકાનેક ગુણોની ભાત ઉપસી છે. એમના ગુણોના ત્યાં બેઠા હતા. પેથડકુમારે પ્રવેશ કર્યો ત્યારે, “પરિગ્રહ પરિમાણ વ્રત લેવા જેવું છે અને તે પ્રત્યેક શ્રાવકે લેવું વર્ણનમાં, વાણી ગદ્ગદ્ થઈ આવે છે. આજે પેથડશાનાં ગુણોનું ગાન કરવાની ઇચ્છા થઈ આવી છે. એટલા બધા જોઈએ” એ સમજાવી રહ્યા હતા. બહુમાનવિધિ સાથે પેથડ ગુરુવંદન કરી રહ્યા છે; પ્રસંગોનો મેળો થયો છે કે, “શરૂઆત ક્યાંથી કરવી” એની એવામાં જ કોઈ શ્રાવકે મશ્કરીના લહેજામાં કહ્યું : બાપજી ! મૂંઝવણ થાય છે ! ચાલો, એમના માતાના શુભાશિષથી, આ માળા ગૂંથવાનું શરૂ કરીએ, એ જ ઔચિત્ય મંગલ છે. આ પેથડને જ એ નિયમ આપો. ઉત્તમ પુરુષોનું લક્ષણ છે: મશ્કરીમાં પણ બોલાયેલા એક : વાત એમ બની કે માતા વિમલશ્રીએ બાળ વચનો પણ, સવળાં જ લે ! એ ન્યાયે પેથડકુમારે હાથ જોડી, વિનયયુક્ત વચનોથી કહ્યું: પેથડને સંસ્કારનું ભાતું બંધાવતાં, પહેલી શિખામણ એ “ગુરુ મહારાજ ! કૃપા કરો ! જે નિયમ હોય તે મને આપી હતી કે :-- આપો !” દીકરા ! ક્યારે પણ, ધર્મસ્થાન એમને એમ ન મન એમ ન ગુરુમહારાજના મનમાં પેથડની ઉત્તમતાનો પડઘો ઓળંગવું. બાળકને સમજાવ્યું કે રસ્તે જતાં, દેરાસર આવે પડ્યો. કહે: ‘કેટલાનું પરિમાણ લેવું છે ?” “કૃપાળુ ! તો, ભલે માંગલિક હોય પણ બે-પાંચ ક્ષણ ત્યાં થોભીને, લાખ રૂપિયા રાખો.' ગુરુમહારાજે કહ્યું: ‘હજી વિચાર શિખર તરફ નજર નોંધીને, ધજાને મનમાં સ્થાપી પ્રભુને કરો. ' એટલે પેથડ કહે : “એસી હજાર !” “એમ નહી, નજરમાં આણી “નમો જિણાણં' બોલીને જ આગળ વધવું. આમ વધો.’ ‘કુપાળ દેવ આપ જ ફરમાવો.” તે પ્રમાણે, રસ્તે ઉપાશ્રય આવે ત્યારે પણ, “પાંચ લાખ રાખો.' શ્રાવકો બોલી ઊઠ્યા: ‘અમને ભક્તિભાવે નજર કરવી. જો ગુરુમહારાજ હોય તો તેમની ઓછું રાખવાનું કહો છે અને પેથાને વધવાનું કહો છો !” પાસે અચૂક જવું. ‘મયૂએણ વંદામિ. ગુરુજી, શાતામાં “પછી પસ્તાવો ન થાય, તેવું મોકળું રાખવું સારું.' પેથડ છો ? કામ-સેવા ફરમાવો’ એમ વિવેકથી કહેવું. આટલું સાથે વાતચીત કરતાં એના હાથની રેખાઓ ગુરુદેવે વાંચી તો કરવું જ. સમય હોય અને ગુરુમહારાજની અનુકુળતા લીધી હતી ! પેથડકમાર કહે : “મને લાખની રકમ લખતો હોય તો ઘર્મોપદેશ સાંભળવો. યે નથી આવડતું; છતાં આપ કહો છો તે પ્રમાણ.” અને માતાએ આપેલી શિખામણ, પેથડે બરાબર ગાંઠે પોતાના ઉપકારી ગુરુમહારાજ તરીકે હૃદયમાં સ્થાપન બાંધી અને ભૂલ્યા વિના, એનું આચરણ કરવાનો નિયમ કર્યા. રાખ્યો હતો. લાભાંતરાય કર્મનો ઉદય હતો. દરિદ્રતા ઘેરી ઉપકારી ગુરુમહારાજ પ્રત્યે, પ્રગાઢ પ્રીતિ થઈ હતી; વળી હતી, એક એક ટંકના ફાંફાં હતા. કપડાં ફાટેલાં અને એની પ્રતીતિ આ પ્રસંગથી જણાશે. જ્યારે પોતે મંત્રી બન્યા ઉઘાડા પગ પર ધૂળના થયેલા હતા. આ નિયમના કારણે ત્યારે, ઘણાં વર્ષો પછી એક ખેપિયાએ ખબર આપ્યા કે આવા સંજોગમાં પણ રસ્તે જતાં, ઉપાશ્રય તરફ નજર ગઈ. “આચાર્યશ્રી ધર્મઘોષસૂરિ મહારાજ પધારે છે, પધારી રહ્યા R . ૧૨૦: પાઠશાળા Page #168 -------------------------------------------------------------------------- ________________ ના ઉછા કરી. છે.” આટલા સમાચારથી ભાવવિભોર થઈને એમણે આવેલી કે, –રચનાને અનુસાર, ફૂલોનો ક્રમ વિચારી માધવ' નામના એ ભાટને, આ ખબર આપવા બદલ લેવામાં આવતો અને તે મુજબ એ ભાઈ ફૂલો આપે. અનર્ગળ દાન આપ્યું. “અનર્ગળ’ એટલે મર્યાદા વિનાનું ! મંત્રીશ્વર ડાબા હાથે લઈ, જમણા હાથે પ્રભુને ચડાવે. આ આપણને કોઈ પૂછે કેટલું દાન આપ્યું?” એના જવાબમાં રોજનો ક્રમ. ફૂલોની અંગરચના કરતાં પોતે, મનમાં “પ્રભુ આપણા મનની મર્યાદા આવે. આપણે બોલી ન શકીએ, કેવા સોહે છે ! સમવસરણમાં દેવો-ઈન્દ્રો વડે થતી પૂજા એટલું દાન આપ્યું. કેવી શોભતી હશે !' –એવી વિચારધારામાં મગ્ન રહેતા. ઓલદોલ માણસોના હૃદય-સમુદ્રને કોઈ કિનારા “અરે ! અરે ! આજે આ ક્રમ કેમ તુટે છે ! જે ક્રમથી નથી હોતા. ફૂલો આવવા જોઈએ, તેમાં ફેરફાર કેમ?” બે વાર તો કહું? કેટલું દાન આપ્યું? જે જીભ વડે એ સમાચાર ફૂલ લઈ-લઈને બાજુએ મૂક્યાં. ત્રીજી વાર પણ , એમ જ આપ્યા એ જીભની તોલે સોનાની જીભ આપી ! બોલવામાં થયું ! ની-છૂટકે ફૂલ આપનાર તરફ નજર કરી. ફેલ દાંતે પણ સહાય કરી તે બધા દાંત એટલે કે બત્રીસ દાંત આપનાર સેવકની જગ્યાએ તો રાજા બેઠા હતા ! મંત્રીશ્વરે પ્રમાણે એટલા હીરા આપ્યા! સમાચાર આપવા તે ચાલતો હેજ પણ ક્ષોભ પામ્યા વિના, પેલા ભાઈ તરફ ઇશારો આવ્યો. હવે એવું ન કરવું પડે એટલે પાંચ ઘોડા આપ્યા. કર્યો. એ જ ભાઈ ગોઠવાયા અને મનભાવન કાર્ય પાર એના વસ્ત્ર ફાટેલાં હતાં એટલે એને પાંચ જોડ કિંમતી વસ્ત્રો પડ્યું. પરિકરસમેત પ્રભુજીની ફૂલની રચના પૂર્ણ થઈ. આપ્યાં ! બસ? આટલું તો ઘણું કહેવાય ! ભાઈ ! કળશ શાંતિપૂર્વક ચૈત્યવંદન કરી, કાઉસ્સગ્ન-ધ્યાન કરી, પ્રાર્થના તો હજ હવે આવે છે. તેને કે તેની સંતતિને ક્યારે પણ કરી. ઘંટનાદ કયો અને પાછા પગલે જિનગૃહની બહાર તકલીફ ન પડે તે માટે પાંચ ગામ આપ્યાં. “મારા આવ્યા ત્યારે રાજા રાહ જોતાં ઊભા હતા ! આમ, એકાએક ગુરુમહારાજના આગમનના સુખ સમાચાર આપવા આવવાનું પ્રયોજન જાણવા ઇચ્છા કરી. આવ્યો. ' વાત આમ બની હતી. એક સરહદી રાજા સાથે સંધિઆવી અનુકરણીય ગુરુભક્તિ તેમનામાં જોવા મળે કરાર કરવાના હતા. મંત્રીશ્વરની અણમોલ સલાહ જરૂરી છે. બહુમાનભરી ભક્તિભર્યા હૃદયવાળા સરળ અને યોગ્ય હતી, તેથી રાજાએ પહેલા તો સેવકને મોકલ્યો. સેવક જીવો પર ગુરુમહારાજની કૃપા અવતરે છે. ઉત્તર લઈને આવ્યો નહીં એટલે સહમંત્રીને મોકલ્યા. તે પણ પરત ન આવ્યા તેથી ‘વાત શું છે? તે જાણવા રાજા • આ પ્રસંગ મંત્રીશ્વર બન્યા પછીનો છે. પ્રભુ ખુદ આવ્યા. “મંત્રીશ્વર ક્યાં છે ?' પ્રત્યેની મઘમઘતી ભક્તિનો પ્રેરક પ્રસંગ છે. એના ભાવ, ભાર્યા પ્રથમિણીએ આવકાર આપતાં કહ્યું : આપણા મનમાં સ્થાપન કરવા જોગ છે. ‘બિરાજો ! હમણાં પૂજા-સેવામાંથી પરવારીને આવશે.” મંત્રીશ્વર પેથડકુમારને નિયમ હતો કે, જિનાલયમાં - રાજા કહે : “મારે જોવું છે, એ પૂજા કેવી કરે છે !' પહેલો જમણો પગ મૂકે, ત્યારથી મૌન, અને તે મૌન, રાજા જિનગૃહમાં દાખલ થયા. એમણે જોયું કે અહીં વાણીનું જ નહીં, આંખનું પણ ! સાથે પ્રભુપુજાની પૂર્ણ તો ભાવભર્યું અને ભક્તિભર્યું વાતાવરણ છે ! એક-પછીવિધિ પણ જાળવતા. એક ફૂલો આપતો હતો, તે સેવકની જગ્યાએ પોતે બેસી રોજનો આ નિયમ. વિવિધ વર્ણનાં પુષ્પોની સંરચના ગયા અને પોતાને સૂઝયું તેમ ફૂલો આપવા લાગ્યા. દ્વારા પ્રભુજીની અંગરચના કરતા. પંચવર્ણનાં ફૂલોની નવી- દેરાસરનું વાતાવરણ જ એવું પ્રભાવિત કરી ગયું કે, – નવી ભાત પાડીને, ગોઠવણ કરતા જેથી તેની વચ્ચે તેઓ કશું બોલી ન શક્યા ! બિરાજમાન પ્રભુજી, વધુ ને વધુ સુંદર લાગે. બહાર આવીને, મંત્રીશ્વર પેથડે ક્ષમા માંગી, રાજા આવી અંગરચના કરતી વેળાએ, પોતાની નજર સાથે યોગ્ય વાતચીત કરી. પ્રભુજી સમક્ષ તો રહે જ. વારંવાર નજર ખસેડવી ન પડે, આવી હતી તેમની પ્રભુસેવાની તલ્લીનતા! તે માટે એક ઉત્તર-સાધક જેવા સેવકને સમજ પાડવામાં શ્રાવક-શ્રાવિકાનાં ઉત્તમ પ્રસંગો : ૧૨૧ Page #169 -------------------------------------------------------------------------- ________________ ત્રણ : પેથડશાની જ્ઞાન પ્રત્યેની પ્રીતિનો એક પ્રસંગ જોઈએ. બહુ ઓછા ધર્મપ્રેમીઓમાં આવી જ્ઞાનપ્રીતિ જોવા મળે. તે માટેની બે વાત નોંધાઈ છે. ૧. પ્રતિક્રમણનાં સૂત્રો દર છ મહિને ગુરુમહારાજ પાસે ધારી લેતા, જેથી કોઈ પાઠમાં આવી ગયેલી અશુદ્ધિ દૂર કરાય અને, સૂત્રો પૂર્ણશુદ્ધિ સાથે બોલી શકાય. આવું કોણ કરે ? દર છ મહિને ગુરુમહારાજના મુખથી સૂત્રોના ઉચ્ચાર, ગ્રહણ કરવાથી જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમ થાય, બુદ્ધિ તેજ બને. ૨. ઓછામાં ઓછી એક નવી ગાથા મોંઢે કરવી, એવો આચાર્યશ્રી ધર્મઘોષસૂરિ મહારાજે ઉપદેશ આપ્યો હતો. સરળ-હૃદયી મંત્રીશ્વર પેથડે નિયમ કર્યો. ઉપદેશમાળા કંઠસ્થ થાય ત્યાં સુધી, રોજ એક ગાથા કંઠે કરવી; તેમ ન થાય તો, તે દિવસે સાંજનું ભોજન બંધ રાખવું. રાજ્યના કામમાં, એવું બનતું પણ ખરું. એવા સમયે ગાથા ન થાય અને માતા સાથે મીઠો પણ ઝગડો થાય ! તીવ્રતા જ, રસ્તો શોધી આપે છે. રાજસભામાં જતાં એક ગાથા કંઠસ્થ કરવી અને પાછા વળતાં એ ગાથાની પુનરાવૃત્તિ કરવી. --આમ નિયમ કર્યો અને ખરેખર, ૫૪૪ ગાથાની ઉપદેશમાળા, પૂરેપૂરી કંઠસ્થ કરી ! ચાર: પેથડમંત્રીમાં શ્રુત-રાગ કેવો ગાઢ હતો તે પ્રસંગ જોઈએ. ઉપાશ્રયમાં ગુરુમહારાજને વન્દન કરવા ગયા ત્યારે, પાંચેક સાધુઓ એક તરફ મંડળી આકારે બેસી, કોઈ સૂત્રના પાઠ બોલતા હતા. કુતૂહલથી તેમની નજર પડી અને તે પાઠમાં વારંવાર આવતા ‘ગોયમા – ગોયમા' શબ્દ કાને સંભળાયા. મૂખ્ય આચાર્યમહારાજને પૂછ્યું : ‘ત્યાં શું ચાલે છે ?’ મહારાજશ્રીએ કહ્યું : “પરમપાવન પંચમાંગ શ્રી ભગવતીસૂત્રનો પાઠ ચાલે છે. મંત્રીશ્વરે વિનંતિ કરી : ‘અમને પણ, સંભળાવોને ! કેટલા દિવસ લાગે ?’ ‘આમ તો વિસ્તારથી શ્રવણ થાય તો, છ મહિના લાગે’ મંત્રીશ્વર કહે : ‘એટલો સમય ફાળવવો મુશ્કેલ છે’ ‘તો કેટલા દિવસ તમે આવી શકો ?’ પેથડ મંત્રી કહે : ‘સાત દિવસ’ ૧૨૨ : પાઠશાળા ......અને સાત દિવસમાં વિધિસહિત, એકાસણાપૂર્વક સંપૂર્ણશ્રવણ કર્યું. પાઠમાં જ્યાં જ્યાં ‘ગોયમા' પદ આવે ત્યાં સબહુમાન સોનામહોર મૂકવા સાથે શ્રી ભગવતીસૂત્રનું મનનપૂર્વક શ્રવણ કર્યું. એ સોનામહોરમાંથી, શ્રી ભગવતીસૂત્ર સહિત આગમગ્રંથો સુવર્ણાક્ષરે લખાવ્યા ! પેથડ મંત્રીની આ શ્રુતભક્તિ કેવી પ્રેરણાદાયી છે ! પાંચ: જ્ઞાનની ભક્તિની જેમ જ, વ્રત–પાલનના કેવા પ્રેમી હતા, એ હવે જોઈએ. ખરેખર તો, તેમનું આખું જીવદળ જ ઉત્તમ છે. ભવિતવ્યતા ઊજળી છે; તેમને સાચા પ્રસંગે સાચું જ સૂઝ્યું છે ! એમના જીવનમાં બધા જ પ્રસંગોમાં વિશેષતા રહી છે. બન્યું એવું કે, ખંભાતમાં આચાર્યશ્રી દેવેન્દ્રસૂરિ મહારાજના પરમભક્ત ભીમશ્રાવકે બાર વ્રત સ્વીકાર્યાં તેની ખુશાલીમાં, ચતુર્થવ્રતધારી શ્રાવકોને બહુમાન પ્રીતિ સભર ભક્તિસ્વરૂપ, પૂજાની એક જોડ, સામાયિકની એક જોડ, એક કામળી - આટલાની એક-એક પોટકી, જેને મડી કહેવાય તેવી મડી ૭૦૦ નંગ મોકલી. પેથડ મંત્રીને પણ, આવી એક મડી મોકલાવી. જેના દ્વારા આ મડી મોકલાવી, તે માંડવગઢ પહોંચી ગયા. પેથડશા કોનું નામ એમ પૃચ્છા આદરી. આવી ઉત્તમ ભેટ તો, સ્વાગતસાથે જ આવકારવી જોઈએ ! આંગતુકને કહેવરાવ્યું : ‘તમે ગામ-બહારની ધર્મશાળામાં રાત્રિ-રોકાણ કરો. અમે તમને, વાજતે-ગાજતે લેવા આવીશું.' બીજે દિવસે શુભમુહૂર્ત સમયે, ૧૦,૦૦૦ની વિશાળ જનમેદની સાથે, વાજિંત્રના મધુરસ્વરથી ગગનને ભરીને બહુમાનપૂર્વક મડી લાવ્યા અને ગૃહમંદિરમાં પધરાવી. જિનમંદિરમાં પ્રભુ-પૂજા કરી ગભારાની બહાર આવતાં, મડી પર ભાવથી કેસરછાંટણાં કરતા હતા તેવે સમયે પ્રથમિણી પ્રવેશ કરતાં હતાં. સ્મિત સાથે હાથના ઇશારાથી પૂછ્યું : ‘આ શું કરો છો ?’પેથડે પણ, પૂજાના વસ્ત્રનો છેડો દર્શાવીને કહ્યું : ‘પહેરવાને યોગ્ય બનવા માટે પ્રાર્થના કરું છું.' પૂજા, ચૈત્યવંદન કરીને પ્રથમિણી જેવા બહાર આવ્યાં કે તુર્ત કહ્યું : ‘વિલંબ શા માટે ? હું તૈયાર છું. મુહૂર્ત લેવા જઈએ.’ મલકાતા સ્વરે પેથડ બોલ્યા : 'આચાર્યમહારાજને આમંત્રણ આપવા જઈએ. ’ તેઓના પ્રબળ પુણ્યોદયે આચાર્યશ્રી નજીકના ક્ષેત્રમાં બિરાજમાન હતા. શુભમુહૂર્તે અને શુભશુકને બત્રીસ વર્ષની ભરયુવાનીમાં પેથડકુમાર તથા Page #170 -------------------------------------------------------------------------- ________________ તો પેથડ જેવા નિઃસ્પૃહ જ કરી શકે. રાજાને આ મહામૂલ્યવાન ભેટ તો મળી; પરંતુ, એ ટકી નહીં, અપાત્ર ઠરી! પેથડશા જેવી, હૃદયની વિશાળતા ક્યાં? રાજા પોતે માની ન શક્યા અને સ્વયં પરીક્ષા કરવા ગયા અને ચિત્રાવેલી ગુમાવી દીધી! આપણે સ્વયં તરફ આંગળી ચીંધીને જોવાનું છે. વિચારવાનું છે. આપણે કોઈને ફોન નંબર લખવા માટે પેન આપીએ, તો તેનું ઢાંકણું આપણી પાસે રાખીએ ! પેથડમાં શ્રાવકપણું કેવું ખીલ્યું હશે ! ચિત્રાવલી જેવી મૂલ્યવાન ચીજ સામેથી આપવાનું મન થયું. આ પ્રસંગ અને તેની મનોભૂમિ સમજી શકીએ તો, આપણા ચિત્તમાં પણ, ઉદારતાના એકુરો. ઊગે. સાર્થકતા તો એમાં જ છે ને? ધર્માનુરાગિણી અને ધર્માનુસારિણી પત્ની પ્રથમિણીદેવીએ, હર્ષભર્યા રોમાંચ સાથે ચતુર્થવ્રતનો સ્વીકાર કર્યો, ગુરુમુખેથી વ્રતગ્રહણ કર્યું અને એક મડી ભીમશ્રાવકને મોકલાવી. કેવી ઉત્તમ રીત !મડી મળી ત્યારે, વ્રત ન હતું. વિચાર્યું ધારે છે એ શભસંકેત છે. આ સંકેત-લિપિ વાંચીને થયું, આમાં જીવન-ધર્મના સોપાન ચડવાની તક છે, વધાવી લઈએ. પ્રભુની મહોર લગાવીએ. એની મહેર હોય, સાથે ગુરુના મુખનો ઉચ્ચાર હોય, તો દુષ્કર વ્રતનું પાલન પણ, સુકર બની જાય. શ્રદ્ધા અને વિશ્વાસથી કઠિન રાહ આસાન બને છે. વ્રત લેવા સાથે એના રક્ષણનો કિલ્લો પણ રચ્યો ! તાંબૂલ વાપરવાં નહીં, ઝીણાં મુલાયમ વસ્ત્રો પહેરવાં નહીં, ઘી-દૂધ પ્રચૂર દ્રવ્યો ન વાપરવાં, સ્ત્રીસંબંધી કથા ન કરવી. પરિણામ એ આવ્યું કે, આ વ્રતથી આત્મા અને દેહ પવિત્ર થયા. પેથડકુમારે પરિધાન કરેલાં વસ્ત્ર દ્વારા, રોગીના હઠીલા રોગ પણ જવા લાગ્યા! વસ્ત્રના પરમાણુમાં અન્યની અશાતાના ઉદયને અટકાવીને, શુભ-શાતાનો ઉદય પ્રવર્તવાની તાકાત પ્રગટી! યશોવાણીની પંક્તિ સાર્થક બની : મંત્ર ફળે, જગ-જશ વધે, દેવ કરે સાનિધ્ય. શાસ્ત્રકારોએ પણ, પેથડના તપાલનનાં વખાણ કર્યા છે. આપણે એ પ્રેરણા ઝીલવાની છે. આપણને વ્રતધારી સમજી, કોઈ પ્રભાવના આપે ત્યારે, એમ ને એમ સ્વીકારવાની તો વાત, ન જ આવે પણ, “ભાઈ ! હજુ મારે વાર છે” એ ઉત્તર પણ ન શોભે, કિન્તુ એની લાયકાત કેળવવાની મથામણ શરૂ થઈ જાય; એવું કરીએ તો ય લાભ જ છે. : જવલ્લે જ કોઈના જીવનમાં બને કે બન્યો હોય, એવો આ એક પ્રસંગ છે. દેવગિરિ-દોલતાબાદમાં જિનમંદિરના નિર્માણનું કાર્ય હાથ ધર્યું. તે માટે જમીન સંપાદન કરવાની હતી. રાજાના મંત્રી હેમાદ્રિ રીઝે તો જ, એ કામ પાર ૫ડે. મંત્રી હેમાદ્રિની કીર્તિ ચોમેર પ્રસરે તેવું કાંઈ કરવું જોઈએ. તે માટે મંત્રીશ્વર પેથડે, જ્યાં ચાર રસ્તા મળતા હોય ત્યાં એક વિશાળ સત્રાગાર ખુલ્લું મૂક્યું. આવતાં-જતાં વટેમાર્ગુ તે સ્થાનની સગવડ અને સુવિધાથી એવા ચકિત થતા કે ઘરને ભૂલી જાય ! ત્યાંની રસોઈ તો એવી, કે પત્નીને ભૂલી જાય ! આગ્રહ એવો થતો કે માતાને ભૂલે ! આટ-આટલી પરોણાગત માણ્યા પછી વળતર ચૂકવવાની વખતે, “આ બધું તો મંત્રીશ્વર હેમાદ્રિ તરફથી જ ચાલે છે” –એવો જવાબ મળે ! લોકો બે મોંઢે હેમાદ્રિનાં વખાણ કરવા લાગ્યા. ત્રણ વર્ષે, જ્યારે આ કીર્તિ હેમાદ્રિના કાને પહોંચી ત્યારે, એનું મને આશ્ચર્યમાં ડૂબી ગયું. એને થયું, યાચકોને પણ ગાળ સિવાય મેં કાંઈ આપ્યું નથી અને છતાં મારું નામ ? આ કોઈ ભલા અને પરોપકારી વ્યક્તિનું કામ છે. આ ઉદારતાનો પડઘો એવો પડ્યો કે પેથડશાનું અશક્ય-જેવું કામ શક્ય બન્યું. જમીન મળી અને ચૈત્યનું નિર્માણ થયું. પેથડશાનો યશ દિગૂ-દિગન્તમાં પ્રસરી રહ્યો. એની સુવાસ પણ ચોમેર ફેલાતી રહી. પેથડકુમારના ચરિત્રમાંથી કેટલાક મુખ્ય પ્રસંગો જોયા. ઉત્તમતા તો, ઠેર-ઠેર જોવા મળે. આપણે માત્ર તેને, ચાહક બનીને ચિત્તમાં વસાવવાની છે. નહીં તો, ચિત્ત એમ જ વસાઈ જશે. એવું થાય તે પહેલાં, જાગી જઈએ.. “અપ્રાપ્તની ઇચ્છા નહીં અને પ્રાપ્તની મૂચ્છ નહીં.’ મૂલ્યવાન પદાર્થ પ્રત્યે પણ, મમતા નહીં. પેથડશાના આ સ્વભાવનું દર્શન પણ કરવા જેવું છે. ઘીના વેપાર દરમિયાન, પેથડને એક દિવ્ય ચીજ – ચિત્રાવેલીની પ્રાપ્તિ થઈ હતી. આ અદૂભુત વેલ દેવાધિષ્ઠિત હતી; જે પાત્ર વાસણની નીચે મૂકી હોય તે પાત્રમાં રહેલી વસ્તુ, અખૂટ બની જાય ! આવી વિરલ ચીજ પેથડ પાસે છે એની જાણ રાજાને થઈ અને એ માગી લેવાનું મન થયું. પેથડે આ જાણ્યું. એને થયું રાજા જેવી વ્યક્તિને માંગવા સુધી મજબૂર કરવા, શોભે નહીં. એણે સામે ચાલીને એ ચિત્રાવેલી રાજાને અર્પણ કરી. આ એમની ગરિમા હતી. આવું દાન : . શ્રાવક-શ્રાવિકાનાં ઉત્તમ પ્રસંગો : ૧૨૩ Page #171 -------------------------------------------------------------------------- ________________ મંત્રીશ્વર પેથડના પુત્ર ઝાંઝણની ચતુરાઈની વાતો, બહુ રસાળ છે. એમાંથી બે વાતો જોઈએ. રંગ છાંટણાં - ઝાંઝણનાં એક : માંડવગઢથી ગિરિરાજ તથા ગિરનારની યાત્રા સંઘ સાથે કરીને, ઝાંઝણ માંડવગઢ તરફ આવી રહ્યા છે. રસ્તામાં કર્ણાવતી (અમદાવાદ) આવ્યું. સાબરમતી નદીના કાંઠે પડાવ છે. પડાવની બાજુમાં માંડવગઢની હૂબહૂ રચના કરી. બજાર, પોળ, ચૌટા, ચોક વગેરેના નામ પણ આપ્યા. જોવાને લોક ઊમટ્યું હતું. કર્ણાવતીના રાજા પણ જોવા પધાર્યા. આ રાજાને એક નિયમ હતો ઃ કોઈ ગમે તેવું દાન-ભેટ આપે તે, ડાબા હાથે જ રાજાસાહેબને જોવા માટે, કપૂરનો ખોબો ભરી, હથેળીની ફાટમાંથી કપૂર, રાજાના હાથમાં ખેરવવા માંડ્યું. રાજા તો ખરી રહેલાં ઊજળા કપૂરને જોવામાં અને તેમાંથી આવતી અદ્ભુત સુવાસને સૂંઘવામાં લીન થઈ ગયા ! જે ક્ષણે, રાજા આ કપૂર જોવામાં ડૂબ્યા છે તે જોઈ ઝાંઝણે કપૂરની ધારા મોટી કરી. રાજાએ લંબાવેલો એક હાથ ભરાઈ ગયો. હાથમાં કપૂરની ઢગલી મોટી થવા લાગી અને ઝાંઝણે તો કપૂર-ધારા ચાલુ જ રાખી. ભરાયેલા હાથમાંથી હવે કપૂર ૧૨૪ : પાઠશાળા લેવું. ઝાંઝણને આની જાણ હતી. રાજા ઝાંઝાના પડાવમાં પધાર્યા. સમગ્ર માંડવગઢની બે: મંત્રીશ્વર પેથડને પોતાના પુત્ર ઝાંઝણની ચતુરાઈનો અણસાર ન આવે અને તેમાં ભદ્રિક પેથડ આપત્તિનાં એંધાણ જુએ; છતાં પણ સાહસિક ઝાંઝણ અંતે તો, શાબાશીને જ ઉઘરાવી લે આવું ઘણીવાર બનતું. રચનાને, ઝાંઝણે સાથે ફરીને બતાવી. બધા સ્થાનોનું રસપૂર્વક વર્ણન કર્યું. આ બધું જોઈને પછી રાજા ઝાંઝણના તંબૂમાં પધાર્યા. સિંહાસન પર બેઠક લીધી. પધારેલા મહેમાનરાજાને ભેટલું આપવાનો રિવાજ હોય છે. પૂર્વ- આયોજન મુજબ, સેવક શુદ્ધ અને ઊજળા કપૂરથી ભરેલા થાળ લઈ આવ્યો. થાળો જોઈ ઝાંઝણથી બોલી જવાયું : ‘વાહ ! બહુ સુંદર છે ને કાંઈ !' માંડવગઢમાં પ્રવેશ કર્યા પછી, પેથડે ઘીની દુકાન કરી હતી. એકવાર તેમને અચાનક બહાર જવાનું કામ આવી પડ્યું. ઝાંઝણને કહ્યું : ‘દુકાન બરાબર સંભાળજે અને કોઈ ઘી લેવા આવે તો આપજે. ’રાજાને ત્યાંથી એક દાસી રોજરોજ ઘી લેવા આવતી હતી, માટે આવી સૂચના આપીને પેથડ ગયા. જેવું, નીચે ધૂળમાં પડવામાં હતું, ત્યાં રાજાની સૌંદયપ્રીતિ આગળ આવી. આવું સુંદર કપૂર ધૂળમાં તો કેમ પડવા દેવાય ? સહસા તેમનાથી બીજા હાથની હથેળી જોડાઈ ગઈ ! જેવી તે જોડાઈ એટલે, ઝાંઝણે પોતાની બન્ને હથેળી પહોળી કરી દીધી. જોનારા જે ટોળે વળ્યા હતા તે બધાએ હર્ષનાદ કર્યો; ત્યારે રાજાને ખ્યાલ આવ્યો કે : ‘અહો ! ઝાંઝણે ચતુરાઈ કરી ! મારી તો પ્રતિજ્ઞા હતી અને આણે જમણા હાથની હથેળી લાવી દીધી !' રાજા ખેલદિલ હતા. ખુશ થયા. ઝાંઝણને શાબાશી આપી. ઝાંઝણે ઉલટથી વધુ ભેટણું કર્યું. જોનારા બધા ઝાંઝણની હોંશિયારી અને ચતુરાઈનાં વખાણ કરતાં, વિખરાયા. આવા ચતુર, ઝાંઝણ હતા. થોડી વારમાં, દાસી ઘી લેવા આવી. ઝાંઝણે કહ્યું, ‘ઘી નથી. ’દાસી વિલખી પડી. રોવા જેવું મોઢું કરીને બોલી : ‘થોડું તો આપો. રાજા ભાણે બેઠા છે. વળી ઝાંઝણ કહે : ‘ઘી નથી. જા, તારા રાજાને કહેજે !' હવે દાસી થોડું હસીને બોલી : ‘નાની ટોયલી જેટલું આપોને !' તો પણ ઝાંઝણ Page #172 -------------------------------------------------------------------------- ________________ કહે: “જે એકવાર કહ્યું; તે જ મારે કહેવાનું છે, જા.” દાસી અપાય !” કહે : ‘હું રાજાને કહીશ, રાજા તમને કેદખાનામાં પૂરશે.' રાજા કહે : “બરાબર છે.” ઝાંઝણ કહે : “ભલે !' વળી ઝાંઝણે ઉમેર્યું: ‘રાજા જેવા રાજાને, રોજનું ઘી - દાસી પાછી ગઈ. રાજાને બધી વાત કરી. રાજાની રોજ મંગાવવું પડે; તે સારું ન કહેવાય. અમે તો આપની આંખો, આ સાંભળી લાલચોળ થઈ ગઈ. ભાણેથી એમ જ પ્રજા છીએ. અમારા ઘરમાં પણ, ચાર-પાંચ દિવસ ચાલે તેટલું ઊભા થઈ ગયા. ઝાંઝણને તાકીદનું તેડું મોકલ્યું. રાજાના ઘી હોય છે. માણસો ઝાંઝણને તેડવા આવ્યા ત્યારે પેથડ કામથી પરવારીને જો કે આ દોષ, આપનો નથી, આવો બધો ખ્યાલ આવી ગયા હતા, રાજાના માણસોના શબ્દો સાંભળીને મંત્રીઓએ રાખવાનો હોય. મંત્રીઓ પણ કેટલાક પડઘા જેવા, શિયાવિયા થઈ ગયા: ‘ઝાંઝણે આ શું કર્યું ?'ઝાંઝણ કહે: કેટલાક દીવા જેવા, કેટલાક દર્પણ જેવા હોય છે. બહુ ઓછા હું બધું સંભાળી લઈશ.” અંકુશ જેવા હોય છે !' એવી જ સ્વસ્થતા સાથે ઝાંઝણ રાજા સમક્ષ હાજર થયા. ઝાંઝણના આ શબ્દો, નિર્ભયતાપૂર્વક બોલાયા હતા. રાજા કોપભર્યા અવાજે બોલ્યા : “ધી આપવાની તમે ના આવું સ્પષ્ટ-કથન સાંભળી રાજા ખૂબ પ્રભાવિત થયા અને કહી !' ઝાંઝણ કહે: ‘હા !” મંત્રીપદ સંભાળવા માટે ઝાંઝણને આમંત્રણ આપ્યું. ઝાંઝણ તમે, મોટો ગુનો કર્યો છે. ‘ધી ન આપવાનું, કારણ કહે : “મારા પિતાજી આ પદ માટે વધુ યોગ્ય છે. હું તો બોલો. ના પાડી, તમે અપમાન કર્યું છે.' તેઓની સાથે છું જ.' - ઝાંઝણ કહે: ‘દાસી ક્યારે ઘી લેવા આવી ત્યારે એક આ રીતે ઝાંઝણની ચતુરાઈથી પેથડને મંત્રીપદની પ્રાપ્તિ છીંકનો અવાજ સંભળાયો. વળી ઘીના ગાડવા ખુલ્લા હતા, થઈ હતી. આવા મંત્રીની ચતુરાઈ આપકમાઈ છે. તેમની ઉપર ગરોળી ફરતી હતી. મેં વિચાર્યું કે રાજાને આવું ઘી ન બુદ્ધિપ્રતિભા ઉપર, સન્માન જાગે છે. Tગુમાવતમ્ | जम्बू फलानि पक्वानि, पतन्ति विमले जले। पतितान्येव नश्यन्ति, ડબક અને કૂંડાળું પાકેલાં જાંબુનાં ફળ નિર્મળ-જળમાં પડે છે, પણ પડતાંની સાથે, તે ડૂબી જાય છે. પછી; ડબક” એવો અવાજ થાય છે, પાણીમાં કૂંડાળું રચાય છે. વિશાળ-જંગલમાં, ગાયોને ચરાવતો ગોવાળ, ફરતો ફરતો એક તળાવ પાસે આવ્યો. ગાયો તળાવમાં પાણી પીવા લાગી. ભરવાડ ચારે બાજુ જોવા લાગ્યો. જેઠ-અષાઢના દિવસો હતા. તળાવના કિનારે જાંબુનું ઊંચું ઝાડ હતું. તેને જોતો હતો; બરાબર, તે જ વખતે આકાશમાર્ગે શ્રી સરસ્વતીદેવીનું વિમાન, પસાર થઈ રહ્યુ હતું. જે ક્ષણે, વિમાનનો પડછાયો ભરવાડ ઉપર પડ્યો, તે જ ક્ષણે જે દ્રશ્ય જોયું હતું; તેનું સંસ્કૃત પદ્ય, તેના મુખમાંથી પ્રગટ થયું ! ત્રણ લીટી બોલાઈ ને વિમાન આગળ ગયું; એટલે, ચોથી લીટી........! ?? સરસ્વતીદેવીના વિમાનની માત્ર છાયાની આ અસર છે તો તેઓની કૃપાપૂર્ણ વરદ ઉપસ્થિતિ તો, કેવા મોટા લાભને કરનારી બની રહે ! વાગીશ્વરીના પ્રભાવે, ગદ્ય-પદ્ય વાણી પ્રગટે છે, તેનું આ, નિરાભરણ ઉદાહરણ ! શ્રાવક-શ્રાવિકાનાં ઉત્તમ પ્રસંગો : ૧૨૫ Page #173 -------------------------------------------------------------------------- ________________ પર્વાધિરાજ પર્યુષણાના કર્તવ્યમાં, જે સાધર્મિકવાત્સલ્યનું સ્થાન છે, તે ગૃહસ્થોને માટે, ઘણું મહત્ત્વનું છે. તેના લાભ વર્ણવતાં, યાવત્ તીર્થંકરપદવીની પ્રાપ્તિ જણાવી છે. આ ગુણના પાયામાં, ઔદાર્ય જોઈએ. હૃદયની વિશાળતા વિના, તે સંભવે નહીં. આ ગુણ, તેની પરમ અને ચરમ કક્ષાએ, સિદ્ધ-થયેલો વિરલ વ્યક્તિમાં જોવા મળે છે. તે પૈકીનું એક નામ, મધ્યકાળમાં ‘આભૂ’ સંઘવીનું છે. અને બીજું નામ મંત્રીશ્વર ઝાંઝણનું છે. આજે, આ બે મહાપુરુષની થોડી વાતોને, વાગોળવી છે. સાધર્મિકવાત્સલ્ય, આભૂશેઠનું તો, –રાજ્યવાત્સલ્ય, મંત્રીશ્વર ઝાંઝણનું વિક્રમની ચૌદમી સદીના, જૈન શ્રમણોપાસકોના ઇતિહાસનાં પૃષ્ઠો પર નજર ફેરવીએ; તો તરત, જે પહેલાં દશ નામો નોંધવાનું મન થાય; તેમાં મંત્રીશ્વર ઝાંઝણનું નામ તો, પહેલાં પાંચમાં સમાવવું પડે; કારણકે એક વ્યક્તિમાં એક–સાથે વિરલ-ગુણોનું દર્શન દુર્લભ હોય છે. તે જેવા સાહસિક હતા તેવા જ તે ચતુર હતા. જેવી ચતુરાઈ હતી; તેવી જ ઉદારતા હતી. એ ઉદારતાને શોભાવે તેવું, અણીશુદ્ધ-શીલ પણ હતું. એક વાક્યમાં કહેવું હોય તો કહી શકાય કે શ્રાવણ મહિનો, સુદી પક્ષ, સાતમ તિથિ અને સોમવાર આ ચારે ભેગા ક્યારે થાય ! ઝાંઝણશેઠમાં, આ ચારે, એક–સમયે મળ્યા હતા. માતા પ્રથમિણી અને પિતા પેથડના સુભગ સંસ્કારોનું દર્શન, અહીં થતું હતું. કહેવાય છે કે, ભદ્રિક પિતાનાં સંતાન ચતુર હોય છે અને શીલવંતી માતાનાં સંતાન, શીલ સૌભાગ્યથી શોભતાં હોય છે. એ, અહીં તાદૃશ્ય થયું હતું. આભિજાત્યથી ઓપતું વ્યક્તિત્વ, સર્વત્ર સુવાસ ફેલાવતું હોય છે. કદાચ, કર્મયોગે વિપત્તિમાં ઘેરાઈ જાય; તો પણ તેની સુવાસ અકબંધ હોય છે કાંટા વચ્ચેના ગુલાબની જેમ ! ૧૨૬ : પાઠશાળા -- ઝાંઝણ જ્યારે જુવાન હતા ત્યારે, નવાં-નવાં પુષ્કળ કૌતુક કરતા. તેમની રમૂજમાં પણ, ઊંડો અર્થ છુપાયેલો હોય ! એવું જ એકવાર, તેમના મનમાં સૂઝ્યું. થરાદના આભૂશેઠની સાધર્મિકભક્તિનાં ચોમેર અને ચાર-મુખે વખાણ થતાં સાંભળેલાં. ઝાંઝણશેઠના હૈયે આ વાત ન જચી. ‘ના.. ના.. એવું તે હોય ? લોકો તો વાત જોડી કાઢતા હોય છે. વળી એમાં મીઠું અને મરચું પણ ગાંઠનું ભભરાવતા હોય છે ! આની તો ક્યારેક પરીક્ષા જ કરવી જોઈએ. આભૂશેઠ છે તો સજ્જન, ભલે થઈ જાય !' ‘ છેડ્યા ભલા સુજાણ’ એ ન્યાયે એક દિવસ નક્કી કર્યો. પરીક્ષા કરવી, તો પાકી જ કરવી. ટિપણામાં જોઈ, ચૌદશનો દિવસ લીધો. માંડવગઢથી નીકળી ચૌદશની સવારમાં થરાદના પાદરમાં પહોંચાય એમ ગોઠવ્યું, અને આવા, એકલા-તો હોય નહીં. એ તો નીકળે અને એની પાછળ ચાલનારો સંઘ આવી મળે ! પૂરા પંદરસો જુવાન તૈયાર થઈ ગયા. પાંચસો – પાંચસો જુવાનોનાં જૂથ એકપછી-એક ત્યાં પહોંચે તેમ પ્રયાણ કર્યું. બધા ઘોડે ચડીને નીકળ્યા. એક કાફલો પહોંચે, પછી બીજો અને પછી ત્રીજો —એમ ઠરાવ્યું. બરાબર ચૌદશે જ થરાદમાં દાખલ થયા. દેરાસર શોધ્યું. દેવદર્શન કર્યાં. ચાર-પાંચ સ્તુતિઓ લલકારી. બાજુમાં જ, પૌષધશાળા. આભૂશેઠ પક્ષીનો પૌષધ ઉચ્ચરીને રહેલા. તેમણે, આવા એક સાથે મોટી સંખ્યામાં મોટા અવાજે સ્તુતિ કરતા ઘણા બધા જુવાનોને જોયા. વિચાર્યું : આ બધા તો પરગામથી આવ્યા લાગે છે. મારા ગામના અતિથિ તે મારા અતિથિ. પરોણા તો ક્યાંથી આવે ! કહ્યું છે ને ચઢતા દિનનું પારખું, નિત આવે મહેમાન. ભલે, ભલે. જુવાનો, મસ્તીના તોરમાં રંગમંડપની બહાર આવ્યા. Page #174 -------------------------------------------------------------------------- ________________ આભૂશેઠે, પ્રણામની મુદ્રા ધારીને પૂછયું: સંઘ પધાર્યો તો, ભલે પધાર્યા. કિયા મુલકથી પધાર્યા છો? સાથી જુવાનડાને તો, ઝાંઝણની ચાલની કાંઈ ખબર નહીં! એ તો એની આંગળીએ આવેલા. જવાબ આપ્યો : આમ દૂર માળવામાં માંડવગઢ છે ત્યાંથી આવ્યા છીએ.' ભલે, તો આજે તમે બધા મારા પરોણા.' મંડળીના નાયક ઝાંઝણે બહાર આવી ખોંખારો ખાધો. લલાટના તેજથી અંજાયા વિના જ, પૂછી લીધું : “ આપ જ આભૂશેઠ ?” હા-ભાઈ-હા !” પ્રણામની લેવડ-દેવડ થઈ ને આભૂશેઠે નોતરું દીધું. આજે અમારે આંગણે પધારો.” ઝાંઝણ કહે: “અમે પાંચ-પચીસ નથી હોં !” આભૂકહે: ‘જેટલા હોય તે બધા, મારા આંખ-માથે ! તે વળી અમારે પાદર હો ક્યાંથી ?” આભશેઠના ભાઈ જિનદાસ ત્યાં જ હતા. મહેમાનોને કહ્યું : 'હું તો આજે પફખી છે એટલે પૌષધવ્રતમાં છું, પણ મારા ભાઈ જિનદાસ તમને ઘેર લઈ જશે.' આભૂશેઠનું ઘર તો, એમના હૈયા જેવું જ વિશાળ ! મોટો ડેલો, ખુલ્લું ફળિયું, લાંબી પરશાળ. ગણતાં થાક લાગે, તેટલા ઢોલીયા. ઘોડા માટેની ઘોડાર અલગ. ઝપાટાબંધ સેવકોનું ટોળું આવી ગયું અને બધા ઘોડાને ઘોડારમાં દોરી ગયું. મહેમાનો માટે, સોનાના કટોરા અને થાળીની પંગત પડી. બધા જુવાન નવકાર ગણી, મુખશુદ્ધિ કરી શેડકઢા દૂધથી ભરેલા કટોરા મોંઢે માંડે છે ત્યાં તો બીજા પાંચસો જુવાન ઘોડા ઉપરથી આભૂશેઠની ડેલીએ જ ઊતર્યા. એ આવો, આવો !” એવો મીઠો આવકાર આપીને નવા આવેલા પરોણાનું પણ સહર્ષ સ્વાગત થયું. ‘બધું ય અબઘડી તૈયાર છે, આવો, બેસો. થોડો થાક ખાઓ, તાજા-નરવા થાઓ ત્યાં બધું હાજર !' એ જ કઢેલા દૂધેભર્યા રૂપાનાં કચોળા ને ઘી-નીતરતાં ગરમ-ગરમ રોટલાથી ભરી ભરી થાળીઓ મુકાઈ. મલાઈદાર દહીં જોઈતું હોય, તેને માટે દહીંનાં દોણાં તૈયાર હતાં. ઝાંઝણની ચકળ-વકળ નજર ચારે બાજુ ફરી રહી છે. એને તો ક્યાં ખાવું હતું? તે તો, આ બધું નીરખવા ને પરખવા જ આવ્યો હતો ! એ માટે, એણે આ બધો તખતો ગોઠવ્યો હતો ! એને હૈયે હવે ગંભીરતા છવાઈ. અહો ! આ બધું શું દેખાય છે ! હજુ પહેલી પંગતે જ્યાં ઓડકાર ખાધો ત્યાં ત્રીજી પાંચસો જુવાનની હાર હાજર થઈ ગઈ! ન તો જિનદાસના મોંઢાની રેખા બદલાઈ કે ન તો તેના કપાળે કરચલી વળી ! સત્કાર છે અને તે મીઠાં વેણ સાથેનો છે, જે મનને ધરવી દે છે. પરિવારનો સ્ત્રીવર્ગ પણ, સાબદો છે. સેવકગણ પણ, ઊભા પગે છે. બધાનાં મોં પર નર્યો, નીતર્યો આનંદ ફરક્યા કરે છે. હળવે હાથે, હેતભરી રીતે, આગ્રહથી ત્રીજી પંગતને પણ, સોના-રૂપાના થાળ-કટોરામાં પીરસવામાં આવ્યું ! સરભરા તો એવી, કે જમનારો અચંબામાં જ પડે ! ત્રણેય પંગત હવે પરવારી, હાઈ-ધોઈ પજા-સેવામુનિવંદન કરી તથા અન્ય ચૈત્યો જુહારીને, સહુ સાથે જેવા આભૂશેઠને આંગણે આવ્યા; ત્યાં તો, રસોડામાંથી મઘમઘતાં ઘીની સોડમ આવવા લાગી. બધાએ નાકભરીને એ સુગંધ માણી. આ વખતે તો, લાપસીમા લેવાના ઘીના ગાડવા જ બાજુમાં મૂકી દીધા હતા ! ઝાંઝણ તો ઘીના ગાડવાની લાંબી હાર જોઈને જ આભો બની ગયો ! આને તે, કેવાં ને કેટલાં દૂઝણાં હશે ! અનાજના કોઠાર ભર્યા હોય એ તો સમજાય છે, પણ સુગંધથી મન-મગજને તરબતર કરી મૂકે તેવાં તાજાં ઘી અને સળી ઊભી રહે તેવા દૂધનાં બોઘરણાં ! વાહ ! ભાઈ વાહ ! દિલની દિલાવરીથી બધું આવી મળે, તે આનું નામ ! પેટને ભરવાની હવે જરૂર ન હતી અને મન તો, ક્યારનું યે ભરાઈ ચૂક્યું હતું. સાંજ પહેલાં પંદરસોનું ધાડું ઊપડ્યું પોસાળમાં આભૂશેઠને પ્રણામ કરવા !ઝાંઝણ તો સીધો, આભૂશેઠના પગમાં જ પડ્યો ! હરખનાં આંસુથી શેઠના પગને પખાળવા લાગ્યો ! કેટલીયે વાર સુધી, ઝાંઝણે માથું ત્યાં જ ટેકવી રાખ્યું ! ગદ્ગદ્ સ્વરે માંગણી કરી : મહીશ્રાવક આભૂ ! આજે આપની પાસે ગ્રાહક થઈ માંગું છું. આપનામાં સિદ્ધ થયેલા, આ સાધર્મિકવાત્સલ્ય નામના ગુણનો, કૃપા કરી મારામાં વિનિયોગ કરો ! મારો બેડો પાર કરો ! શ્રાવક-શ્રાવિકાનાં ઉત્તમ પ્રસંગો : ૧૨૭ Page #175 -------------------------------------------------------------------------- ________________ અને એવા જ હર્ષથી ભીનાં ભીનાં નેત્રે આભૂએ ઝાંઝણના મનોભાવનું અભિવાદન કરતાં, તેમની હૃદયમંજૂષામાંથી : પ્રભુકૃપાથી તને પણ આવા ગુણની પ્રાપ્તિ થાઓ ! એમ મોતીની સેર જેવા શબ્દો સરી પડ્યા, જે સાચા થવા જ નિરમાયા હતા. આ શબ્દો સજીવ હતા, સપ્રાણ હતા. હૈયાના ભાવથી નીતરતા હતા. ઝાંઝણે પ્રેમભર્યા હૈયે, આભૂશેઠની ક્ષમા માંગીઃ મેં તો છોકરમત કરી પણ આપ તો નગદ સોનું પુરવાર થયા ! આભૂશેઠે કહ્યું: આજે મારા મનના મનોરથ પૂર્ણ થયા. ઘણા વખતની ભાવના સફળ થઈ! તમે મને લાભ આપીને, ઉપકાર કર્યો. ભીના હૈયે વિદાય માંગીને, માંડવગઢ પધારવાનું આમંત્રણ આપીને બધા રસ્તે પડ્યા. રસ્તે, બધા આ જ વાતો કરતા હતા. કોઈએ, જમતાં-જમતાં રસોઈના સ્વાદને કારણે, પત્નીને અને પીરસનારના હેત-પ્રીતના કા૨ણે માતાને વિસરી ગયાની વાત કરી. કોઈ કહે, આવા કમોદના ભાત તો ચાખ્યા જ નથી, શી એની મીઠાશ હતી ! કોઈ કહે, ઘીની શું કમાલ સોડમ હતી, હું તો નાકથી સૂંઘતાં-સૂંઘતાં જાણે પીવા જ માંડું એમ થઈ આવ્યું ! ભાઈ ! આપણને તો આ સદાકાળ યાદ રહેશે. કાળજે કાયમ માટે કોરાઈ જશે ! ધન્ય ઉદારતા ! ધન્ય ભક્તિ ! ધન્ય ઘડી ! આપણે આવું ક્યારે કરીશું ! – એવા-એવા મનોરથ સાથે, પોતાના ગામને પાદર પહોંચ્યા. સંઘ હેમખેમ પાર પડ્યો તેથી ઝાંઝણ ખુશ હતા. વળી મોંઘેરા આશીર્વાદની મૂડી ભેટ પામ્યા હતા; તેથી વધુ આનંદિત હતા. આ બીજ એવું વવાયું હતું કે, એ એક દિવસ રાજ્ય-વાત્સલ્યના ઘેઘૂર વટવૃક્ષ રૂપે પાંગરવાનું હતું. આ ઘટના પછી, ઘણે વર્ષે આ પ્રસંગ બન્યો. વાત આમ બની હતી. મંત્રીશ્વર ઝાંઝણે, માંડવગઢ-માળવાથી જૂનાગઢના શ્રી ગિરનારમંડન શ્રી નેમિનાથ ભગવંત અને ગિરિરાજશણગાર શ્રી ઋષભદેવ ભગવંતની યાત્રાનો સંઘ કાઢ્યો. શ્રમણ ભગવંત, શ્રમણી વર્ગ, શ્રાવક-શ્રાવિકા અને સાજન-મહાજન —બધાં મળીને સંખ્યાનો કુલ આંકડો બે લાખ આસપાસ પહોંચ્યો ! આવો ભવ્ય સંઘ માર્ગમાં આવતાં નાનાં-મોટાં અનેક તીર્થોને જુહારતાં, સ્પર્શના કરતાં તથા બન્ને મહાન તીર્થોની યાત્રા કરી, પુનઃ ૧૨૮ : પાઠશાળા માંડવગઢ તરફ આવી રહ્યો હતો. સંઘ ગુજરાતમાં આવ્યો; કર્ણાવતીને પાદર, સાબરમતીના વિશાળપટમાં પડાવ છે. હરખઘેલા બે લાખ યાત્રિકો, આચાર્યશ્રી ધર્મઘોષસૂરિ મહારાજની નિશ્રામાં તથા પૂર્ણ સફળતાની પૂર્વ-શરત જેવા, નિર ંકારી નેતૃત્વથી શોભતા, ઝાંઝણના સંઘપતિપણા હેઠળ કલ્લોલ કરતા હતા. ઝાંઝણની સાહસિકતા અને ચતુરાઈના ચમકાર તો, યાત્રિકોને રોજ રોજ જોવા-જાણવા મળતા હતા. એનાં ઔદાર્ય, શીલ અને સૌભાગ્ય એવા સિદ્ધ થયા હતા કે ધર્મઘોષસૂરિ મહારાજની વાણી પણ એવી વાતો કરતાં થાકતી ન હતી. એવામાં, એક બનાવ બન્યો. કર્ણાવતીના રાજા સારંગદેવની પાસે, ઝાંઝણમંત્રી મોટું ભેટણું લઈને, પધાર્યા. રાજાએ પણ, સ્વાગત-સન્માન સાથે સત્કાર કર્યો. રાજા પાસે, ઝાંઝણની કીર્તિની વાતો તો પહોંચી હતી જ. રાજાને ઉમળકો આવ્યો ! મંત્રીશ્વર સંઘપતિ ઝાંઝણને આમંત્રણ આપ્યું કે, ‘ આવતી કાલે આપના યાત્રિકવર્ગમાંથી બે હજાર યાત્રિકો સહ, ભોજનસમયે આપ પધારો, આપણે સાથે ભોજન કરીશું.' : ઝાંઝણ વિમાસણમાં પડ્યા. રાજાએ ઝાંઝણ સંઘવીને આમ મૂંઝાયેલા જોઈને કહ્યું કે ઃ આ પ્રકારનું ઇજન, ક્યારેક જ અપાય છે; બીજા તો રાજાના આમંત્રણ તરત ઝીલી લેતા હોય છે; જ્યારે આપ આમ મૌન શું થઈ ગયા ! મનમાં શું વિમાસી રહ્યા છો ? ઝાંઝણ કહેઃ રાજન્ ! બહુ મોટી મૂંઝવણ છે. મારા પ્રાણ-પ્યારા બે લાખ ભાઈ–બહેનોમાંથી હું કયા બે હજારને કહું ? મારી જીભ શે ઊપડે ? અન્યને રાજ્યના મહેમાન થવા માટે, બિનલાયક ગણું એ નહીં બની શકે. સારંગદેવની સભામાં બેઠેલા મંત્રી, પુરોહિત, નગરશેઠ અને સૌ નગરજનો મંત્રીશ્વર ઝાંઝણની નીલમરત્નની વાળીથી શોભતી કર્ણપાલી, પાણીદાર આંખો, દૃઢતાસૂચક હોઠ અને શાંત અપાર્થિવ-તેજથી ઝગઝગાટ લલાટને વિસ્ફારિત નેત્રે નિહાળી રહ્યા ! શું સિંહ જેવી નિર્ભયતા ! શું સાધર્મિકપ્રેમની પરાકાષ્ઠા ! રાજાની વાતથી સહેજ પણ અંજાયા વિનાની દૃઢતા ! ઝાંઝણની વાત સાંભળી રાજા ક્ષણ-વાર તો, ડઘાઈ ગયા. પણ વળતી જ ક્ષણે રાજાની આંખમાં ચમક આવી. મનમાં યુક્તિ સૂઝી. કહ્યું: તો શું મારે તમને આમંત્રણ આપવું હોય તો તે માટે Page #176 -------------------------------------------------------------------------- ________________ મારે તમારા તમામ બે લાખ યાત્રિકોને આમંત્રણ આપવું દશ-હજાર મહેમાનો એક સાથે બેસી શકે તેવો એક જોઈએ? મંડપ. એવા તો, ગણ્યા-ગણાય નહીં એટલા મંડપો ! ઝાંઝણ કહેઃ ચોક્કસ ! રાજાએ અને પ્રજાએ અભૂતપૂર્વ મહેમાની માણી. પાંચહવે બોલવાનો વારો રાજાનો હતો. રાજા કહે : માની પાંચ પક્વાનો જમીને સહુ તૃપ્ત થયા ! ક્યારેય જોયુંલો. તમને મારા પર સ્નેહ આવ્યો અને તમે મને જમવા જાણ્યું ન હોય તેવું બધાંએ માણ્યું ! દેવગુરુકૃપાથી બધું જ માટે નોતરું આપ્યું. હું કહીશ, ના ! એમ હું એકલો ન અણીશુદ્ધ અને નિર્વિઘ્ન પાર પડ્યું. જૈનધર્મનો જયજયકાર આવું. મને જમાડવો હોય તો મારી ગુજરાતની સમગ્ર વર્યો. પાંચ-લાખ પ્રજાને પણ, આમંત્રણ આપવું પડે ! હું કાંઈ રાજાના મનોરાજ્યના સાંકડા સીમાડામાં, આ સમાય મારી વહાલસોઈ પ્રજાને મૂકીને, તમારે ત્યાં જમવા ન નહીં, તેવું હતું. કલ્પનાના આકાશને પણ ઓળંગી જાય આવું. તો તમે મને એ રીતે સમગ્ર પ્રજા સહિતનું તેવી આ ઘટના હતી. ઝાંઝણની ઊંચાઈને, આંખથી પણ આમંત્રણ આપશો? આંબવાની હજુ બાકી હતી. પળનો પણ વિલંબ કર્યા વિના, ઝાંઝણે આ તક ઝડપી પુણ્યાત્માનાં ચરિત્રો તો આભ જેવા અગાધ છે. લીધી. કહ્યું : જરૂર. હું તમને અમારી સાથે ભોજન લેવા નાનાલાલ કવિ. આમંત્રણ પાઠવું છું. રાજા તો આ ભગીરથ કાર્યને અશક્ય ગણતો હતો. રાજા કહેઃ મારી પાંચ લાખ પ્રજા પહેલાં અને પછી હું! બધું જ ખૂટી પડશે, વ્યવસ્થાતંત્ર ભાંગી પડશે તેવું માની ઝાંઝણ કહે: ભલે ! મંજૂર છે. એક મહિના પછીની બેઠો હતો જ્યારે સાંજે બેઠો હતો. જ્યારે સાંજે બધું જાતે નિહાળવા નીકળ્યા ત્યારે તિથિ કહો. રાજાએ તિથિ કહી. નોંતરું સ્વીકારાયું. અચંબાથી આંખ પહોળી થઈ ગઈ! મનના ભ્રમની ભોગળ ખુશખુશાલ થતાં ઝાંઝણ ઉતારે આવ્યા. ભાંગી ગઈ ! એમાંયે જ્યારે ઝાંઝણે પાંચ પકવાનના “ક્યાંય, ન માંય રે એટલો ઢગલાથી ઉભરાતા ઓરડા બતાવ્યા ત્યારે તો આશ્ચર્યની આજ તો ઉરને થાય ઉમંગ” અવધિ આવી ગઈ ! બધા પકવાન લાલ કપડાંથી ઢાંકેલાં (નિરંજન ભગત) હતાં. આટઆટલો મહેરામણ ભરપેટ જમ્યા પછી પણ શ્રી ધર્મઘોષસૂરિ મહારાજના ચરણોમાં, માથું મૂકીને ભંડાર ભર્યા પડ્યા છે ! શેનો છે આ બધો પ્રભાવ? કહેઃ કૃપાળ ! આપના બળથી આ બીડું ઝડપ્યું છે, આપ ઝાંઝણ કહે કે, આ બધો ચમત્કાર તો અમારા ગુરુ પાર પાડજો. વાછરડું ખીલાના જોરે કૂદે, એવું છે. મહારાજ શ્રી ધર્મઘોષસૂરિ મહારાજની કૃપાનો છે. ઉત્સુક આચાર્ય મહારાજે વહાલ છલકતા સ્વરે કહ્યું : રાજા કહે છે તેઓ ક્યાં વિરાજે છે? ઝાંઝણ રાજાને આચાર્ય સારું કર્યું. જૈન ધર્મની શાખ વધારી છે. પ્રભુકૃપાથી મહારાજ પાસે લઈ ગયો. રાજા ઝૂકી પડ્યો. નિઃસ્પૃહતાથી સૌ સારા વાનાં થશે. ભર્યા ભર્યા સૂરિવરને જોઈ, રાજાનો ગર્વ ગળી ગયો ! ઝાંઝણ અત્યારે અષાઢનો ભર્યો-ભર્યો મેઘ નથી; પણ ઇતિહાસને પાને ઝાંઝણ મંત્રીશ્વરનું રાજ્યવાત્સલ્ય અમીટ શરદ ઋતુનો મેઘ છે. માંડવગઢથી પ્રયાણ કરી તીર્થયાત્રા અક્ષરે અંકિત થયું! કરી હવે ઘરભણી જઈ રહ્યા છે, છતાં હૈયું તો, ભાવથી પ્રથમિણી માતની કુખે ઉજાળી; પેથડના વંશને ભરપૂર છે. શ્રાવક-રત્ન કોને કહેવાય ? એક મહિનામાં દીપાવ્યો અને આભૂશેઠના આશીર્વાદ ફળ્યા! તો, સઘળી તૈયારી થઈ અને સાબરમતીના વિશાળ આવા ધર્મપ્રભાવક મંત્રીશ્વર અમર રહો ! કિનારે કિનારે લાલ-લીલા મંડપો બંધાયા ! ગુજરાતના સાધર્મિકપ્રત્યેની આવી અથાગ લાગણી અમર રહો ! ગામેગામથી, ગામડાઓમાંથી પાંચ લાખ માણસ ત્યાં જય હો ! જય હો ! પ્રભુશાસનનો જય હો! | ઊમટ્યું ! ઝાંઝણ મંત્રી સાથેના યાત્રિકો તો, હતાં જ. એ મળીને થયા સાત લાખ ! શ્રાવક-શ્રાવિકાનાં ઉત્તમ પ્રસંગો : ૧૨૯ Page #177 -------------------------------------------------------------------------- ________________ વીસનગર પાસે, કડા નામનું ગામ. થોડા-ઘણા જૈન પરિવાર રહે; તેમાં એક વીસા ઓસવાળ, જેચંદ ગુમાન રહે. જેમના ધર્મપત્ની જીવીબાઈ. તેમને બે દીકરા. મોટાનું નામ અનોપચંદ અને નાનાનું નામ રવચંદ. રવચંદનો જન્મ દિવસ : સુબાજી ૨વચંદના જીવનને, સાચી દિશા ચીંધનાર નવલબાઈ સંબંધથી ધર્મપત્ની હોય તો, આવાં હોય વિ.સં. ૧૮૮૧ આસો સુદિ બીજ. આપણે થોડી વાત, આ રવચંદની કરવી છે. ૨વચંદ નાની વયથી જ ખૂબ તોફાની. જુદી જાતના છોકરાઓ સાથે હ૨વા-ફરવાના કારણે તોફાનમાં, ઉમેરો થતો ગયો. શુભ-સંસ્કારો લેનારા હોય, પણ, દેનારાનો ભેટો થાય તો કામ થાય. અધૂરામાં પૂરું, વિ.સં. ૧૮૯૫ માં પિતા જેચંદ સ્વર્ગવાસી થયા. રવચંદ માત્ર ચૌદ વર્ષની વયે છત્ર વિનાના બન્યા. આખું ગામ તેને, રખડું છોકરા તરીકે જ ઓળખે. જુગારની લત, બહુ બૂરી લત છે. છોકરો જુગારની લતે, ચડી ગયો. રમતો જાય, તેમ હારતો જાય. હારતો જાય તેમ, વધુ રમતો જાય ! નદીકાંઠાના ચીકણાં કાદવની જેમ, બહાર નીકળવા મથો તેમ, ઊંડા કળણમાં વધુ ખૂંપતા જાવ. રખડેલ છોકરાને ખૂંટે બાંધીએ તો, એને જવાબદારીનું ભાન થાય અને તો એ કંઈક સુધરે એવા ભાવથી એટલી નાની વયમાં એનાં લગ્ન લીધાં. પત્ની નવલબાઈ પણ નાની વયનાં, પણ શાણાં, સમજુ, ઠરેલ અને ગુણિયલ. વય નાની પણ ચંચળતા નહીં. ઘર પારકું, પણ પરાયાપણું નહીં. ઘડીમાં, પારકું-પોતાનું કરી જાણ્યું. ૧૩૦ : પાઠશાળા પણ, ભાઈમાં કોઈ ફેરફાર નહીં. નાની વયમાં જુગારની લત, ગાઢ બનતી ગઈ. રાતે-અધરાતે-મધરાતે ઘેર આવે. પત્ની, પથારીમાં બેઠી-બેઠી ઝોકાં ખાતી જાય, જાગે ત્યારે પ્રભુને વિનવતી જાય. મા પણ જાગતાં હોય. કંટાળે, થાકે, ઠપકો આપે. ટૂંકી આવકમાં ઘર ચલાવવાનું. એ બે છેડા, કેમે ય ભેગા ન થાય. હારી, થાકીને માએ, એ બન્નેને જુદા રહેવા અમદાવાદ મોકલી આપ્યા. ફતાસાની પોળમાં એક મકાનનાં દાદરની નીચે કાતરિયામાં જગ્યા મળી. પત્ની પ્રેમાળ, પણ, તેનાં વચનો તો, બહે૨ા કાને અફળાઈને, પાછાં વળે. રામ એના એ ! ભાઈ જુગારખાને પહોંચે. બાઈ મોટા મહાવીરસ્વામીને ઓટલે પહોંચે. ખોળો પાથરીને, ભીની આંખે પ્રભુને વીનવે; કાલાવાલા કરે : એમનું હિત થાય, એવું સુઝાડો. હૈયું વલોવીને, પ્રાર્થના કરે. તેમને કશું ન કહે. શબ્દથી ન સરે, ત્યારે ભાવ કામ કરે. દિવસો વીતે છે. ફતાસાની પોળમાં રહે તેથી, પાસે જ ભઠ્ઠીની બારીએ પંડિત વીર વિજયજી મહારાજ બિરાજતા હતા. ત્યાં પણ ક્યારેક જવાનું થાય. પૂજાની ઢાળોની રમઝટ બોલાતી હોય, સાંભળે. ગમે. પણ વ્યસન તો, હાડમાં ભળી ગયેલું. કેમે જાય નહીં. ત્યાં, નવલબાઈની પ્રાર્થનાની વેલડીને કૂંપળ ફૂટી. એક વાર, જુગારમાં હારીને આવેલા; ઢીલા પડ્યા હતા. ઘાટ ઘડવા માટે, માટી ઢીલી જોઈએ. Page #178 -------------------------------------------------------------------------- ________________ નવલબાઈને જ પૂછ્યું : સ્વસ્થ થયેલા રવચંદને પૂછ્યું : તું કહે, ક્યાં જઈએ ? કોણ રાખે? હવે સારું લાગે છે! નવલબાઈને સૂઝયું : ૨વચંદ કહે ; બા ! મારા મનની બધી કાળાશ અને હઠીભાઈની વાડીમાં દેરાનું કામ ચાલે છે. જઈએ. મેળ ખારાશ, ધોવાઈ ગઈ. આજે હવે પાણી મૂકવું છે. નહીં પડી જાય તો સારું. તો હું ચોર્યાસીમાં રખડી મરીશ. સીધા જ ઊપડ્યા. દિલ્હી દરવાજા બહાર, હઠીભાઈની શેઠાણીએ કહ્યું : પાસેના ઉપાશ્રયમાં મુનિ મહારાજ શ્રી વાડીએ પહોંચ્યા. હરકોર શેઠાણી બેઠાં હતાં. મળ્યાં. ઉદ્યોત વિમળજી છે. જઈને, પાકું કરી આવો. શેઠાણીએ, રવચંદ શેઠનું “હીર” પારખ્યું. આ પહેલાં, વ્યસનત્યાગ માટે પ્રયત્નો થયેલા, પચ્ચખ્ખાણ હંસની પાંખે ચોંટેલી ધૂળ, ઉડાડવાનું શરૂ કર્યું. પણ લીધેલાં; પણ બધું ઉપરા-ઉપરથી. દેરાસરના ઉપયોગમાં લેવાનો ચૂનો, પિસાતો હતો. તે પથ્થર પર પાણી પડે, સરી જાય અને પથ્થર કોરો ને કોરો કામના ઉપરી તરીકે, રવચંદની નીમણુંક કરી. રહી જાય. નવલબાઈને હાશ થઈ. પણ, આજનો રંગ જુદો હતો. કપૂરની દુકાને તો, બેસવા મળ્યું ! તીવ્ર પશ્ચાત્તાપ સાથે ગુરુમહારાજના ચરણોમાં બેસીને, હવે, કોલસો દૂર રહેશે. માથું નમાવીને, વ્યસન છોડવા માટે આપના ચારિત્રનું સજ્જનોની સાથે, માત્ર સંગ થાય તો ય ઘણું મળે. સાવ બળ આપો.-એમ કહ્યું. સાદો દોરો, પુષ્પની સોબત કરે છે અને પ્રભુની ગ્રીવામાં અને મુનિ મહારાજે પચ્ચખાણ કરાવ્યાં. આશીર્વાદ સ્થાન પામે છે. આપ્યા. હરકોર શેઠાણીના હૃદયની શુભ-ભાવધારાનાં બિંદુઓ રવચંદે ઘરે જઈ, વાત કરી. સાંજ પડવા આવી હતી છતાં, રવચંદને ભીંજાવવા લાગ્યાં. નવલને હરખ, માતો ન હતો. સાંજે, ઘેર પહોંચે અને નવલબાઈને, રવચંદના દેદારમાં પાડોશીને ત્યાંથી, ઉછીનું ઘી લાવીને કંસાર કર્યો. ફેરફાર લાગે. કાળાશ ઘટતી હોય અને ઉજળામણ મારા પ્રભુજીએ મારી સામે જોયું. આવતી હોય, તેમ લાગતું. મારા પર કૃપા કરી. એકવાર હરકોર શેઠાણીએ ઘેર બોલાવ્યા. પોતે કોઈની પહેલો વાટકો, મહાવીપ્રભુને નૈવેદ્ય ધરવા જુદો મૂક્યો; સાથે કામમાં હતા, એટલે રવચંદને વાંચવા માટે પછી રવચંદની થાળીમાં, હેત-પ્રીત નીતરતો કંસાર સમરાદિત્ય કેવળીનો રાસ - જે પંડિત પદવિજયજી પીરસ્યો. મહારાજે રચેલો હતો તે – આપ્યો. શેઠાણીનો ઉપકાર માન્યો. એ કેવી પુણ્ય પળ હશે, કેવી ધન્ય-ઘડી હશે! નવો જન્મ થયો. એ વાંચતાં-વાંચતાં રવચંદની આંખમાંથી અમીવર્ષા થતી ચૈત્રી ઓળી આવી; તો, તેની આયંબિલથી આરાધના ગઈ, મનની કાળાશ ધોવાતી ગઈ. કરી. પુષ્ય વધ્યું. પવિત્રતા આવી. દડદડ આંસુ ખર્યા. માતા જીવીબહેનને, હરખના ઊભરા આવે તેવું થયું. પ્રાર્થના-વેલડી સીંચાઈ રહી. પિતાના આત્માને પણ શાન્તિ થઈ હશે. શેઠાણીનીનજરતો ગઈ પણ એમણે એ પ્રવાહની પ્રક્રિયાને મુનિરાજ શ્રી ઉદ્યોત વિમળજીનો સત્સંગ હવે રોજનો ખલેલ ન પહોંચાડી. ૨વચંદ ગળું ખખેરવા અને પાણીથી આંખ ધોવા હરકોર શેઠાણીએ પણ, અંગત વિશ્વાસુને સોંપાય, તેવાં ઊભો થયો ત્યારે, શેઠાણીએ રવચંદની આંખમાં નવો વ્યાપારનાં કામ સોંપવા માંડ્યાં. અવતાર વાંચ્યો. શેઠ મગનલાલ હઠીસિંગ સાથે ધર્મની વિચારણા-ચર્ચાનો બન્યો. શ્રાવક-શ્રાવિકાનાં ઉત્તમ પ્રસંગો : ૧૩૧ Page #179 -------------------------------------------------------------------------- ________________ વારંવાર પ્રસંગ બનવા લાગ્યો. ગામોગામથી તેમની મંડળીને, આ માટે આમંત્રણ શેઠ મગનલાલે એકવાર, ૨વચંદના નામે વેપાર કર્યો. આવવા લાગ્યાં. તેના નફાના, રૂપિયા પાંચ હજાર આવ્યા, રવચંદને પ્રસંગો શોભીતા બનવા લાગ્યા. વિદ્યાશાળાની ટોળી અને આપવા માંડ્યા. રવચંદ કહે : એ મારાથી ન લેવાય. સુબાજી, એ બે એકબીજાના પર્યાય બની ગયા ! ઘણી રકઝકને અંતે, ચોપડા, ખાતાવહી, ભરતિયાં, વિદ્યાશાળાની પરબે, વહેલી સવારથી જ્ઞાન-વારિનું દાન પહોંચ, બધું બતાવ્યું ત્યારે મહા પરાણે લીધા. શરૂ થઈ જાય; તે છેક દીવા-ટાણું થઈ જાય ત્યાં સુધી આ ૨વચંદે આ રકમને, પોતાની કમાણી ગણીને, સરકારી જ્ઞાન-યજ્ઞ ચાલે ! ઑફિસે જઈને નફાની એ રકમ પરનો ઈન્કમટેક્ષ, સામે સુબાજીનું પુણ્ય બળ પણ, ખીલ્યું. પૂજા-પ્રતિક્રમણચાલીને ભરી આવ્યા. કલેક્ટરે આ વાત જાણીને કહ્યું : પષ્મીના પૌષધમાં તેમની સાથે અનેકાનેક વ્યક્તિઓ આવા પ્રમાણિક માણસ પણ આ જગતમાં છે! જોડાઈ. તેઓ ધર્મમય વાતાવરણનું કેન્દ્ર બની ગયા. બીજા વર્ષે, કલેક્ટર તરફથી ટેક્ષની ઉઘરાણી થઈ. તેમણે બાર વ્રત લીધાં; તો તેમની સાથે ૫૦-૫૫ રવચંદે કહ્યું : આ સાલ ઈન્કમટેક્ષ લાગે તેવી રકમ હું વ્યક્તિઓ જોડાઈ! સૌભાગ્યવંત વ્યક્તિની પાછળ ધર્મનાં કમાયો નથી. આ શબ્દોએ કલેક્ટરના મન ઉપર, જાદુઈ કાર્ય કરનારાઓની પણ લાઈન લાગે. વ્રત-તપમાં તેઓની અસર કરી. તરત બોલ્યા : પરિણતિ, વર્ધમાન પરિણામવાળી રહેતી. પર્વતિથિની યહ તો સુબા જૈસા આદમી હૈ / સચ્ચા આદમી હૈ / આરાધના, ઓળીની આરાધના ચૂક્યા વિના કરતા હતા. બસ, પછી તો રવચંદભાઈના નામની આગળ આ તેમને, તીર્થાધિરાજ શત્રુંજય પર અનન્ય રાગ હતો. વિશેષણ લાગી ગયું. અવરનવર, ભાવપૂર્વક યાત્રાએ જતા. મોતીશા શેઠની કેટલાકતો તેમના નામના પર્યાય રૂપે, બોલાવવા લાગ્યા : ટૂંકમાં પ્રભુજીની અંજનશલાકાનો મહોત્સવ ઉજવાયો સુબાજી આવ્યા છે. લોકો આમ જ કહેતા. ત્યારે સુબાજી ત્યાં હતા. સમરાદિત્ય કેવળીના રાસના સ્વાધ્યાયનું પરિણામ પામ્યા નવલબાઈ અને રવચંદભાઈ એક શાસન-સંઘસમર્પિત પછી, સ્વાધ્યાયનો ચોળ-મજીઠ જેવો રંગ લાગ્યો. આદર્શ શ્રાવક-શ્રાવિકા તરીકેનું જીવન જીવતા. પંડિત વીરવિજયજી મહારાજ પાસે જવું, તેમની મધુરી રવચંદભાઈની આવરદા આમ તો ટૂંકી હતી; પણ વાણી સાંભળવી, ઢાળો ગાવી, અનેકને સાથે લઈ જવા... પ્રકાશની જ્યોત ઝળહળતી હતી. રવચંદ સુબાજી માત્ર ...એમ કરતાં, તેમની એક મંડળી જ જામી ગઈ ! અડતાલીસ વર્ષની ટૂંકી આયુ-મર્યાદામાં એક ધર્મવીરનું ભક્તિનો રંગ, ચડતો ગયો. જીવન જીવીને અમર તેજ લીસોટો મૂકતા ગયા. નવલબાઈ, આ બધાં ધર્મારાધનમાં સહજ પરોવાઈ ગયાં. વિ.સં. ૧૯૨૯ વૈશાખ વદિ બીજના દિવસે, તેમનો ખોવાઈ ગયાં. સ્વર્ગવાસ થયો. પછી તો, ધંધા માટે, રવચંદભાઈને, ઈદોર-મંદસોર તે પછી નવલબાઈ ખાસું જીવ્યાં. જવાનું થયું. ત્યાંના સાધુઓ પાસે પણ, શાસ્ત્ર-અધ્યયન રવચંદભાઈની ભાવના અનુસાર, શ્રી ગોડીજી પાર્શ્વનાથ કર્યું. ભગવાન ભરાવ્યા અને વિદ્યાશાળામાં જ, નાનું જિનાલય ખૂબ ભણીને, રવચંદભાઈ અનેકને ભણાવવા માંડ્યા. બનાવરાવી, તેમાં પ્રતિષ્ઠિત કર્યા. પોતાની સંપત્તિ વિદ્યાશાળાની સ્થાપના, આવા જ જ્ઞાન-પ્રસારના વિદ્યાશાળાને સોંપી વિ.સં. ૧૯૫૩ માં સ્વર્ગવાસી થયાં. પ્રયોજનથી થઈ. વિદ્યાશાળાની જ્ઞાન-પરબ-પ્રવૃત્તિ, સુબાજી - રવચંદ જેચંદના જીવનને હરિયાળું બનાવનાર વિસ્તાર અને ઊંડાણ સાધતી ગઈ. ધર્મપત્ની નવલબાઈ, પોતાને પાયામાં રોપીને, એક પ્રભુજીની પ્રતિષ્ઠા, ધ્વજદંડ પ્રતિષ્ઠા, અઢાર અભિષેક અમરવેલ ઉગાડી, તેને ફૂલથી ઢંકાયેલી બનાવી જગતના વગેરે વિધિ-વિધાનો નિષ્ઠાપૂર્વક કરાવવા લાગ્યા. ચોકમાં મૂકી, વિદાય લીધી. ૧૩૨ : પાઠશાળા Page #180 -------------------------------------------------------------------------- ________________ અરિહંત-વંદનાવલિના ગાયકને, મળેલી માતા માતા મળે તો, આવી મળજો જે ચૌદ મહા સ્વપ્નો થકી નિજ માતનેહરખાવતા, વળી ગર્ભમાંથી જ્ઞાનત્રયને ગોપવી અવધારતા; ને જન્મતા પહેલાં જ ચોસઠ ઇન્દ્ર જેને વંદતા, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. જે નાથ છે ત્રણ ભુવનના કરુણા જગે જેની વહે, જેના પ્રભાવે વિશ્વમાં સભાવની સરણી વહે; આપે વચન “શ્રીચંદ્ર' જગને એજ નિશ્ચય તારશે, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. : કી. 11TH * વ્યક્તિ માત્રના અંતરંગ સંબંધની પુતળીબાઈને, સૂર્યનારાયણનાં દર્શન યાદીમાં, સૌથી પહેલું નામ પોતાની કર્યા પછી જ અન્ન લેવાનું વ્રત હતું. તે માતાનું આવે છે. વ્યક્તિ પોતાના જીવન કાળે અને તે સમયે તો ચોમાસામાં પર નજર માંડે અને તેના જીવનના પૂર્ણ આઠ-આઠ, દશ-દશ દિવસની, ચિત્રમાંથી માતાએ ઘૂંટેલા રેખા અને રંગ વરસાદની હેલી થતી. આઠ-દશ દિવસ બાદ કરે તો, તે પછી, જે બચે તેને ચિત્ર સુધી, સૂરજ કાળા-કાળા વાદળની કહેવાય કે કેમ, એ પ્રશ્ન થાય. માતાનું | ‘અરિહંત વંદનાવલિ' –આ નીચે સંતાઈને જ રહે; દેખાય જ નહીં. પ્રદાન આટલું મહત્ત્વનું છે! સંતાનને | સૌભાગ્યવંતી રચનાના રચયિતા પુતળીબાઈને એટલા દિવસના ઉપવાસ શ્રી ચંદુલાલ શકરચંદ શાહ બહિરંગ રીતે માત્ર માતાનો ચહેરો-L | થતા અને વ્રત પાળવાનો આનંદ મહોરો જ મળે છે એવું નથી, અંતરંગ રીતે પણ તેની અનુભવતાં ! આ શુભ સંસ્કાર, ગાંધીજીમાં, સહજ પાસે હૃદયથી માંડીને ઇચ્છા-પ્રયત્ન-મનોરથ સુધ્ધાં, માની ઊતરી આવ્યા હતા. આમ દીકરો માતાના સંસ્કારનો નીપજ હોય છે. આવી માતાની ઇચ્છા, ભાગ્યે જ ઠુકરાવી રખેવાળ પણ, બનતો હોય છે! શકાતી હોય છે. એવું કદાચ કોઈ કરે તો; એને થોડીવાર આવી કેટલીક માતાના જીવનના આદર્શ એટલા માટે પોતાના હૃદયને “બહેરું કરી દેવું પડે ! ઉત્તમ હોય છે કે, એને એમ જ થાય કે, મારું સંતાન સંતાનનો પિંડ જ, માતાના પિંડમાંથી ઘડાયો હોય આવું જ હોવું જોઈએ. માતાની ઇચ્છાશક્તિ એટલી પ્રબળ છે. જન્મતાંવેત, સૌ પહેલાં, હરખભરી નજરનો અભિષેક, હોય છે જે, પરિણામે એ સંસ્કાર, સંતાનમાં મૂર્તસ્વરૂપે માતાનો જ થયો હોય છે. તો, બાળકની જીભનું પહેલું જોઈને જ જંપે છે! આ જોઈને એમ જ થાય કે હવે પછી જો ઉચ્ચારણ “મા” જ હોય છે. માતા પોતાના સંતાનને, ફરી અવતરવાનું હોય તો આવી માતાની કૂખ' મળે તો પોતાનો જ એક ભાગ, એક-અંગ ગણે છે - હાથ-પગ- કેવું સારું ! આંખ-માથાની જેમ જ ! માતાનું પ્રતિબિંબ, કહો કે, – આવી જ એક માતા અને તેના દીકરાની વાત, આજે માતાની આવૃત્તિ જ હોય છે; સારા-નરસા અંશોના અહીં કરવી છે. વારસદાર હોય છે. સંતાનમાં દેખાતા શુભ-અશુભ અંશોનું આવી માતાનો પરિચય, અશક્ય-લાગતી ઘટના પગેરું, શોધવું હોય તો તે, માતાના જીવનમાંથી જ મળે ! જ્યારે, એના થકી શક્ય બનતી જોવા મળે છે, ત્યારે સંતાનના સુખ-દુઃખમાં, પોતાનાં સુખ-દુ:ખને નિહાળે છે. થાય છે. - ગાંધીજી પોતાના જીવનમાં, આટલી સરળતાથી આપણે ત્યાં, છેલ્લાં કેટલાંક વર્ષોમાં, પરમાત્માની ઉપવાસ કરી શકતા હતા કારણ કે, તેમની માતા સ્તુતિમાં, મંદિર છો મુક્તિ તણા...' પછી, સૌથી વધુ શ્રાવક-શ્રાવિકાનાં ઉત્તમ પ્રસંગો : ૧૩૩ Page #181 -------------------------------------------------------------------------- ________________ પ્રસાર પામેલી રચના હોય તો, “અરિહંત-વંદનાવલિ' વિકાસ કેમ કહેવાય ? તારું આ ભણતર, તારા આત્માને નું નામ આવે છે. સકળસંઘની જીભે વસી ગયેલી આ કયા માર્ગે લઈ જશે, –એ વિચાર આવતાં, મારા મનમાં સૌભાગ્યવંતી ગુજરાતી રચનાના રચયિતા શ્રી ચંદુલાલ ઘેરી ઉદાસીનતા, છવાઈ જાય છે, ઉદ્વેગ વ્યાપી જાય છે. શકરચંદ શાહ છે. તેમનો જન્મ વિ.સં. ૧૯૬૩ (ઈ.સ. ચંદુભાઈએ પૂછ્યું: બા ! તો, તું પ્રગતિ કે વિકાસ ૧૯૦૭) માં થયેલો. તેઓ અમદાવાદના વતની હતા. કોને કહે છે? તું કહે. હું એવી પ્રગતિ અને એવા વિકાસ ઈ.સ. ૧૯૨૭માં તેમનું લગ્ન થયેલું. પત્નીનું નામ માટે પ્રયત્ન કરીશ. મારે તો, તને રાજી કરવી છે. તું રાજી, લીલાવતી હતું. ઈ.સ. ૧૯૬૨ માં તેમનો સ્વર્ગવાસ તો જ મારી દુનિયા રાજી ! થયો. ૫૪ વર્ષ જેટલા આયુષ્યમાં, તેઓએ જીવનને બાએ કહ્યું : મને તો બહ-ઝાઝી ખબર ન પડે પણ, અનેકગુણોથી સમૃદ્ધ બનાવી દીધું હતું. તેની થોડી આત્માનો ઉદ્ધાર થાય તેવું, તારે ભણવું જોઈએ. તારી વિગતવાર વાત જોઈએ : આ ભૌતિક આબાદીની, આવરદા કેટલી? વળી, તેમાં અમદાવાદમાં, બાલ્યકાળનો વિદ્યાભ્યાસ સી.એન. ફુલાયા તો પછી, છેલ્લે સમાધિ અને પછી સગતિ ક્યાંથી વિદ્યાલયમાં કર્યો હતો. બાદ, કૉલેજનો અભ્યાસ થયો મળવાનાં? આપણે તો આ ભવની સાથે-સાથે પરભવની અને ગ્રેજ્યુએટ થયા ત્યાં, સ્વાતંત્ર્ય સંગ્રામ શરૂ થયો. પણ, ચિંતા કરવાની. બન્ને ભવ ઉજળા થાય એવું આવા નવલોહિયા જવાન એમાં ઝંપલાવ્યા વિના ન રહે. શીખવાનું, તેમાં પ્રગતિ સાધવાની. તે લડતમાં, જેલવાસ આવ્યો. ઈ.સ. ૧૯૩૦-૩૨ના એ ચંદુભાઈએ પૂછ્યું : મને એ બધું કોણ શિખવાડે ? દિવસોમાં, તેમણે ૪૦ રતલ વજન ગુમાવ્યું. જેલમાંથી ક્યાંથી શીખવા મળે ? એવું-ભણાવનારા અત્યારે બહાર આવ્યા પછીનાં વર્ષોમાં, મુંબઈ જઈ, જન્મભૂમિ- કોણ છે ? પ્રવાસીના રિપોર્ટર તરીકે કામ કર્યું. પછી દેશ-વિદેશના બાએ કહ્યું : હા, છે ! આપણા ઉપાશ્રયે જઈ પ્રવાસનો, તબક્કો આવ્યો. કેટલું યે ફર્યા. મુંબઈ-કલકત્તા- મહારાજસાહેબને પૂછીશ એટલે તેવા ભણાવનાર રંગન-પીનાંગ-સિંગાપુર-ઈગ્લાંડ-અમેરિકા વગેરે દેશોમાં મહારાજનું નામ, તેઓ આપશે. ઘૂમ્યા, રહ્યા, ભણ્યા. તેઓ વિજ્ઞાનના અઠંગ અભ્યાસી અને ચંદુભાઈને, એવું સરનામું મળી ગયું. શરીરમાં હતા. સતત કાંઈ ને કાંઈ પ્રયોગ કરતા રહે. તે સમયે, જોમ અને જુસ્સો તો હતા જ ! ચડવા માટે, માત્ર દાદરની તેમણે, દૂધમાંથી સીધું ઘી બનાવવાની પ્રક્રિયા શોધી હતી. જરૂર હતી. એ માટે જોરદાર ટેકો મળી ગયો. પૂજ્ય પં.શ્રી આમ નવી-નવી સિદ્ધિઓ હાંસલ કરી, તેઓ અમદાવાદ ભદ્રંકરવિજયજી મહારાજ તે દિવસોમાં રાજસ્થાનમાં, આવ્યા, સ્વજનો, મિત્રો સમક્ષ પોતાની આ બધી લુણાવા ગામે બિરાજમાન હતા. ત્યાં, સત્વરે પહોંચ્યા. વિચારણાઓ, પ્રયોગો, વાતો ઉલ્લાસથી કરતા. મહારાજશ્રીના ચરણોમાં બેસીને કહ્યું : મારી બાએ મને સાંભળનારાઓ તેમની આ બધી સિદ્ધિ જોઈ, આનંદ અને અહીં મોકલ્યો છે. આ ભવ અને પરભવ ઉ#ળે તેવું આશ્ચર્ય પ્રગટ કરતા. આવા વાતાવરણથી પોતે પણ ભણવાનું મને શિખવાડો, મારે શીખવું છે. પોરસાતા. ઘરનાં બધાં, ચંદુભાઈની પ્રશંસામાં ગળાડૂબ તીવ્ર પ્રજ્ઞા, હૃદયનો ગુણવૈભવ, સહજ સરળતા, રહેતા; પણ એક તેમની માતાનું મન સતત ઉદાસ રહેતું. નમ્રતા, વિનય વગેરે એમના ગુણોથી પ્રસન્ન થયેલા ચંદુભાઈની આ બધી સિદ્ધિની પ્રશંસાનો એક શબ્દ પણ ગુરુમહારાજે આલાદ ઉપજાવે એવી, નમસ્કાર મંત્રની માતાના મોંમાંથી ન નીકળતો ! આ વાત ચંદુભાઈની વિદ્યા આપવા માંડી. રોજ સાત-આઠ કલાકનું અધ્યયન ચકોર નજર બહાર ન રહી. હેજ એ કાંત મળતાં શરૂ થયું. વધારે ધ્યાન, સ્યાદ્વાદ, સાત નય, ચાર ચંદુભાઈએ માને પૂછ્યું: બા ! તમે મારી પ્રગતિથી, મારા નિક્ષેપા, બે પ્રમાણ, સપ્તભંગી વગેરે દ્રવ્યાનુયોગના વિકાસથી ખુશ થયા છો, એવું નથી લાગતું. એનું વિષયમાં આપવામાં આવ્યું. અધ્યયનમાં તેઓ ખૂબ ઊંડાકારણ શું? ઊંડા ઉતરતા ગયા. ગતિ તેજ હતી, દૃષ્ટિ સ્પષ્ટ હતી, માએ સહજ જવાબ આપ્યો : કઈ મા, પોતાના તીવ્ર ઇચ્છા શક્તિ હતી, પ્રૌઢપ્રજ્ઞા હતી. માત્ર દિશા દીકરાના વિકાસથી રાજી ન હોય; પણ આને પ્રગતિ કે બદલવાની જરૂર હતી. યોગ્ય દિશાદર્શક મળી ગયા. ૧૩૪ : પાઠશાળા Page #182 -------------------------------------------------------------------------- ________________ મંઝિલ તરફ આગળ વધતા ગયા. અભ્યાસના વિષયોનાં ભરાઈ ગયું. એ ગ્રન્થને માથા પર મૂકી તેઓ ના! એ તમામ પુસ્તકો-ગ્રન્થો સાથે રાખી, અધ્યયનનો વિસ્તાર નમસ્કારાવલિના રચયિતા મહાભાગ મુનિવરને, શતશઃ અને ઊંડાણ, ગુરુકૃપાથી, હાથમાં રહેલા આમળાની જેમ વન્દના કરતાં, ઉપકારના ભારથી ભાવ વિભોર બની ગયા હસ્તગત કરતા ગયા. બધા જ તે વિષયોના ગ્રન્થોમાંથી, અને, પાતાળમાંથી ઝરો ફૂટી નીકળે તેમ કાવ્યની સરવાણી તર્કદ્રષ્ટિએ, તુલનાદ્રષ્ટિએ અને ઇતિહાસના ક્રમની દ્રષ્ટિએ વહી આવી અને આજે આપણે બધા : “જે ચૌદ મહાસ્વપ્નો અધ્યયન કરીને નિષ્કર્ષ પર પહોંચતા ગયા. થકી નિજ માતને હરખાવતાં’ એ મનોરમ પંક્તિથી શરૂ આ અધ્યયનના પરિપાકરૂપે તેમણે “અનેકાન્ત અને થતી સ્તુતિ-કલ્પલતાનું ગાન કરીને પ્રભુભક્તિમાં તલ્લીન સ્યાદ્વાદુ’ નામનું પુસ્તક લખ્યું. તેની હિન્દી આવૃત્તિ બનીએ છીએ, આપણાં ગાઢ-રૂઢ અને દૃઢ કર્મોને વિ.સં. ૨૦૧૯ માં પ્રકાશિત થઈ. ગુજરાતી આવૃત્તિ પણ ખપાવીએ છીએ, - એ પંક્તિઓ આવા નિરહંકારી બે વાર પ્રગટ થઈ. વર્તમાન-જીવોને સામે રાખીને મનોભાવ વચ્ચે અવતરણ પામી હતી. આજે હારોના સ્યાદ્વાદ જેવા વિષયનું સુગમ રીતે નિરૂપણ કર્યું છે. પાઠ્ય હૈયામાં હાર' બનીને ચળકી રહી છે. પુસ્તક તરીકે ભણાવવા જેવો આ ગ્રન્થ છે. જૈન દર્શનને જોતજોતામાં ગામેગામ, પાઠશાળે પાઠશાળે, ચારે એક જ ગ્રન્થ દ્વારા સમજવાની ઇચ્છાવાળા માટે તો આ પ્રકારના સંઘમાં આ સ્તુતિમાળા - અરિહંત વન્દનાવલિ ગ્રન્થ પૂર્ણ સંતોષ આપનારો છે. જેને પણ જૈન ધર્મની કેવી છવાઈ ગઈ તે આપણે જાણીએ છીએ. તેઓ તો ધન્ય વિચાર- સંપદાને સુપેરે જાણવી હોય તેને માટે આ ગ્રન્થ થઈ ગયા, આપણને પણ ધન્ય બનાવતા ગયા. ચાવીરૂપ છે. તેનાથી આપણી દ્રષ્ટિ નિર્મળ બનતી તેઓની આ ધર્મ-અધ્યાત્મ ક્ષેત્રની ઊર્વારોહણની * જાય છે. યાત્રાની સમય-મર્યાદા માત્ર પાંચ-સાત વર્ષની છે. તેમનું તો, અનેકાન્તદ્રુષ્ટિથી જીવતર રળિયાત બની આટલા ટૂંકા સમયમાં તેઓએ સાધનાનાં કેવાં ઉત્તેગ ગયું. તેથી એ દૃષ્ટિનું દાન કરનાર ગુરુ મહારાજ અને શિખરો સર કર્યા ! પાત્રતા વિકસી ગઈ હોય પછી તેમને પણ એ દ્રષ્ટિનું દાન કરનાર પરમ-ગુરુ તરફ ભક્તિ- ઊધ્વરોહણમાં વાર લાગતી નથી. સમયની ગણત્રી તો બહુમાનના ઓઘ ઊછળવા લાગ્યા. જીવનને ધન્ય બહુ ક્ષુલ્લક છે, અંદરની તાલાવેલી, તીવ્રતા, તમન્ના, બનાવતી, સાધના તરફ વળ્યા. તત્પરતા, જો હોય તો, થોડો સમય પણ બસ થઈ રહે, માતાને આ બધું જોઈ-સાંભળીને, હરખનાં આંસુ ઘણા ઉત્તમ જીવોને કેવળજ્ઞાન થયાનું ચરિત્રોમાં વાંચીએ આવી જતાં. છીએ તો આપણને આશ્ચર્ય જ થાય. ઉપશમ, વિવેક અને સાધનામાં સઘનતા લાવવા માટે, ધ્યાન-મૌન અને સંવર આ ત્રણે શબ્દના શ્રવણમાત્રથી તેઓનો મુકામ ઠેઠ, એકાંતની જરૂરત લાગી. ગુરુમહારાજ પાસેથી યોગ્ય કેવળજ્ઞાન સુધી પહોંચી જાય છે. દોરવણી મેળવીને, અમદાવાદ નજીક, પાનસરની ચંદુભાઈની માતાને પોતાના પુત્રની આ પ્રગતિ અને ધર્મશાળામાં રહેવાનું રાખ્યું. શ્રી મહાવીર પ્રભુની શીતળ- વિકાસથી “માતા” થયાની સાર્થકતા લાગી. આવી માતા સુખદ છાયામાં સાધનાના નવાં-નવાં શિખરો સર કરતા માટે “ધન્ય માતા, જેણે ઉદરે ધરિયા” એવું મંગળ વચન ગયા. એક મહિનાથી વધુ સમય ત્યાં રહ્યા. મૌન રાખતા. કહેવાય છે. ગુરુમહારાજના માર્ગદર્શન-મુજબ, નમસ્કારસ્વાધ્યાય - ચંદુભાઈના જીવનમાં, આ રીતે શ્રદ્ધાળુ માતાની સંસ્કૃત વિભાગ અને પ્રાકૃત વિભાગનો સ્વાધ્યાય કરતા પ્રેરણા જીવન-દિશાના પરિવર્તનમાં નિમિત્ત બની. હતા. સાથે, જાપ-ધ્યાન-ચિંતન-મનન અને નિદિધ્યાસન આપણને પણ, એવી પળે માતાને રીઝવવાની ભાવના પણ કરતા હતા. સાધનાના આવા આનંદ-તરબોળ થાય અને માતા પણ એ જ અધ્યાત્મના શિખર તરફ દિવસોમાં, નમસ્કાર-સ્વાધ્યાય પ્રાકૃત વિભાગમાં ૧૦૮ આપણી દ્રષ્ટિને વાળે તેવી અભિલાષા, આ ચરિત્રોના નમસ્કારાવલિના મનને પૂર્વકના સ્વાધ્યાય અને અનુપ્રેક્ષા અંશોને જાણતાં, સમજતાં, સાંભળતાં થાય છે. તે જ, વખતે જ, એકાએક હૃદય પુલકિત બન્યું. શરીરની -આની ફળશ્રુતિ છે. રોમરાજિ વિકસ્વર બની ગઈ. આંખમાં આંસુ ઉભરાયાં. વાણી ગદ્ગદ બની. ચિત્ત અપાર્થિવ-અલૌકિક આનંદથી શ્રાવક-શ્રાવિકાનાં ઉત્તમ પ્રસંગો : ૧૩૫ Page #183 -------------------------------------------------------------------------- ________________ ધર્મદ્રષ્ટિ અને શાસનદ્રષ્ટિ એકવિવેકભરી સત્યઘટના 1. ડાબા કાકા કાલwri-5 +-+--+ = - - * * ૨મેશ શાહ શેઠ જમનાભાઈ ભગુભાઈ ધર્મશાળાનું પ્રવેશદ્વાર વિ. સં. ૧૯૭૨ ની ઘટના છે.પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રીનું જણાવી. શેઠ કસ્તૂરભાઈ લાલભાઈ, ચમનભાઈ ચાતુર્માસ, સાદડી (રાજસ્થાન) મુકામે હતું. એ વર્ષે જ, લાલભાઈ, સારાભાઈ ડાહ્યાભાઈ, પ્રતાપશી મોહોલાલ તેઓ પહેલીવાર, રાણકપુર તીર્થે પધાર્યા, જાજરમાન વગેરે આવ્યા. સાદડીસંઘના ભાઈઓ સાથે, ચર્ચા વિચારણા જિનાલય જીર્ણ થયેલું જોયું. બધી દેરીઓમાં ધૂળ જામેલી થઈ અને અંતે રાણકપુર તીર્થનો તથા સાદડી ગામનું શ્રી હતી. કરોળિયાનાં જાળાં ફેલાયેલાં હતાં. અંદર ઝાડ-ઝાંખરાં ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનનું પ્રાચીન દેરાસર છે તેનો અને પીપળા ઊગી નીકળ્યા હતા. પ્રભુજી વિનાની બધી વહીવટ શેઠ આ. ક. પેઢીને સોંપાયો. વ્યક્તિગત રીતે શ્રી દેરીના દેદાર જોવા ન ગમે એવા હતા. પ્રભુજીની પ્રતિમાઓ કસ્તૂરભાઈએ તીર્થોદ્ધાર માટે લક્ષ આપવાનું શરુ કર્યું. નીચે ભંડકિયા જેવા ભોંયરામાં હતી. આ બધું જોઈને, અમદાવાદથી હાલના સ્ટેશને આવી ત્યાંથી ગાડાં રસ્તે પૂજ્યશ્રીના હૃદયમાં વ્યથા ઉભરાઈ. આ તીર્થનો ઉદ્ધાર થવો સાદડી-રાણકપુર જતા-આવતા. જ જોઈએ, એમ લાગ્યું. મૂળનાયક પ્રભુજીનું પરિકર, ખંડિત થયેલું જોઈ સાદડીસંઘના આગેવાન ભાઈઓને, ભેગા કર્યા. તેને સ્થાને નવું બનાવવાનું નક્કી કર્યું. અસલ પરિકર જે જિનાલયની જીર્ણ હાલતની જાણ કરી. પણ, આવા પાષાણમાંથી બન્યું હતું તેવો જ પાષાણ મેળવવાનો તેઓએ ભગીરથ કામ માટે આગેવાનોએ પોતાની અશક્તિ જાહેર પ્રયત્ન કર્યો. નિષ્ણાતોની મદદથી તેવો જ પાષાણ મેળવી કરી. પૂજ્યશ્રીએ લાંબી દષ્ટિએ વિચારણા કરી, અમદાવાદ નવા પરિકરનું આબેહૂબ નિર્માણ કરાવ્યું. ખંડિત પરિકર - શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને આ બધી પરિસ્થિતિ સાચવીને યોગ્ય-સ્થળે રાખ્યું. ૧૩૬: પાઠશાળા Page #184 -------------------------------------------------------------------------- ________________ આમ એકવાર જીર્ણોદ્ધારનું કામ જોવા આવ્યા હતા ત્યારે સાદડી ગામના આગેવાનોએ એક વાત પર ધ્યાન આપવા વિનંતી કરી : - આપણું સાદડી ગામ જોધપુર સ્ટેટમાં આવે અને સ્ટેટનો એક ઉતારો – વંડો, આપણા ગામના દેરાસરની બાજુમાં છે. રાજ્યના અધિકારી-માણસો અહીં આવે છે અને તેમના કર્મચારી માણસો આ ઉતારામાં રહેતા હોય છે. તેના દરવાજામાં ખાટલાઓમાં બધા સુતા હોય છે. સવારે આપણાં બહેનો દેવ-દર્શન કરવા જાય તો શરમ-સંકોચ થાય છે. ઘણીવાર તો પીધેલી હાલતમાં જેમતેમ પડ્યા હોય છે. અમે એક-બે વાર ધ્યાન દોર્યું પણ ગણકારતા નથી. આપ એ બાબતમાં કંઈક કરી શકો, તો સારું. વાત સાંભળી શ્રી કસ્તુરભાઈએ કહ્યું : જો ધપુર સ્ટેટના મહારાજા આ તરફ આવવાના સમાચાર મળે, તો મને જાણ કરજો. શેઠ કસ્તૂરભાઈ ખૂબ જ મિતભાષી હતા, પરિમિતભાષી હતા. જીભનો ઉપયોગ બહુ ઓછો કરતા, મગજ વાપરતા. વાતો ઓછી અને કામ વધુ. રાજા સાદડી આવવાના છે. એ સમાચાર સાદડીના ગૃહસ્થોને મળ્યા; તેઓએ અમદાવાદ જાણ કરી, તારીખ જણાવી. શેઠ શ્રી કસ્તૂરભાઈ એ દિવસે સાદડી આવી પહોંચ્યા. મહારાજાને મળ્યા, ઔપચારિક વાતો થઈ. શેઠે કહ્યું કે અહીંયા શેઠ જમનાભાઈ ભગુભાઈના નામે નવી ધર્મશાળા બની છે તેનું ઉદઘાટન આપશ્રીના શુભ હસ્તે રાખવું છે. આપને અનુકૂળ હોય તે દિવસે રાખીએ. રાજાએ દીવાનને પૂછી નક્કી-દિવસ કહ્યો. સાદડી ગામના આગેવાનોની હાજરીમાં જ આ બધી વાતો થઈ હતી. ગામના માણસો તો, અચંબો પામ્યા ! ધર્મશાળા જેવા ધાર્મિક સ્થાનનું ઉદ્દઘાટન આવા પરધર્મી શિકારી, શરાબી, પરમાટી ખાનારના હાથે તો કેમ રાખી શકાય ? પરંતુ શેઠ શ્રી કસ્તુરભાઈના પ્રણય અને પ્રતાપ એવા કે એમની સામે કોઈ કાંઈ શબ્દ ન ઉચ્ચારી શકે ! ઉદ્ઘાટનનો દિવસ આવ્યો. અમદાવાદથી વહીવટદારો અને ઘણા મહાનુભાવો આવ્યા હતા. સાદડી ગામના બધા ગૃહસ્થો આવ્યા હતા. સમારોહ સુંદર રીતે સંપન્ન થયો. ભાષણ - હારતોરા ભેટ-સોગાદ અને એમ બધું સરસ પાર પડ્યું. જમણવાર પણ તૃપ્તિદાયક થયો. વિદાયની વેળા આવી. જોધપુરના મહારાજા આગતાસ્વાગતા અને સન્માનથી ગદ્દગદ થઈ ગયા. બધા છૂટા પડવામાં હતા. મહારાજાએ શેઠ કસ્તૂરભાઈને ફરી-ફરીને પૂછ્યું – કંઈ કામકાજ હોય તો કહેજો. જ્યારે શેઠને લાગ્યું કે ભૂમિકા બરાબર તૈયાર થઈ છે ત્યારે કહ્યું : અમારા સંઘના ભાઈઓ દૂર દૂર સૌરાષ્ટ્ર-ગુજરાતથી અહીં યાત્રાએ આવે છે, તેમને સાદડીમાં રાત રહેવું પડે છે પણ રહેવા માટે કોઈ જગ્યા નથી, બાજુમાં આ આપનો એક ડેલો છે, જો તે આપો તો અમારા યાત્રિકભાઈઓને સુવિધા રહે. મહારાજાએ દીવાનને પૂછયું છે એવી કોઈ જગ્યા ? દીવાને હા કહી. મહારાજાએ કહ્યું : ભલે, આપી દો. શ્રી કસ્તૂરભાઈએ તરત ગજવામાંથી કાગળ કાઢ્યો અને મહારાજાએ સહી કરી આપી. રાણકપુરથી સાદડી જઈ સ્ટેટના ડેલામાં રહેલા કર્મચારીને કાગળ ગાદ ી જ આટના રેલામાં છેલ્લા દશા બતાવ્યો. બે કલાકમાંડેલો ખાલી થઈ મળી ગયો ! જગ્યા કાયમને માટે મળી ગઈ! જિનાલય પાસેનું ન્યુસન્સ દૂર તો થયું, વધારામાં એ જગ્યા પણ મળી ! અન્ય કોઈ તરકિબથી આ કામ ન થયું હોત તે શેઠ કસ્તૂરભાઈની વિચક્ષણતાથી થયું. સાદડી સંઘના ભાઈઓ કે જેઓએ કહ્યું હતું કે આવા પરધર્મીના હાથે ધર્મશાળાનું ઉદ્ઘાટન કેમ કરાવો છો ? એ બધાને, તેનો યોગ્ય જવાબ મળી ગયો હતો. આવા વ્યસનીના હાથે આવું કામ ન કરાવાય એ ધર્મદૃષ્ટિએ સાચું, પણ શાસનવ્રુષ્ટિએ હેતુપૂર્વક અને શુભ આશયથી કરાવાયેલું આ કામ અને એ કરાવનારની દીર્ઘદ્રષ્ટિ કાબિલેદાદ છે. રાણકપુર તીર્થના સંભારણામાં, ત્યાંની જમનાભાઈ ભગુભાઈની ઘર્મશાળાના પરિસરની મધ્યમાં છવાયેલા ઘટાદાર બકુલ (બોરસલી વૃક્ષ)ની સ્નિગ્ધ છાયા, મીઠી-માદક સુગંધ વેરતાં ઝીણાં ફુલોને જોયા-માણ્યા તે સંભારણું પણ જોડાયેલું જ છે. લાગ્યું હતું કે બકુલને મળ્યા વિનાની જાત્રા અધૂરી જ ગણાય. વર્ષો જુનું બકુલનું આવું ધીંગુ વૃક્ષ જવલ્લે જ જોવા મળે, તેમાં પણ રાજસ્થાનમાં તો ખાસ ! હવે રાણકપુર યાત્રાએ જાવ ત્યારે આ બકુલને અવશ્ય માણજો. શ્રાવક-શ્રાવિકાનાં ઉત્તમ પ્રસંગો : ૧૩૭ Page #185 -------------------------------------------------------------------------- ________________ વિરલ ગુણોના સંગમ સરિખા કુમારપાળ વિ. શાહ ચિરંજીવો ! વિશિષ્ટ-કક્ષાના સાધુ-સંતોના મુખે, ઉદાર સખી શરણાર્થીઓની છાવણીમાં આમ જ દોડી ગયા હતા અને શ્રીમંતોના મુખે, ધર્માનુરાગી શ્રાવકવર્યોના મુખે, પવિત્ર અને કામ પૂરું પાડ્યું હતું. અરે ! આઘનું વાવાઝોડું હોય કે પૂર સદાચારમય-જીવન જીવનારા વિદ્યાર્થીઓના મુખે . હોય, લાતુરનો ધરતીકંપ હોય; કુમારપાળ ત્યાં દોડ્યા જ શ્રી કુમારપાળભાઈનું નામ ઘણા આદર, અહોભાવ તથા છે ! વળી એમના કામમાં આંધળી દોટ પણ ન હોય. પૂરેપૂરી બહુમાન સાથે લેવાતું વારંવાર સાંભળ્યું છે. ચોક્કસાઈથી જોવે-તપાસે- પ્લાન બનાવે; પછી જ કામે જેના વિરોધી ન હોય અને હોય તો તેને પણ એમના વળગે. વિ.સં. ૨૦૪૧થી ત્રણ વર્ષ ચાલેલા ગુજરાતના ગુણોનો સ્વીકાર કરવો પડે એવા વિરલ ગુણોના સ્વામી દુષ્કાળમાં, તેઓનાં કેટલ-કેમ્પ જેવાં કામ જોઈ ગુજરાત કુમારપાળભાઈ વિમળભાઈ શાહ આજના અવસરે સાંભર્યા સરકાર પણ, મોંમાં આંગળા નાંખી ગઈ ! આ વ્યવસ્થા, આવી ચોક્કસાઈ, આવા હિસાબ-કિતાબ બીજે જોવા ન કામ હાથભર અને પ્રચાર વેતભર પણ નહીં, અરે, મળે. આંગળીભર પણ નહીં એવું એમના જીવનકાર્યનું પ્રથમ સૂત્ર આવાં અનેક કામો આવ્યાં અને તેઓએ કર્યા, પાર છે. જે કોઈ અવસમ્રાપ્ત-કામ આવ્યું તેમાં જોડાયા, તે હાથમાં પડ્યાં. જેવું કાર્ય પૂરું થયું; કારણ ગયું કે, -બસ, પછી તેની લીધું. પૂરું દિલ રેડીને, એ કામ કર્યું, તન-મન-ધનને વાત જ નહીં. આવું તેમનું જીવન છે. આવો તેમનો જીવનનીચોવીને, એ કાર્ય પાર પાડ્યું. જેવું, એ કામ પૂરું થયું કે તે મંત્ર છે. મંત્ર છે. --~- ક્ષણે તેઓ એ સ્થાન છોડીને બીજે જતાં જ રહ્યા હોય ! કોઈ પાલનપુરના અમારા ચોમાસા પછી, તેઓ પરિચયમાં સ્થાનનું કે કોઈ વ્યક્તિનું વળગણ નહીં, મમત્વ નહીં. આવેલા. એકવાર, પ્રસિદ્ધ ગઝલકાર ‘શુન્ય' પાલનપુરીના એમનું જીવન અને જીવનકાર્ય, પારકા ઉપર અવલંબિત ચેલા મુસાફિર પાલનપુરી સાથે વાતો કરતાં, કુમારપાળ વિ. નથી રાખતા, જાણે કે -- શાહના વ્યક્તિત્વની વાત થઈ. તેમના ગુણોથી કવિ ખૂબ પોતાને તુંબડે તરીએ, પ્રભાવિત થયા. મેં કહ્યું, આ બધી વાતો ગીતમાં ગૂંથી શકાય રૂડા-રૂપાળા સઢ કોકના તે શું કામના ! તો જોજો. મનમાં ઊગે તો ગીત રચજો. અને, મારા આશ્ચર્ય -એ એમની દૃઢ માન્યતા છે. વચ્ચે તેમણે એક જ રાતમાં, આ સરસ ગીતની રચના કરી. જીવનની પ્રેરણાનું અખૂટ ભાતું બાંધી આપતી આવી એના શબ્દો અને પંક્તિઓ સહજ જ સ્કરેલા દેખાયા. આ કેટલીયે કવિતા, તેઓ જીવે છે અને એમાંથી વારંવાર પ્રેરણા ગીત સાથે બેસીને ગાયું. પામે છે : સાધ્વીજી મણિપ્રભાશ્રીજીએ આ ગીત માંગ્યું. તેમના માળો ન બાંધ્ય, મારા મન, સાધ્વીજીએ એક જુદા જ રાગમાં, ભાવવાહી સ્વરે ગાયું. એ માળાની છાયાની માયા શું, આપણે; સાંભળતાં જ હૈયામાં અહોભાવની ભરતી ઊછળી. જ્યાં આપણું છે, આખું યે વન, હાં ! તો હવે આપણે, આ ગીતના ભાવને અનુસરી, કોઈ ડાળ પર, માળો ન બાંધ્ય, મારા મન ! વાગોળવાનો શુભારંભ કરીએ. પોતાના કરેલા કામની અન્ય પાસેથી એક અક્ષર જેટલી હૈયામાં ગુંજે છે હરદમ, પ્રેમનો મનહર પાવો, પણ કદર કે પ્રશંસાની આશા કે અપેક્ષા નહીં' - આ એમનું ફરી-ફરી આ માતગુર્જરી, કુમારપાળ જન્માવો’ વ્રત છે. વિરલા પાળી શકે, એવું આ વ્રત છે. મન મૂકીને વહેચ્યો જેણે, અરિહંતનો લહાવો, ગઈ ૨૬મી જાન્યુઆરીએ પ્રચંડ ભૂકંપ થયો અને ફરી-ફરી આ માતગુર્જરી, કુમારપાળ જન્માવો' કચ્છમાં સવિશેષ નુકશાન થયું; ત્યારે કુમારપાળ ત્યાં દોડી ચોગમ નાદ ગજવીએ પ્યારા, પ્રેમથી આવો આવો, ગયા. આ, નવું ન હતું. તે ઓ ઠેઠ બંગલાદેશમાં ‘ફરી-ફરી આ માતગુર્જરી, કુમારપાળ જન્માવો’ ૧ ૧૩૮ : પાઠશાળા Page #186 -------------------------------------------------------------------------- ________________ શિષ્યવંદમાં હતો વિરાજિત, કુમાર કામણગારો, થયો કંઈક અંતરમાં એના અજબગજબનો ઝબકારો: થાય જો આ તાંડવથી, ભોળા જીવનો છુટકારો, ટેક વણું હું બ્રહ્મચર્યની, મુનિવર ! લ્યો સ્વીકારો’ અને પલકમાં શાંત થયું, તોફાન ખરેખર ત્યારે, સોળ વરસની તરુણાઈમાં, જોયું અચરજ ભારે ! -ઘ કુમારપાળભાઈના જીવનની આ અણમોલ પળ હતી. વિ.સ. ૨૦૧૭ની વાત છે. ઉનાળાનો ધોમધખતો તાપ. આબુ-અચળગઢનો ડુંગરાળ પ્રદેશ. સમી સાંજનો સમય. શિબિરમાં જીવન-ઘડતરના પાઠ ભણાવાય છે. આ અઘરો વિષય, વિદ્યાર્થીઓ ખંતથી શીખી રહ્યા છે... ...અચાનક ત્યાં જોરદાર આંધી ચડી આવે છે. સાંજનો ઉનાળુ પવન તોફાને ચડ્યો છે. મંડપ પરનાં લોખંડનાં પતરાં વંટોળની સ્પીડ સાથે ઊડ્યાં. પાણી ઠારવાની પરાંત પણ દૂરદૂર જઈને પડી. પવનના ઝપાટા અને સુસવાટા ભયાનક હતા. જન્મ થયોગુર્જર મૈયાની, ગોદ વિજાપુર ગામે, પ્રબળ-નિયતિ, અંગુલી ઝાલી,લઈ ગઈ મુંબઈ ધામે; ધર્મલાભનું ભાથું, આબુ-અચળગઢ જઈ પાસે, વાટ નીરખતી ઊભી હતી, ત્યાં, કૈક સિદ્ધિઓ સામે. વિરલ પ્રતિભા, વિરલ વિચારો, વિરલ હૃદયના ભાવો, ફરી-ફરી આ માતગુર્જરી, કુમારપાળ જન્માવો” ૨ કવિ મુસાફિરે, કુમારપાળભાઈને જોઈને પ્રેમનો મનોહર પાવો હૈયામાં ગુંજતો સાંભળ્યો અને એમાંથી નાદ પ્રગટ્યો કે, હે ગુર્જરમાતા ! આવા કુમારપાળને આ પૃથ્વીના પટ પર ફરી ફરી અવતારો. અમે બધા પ્યારા મિત્રો, તેને આવો આવો” ના આવકાર વચનથી આવકારવા થનગની રહ્યા છીએ! કુમારપાળભાઈનો જન્મ, ઉત્તર ગુજરાતના પ્રાચીન ગામ વિજાપુરમાં થયેલો છે. ત્યાંથી, કાળક્રમે તેઓ, ભાઈઓ અને કુટુંબની સાથે મુંબઈ જઈને વસ્યા. માતા-પિતાના સ્નેહ સિંચનથી ધર્મના સંસ્કાર પામ્યા. સાધુ મહારાજોનો સંપર્ક અને ગાઢ-પરિચય પણ થતો રહ્યો. એ અરસામાં આચાર્ય મહારાજ શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજના હૈયામાં જૈન બાળકો અને યુવાનોને ધર્મ સન્મુખ કરવાના પ્રબળ સંકલ્પના પ્રભાવે, એક ઉનાળાના વેકેશનમાં, આબુ-અચળગઢ ઉપર શિક્ષણશિબિર રાખવામાં આવી. પંન્યાસ શ્રી ભાનુવિજયજી મહારાજ આ શિબિરમાં જૈન ધર્મના હાર્દ અને મર્મ કુશળતાથી શિખવાડતા. સંવત બે હજાર સત્તરે, ધોમ ધખંત ઉનાળે, કાળ, મહા-વિકરાળ બન્યો ત્યાં, અચળગઢ એ કાળે; આંધી કેરો દેત્ય ભયંકર, ઢીમ અડીખમ ઢાળે, થરથર થરથર કંપે જીવો, કોઈ કશું નવ ભાળે. પ્રાણ હણે યમરાજ બનીને, વાયુનાં તોફાનો, છત ઊડી, ઘર-છપ્પર ઊડ્યાં ઊડ્યાં ભવ્ય મકાનો. -૩ ગભરુ-શિષ્યોએ જઈ લીધું ગુરુવાત્સલ્યનું શરણું, જેમ શિકારીથી બચવાને, આશ્રય શોધે હરણું કહે ગુરુવર : એક જ છે, બસ ! આજે પાર ઊતરવું શ્રેષ્ઠ કોઈ સંકલ્પ થકી, આ તાંડવ થાશે તરણું. કોણ છે એવો ઝીલે જે મુજ બોલ સમયના કોપે, કોઈ પુનિત સંકલ્ય તણું, જે બીજ હૃદયમાં શોધે. - ૪ કુમળા કિશોરો અને સાધુઓ પણ, દાદા શ્રી પ્રેમસૂરિ મહારાજના ફરતા વીંટળાઈ વળ્યા. બધા થરથર ધ્રુજતા હતા. આ વિકટ પળને કવિએ સુંદર ઉપમાથી વિભૂષિત કરી છે. શિકારીથી બચવા જેમ હરણાં સલામત આશ્રય શોધે તેમ બધા પૂજ્ય પ્રેમસૂરિ મહારાજના ચરણોમાં લપાઈ ગયા છે. દાદા-મહારાજને મોટી ચિંતા છે. આટલા બધા વિદ્યાર્થીઓ પહેલી જ વાર માતા-પિતા-ઘર છોડીને અહીં આવ્યા છે. કાંઈ પણ અણઘટતું બને તો પછી બીજી વાર કોણ પોતાના વહાલસોયા બાળકને અહીં ભણવા મોકલશે? આ તોફાન તો શમાવવું જ જોઈએ. પૂજ્ય પ્રેમસૂરિ મહારાજે શાંત-ચિત્તે બધાને ઉદ્દેશીને કહ્યું : આનો એક જ ઉપાય છે. કોઈ વિદ્યાર્થી કે સાધુ, આ ક્ષણે કોઈ શ્રેષ્ઠ-સંકલ્પ કરે, તો જ આ ભયાનક તોફાન શમે ! કોણ આ પડકાર ઝીલશે ! પવિત્ર અને મહાન સંકલ્પ કોણ કરશે ? કટોકટીની આ ક્ષણે, વિદ્યાર્થીઓના વૃન્દમાં એક હતા કુમારપાળ વિ. શાહ, હૃદયમાં ગજબનો ઝબકારો થયો. પરમ સંયમધર પૂજ્ય પ્રેમસૂરિ મહારાજના ચરણ-સ્પર્શ કરી વિનિત સ્વરે કહ્યું: આ આવેલી કુદરતની મહાન આપત્તિને શમાવવા આ ક્ષણે, હું આજીવન બ્રહ્મચર્યવ્રતની પ્રતિજ્ઞા કરું છું. હૃદયના ઊંડાણમાંથી પ્રગટેલી આ ભાવનાનો પ્રકૃતિએ પળવારમાં પુરસ્કાર આપ્યો. જાણે, કશું બન્યું જ ન હતું ! શ્રાવક-શ્રાવિકાનાં ઉત્તમ પ્રસંગો : ૧૩૯ Page #187 -------------------------------------------------------------------------- ________________ ભયાનક અને બીકાળવું તોફાન, શાંત થઈ ગયું. બધાના મંદિર બાંધ્યાં, તીર્થો સ્થાપ્યાં, વણિક થયો વણજારો, જીવ હેઠા બેઠા. સૌને હાશ થઈ. મુનિમહારાજે બધાની દાનનો એને પગલે પગલે, પ્રગટ્યો ભવ્ય ફુવારો. વચ્ચે કુમારપાળની આ “ભીષ્મપ્રતિજ્ઞા'ની વાત કરી, પાલિતાણા જઈ લુંટાવ્યો, સંતસેવાનો લ્હાવો, અનુમોદના કરી. ફરી-ફરી આ માતગુર્જરી કુમારપાળ જન્માવો'-૮ જ્ઞાન મળ્યું વરદાન મળ્યું ને કુમાર બહુ હરખાયો, તેમના કાર્યક્ષેત્રની યાદી ઘણી લાંબી છે. એમાં પણ, સૌ દૂર થયો અંતરથી એના, માયાનો ઓછાયો; પ્રથમ અને કાયમનું મહત્ત્વનું કાર્ય તો જીવદયાનું જ. મૂંગાજીવન બદલ્યું દ્રષ્ટિ બદલી, સાર-સકળ સમજાયો, અબોલ પ્રાણીની વાત આવે ત્યારે સવાર-સાંજ તો ઠીક પણ જ્ઞાન શિબિરો સ્વયં સજાવી, પ્રેમ અમી રસ પાયો. ખાવું-પીવું, ઊંઘ-આરામ બધું જ બાજુ પર ! પોતાની જાતની ભર યૌવનમાં પીધો એણે, કર્મયોગનો કાવો, સંપૂર્ણ બાદબાકી -એમ કહી શકાય ! દુષ્કાળમાં જીવો ફરી-ફરી આ માતગુર્જરી કુમારપાળ જન્માવો' બચાવવા એમણે તનતોડ કામ કર્યા. કેટલ-કેમ્પની તો લાઈનો ભવિષ્યના રાજમાર્ગની કેડી કુમારપાળના જીવનમાં લગાડી, માત્ર પૈસા, વહીવટ કે વ્યવસ્થા પૂરતું એમનું કાર્યક્ષેત્ર કંડારાઈ ! જીવનના ઊધ્વરોહણનો પ્રારંભ થયો.. ગુરુ સીમિત ન રહેતું. એ કામમાં એમનું દિલ રેડાતું. કેટલ-કેમ્પની મહારાજનું વરદાન મળ્યું. દાદા પ્રેમસૂરિ મહારાજના હાથે પ્રેમનો અમીરસ પીધો. હૈયું હરખથી છલકાઈ ઊઠ્ય. જીવન ગાયો સાથે તો તેમનો અંતરનો નાતો ! “ગૌરી', “ગંગા” બદલાયું સાથે-સાથે જીવનને નીરખવાની દ્રષ્ટિ પણ બદલાઈ. -આમ જરા ગાયોને બરકે કે ગૌરી, ગંગા ગાયો જીવનનો સાર શેમાં છે એ સમજાયું કામનું ઔષધ કામ છે કુમારપાળભાઈ પાસે, આવી ઊભી રહી જાય ! એ ન્યાયે કર્મયોગ આદર્યો. પરોપકારના કર્મયોગ તરફ વૃષ્ટિ | દિલમાં અને વ્યવહારમાં પ્રેમ અને કરુણા જ માંડવા, યા-હોમ કર્યા. ભરેલાં છે. કેટલાંયે ભાંગેલાં હૈયાંને પણ તેમણે મમતાના જન કલ્યાણને કાજે એણે, નિત્ય વિહારો કીધા, દોર વડે જોડ્યાં છે. માનવ-મનની શાતા કાજે, લખ ઉપચારો કીધા; તીર્થ અને મંદિરના જીર્ણોદ્ધારના ભગીરથ કાર્યોમાં પૂરો નાત ન જોઈ, જાત ન જોઈ, ધર્મ પ્રચારો કીધા, રસ લઈને એ શ્રદ્ધાની પરબો સ્થાપી. પાલિતાણામાં સાધુસૌને કાજે ખુલ્લાં એણે દિલના દ્વારા કીધા. સાધ્વીજીના વૈયાવચ્ચનું એક સુંદર અને અનુકરણીય કામ કર્યું. ભેખ ધર્યો બસ એક જ ! કરુણા વહેચો વહેચાવો, કુમારપાળભાઈની આંગળી જે કોઈ કામને અડકે તે કામ ફરી-ફરી આ માતગુર્જરી કુમારપાળ જન્માવો’ - ૭ સુંદર રીતે મહોરી ઊઠે, ખીલી ઊઠે, દીપી ઊઠે. કર્મયોગની દુનિયામાં પ્રથમ ડગ ભર્યું, વિદ્યાદાનથી. આંધ ફરે, બંગાળ ફરે, એ હસે મોરબી પૂરે, જન-જનના કલ્યાણ કાજે, ખૂબ પ્રવાસ કર્યા. કોચીન, કર્ણાટક, મેવાડે, ધર્મ-સાથિયા પૂર; માનવ-મનને શાતા પમાડવા “લખ ઉપચાર” -ઘણા નિર્મળ એની કર્મ તપસ્યા, પહોંચી દૂર સુદૂર, ઘણા પ્રયાસ કર્યા. નાત-જાત તો ન જોઈ, દેશ-પ્રાન્તના સીમાડા પણ ન ગણકાર્યા. એમ.પી., યુ.પી., દક્ષિણ તોય કદી ના હૈયે એના, અંશ અહમનો હુર ! ભારતમાં બધે જ, જ્યાં-જ્યાં પૂજ્ય ગુરુ ભગવંતોનો સમાગમ ડોળ ન કાંઈ ધર્મી હોવાનો, ના સેવકનો દાવો પ્રાપ્ત ન થઈ શકતો હોય તેવા ક્ષેત્રોમાં ઘણી બધી અગવડો ફરી-ફરી આ માતગુર્જરી કુમારપાળ જન્માવો’ - ૯ વેઠીને પણ ધર્મના પ્રસાર માટે તેમણે પોતાના દિલના દરવાજા કુદરતસર્જિત કે માનવસર્જિત આપત્તિના અવસરે તેમને ખુલ્લા મૂકી દીધા. ભેખ લીધો. દુ:ખ દેખી કરુણાથી દ્રવી ક્યાંક ને ક્યાં જવું પડ્યું છે. આંધના વાવાઝોડા વખતે આંધ્રમાં, જાય તેવા હૈયે માત્ર-કરુણા પ્રેરિત થઈને સમગ્ર દેશને બાંગલાદેશના શરણાર્થીઓને સહાય કરવા બંગાળમાં, પોતાનું ઘર-આંગણ બનાવી દીધું. “ઘરને ત્યજીને જનારને | મચ્છુ નદીમાં પૂર આવ્યા ત્યારે મોરબીમાં; અને અનેક મળતી વિશ્વ તણી વિશાળતા' એ પંક્તિને સાર્થક કરી દીધી. જ્ઞાનશિબિરો માટે કોચીન-કર્ણાટકમાં, તીર્થ ઉદ્ધાર અર્થે જીવદયાને ખાતર એણે, જોઈ ન સાંજ-સવારો, ચિત્તોડ-રાજસ્થાનમાં ગયા છે. દૂર દૂરના પ્રવાસો કર્યા છે. પ્રેમ અને કરુણાથી જોડ્યા, ભગ્ન-હૃદયના તારો; હમણાં જ જુઓને, આ ભૂકંપ વખતે તેઓ સમખિયાળીમાં ૧૪૦: પાઠશાળા. Page #188 -------------------------------------------------------------------------- ________________ ધૂણી ધખાવીને બેઠા, બેઠા-એ-બેઠા ! એવા તો કામે લાગ્યા કે કલિકુંડથી ત્યાં પહોંચીને દિવસ-રાત જોયા વિના, કામમાં એવા તો ખૂંપી ગયેલા કે, સોળ દિવસે - રિપિટ સોળ દિવસે તેઓ પાછા કલિકુંડ ગયા ત્યારે નહાયા ! - આ એમની ધગશ ! કામમાં જાત ઓગાળી દેવાની સજ્જતા ! એવું ભગીરથ કામ કર્યા પછી પણ વાણી કે વર્તનમાં અહંની તો ગંધ તો નહીં, અણસાર સુદ્ધાં ન મળે ! કર્તુત્વનો લોપ એ જ યોગીની કક્ષા છે. ‘નિરહંકારી નેતૃત્વ એ પૂર્ણ સફળતાની પૂર્વ શરત છે.” –આ જાણીતું વાક્ય અહીં ચરિતાર્થ થાય છે. તેઓ અમને ભૂકંપ-રાહતના કામ શરૂ કરતાં પહેલાં મળ્યા હતા. પૂર્ણતાને આરે પહોંચ્યા ત્યારે પણ મળ્યા હતા. એવા ને એવા જ હતા! ભૂકંપ-પીડિતોનું વર્ણન કરતાં એમની ગદ્ગદ્ વાણી અને કરુણા-ભીની આÁ આંખો અમને સદાકાળ યાદ રહી જશે. એમની વાતોમાં ‘આ મેં કર્યું” એવું હરગિજ ન આવે ! “વર્ધમાન સેવા કેન્દ્ર તરફથી થયું' –એમ જ એમના મુખેથી નીકળે. નમ અને નિઃસ્પૃહ સદંતર, અંતરની અખિલાઈ, સ્વાશ્રયી જીવન જીવી જાણ્યું, પોષી પીડ પરાઈ ખર્ચે અઢળક, તોય ન મનને સ્પર્શે રાતી પાઈ એક જનમમાં પૂરી એણે, કૈક જનમની બાઈ ! ગુણ પોતે પણ ગર્વ કરે જ્યાં! ધન્ય ગુણીજન આવો ! ફરી ફરી આ માત ગુર્જરી કુમારપાળ જન્માવો- ૧૦ આવાં આવાં મોટાં-મોટાં ગંજાવર કામો અણિશુદ્ધ પાર પાડે. લાખો અને કરોડો રૂપિયાના દાનનો ધોધ વરસે. દાતાઓ પણ કાંઈ પૂછ્યા વિના એમની પાસે ઢગલો કરી દે ! કુમારપાળભાઈ એમાંની એક એક પાઈ નિશ્ચિત કામમાં વાપરે. કરોડોનો વહીવટ થાય તો ય પોતે નિર્લેપ રહે. પોતે તો નમ્ર અને નિઃસ્પૃહી જ રહે. પોતાનું સાદું અને સ્વાશ્રયી જીવન જીવે. સાદો પહેરવેશ, સાદા ચશ્મા. ભાષા પણ સાદી, ઉત્તર ગુજરાતની તળપદી છાંટ એમના ઉચ્ચારમાં સાંભળવા મળે. વાતો કરતા હોય ત્યારે એમની વિનમ્રતા નજરે ચડે જ. અત્યારે એમની વિનમ્રતા નજરે ચડે જ એમના મિત્ર શિરીષભાઈ એકવચનથી સંબોધે એય સહજતાથી લે. સ્વભાવે જીભના જેવા ચોખ્ખા ! –જેમ જીભ પર ઘી-તેલ આવે તો પણ જીભ તો એવી ને એવી જ ! દૂર-સુદૂર ઘૂમી એણે, ધર્મ ધજા લહેરાવી, અલ્પ આયુમાં વિરાટ યાત્રા, સજીને શોભાવી ! જે આરંબું પૂર્ણ કર્યું તે, ધન્ય છે લગની આવી ! ભુવનભાનુજી મુનિવર કેરી, દીક્ષાને દીપાવી. સંસારી છે તોય, કહીને “સન્યાસી’ બિરદાવો, ફરી-ફરી આ માતગુર્જરી કુમારપાળ જન્માવો’ - ૧૧ દૂર-દૂરના પ્રદેશોમાં વારંવાર જઈને એમણે બધે ધર્મધજા લહેરાવી. જીવનના થોડા જ વર્ષોમાં તેમણે ઘણાં વિરાટ કામો કર્યા, અંતરંગ જીવન અને બહિરંગ જીવન નિષ્કલંક રાખી વ્રત શોભાવ્યા. મુંબઈના એમના વસવાટ વખતે ૬૮, ગુલાલવાડી, એ સરનામું એટલું બધું જાણીતું હતું, કેટલીયે વ્યક્તિઓ માટે આ રાહતનું સ્થળ હતું. પછી જ્યારે એ સરનામું ૩૬, કલિકંડ થયું ત્યારે એવું કહેનારા ય ક્તા કે અહીં ઠેઠ કોણ આવશે? પણ, બધાને પેલી કહેવતની ખબર નથી હોતી કે: પૂર્વમાં સૂર્ય ઊગે છે તે અર્ધ સત્ય છે. જ્યાં સૂર્ય ઊગે છે તેને પૂર્વ કહેવામાં આવે છે. આવા પુરુષો તો જ્યાં વસે ત્યાં જ સંસ્થા બની જાય છે. જે જે કામો હાથ ધર્યા તે સાંગોપાંગ પાર ઉતાર્યા, પરિપૂર્ણ કર્યા. આચાર્ય શ્રી ભુવનભાનુસૂરિ મહારાજના ચેલા તરીકે તેમનું નામ શોભાવ્યું. કોઈ સમુદાયની કે ગચ્છની કે વ્યક્તિની કંઠી બાંધ્યા વિના તેઓ મુક્ત ધર્મના અનુરાગી રહ્યા છે. સંસારી છતાં વળગણવિનાના તેઓ પરિવ્રાજક છે. જે સંસારી જીવ મુસાફિર ! એને પગલે ચાલે, દાવો છે મુજ નક્કી એ જન, સ્વર્ગ ધરા પર હાલે; પામ્યા શું? ન પામ્યા શું? ની ખોટ કદી નવ સાલે, પાનખરે પણ, જીવન એનું પુષ્પની પેઠે ફાલે ! ઘન્ય કથા છે ! એની ગાથા, ઘરે ઘરે મુંજાવો, ફરી-ફરી આ માતગુજરી કુમારપાળ જન્માવો’ - ૧૨ - મુસાફિર પાલનપુરી (રચનાસમય : ઈ.સ.૧૯૯૬) આવી વિભૂતિના જીવનમાંથી પ્રેરણા પામી કોઈ સંસારી જીવ એને પગલે ચાલે તો તે ચોક્કસ ઉત્તમતાને પામે. શું પામ્યા શુંનપામ્યા એવો કોઈ હિસાબ રહેતો નથી. ગમે તેવી, પાનખર જેવી સ્થિતિમાં પણ નિત્ય વસંતનાં પુષ્પ ખીલેલાં રહે છે, ફૂલે છે અને ફાલે છે. ગુણોના સુગંધથી તરબતર જેની જીવનગાથા છે તેમને ધન્ય છે. આવી ગાથાને પણ ધન્ય છે. આવા કુમારપાળ ફરી ફરી જન્મ ધારણ કરે, એવી માતગુર્જરીને ચરણે, પ્રાર્થના છે ! શ્રાવક-શ્રાવિકાનાં ઉત્તમ પ્રસંગો : ૧૪૧ Page #189 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક-જન તો, તેને રે કહીએ; અભંગદ્વાર ઘર, વાત, સૂરતની છે, આજના સૂરતની છે. ધર્મ-આરાધનાથી ઉભરાતું આજનું સૂરત. એમાંયે ગોપીપુરા એટલે સૂરતનું કેન્દ્ર સ્થળ; ત્યાંની શેરીમાં સવારે-સાંજે એમ ને એમ ઊભા રહો, તો પણ અનેકાનેક સાધુ-સાધ્વીજી મહારાજનાં દર્શન થઈ જાય. ત્યાંના આ જૈન વિસ્તારના એક ઍપાર્ટમેન્ટમાં લગભગ અગિયાર વાગ્યાના સુમારે એક સાધુ મહારાજ ગૌચરી વ્હોરવા પધાર્યા. એક માળ પર ચાર-ચાર ઘર. ત્રણ ઘરમાંથી ગૌચરી વ્હોરી, ચોથા ઘરના બારણાં બંધ હતાં ત્યાં દરવાજે ઊભા રહી, મુનિમહારાજે ‘ધર્મલાભ.. ધર્મલાભ’એમ એકથી વધારે વાર કહ્યું. બે-અઢી મિનિટ રાહ પણ જોઈ પરંતુ બારણું ન ખૂલ્યું એટલે મુનિમહારાજ એમ જ પધાર્યા. સાંજે શ્રાવકભાઈ ઘરે આવ્યા. પાડોશીએ કહ્યું : બપોરે ગૌચરીનો લાભ આપવા મુનિરાજ આવ્યા હતા પણ તમારા ઘરનું બારણું ન ખૂલ્યું. ત્રણથી ચાર વાર ધર્મલાભ કહ્યું પણ શબ્દ સંભળાયો નહીં હોય એટલે મહારાજ એમ જ પાછા ગયા.’ આ સાંભળીને એ ભાઈનું હૃદય વ્યથાથી ભરાઈ ગયું; દિલ દ્રવી ગયું. ઘરમાં પૂછ્યું : ‘આમ કેમ થયું ? બધાં ક્યાં ગયાં હતાં ? આપણા ઘેર આવું ન ચાલે. આજથી આપણે નિયમ કરીએ કે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી આપણા ઘરનાં કમાડ ખુલ્લાં જ રહેવા જોઈએ. હવેથી આપણા ઘરની ઓળખ જ આ. ઘરનું દ્વાર ખુલ્લું હોય તે આ ભાઈનું ! પત્ની-બાળકોને ભારપૂર્વક કહ્યું કે રોજ ઘર દરવાજા ખુલ્લા રાખવાના. " રોજ-રોજ કોઈ પણ સાધુ-સંત-અતિથિ અભ્યાગત આવે, તેનો લાભ મળે. અતિથિસત્કાર એ તો ઘરની શોભા છે. પછી તો, રોજના ક્રમ મુજબ પ્રભુપૂજા, મુનિવંદન, સુપાત્રલાભ, પ્રાર્થના, થતું જ રહ્યું, છતાં બપોરે જમવાના ૧૪૨ : પાઠશાળા જેનાં રે ! સમયે ઘરે પૃચ્છા કરે : એ દિવસે પાછા પધારેલ પેલા મુનિ મહારાજ પધાર્યા હતા ? પત્ની જવાબમાં કહે : ‘ના’; એટલે ભાઈ કહે કે, ‘આજે મારે ઉપવાસ છે. ’ બીજે દિવસે પણ એમ જ બન્યું ! ક્રમ બની ગયો ! જે દિવસે ખ્યાલ આવ્યો કે આ મુનિ મહારાજ પધાર્યા હતા ત્યારથી રોજની જેમ ઉપાશ્રયે જઈ, વન્દના કરી, બધાને સુપાત્ર-દાન માટેની વિનતિ થાય તેમ કરતા ન તો તે દિવસ માટેની ક્ષમા માગી, ન તો પધારવા માટે વિશેષ વિનતિ કરી. સ્વાભાવિક જ રીતે કહેતા હતા તેમ કહ્યું. બપોરે જમવાની વેળાએ પહેલો પ્રશ્ન પુછાય કે તે મુનિ મહારાજ પધાર્યા હતા ? ‘ના. ' તો કહે, ‘આજે મારે ઉપવાસ છે. ’આમ લાગલાગટ દશ દિવસ ઉપવાસ થયા. અગિયારમે દિવસે જમવાની વેળાએ પૂછ્યું ત્યારે શ્રાવિકાએ કહ્યું ‘હા, આજે એ મુનિરાજ પધાર્યા હતા. લાભ મળ્યો છે. ’આ જાણી પછી એ ભાઈ જમવા બેઠા ! વ્યગ્ર મનમાં ઉચાટ હતો. આવા પંચમહાવ્રતધારી સંયમી મુનિરાજ આપણા ઘરે પધારે અને આપણી બેદરકારીના કારણે પાછા જાય; આ તો આવતી લક્ષ્મીને આવકારવાની ઘડીએ મોઢું ફેરવવાથી યે વધુ મોટી ભૂલ કહેવાય ! આ ન ચાલે. આ ભૂલનો કાયમી પાઠ શીખવા માટે પ્રાયશ્ચિત્ત જરૂરી હતું. સ્વેચ્છાએ, કોઈને પણ દોષ દીધા વિના સ્વીકારેલું તપ તે સૂક્ષ્મ તાકાતનો પર્યાય છે. તેનું બળ જિંદગીને ઊંચે લઈ જાય છે. પણ આ માટે ધર્મ પ્રત્યે અવિહડ રાગ જોઈએ, કડક આત્મનિરીક્ષણ અને દૃઢ સત્ત્વ જોઈએ. આ ભાઈમાં આ બધું દેખાયું. સુપાત્રદાનનો તીવ્રભાવ એક શ્રાવકને કેટલો ઊંડો હોઈ શકે તેનું માપ મળે છે. શ્રી સંઘમાં આવા શ્રાવકો છે તેથી સંઘ ઊજળો છે. આપણે પણ પુણ્ય બાંધવાની એક પણ તક જતી ન કરીએ. જ્યારે પણ દાન લેનાર મળે ત્યારે આપણે તો વરસી જ જઈએ. વરસવા માટે તો મનુષ્યભવ મળ્યો છે. વરસી જાણીએ; ન્યાલ થઈ જઈએ. Page #190 -------------------------------------------------------------------------- ________________ આજે પણ, આવું બને છે ! – તમે માની શકો છો? વિ. સં. ૨૦૫૮ માં બનેલી ઘટના છે. અમદાવાદની વાત છે. તમે માની શકો કે ન માની શકો, તે વિષે હું કાંઈ કહી શકતો નથી કારણ કે એ તમારા તાબાની વાત છે. હું એક સંદેશવાહક તરીકે, એક સારી વાત તમારા સુધી, પહેલાં તમારી આંખ સુધી, પછી તમારા હૃદય સુધી પહોંચાડું છું. તમારી બુદ્ધિ, તેને સ્વીકારે, ન સ્વીકારે તે તમારા હાથની વાત છે. ઉંમર વીસ-બાવીસ વર્ષની. લગ્ન નક્કી થયા. કન્યાપક્ષ પણ અમદાવાદના.' બન્નેનાં કુળ શ્રાવક-ધર્મની ઉત્તમ પરિણતિના પોષક સંસ્કારોથી તરબોળ. રોમ-રોમમાં સંયમ-જીવનના મનોરથો; પણ કર્મની પરિણતિ ક્યારેક લાચાર બનાવે એટલે સંસારનાં પગરણ માંડ્યાં. છતાં મનથી એ સંબંધી પ્રીતિ કે આસક્તિ જરા પણ ન મળે ! મોહનીયકર્મનો ઉદય ભલે લગ્ન તરફ લઈ જાય છે; પરંતુ પ્રકૃષ્ટ પુણ્યના ઉદયે, વૈરાગ્ય-વાસિત મનના મનોરથો સફળ કરવા માટે જરૂરી પરિસ્થિતિનું નિર્માણ કરી આપ્યું - તેમાં તો તમે પણ ખુલ્લા મનથી સંમત થશો જ. હવે તમારી આંખો પહોળી થાય અને મોંમાંથી હું. હૈ!” – એવા ઉદ્દગાર સરી પડે તેવી આ વાત વાંચો. લગ્નના દિવસે જે જમણવાર હોય - જેને સંસારની પરિભાષામાં “પંચોળું કહે છે, તેમાં વરરાજા સહિત પાંચ જણા જમવા બેસે. એક દિવસના રાજા બની આ માન-પાન અને લાડ માણવાનો અવસર અનેરો ગણાય છે! આપણી આ વાતના વરરાજા અને એના મિત્રોએ આજે આયંબિલનું વ્રત રાખ્યું હતું! એ પંચોળું આયંબિલનું કર્યું. વરરાજાએ તો ભાત અને પાણી જ વાપર્યા! તે જ પ્રમાણે કન્યા પક્ષે પણ, કન્યા સહિત તેની સખીઓનેય આયંબિલ ! આમ બધાએ એ દિવસે ભાવોલ્લાસપૂર્વક આયંબિલ કર્યા. સાંજ પડી એટલે વરરાજા સાથે મિત્રો પણ ઉપાશ્રયે ગુરુમહારાજ પાસે પહોંચી ગયા અને રાત્રિ-પૌષધ સ્વીકાર્યો. પ્રતિક્રમણ-સ્વાધ્યાય વગેરે ધર્મધ્યાનમાં રાત્રિ વીતાવી. વળતે દિવસે સવારે સૂર્યોદય સમયે પૌષધ પારીને બધાએ તીર્થાધિરાજની યાત્રા કરવા પાલિતાણા તરફ પ્રયાણ કર્યું. વરઘોડિયા અને સહુ પરિવારે લગ્ન પછીની પહેલી તીર્થયાત્રા કરી. તે પછીનું જીવન પણ, સંસારમાં રહેવા છતાં, ઓછામાં ઓછા આરંભ-સમારંભ વડે જીવન વ્યતીત કરવું, દુર્ગતિ અને પાપનો ભય ડગલે અને પગલે જણાતો રહે, સમજાતો રહે એવું જાગૃતિભર્યું જીવન તેઓ જીવી રહ્યા છે. પંડિત વીરવિજયજી મહારાજે બાર વ્રતની પૂજામાં કહેલી પંક્તિ સાર્થક થયેલી દેખાય છે ? પગલે પગલે મહારાજ, વ્રત અજવાળું રે !” આવા ભાવ-શ્રાવક-શ્રાવિકાને રોજ પ્રભાતે વંદના આપણે યાત્રાએ આવ્યા છીએ ? વર્તમાન કાળે પણ પ્રતિજ્ઞામાં દ્દઢતા જાળવનારા કેટલાક શ્રાવકો મળી આવે છે. તે પહેલા નંબરે, શ્રાવક હોય છે પછી વ્યાપારી બન્યા હોય છે. પહેલાં વ્યાપારી બનીને પછી શ્રાવક બનવા કોશિશ કરે છે તેને શ્રાવકપણામાં પણ વ્યાપારનાં દર્શન થાય છે. જ્યારે, જે શ્રાવક બનીને વ્યાપારી બને છે તે વ્યાપારમાં પણ શ્રાવકરૂપે જ રહે છે. વાત એવી છે કે, સૂરતના જ એક સુશ્રાવક, નામે બાબુભાઈ, ગોપીપુરામાં રહે. રેશમ યાર્નનો વેપાર. પોતે વેપારી ખરા પણ પહેલો શ્રાવકધર્મ. મદ્રાસના એક વેપારીને માલ ધીરેલો. વર્ષો વીત્યાં પણ ઉઘરાણી ન આવે. પ્રયત્નો ઘણાં કરેલા પણ પરિણામ શુન્ય! બહેરા કાને અથડાઈને પાછાં આવતાં શબ્દોની જેમ પ્રયત્નોવિફળ. યોગાનુયોગ, બાબુભાઈને દક્ષિણ ભારતના તીર્થોની યાત્રાએ મિત્રો સાથે જવાનું થયું. મદ્રાસ પણ આવ્યું. ચૈત્યપરિપાટી કરતાં એ દેણદાર વેપારીના ઘર પાસેના દેરાસરમાં દર્શન કરીને પગથિયાં ઉતરતાં વેપારી મિત્રોએ યાદ કરાવ્યું. એ વેપારી જૈન છે અને આટલામાં જ રહે છે. મળીને પેલી મોટી રકમ યાદ કરાવીએ. થોડી રકમ લાજ-શરમે આપે તો. સમયને કરવું, ગલીમાંથી બહાર નીકળતાં, સામા ઘરને ઓટલે એ જ ભાઈ બેઠેલા. બાબુભાઈએ હાથ જોડી પ્રણામ કર્યા. કુશળ પૂછડ્યા. પેલા ભાઈએ ઔપચારિક આવકાર આપ્યો. બાબુભાઈ, ફરી ક્યારેક જોઈશું કહી આગળ વધ્યા ! મિત્રે કહ્યું, સહેજ ઇશારો તો કરવો હતો ! બાબુભાઈ કહે: ઉઘરાણીએ નથી આવ્યા, યાત્રાએ આવ્યા છીએ. નિયમ હતો કે ધર્મ વખતે સંસાર નહીં ! સંસારના પ્રસંગોમાં ધર્મને દાખલ કરતાં હતાં. સાથી મિત્રો બાબુભાઈનું વાક્ય સાંભળી શરમાઈ ગયા ! આપણે તો જિનમંદિરે પૂજા કરવા જતી વખતે, ધોબીને કપડાં, લારીમાંથી કેળાં આ બધું કરતાં રહીએ છીએ; જ્યારે આમણે વીસ લાખ જેવી ઉઘરાણી છતાં હરફ પણ ન કહ્યો ! ધન્ય શ્રાવક જીવનની પાલના !! શ્રાવક-શ્રાવિકાનાં ઉત્તમ પ્રસંગો : ૧૪૩ Page #191 -------------------------------------------------------------------------- ________________ જાજરમાન શ્રાવિકાની વાત ઉજમ ફઈ. કેવું વહાલસોયું નામ ! ન તો એમનું મોં કમળની જેમ ખીલી ઊઠ્ય કે ન તો સાંજ આજકાલનાં કોઈએ એમને દીઠાં નથી; તો યે નામ પડે ને કમળની પાંખડીઓ મીંચાય તેમ મીંચાયું ! ઉજમ સાંભળતાં મીઠું લાગે ! તેમનાં કામ એવાં –જીવતર એવાં ફઈ તો શાન્ત ચિત્તે અને અપલક, નત નેત્રે જમીનને ! કાળને પણ ઘડી ઊભા રહી જવાનું મન થાય તેવું નીરખી રહ્યા ! કરીને જે જાય છે તે સૂરજ ઊગે તે પહેલાં લોકજીભે ઊગે પ્રેમાભાઈએ જ મૌન તોડવું પડ્યું. શું કરીએ તો, તમે રાજી થાઓ ? આવે તો એમને જ સઝે! કોઈને અભિનયરૂપે બોલવાનું ક્યારે તમે મને પcoો છે તો ક તું આપવું હોય તો કહીએ તો પણ, બોલતી વખતે જીભ લોચા વાળે અને મને દેર આપો. અને તે પણ સિદ્ધાચળના શિખરે. બોલવા ટાણે એ વેણ જીભે ન આવે તે ન જ આવે ! સાંભળીને બધા સુન્ન થઈ ગયા. આ શું સાંભળીએ પણ વાત શી છે તે કહોને ! તો, લ્યો સાંભળો ! લગન છીએ ? આવી ઇચ્છા ? આવી માંગણી ? નક્કી થયા. કરિયાવરની વાત ચાલી. પ્રેમાળ પ્રેમાભાઈએ ‘હા’ પાડી. ફઈની ઇચ્છા પર મહોર વખતચંદ શેઠની દીકરી અને હેમાભાઈ વગેરે સાત મારી ! અને નવ ટંકમાં નંદીશ્વર દ્વીપનું મનોરમ દે ભાઈઓ વચ્ચેની આ લાડકી બહેન ! શાન્તિદાસ શેઠની બન્યું. વિ. સં. ૧૮૮૯ના વૈશાખ વદિ તેરસે પ્રતિષ્ઠા વંશજા અને પ્રેમાભાઈની ફોઈ. પછી કરિયાવરમાં શી પણ રંગે ચંગે થઈ. મણા રહે ? ૫00 ગાડાં ભરાય તેટલો કરિયાવર કરવો નામ પડ્યું : ઉજમ ફઈની ટૂંક. તેમ નક્કી થયું. જાતજાતની અને ભાતભાતની સામગ્રીની આ ટૂંકનું સ્વરૂપ પણ, નિરાળું જ હોય ને ! મોટી યાદી બની ! આટલું અધધધ... ઉજમ ફઈ તો સુંદર નકશીદાર સંગેમરમરની જાળીઓથી ઓપતા, રાજીના રેડ થઈ જશે ! પણ... ૧૪૪ : પાઠશાળા Page #192 -------------------------------------------------------------------------- ________________ હતી. રોજ એક એક યાત્રા કરતાં. ભક્તિ બહુમાનના ઉછાળા આવે, ભાવની ભરતી આવે ! આવી એક પછી એક એમ વીસ યાત્રા થઈ અને માઠા સમાચાર આવ્યા.ઉજમ ફઈના પતિ સ્વર્ગવાસી થયા... નગરશેઠ હેમાભાઈ વખતચંદ છે. સી. પટેલ અનવર રંગ-રંગીન કાચથી મઢાયેલા આ મંદિરમાં સત્તાવન ચૌમુખજીની રચના છે. સત્તાવન શિખરોને, રતિકર, દધિમુખ, અંજનગિરિ એવા જુદાં-જુદાં નામ અપાયાં છે. જોતાં જ મન પર છવાઈ જાય એવું આકર્ષક અને મનોહર આ જિનાલય છે. પછી તો, ઉજમ ફઈને પ્રભુજીની સાથે એવો રંગ લાગ્યો, જાણે ચોળ-મજી ! ધનને વહાવવાનો સન્માર્ગ મળી ગયો હતો, તે હવે રાજમાર્ગ બન્યો. અમદાવાદમાં દોશીવાડાની પોળમાં પણ નન્દીશ્વર દ્વીપની પૂર્ણ રચના, અષ્ટાપદજીના જિનાલયમાં, એવા જ ભાવોલ્લાસથી કરાવવામાં આવી. ... વ્યવહારની દ્રષ્ટિએ હેમાભાઈએ ત્યાં તરત પહોંચવું ઝવેરીવાડ વાઘણપોળમાં ચિન્તામણિ પાર્શ્વનાથ જોઈએ. પણ ઉજમે વાર્યા : ધર્મયાત્રા છોડવી નથી. ભગવાનની પાસે, ચૌમુખજીના જિનાલયનું નિર્માણ છોડાય નહીં. જે થયું તે, ન-થયું થવાનું નથી. ઉજમ કરાવ્યું. તેની પાસેનું મકાન પણ ધર્મઆરાધના માટે દાન ફઈના પતિ, લક્ષ્મીચંદના પિતાશ્રી તરફથી પણ આમ કરાયું. આજે તે ઉજમ ફઈની ધર્મશાળા તરીકે જાણીતું જ સંદેશ આવ્યો. જીવનમાં ધર્મને અગ્રતા ક્રમે સ્થાપે તો જ આવી મનોવૃત્તિ આવા-આવા ઉમદા વિચારો કોને આવે ? ઘડાય. પ્રભુના આવાસનો વિચાર પહેલો કોને આવે ? કેવાં પુણ્યશાળી ! સંપત્તિની રજે રજ અને પાઈ-પાઈ નારીનો સહજ સ્વભાવ તો ઘરેણાં-દાગીના-વસ્ત્ર પરની પણ ધર્મના કામમાં જે વપરાઈ -વવાઈ ! આપણા સંઘમાં પ્રીતિનો હોય ! એના પરથી મન ઊડ્યું હોય ત્યારે જ કેવાં કેવાં જાજરમાન વ્યક્તિત્વવાળાં સ્ત્રી-રત્ન થયાં શાસનના, ધર્મનાં કાર્ય સઝે ! જેના ચિત્તમાં ધર્મ પરિણામ છે ! શ્રી સંઘ આવા, ઉજમ જેવા ધમભાથી પામ્યો હોય તેવી શ્રાવિકા, પહેલાં પ્રભુજીને વરે અને ઊજળો છે ! પછી સંસારની પ્રવૃત્તિ કરે ! કહેવાય છે : મનોરથો પરથી વ્યક્તિત્વનું માપ મળે. ઉજમફઈએ આ બધું બહુ નાની વયે આત્મસાત કર્યું. આવી વ્યક્તિમાં આ વિધાનનું શ્રેષ્ઠ દર્શન થાય છે. પિતાશ્રીની સાથે ગિરિરાજની નવાણું યાત્રા ચાલતી આવી વ્યક્તિનાં દર્શન પણ પાવનકારી છે. શ્રાવક-શ્રાવિકાનાં ઉત્તમ પ્રસંગો : ૧૪૫ Page #193 -------------------------------------------------------------------------- ________________ હું તો, પતિના ઘરને વરી છું.' ધન્ના - શાલિભદ્રના જોડિયા નામમાં શાલિભદ્ર જેવું જ, ધન્નાજીનું નામ પણ, યશસ્વી છે. એ ધન્નાજીને, આઠ પત્ની હતી : કુસુમપાલ શ્રેષ્ઠીની કન્યા કુસુમશ્રી, રાજગૃહી નગરીના રાજા શ્રેણિકની કન્યા સોમશ્રી, શતાનિક રાજાની કન્યા સૌભાગ્યમંજરી, ગોભદ્ર શેઠની કન્યા સુભદ્રા, જિતારીરાજાની કન્યા સુબુદ્ધિમંત્રીની કન્યા સરસ્વતી, પત્રમલશેઠની કન્યા લક્ષ્મીવતી, ધનકમશેિઠની કન્યા ગુણમાલિની. ઉપર, શિર્ષક પર અવતરણ કરેલા શબ્દો શાલિભદ્રના બહેન સુભદ્રાના છે. ધન્નાજીના જીવનમાં ભર્યા-ભાદર્યા ગૃહનો ત્યાગ કરવાના પ્રસંગ આવ્યા છે. તેવા એક પ્રસંગે, તેઓ રાત્રે ઘરને એમ જ મૂકીને ચાલી નીકળ્યા ! સવારે, રોજના ક્રમ મુજબ આઠેય પુત્રવધૂ સસરાજીને પ્રણામ કરવા આવી. બધાંને બેસાડીને કહ્યું : “ધન્નાજી ઘર છોડીને ગયા છે. તે ક્યારે પાછા ફરશે તેની જાણ નથી. તમે તમારા પિતાજીને ઘેર સુખેથી જાઓ. ધન્નાજી આવી જશે ત્યારે તમને બધાને સમાચાર જણાવીશું, તે વેળાએ આવી પહોંચજો.’ બધી પુત્રવધૂઓ એક પછી એક, સસરાજીને ફરી પ્રણામ કરીને ચાલવા લાગી ત્યારે સુભદ્રા બેસી રહ્યા. સસરાજીને એમ કે એમને કાંઈ કહેવું હશે એટલે પૂછ્યું: ‘કહો, શું કહેવું છે ?” સુભદ્રા કહે : “પિતાજી ! મારે જવાનું નથી. મારે માટે તો આ જ પિતાનું ઘર છે. અહીં તો સારું જ છે; પરિણીત સ્ત્રી માટે પિયરની પથારી કરતાં, સાસરાની શુળ સારી. બીજું, માત્ર વરને હું વરી નથી. વરના ઘરને પણ વરી છે. તેથી, હું અહીં રહીશ અને તમારી સેવા કરીશ.' -સાંભળીને ધન્નાજીના પિતાની આંખ ભીની થઈ ગઈ. અને એમ જ બન્યું. ધન્નાજી પાછા મળ્યા ત્યારે પરિવારની સાથે એક માત્ર સુભદ્રા હતાં. ધન્ય! પુત્રસમોવડી પુત્રવધૂને ! ધન્ય ! તેની વિચારધારાને ! सुभाषितम् मालिनी छन्दः ગુજરાતી પદ્યાનુવાદ (માલિની). पथि पथिकवधूभिः सादरं पृच्छमाना વનમહીં ફરતાં, ત્યાં ગ્રામનારી પૂછે છે कुवलयदलनीलः कोऽयमार्ये तवेति । નીલકમલ-સમા જે, બાઈ ! તે શું તમારે ? स्मितविकसितगंडं व्रीड-विभ्रांत नेत्रं, સહજ સ્મિત કરીને, મુખ નીચું નમાવી मुखमवनमयन्ती स्पष्टमाचष्ट सीता || નયન શરમ લાવી, સ્પષ્ટ દીધો જવાબ. શ્રી રામચન્દ્રજી અને સીતા વન વિહાર કરી રહ્યા હતા; ત્યાં કોઈ ગ્રામ નારી સીતાજીની નજીક આવી સ્ત્રી-સહજ પ્રશ્ન કરે છે: “આ શામળા વર્ણના જે ભાઈ છે તે, તમારા શું થાય?' સીતાજી એ સાંભળી શરમાઈ ગયા. મોં નીચું થઈ ગયું. બસ, આ રીતે એ બાઈના પૂછેલા પ્રશ્નનો ઉત્તર આપ્યો. પૂછનારને ઉત્તર મળી ગયો! આ સંસ્કૃત સુભાષિતકાર અને આ ગુજરાતી સમશ્લોકી પદ્ય રચનાર બન્ને અનામી વિદ્વાન કવિનો આભાર. આ પ્રસંગે એક સંસ્કૃત પંક્તિ પણ યાદ આવે છે: તનાતીર્થે તૈયુવત: પતિ ક્ષાનયત્તિ | સ્ત્રીનું ભૂષણ લજ્જા છે. આ લજ્જાને તીર્થ કહ્યું છે. તે લજ્જાવડે, કુલીન યુવતી પોતાનાં પાપ ધૂએ છે. ૧૪૬: પાઠશાળા Page #194 -------------------------------------------------------------------------- ________________ અશ્રુમાલા Page #195 -------------------------------------------------------------------------- ________________ આનંદનાં આંસુએ, મહાઆનંદની ભેટ આપી L 3 [ ક ા . જે જી. સી. પટેલ પરમ સૌભાગ્યભંડાર શ્રી ઋષભદેવ ભગવાન અને વિકટ પંથ એણે ઝહ્યો, ત્યજી મમતા ને માન. તેમનો પરિવાર સકળ ઉત્તમતાને હાંસલ કરવામાં પહેલો શિયાળે ઠંડી ઘણી, ઉનાળે લૂ વાય; રહ્યો છે. એ ઋષભદેવ ભગવાનની માતા મરુદેવા માતા ચોમાસુ અતિ દોહિલું, દુઃખમાં દિવસો જાય. પ્રકૃતિથી સહજ ભદ્રમૂર્તિ. તેમનું મન સ્ફટિક જેવું નિર્મળ તેમના પૌત્ર ભરત ચક્રવર્તી રોજ સવારે માતાને અને પારદર્શી. તેમનો પરિવાર ખાસ્સો બહોળો મોટો. પ્રણામ કરવા આવે ત્યારે માતા એને પહેલો પ્રશ્ન પૂછે ઋષભદેવ એમના સુપુત્ર અને તેમના સો પુત્રો અને બે કે : રિખવાના શું સમાચાર છે? માનું હૈયું છે, ક્યારેક પુત્રીઓ. પૂરો પરિવાર એવો હળુકર્મી કે બધા એ જ તો તેને બાળુડાની યાદ આવતા હૈયું ભરાઈ જાય અને ભવમાં અનાદિકાળના સકળ કર્મોને ખેરવી વિખેરીને આંખમાંથી અનરાધાર આંસુ વહેવા માંડે. સમય વીતવા આત્માના સ્વાધીનસુખને મેળવનારા થયા. લાગ્યો. આમ એક હજાર વર્ષ વીત્યાં. પૌત્રનો રોજ મરુદેવા માતાને, પુત્ર ઋષભદેવ પ્રત્યે, માતાને વંદન કરવાનો ક્રમ અને માતાનો પુત્રના કુશળ પૂછવાનો હોય તેવો અનર્ગળ અસીમ પ્રેમ એટલે કે વાત્સલ્ય હતા. પણ રોજનો ક્રમ ! માતા મરુદેવાનો રોજનો એક જ પુત્રને દીક્ષા લેવામાં ના ન કહી, પરંતુ સંસાર ત્યાગીને પ્રશ્ન હતો અને ભરત ચક્રવર્તીનો એક જ ઉત્તર હતો. દીક્ષા લઈ જંગલની વાટે એ ચાલી નીકળ્યા પછી રોજ આજે તો સંતોષકારક ઉત્તર આપી શકાય તેવો રોજ ચિંતા કરે : મારો રિખવો આજે ક્યાં હશે? શિયાળો દિવસ ઊગ્યો છે ! ભરત ચક્રવર્તી માતાને પ્રણામ કરવા ચાલે છે, ટાઢ પડે છે. એને ઠંડી લાગતી હશે. તેનું શરીર ગયા ત્યારે પ્રશ્ન પુછાયો : રિખવો ક્યાં છે? પુત્ર પ્રેમને તો કેવું કોમળ છે ! કારણે હૃદય વારંવાર ભરાઈ આવે, આંખમાંથી આંસુ કોમળ એની કાયા છે, અંગો છે સુકોમળ; તો વહ્યા જ કરે. સતત રડવાના કારણે આંસુ પણ થીજીને સુખમાં દુખમાં એહની, કોણ કરે સંભાળ પડળ બની ગયા હતા. કાંઈ દેખાય પણ નહીં; પણ એ મુજ નાનો બાળુડો, એક જ મુજ સંતાન; ભરત ચરણ-સ્પર્શ કરે એટલે ઓળખી જાય અને પૂછે : ૧૪૮: પાઠશાળા Page #196 -------------------------------------------------------------------------- ________________ રિખવાનો શું સમાચાર છે ?ભરતે કહ્યું : મા ! આપણા પ્રાપ્તિ થઈ. મરુદેવા આ અવસર્પિણીમાં સર્વ પ્રથમ નગરના પાદરમાં પધાર્યા છે. ચાલો જઈએ પ્રભુજીને સ્ત્રીકેવળી થયા. એમની આંખોમાં આવેલાં અનર્ગળ વાંદવા. આંસુ આનંદનાં હતાં અને તે મહાનંદના કારણ બન્યાં ! જો કે ભારતને આજે એક સાથે બે સમાચાર મળ્યા સત્તરમાં સૈકામાં કેટલાક ચરિત્રગ્રંથોમાં, પછી હતા : આયુધશાળામાં ચક્રરત્નની ઉત્પત્તિ અને શ્રી ગુજરાતી રાસ સાહિત્યમાં કોણ જાણે શાથી, આ કથાનો ઋષભદેવને કેવળજ્ઞાન પ્રાપ્તિ ! ક્ષણભર તો મૂંઝવણ એક એવો પાઠભેદ જુદો-મત વહેતો થયો કે, મરુદેવા થઈ હતી કે તાતં પૂનામ કત વÉ પૂનથમિ ? પરંતુ માતા ઋષભદેવના સમવસરણમાં ગયા ત્યારે પોતાના મનમંદિરમાં દીપક જેવો વિવેક અજવાળાં પાથરતો દીકરાને આવી સિદ્ધિમાં મહાલતો જોઈ એવા વિચારે હતો. પ્રભુની પૂજામાં ચક્રરત્નની પૂજા આવી જાય’ ચડ્યા છે. જેને માટે હું દિવસ-રાત ઝૂરતી રહી, મારો એમ મનમાં સમાધાન કરીને પ્રભુજીના કેવળજ્ઞાન રિખવો. મારો રિખવો કરતી રહી એ રિખવો તો મઝાથી મહોત્સવમાં જવાનું ઠરાવ્યું. મરુદેવા માતાને હાથીની ચામર-છત્ર, ભામંડળના ઐશ્વર્યને એકલો માણે છે. મારી અંબાડી પર બેસાડ્યા અને વાજતે ગાજતે, આ એને કાંઈ પડી છે! સંસાર આવો છે, અહીં કોઈ કોઈનું અવસર્પિણી કાળના પ્રથમ સમવસરણ અને તેમાં નથી ” આવી એકત્વ ભાવના ભાવતાં તેમને ઘાતિકર્મનો બિરાજેલા અહંદુધર્મચક્રવર્તીનાં દર્શન-વંદન કરવા ક્ષય થયો અને કેવળજ્ઞાન પામ્યાં. પરંતુ, કલિકાલસર્વજ્ઞ નીકળ્યા. શ્રી હેમચન્દ્રાચાર્ય મહારાજ, ત્રિષષ્ટિપુરુષચરિત્ર –પર્વ સમવસરણ પણ ઊંચું, ત્રણ વિશાળ ગઢ પહેલાના ત્રીજા સર્ગમાં અને યોગશાસ્ત્રવૃત્તિ પહેલા ઝાકમઝાળ. તેના પર ત્રણ ભુવનના બાદશાહ અહંતુ પ્રકાશમાં સ્પષ્ટ દર્શનાનન્દુયોગ જ કહેલ છે. વળી ઋષભદેવ બિરાજેલા હતા. ઇન્દ્રો ચામર વીંઝતા હતા. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ પણ ગગનભેદી દુંદુભિના મધુર સ્વરો ચોમેર, ધર્મીજનોને સમ્યક્ત્વષસ્થાન ચૌપાઈ-બાલાવબોધ ગાથા આમંત્રણ આપતાં ગાજતા હતાં. અશોકવૃક્ષ આનંદથી ૧૦૦માં, ભગવદ્ગદર્શન-જનિત ધૈર્યથી જ અન્તઃકૃત નાચતો હોય તેમ લાલ સુકુમાર પાંદડાંથી ડોલતો શોભતો કેવળી થઈને સિદ્ધ થયા -એમ પ્રતિપાદન કરે છે. તેથી હતો. વાંસળીના સુમધુર સ્વરોથી ભરાયેલું આકાશ બીજો કોઈ વિકલ્પ ઊઠતો જ નથી. સામાન્ય મનુષ્ય ગૂંજતું હતું. પાંચે વર્ણનાં ઝીણાં પુષ્પો સુગંધ રેલાવતા સુલભ મનોભાવ આવા આત્માને માનવા સંભવ નથી. હતાં. આવા વાતાવરણ વચ્ચે પોતાના દીકરાને બેઠેલો આ દુષ્ટાંતમાં પણ આપણા મનોભાવનું પ્રત્યાર્પણ થયું જોઈને માતા મરુદેવાની આંખમાં હર્ષના આંસુ ધસી છે. એટલે મરુદેવા માતાના આંસુ શોકનાં નહીં, પણ આવ્યા. આંસુનું પૂર આવ્યું. “મારા દીકરાની આવી સિદ્ધિ ! આવી સમૃદ્ધિ ! આવું ઐશ્વર્ય! શું ઠાઠ છે ! શું સાવ ભદ્રિક જીવને ક્યારેય ન જોયું હોય તેવું અદ્ભુત વૈભવ છે !' આમ વિચારતાં વિચારતાં અશ્રુની નદી દ્રશ્ય જોઈને આનંદ થાય જ, તેમાં ય પોતાના દીકરાને વહેતી રહી, આંખમાં પેલા ‘પડળ' બાઝયા હતા, તે આવા ઐશ્વર્યની વચ્ચે જોઈને હૃદયમાં હર્ષની ‘છોળ' ધોવાઈ ગયા. ચક્ષુ ચોખ્ખા થયા, નિર્મળ થયા ! સામેનું ઊછળે. આને વિસ્મય કહેવાય. પ્રભુને જોઈ આપણે અદભુત દ્રશ્ય બરાબર દેખાયું. આવા પાવન દર્શનથી પણ આવા ભાવવિભોર બનીએ તો વાણી ગદ્ગદ્ બને, મરુદેવા માતાના અંતરમાં આનંદ ઉભરાયો. પ્રભુની દેહ રોમાંચિત બને અને આંખે આંસુ ઉભરાય તો. સાથે તાદાભ્ય સધાયું. દ્રશ્ય, દ્રષ્ટ્ર અને દર્શન એકાકાર આપણને થયેલા અપૂર્વ દર્શનથી જે આનંદ થાય તે થયા. કલિકાલ સર્વજ્ઞ જેને ‘ભગવદૂદર્શનાનન્દ્રયોગ' પરંપરાએ મહાઆનંદનું બીજ બની જાય. મરુદેવા કહે છે તે આનંદયોગ સિદ્ધ થયો. તેમાં સ્થિરતા માતાની જેમ -કર્મના પડળને કાઢવાની તાકાત પાણી આવતાવેંત મોહનીય આદિ ચારેય ઘાતકર્મનો ક્ષય થયો જેવાં આ આંસુઓમાં છે. આવાં આંસુઓને આવકાર અને લોકાલોક પ્રકાશક કેવળજ્ઞાન અને કેવળદર્શનની આપીએ. અશ્રુમાલા : ૧૪૯ Page #197 -------------------------------------------------------------------------- ________________ આ આંસુ તો, આનંદનાં ! વાત છે શ્રમણ ભગવાન મહાવીર મહારાજાની ચોથી પાટે બાળમુનિ અભ્યાસ કરવાની સાથે-સાથે સાધુ આવેલ સ્વયંભવસૂરિ મહારાજની. શ્રી પ્રભવસ્વામી સમુદાયની સેવામાં સદા તત્પર રહેવા લાગ્યા. વિનય મહારાજે કેવી રીતે બ્રાહ્મણ સ્વયંભવ ભટ્ટને જૈન-પરંપરામાં અને વાચનાને જીવનકાર્ય બનાવ્યું. માત્ર છ મહિનાના પ્રવેશ કરાવ્યો તે વાત જાણીતી છે. તે પછીની વાત હવે દીક્ષાપર્યાયમાં સંયમજીવનની નિર્મળ અને નિરતિચાર જોઈએ. આરાધના કરી, પોતાના જ પિતા ગુરુ મહારાજના મુખથી સ્વયંભવ ભટ્ટે દીક્ષા લીધી ત્યારે તેમના પત્ની નિર્ધામણા પામી કાળધર્મને પામ્યા. સગર્ભા હતાં, પછી બાળકનો જન્મ થયો. તેનું નામ મનક સામાચારી પ્રમાણે દેવવંદન કરવામાં આવ્યા. તેમજ પાડ્યું, આઠેક વર્ષની વયે અન્ય બાળકોની સાથે રમત ગત આત્માના ગુણગાન કરવાની પરંપરા મુજબ રમતાં પોતાને બાપ નથી, –એની જાણ થઈ. માતા મનકમુનિના સંયમજીવનની વિરલ વિશેષતા, પાસેથી પરાણે વાત જાણી પિતાની શોધમાં નીકળી પડ્યા. અપ્રમત્તતા, સ્વાધ્યાયની અભિરુચિ, સંયમ-પાલનની પુણ્યોદય એવો તીવ્ર હતો કે એક ગામમાં પેસતાં જ જાગરુકતા વગેરે ગુણોનું વર્ણન કરતાં કરતાં સ્વયંભવસૂરિ પિતાજીનો મેળાપ થયો. પિતાએ પુત્રને ઓળખ્યો; પણ મહારાજની આંખો છલકાઈ ઊઠી ! મોતીની માળા તૂટે મનક એના પિતાને ક્યાંથી ઓળખી શકે? અને મોતી સરે, તેમ પાંપણની પાળ તૂટી અને આંખોમાંથી તારા પિતાજી મારા મિત્ર થાય, –એમ સમજાવી, આંસુની ધાર ડબ ડબ વહી. વસતીમાં લાવી, પ્રતિબોધ પમાડી એ બાળકને દીક્ષા નિશ્રામાં રહેલા અન્ય સાધુ ગણ આ જોઈ આપી, શિશવયમાં જ સંયમ અને સ્વાધ્યાયની પાંખે આશ્ચર્યમગ્ન થયા : પ્રભુ ! આ શું ? અમે તો ઘણાને બાળમુનિએ શ્રમણધર્મના આકાશમાં, મુક્ત ઉથન શરૂ નિયમિણા કરાવતાં અને આમ આ સ્વરૂપે ગુણગાન કરતાં કર્યું. ગુરુમહારાજે પોતાના જ્ઞાનબળથી જાણ્યું કે દીઠા છે; પણ આપની આંખોમાં ક્યારે ય આંસુનાં તોરણ બાળમુનિનું આયુષ્ય તો અલ્પ છે; વળી, બાર અંગ અને દીઠાં નથી ! ચૌદ પૂર્વ શ્રુત ભણતાં સમય ઘણો જોઈએ. આમ વિચારી સૂરિવર સ્ટેજ સ્વસ્થ થયા, ગળું ખંખેર્યું અને વદ્યા : તેમણે શિશુમુનિની કરુણાને લઈને “સકલ સિદ્ધાંતથી આ મુનિવરે નાની વયમાં થોડા જ કાળના સંયમ પયયમાં ઉદ્ધરી' દશ અધ્યયન અને ચૂલિકારૂપ દશવૈકાલિકસૂત્રની કેવી ઉચ્ચતમ આરાધના કરી ! વળી બીજી રીતે તેમની સંકલન કરીને સંયમના પ્રાણ પૂરે એવો ગ્રંથ રચ્યો. આ સાથેનો મારો સંબંધ પિતા-પુત્રનો હતો. આ આનંદના ગ્રંથ માટે કલિકાલસર્વજ્ઞ કહે છે : અતિરેકથી આંખમાંથી હર્ષાશ્રુ વહી આવ્યાં ! श्रुताम्भोजस्य किञ्जल्क, दशवैकालिकं ह्यदः। જેમ શોકની અભિવ્યક્તિ આંસુ છે તેમ હર્ષાતિરેકની आचम्य-आचम्य मोदन्ता-मणगारमधुव्रताः।। અભિવ્યક્તિ પણ આંસુ છે. સ્વયંભવસૂરિ મહારાજને અર્થ શ્રુતકમળના પરાગ સ્વરૂપ આ દશવૈકાલિકનું આવેલાં આંસુ હરખનાં હતાં. પાન-આચમન કરીને, સાધુગણરૂપી ભ્રમરો આનંદ પામો. દશવૈકાલિક નિર્યુક્તિમાં આ પ્રસંગના વર્ણનમાં મનકમુનિએ આ ગ્રંથનું અધ્યયન કર્યું અને એમણે માપદંશુપાયો એમ કહીને “આનંદના અશ્વપાત’ આવા શ્રુતજ્ઞાન-ચિંતાજ્ઞાનની પ્રક્રિયામાંથી પસાર થઈને શબ્દો મળે છે. ભાવનાજ્ઞાન સુધી આ ગ્રંથને પરિણમાવ્યો. ચૌદપૂર્વધર સ્વયંભવસૂરિ મહારાજ જેવા બહુશ્રુતધર ૧૫૦ : પાઠશાળા Page #198 -------------------------------------------------------------------------- ________________ પુરુષને પુત્રમરણના શોકની કાલિમા કદી ન સ્પર્શી શકે. આપણા જેવા સામાન્ય જનને, પુત્રમરણ જનિત જે તેઓ આવા ક્ષુલ્લક હર્ષ-શોકથી મુક્ત હોય. આ અશ્રુપાત શોક થાય તેમ તેમના મનમાં પણ શોક થયો એવું નિરૂપણ આનંદાશ્રપાત હતો તે વાત નિઃશંક છે. કર્યું છે. વળી આશ્ચર્ય તે થાય છે કે આ સક્ઝાયના રચનારે ઘણી વાર આપણે આપણા મનોભાવને સામા પાત્રમાં એમાં, પહેલાં નિરૂપણ કર્યું છેઃ આરોપિત કરીએ છીએ. આપણી જાતને એ સંજોગોમાં ચારિત્ર માસવાડલા, પાળી પુણ્ય-પવિત્રો રે; મૂકી, એની સંવેદના કેવી થાય એ કલ્પના કરીએ છીએ. સ્વર્ગ સમાધે સિધાવિયો, કરી જગજનને મિત્રો રે. સામેનું પાત્ર એ સંજોગોમાં શું અનુભવતું હશે એમ હવે વિચારો : જગ-જનની સાથે મૈત્રી કરીને, છ વિચારીએ ત્યાં સુધી તો બરાબર છે પરંતુ એથી આગળ મહિનાના નિરતિચાર ચારિત્ર પાળીને સમાધિપૂર્વક સ્વર્ગ વધીને, “તેમણે આમ કર્યું' એવું આપણી સમજ પ્રમાણે સિધાવ્યા હોય તે “દુ:ખનું કારણ શા માટે બને? આવું કલ્પી લઈએ તે કેવું ? એમાં તો અન્યાય થવાની પૂરી મંગલમય મૃત્યુ તે સુખનું અને હર્ષનું જ કારણ ગણાય. સંભાવના ગણાય. પ્રસ્તુત પ્રસંગમાં શ્રી સ્વયંભવસૂરિ બહુશ્રુત દુઃખ મનમાં ધરે' એ વિધાન તે નિર્યુક્તિકાર મહારાજની આંખોમાં એ આંસુ શોકના હતા એવો ભાવ મહારાજના મત્તવ્યથી વિપરીત જાય છે માટે તે અસ્વીકાર્ય શ્રી લબ્ધિવિજયજી મહારાજે આશરે બસો વર્ષ પહેલાં લાગે છે. રચેલી એક સક્ઝાયમાં મળે છે : આપણે આનંદના આ આંસુનાં ઓવારણાં લઈએ પુત્ર મરણ પછી સિજ્જૈભવ ગણધારો રે; અને મુનિજીવનની આરાધનાના ઉત્સવથી આપણા બહુશ્રુત, દુ:ખ મનમાં ધરે, તિમ, નયને જલધારો રે... ચિત્તને ભીંજવીએ. આ અનરાધાર આંસુ શેનાં છે ? પરમાહંત કુમારપાળનું રાજ્ય ગુજરાત સહિતના અઢાર રડવા લાગ્યા. છતાં, સમય થતાં બધાં વિરમ્યાં, દેશ ઉપર તપતું હતું. તેમના ગુરુ કલિકાલસર્વજ્ઞ શ્રી વિખરાયાં. હેમચન્દ્રાચાર્ય મહારાજ. આવા શ્રાવક અને આવા ગુરુ ! વિરહ તો કોને ન લાગે? ફરી ન ઊગવાની શરતે બન્નેની જોડ અજોડ હતી! સૂરજ આથમે તો કેવું લાગે? છત્ર, છાપરું અને છાયા કુદરતના અફર નિયમમાં કોઈ અપવાદ નથી. એ એક સાથે છિનવાઈ ગયા. પાટણ તો જાણે હજુયે હિબકાં પ્રમાણે, કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય મહારાજ કાળધર્મ ભરતું હોય તેમ લાગ્યું. પણ કુમારપાળ ? કુમારપાળના પામ્યા. ગુજરાત આખું શોકમાં ગરકાવ થઈ ગયું. પાટણમાં આંસુ? આંખની નીચે તો જાણે પાતાળ કૂવો! નીર ઘટ્યાં તો જાણે શનાકાર છવાઈ ગયો. સંઘ તો નિપ્રાણ થઈ જ નહીં ભડવીર કમારપાળ ધસકે-ધ્રુસકે રડે છે. તેમને ગયો હોય તેમ બની ગયું. વારવા, છાના રાખવા, શાંત કરવા મંત્રીથી લઈ બહુ અગ્નિસંસ્કાર થયો. આ મહાપુરુષની - બધાએ પ્રયત્ન કર્યા; પણ હોજ હોય તો પાણી ઘટે, આ મહાવિભૂતિની ભૂતિ લેવામાં એવી તો પડાપડી થઈ કે તો કુવો ! ઉલેચો તેમ વધે. એવું જ બન્યું. ત્યાંની એ જગ્યાએ, ખાડો થઈ ગયો ! એ જગ્યાને લોકો આખરે મંત્રીશ્વર ઉદયન કડક સ્વરે બોલ્યા : તમે એ “હેમખાડ’ એવું નામ આપ્યું. શિષ્યો, સાધુઓ, હેમચન્દ્રાચાર્ય મહારાજના ચરણે બેસીને શીખ્યા શું? તમે સાધ્વીઓ, શ્રાવકો, શ્રાવિકાઓ, બધાં ચોધાર આંસુએ એ પણ ન શીખ્યા કે ‘નાતષ્ણુ ધ્રુવો મૃત્યુ ” જન્મેલા અશ્રુમાલા : ૧૫૧ Page #199 -------------------------------------------------------------------------- ________________ અવશ્ય મૃત્યુ પામે છે. વળી જે અનિત્ય હોય તેનો શોક ખટક્યા કરે છે કે તેઓના પાત્રામાં મારા ઘરની એક શો કરવો ? જીવની અવસ્થંભાવી ઘટના મૃત્યુ છે. તેનો રોટલી પણ, હું ન વહોરાવી શક્યો ! હું કેવો સત્તા લોલુપ તો સ્વીકાર હોય. શોક ન શોભે. ! એક દિવસ માટે પણ નાની ઝૂંપડી બાંધીને આ લાભ આટલું સાંભળી ખોંખારો ખાઈ, કાંઈક ગળગળા લેવાનું મને કેમ ન સૂઝયું? અવાજે કુમારપાળ બોલ્યા : સૂરીશ્વરજી ગયા તેનો મને આ વાતે મન ભરાઈ આવે છે. મારા મનને. હું શોક નથી. તેઓ તો અહીંથી વધુ સારા સ્થાને જ ગયાં કેવી રીતે મનાવું ? મારી વ્યથા, મારી પીડા આ છે. હશે. હું તેમને રડતો નથી. હું તો મને રડું છું. મારા આંસુ આ કારણે છે. જીવનદાતા ગરદેવે મારા પર અગણિત ઉપકારો કર્યા છે. આ સાંભળી મંત્રીશ્વર સ્તબ્ધ થઈ ગયા. આશ્વાસન એ ઋણ હું ક્યારે ય ફેડી શકીશ નહીં, પરંતુ મને એ ન આપી શક્યા. આંસુનાં પણ, પડે પ્રતિબિંબ એવા દર્પણની એક અમર કથા વાત, થોડી-જૂની છે. વિ. સં. ૧૬૬૫ આસપાસની, ઇતિહાસમાં નોંધાયેલી ઘટના છે, તે કાળે અને તે સમયે સોરઠ દેશમાં વંથળી ગામ. ગાઢ વનરાજિના લીલાછમ પ્રદેશનું મૂળ નામ તો હતું વનસ્થળી. ગામમાં શ્રી શીતળનાથ ભગવાનની શીળી છાયા. શ્રાવકનાં કુળ ધન-ધાન્યથી સમૃદ્ધ હતાં, કુટુંબ-પરિવારથી ભર્યા ભાદર્યા હતા. તેમાંના એક તે સવચંદ શેઠ. વેપાર ધંધો જામેલો. દેશ પરદેશથી વછિયાત આવે. દરિયાપારના શહેરોથી વહાણમાં માલ આવે. શેઠની આબરૂ જામેલી. બધું રંગેચંગે ચાલતું હતું તેમાં મુસીબત આવી. સંસાર, કોનું નામ ? તડકો-છાંયો, સુખ-દુ:ખ, સંપત્તિ-વિપત્તિ --આવા આવા જોડકાંથી ઉભરાય તે સંસાર ! નજીકના એક ગામના ગરાસદાર ઠાકોરના કાન ભંભેરાયા : સવચંદ શેઠની પેઢી કાચી પડી છે. ઠાકોરના એક લાખ રૂપિયા, સવચંદ શેઠને ત્યાં જમા છે. વળતા દિવસે સવારે જ, ઠાકોર ઘોડે બેસીને સવચંદ શેઠને ત્યાં પહોંચ્યા. સવચંદ શેઠ શ્રી શીતળનાથ ભગવાનની સેવા-પૂજા કરવા જઈ રહ્યા હતા, મઘમઘતા ફૂલોની છાબ સાથે હતી, મનમાં એવા જ રૂડા ભાવ હતા. ઠાકોરને જોતાંવેંત મનમાં ફાળ પડી. આમ અટાણે સવારમાં ઠાકોર ક્યાંથી ! જે હોય તે, મારો પ્રભુ સૌ સારાં વાનાં કરશે. ઠાકોર બોલ્યાં : શેઠ ક્યાં પધારો છો ? શેઠે કહ્યું : ભગવાનની પૂજા કરવા. ઠાકોર કહે : જલદી આવજો હો. મારે તાકીદનું કામ છે. તડકો થાય તે પહેલા ગામ ભેગા થવું છે. શેઠ કહે : આ આવ્યો. તમે શિરાવો ત્યાં આવી પહોંચીશ. પ્રભુની ભાવથી વિધિપૂર્વક પૂજા કરી, ઘંટનાદ કરી શેઠ ઘરે આવ્યા. વેપાર-વણજની વાત હોય તો તે પેઢીએ કરાય, ઘેર નહીં. શેઠ તૈયાર થઈ પેઢીએ પહોંચ્યા. રાહ જોતા બેઠેલા ઠાકોર કહે : મારો દીકરો દેશાવર જવા મન કરે છે માટે મારી બધી રકમ જોઈએ છે. હમણાં ને હમણાં ગણી આપો. કોઈપણ વેપારી પાસે એટલી-મોટી રોકડ રકમ તો હાથ ઉપર ક્યાંથી હોય ! એક તો કરિયાણાં ભરેલાં સો-સવાસો વહાણોનો પત્તો ન હતો. તેમાં આ એક લાખ રૂપિયા ગણી આપવાની વાત ! વળી ઠાકોરના રૂઆબ ને તોર ભારે ! વાયદો કરાય એવું ન હતું પણ, થોડો વિલંબ કરાય એવું લાગ્યું. શેઠે કહ્યું : આટલી મોટી રકમનો વેત એક સાથે કેમ થાય ? ઓછામાં ઓછો ત્રણ દિવસનો સમય તો જોઈશે. મુનિમને આજુબાજુના ગામોમાં ઉઘરાણીએ મોકલ્યા. બે દિવસે એ, જેવા ગયા હતા તેવા જ પાછા આવ્યા. જ્યારે નબળી ભવિતવ્યતા હોય ત્યારે ચારેકોરથી આવું જ બને. ૧૫૨ : પાઠશાળા Page #200 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો દિવસ ઊગ્યો, વિમાસણનો પાર નથી. ઉપાય કે સોમચંદ શેઠે ફરી હુંડી હાથમાં લીધી, ફરી-ફરીને ઉકેલ જડતો નથી, ત્યારે સર્વશક્તિમાન પ્રભુજીનું સ્મરણ વાંચતાં અચાનક છેલ્લે છેલ્લે એક-બે અક્ષર રેલાયેલા જોઈ શ્વાસે શ્વાસે થવા લાગ્યું. અંતે તો, શરણ તેમનું જ છે. હૃદયમાંથી અવાજ આવ્યો. બપોર વીતી. ઠાકોર ઉતાવળા થયા છે. તકાદો કરે માણસ મુંઝાણો હશે. કોઈક આરો-ઓવારો નહીં છે. એવામાં સવચંદ શેઠના મનમાં એક વિચાર ઝબક્યો. જણાયો હોય ત્યારે જ, આ હૂંડી લખી છે. પૂરા વિશ્વાસથી અમદાવાદ-રાજનગર છે. ત્યાંના શેઠ-સોદાગર લખી છે. આંસુના એ બે બુંદનું પ્રતિબિંબ સોમચંદ શેઠના દરિયાવદિલ છે. ધર્માત્મા છે. મારું વેણ પાછું નહીં ઠેલાય હૃદય-દર્પણમાં આબાદ ઝીલાઈ ગયું. તરત જ મુનિમને એવા ભરોસે, સોમચંદ શેઠનું નામ મુખે આવ્યું. એમના કહ્યું : લાખ રૂપિયા ગણી આપો. મુનિમે વળતો પ્રશ્ન નામે હૂંડી લખી. પણ, લખતા જાયને કલમ થરથરતી જાય ! કર્યો કયા ખાતે લખવાના છે ? શેઠ કહે : ખરચ ખાતે અક્ષરો વાંકાચૂંકા પડવા લાગ્યા. મનમાં મૂંઝવણ છે. આપણે લખીને આપી દ્યો. કશી ઓળખાણ નથી. વળી એને ચોપડે આપણું નામ- - રૂપિયા અપાઈ ગયા. ઠાકોર મલક્યા. ચાંદીના ઠામ ન હોય ને આવડી મોટી રકમ કેમ કરીને આપશે? સિક્કાના લાખ રૂપિયાની કોથળીઓ બનાવીને તેઓ ગામ પણ, પ્રેમળદાસનું પદ છે ને -- હરિને ભજતાં હજી ભેગા થઈ ગયા. કોઈની લાજ જતી નથી જાણી રે...!એ શ્રદ્ધાથી ભગવાનને આ બાજુ સવચંદ શેઠને પેલા વહાણના સારા સમાચાર ભરોસે હૂંડી લખી. કલમની શાહીથી ચળકતાં અક્ષરો પર મળ્યા. માલ બધો હેમખેમ આવી પહોંચ્યો. નસીબ એટલા રેતી ભભરાવવી શરૂ કરી પણ હૃદયમાં વલોણું ચાલતું હતું પાધરા કે વેપારીઓને માલ વેચતાં સુધીમાં તો ભાવ પણ તે હાથ ન રહ્યું. હૃદયની વેદના કે શોક કે હર્ષ પ્રગટ કરવા સારા વધી ગયા ! ઠીક ઠીક આવક થઈ એટલે સૌ પ્રથમ માટે શબ્દો જ્યારે લાચારી જાહેર કરી દે ત્યારે આંસુ વડે એ - સોમચંદ શેઠ સાંભર્યા, જેમણે વગર ઓળખાણે મોટી રકમ શોક-વેદના-હર્ષ ધસી આવે છે. અહીં પણ એમજ બન્યું. આપી દીધી હતી. હુંડી લખી હતી તે દિવસથી સવચંદ શેઠે ખ્યાલ પણ ન રહ્યો અને લખેલા એ કાગળ પર બે અશ્રુબિંદુ ઘી-દૂધ અને બધી મીઠાઈની બાધા કરી હતી. દડી પડ્યાં. થોડા અક્ષરો રેલાઈ ગયા. ઝાંખા થઈ ગયા. વેપાર થયો અને જેવા પૈસા હાથમાં આવ્યા કે તરત જ કાગળ(હુંડી) બીડાઈ ગયો. અમદાવાદ – ઝવેરીવાડ - અમદાવાદની વાટ પકડી. સોમચંદ શેઠનું ઘર શોધ્યું. સોમચંદ શેઠની પેઢીનું સરનામું કરી ઠાકોરના હાથમાં સવારના પહોરમાં જ સોમચંદ શેઠ, રૂપાના લોટામાંથી આપ્યો. ઠાકોર પણ શું થશે? એક લાખ રૂપિયા મળશે કે નિર્મળ પાણી લઈ મોં ધોઈ રહ્યા હતા. સવચંદ શેઠે એમને કેમ? –-એવી અવઢવમાં રસ્તે ચડ્યા. પહોંચ્યા અમદાવાદ, તરત ઓળખ્યા, હાથ જોડી પ્રણામ કર્યા, જય-જિનેન્દ્ર કર્યા. સોમચંદ શેઠની પેઢી શોધતાં વાર ન લાગી. નામ ખૂબ સોમચંદ શેઠે આવકાર આપ્યો. કોઈ જૈન શ્રાવક ભાઈ જાણીતું હતું. શાખ સારી હતી. પઢી પર મુનિમ, મહેતા ને લાગે છે. પધારો, પધારો શેઠ કહ્યું. સામાન અંદર લેવરાવ્યો. ગુમાસ્તા અને વછિયાતોની ભીડ હતી. પણ સોરઠી પાઘડી ઘરમાં અંદર લઈ આવ્યા. ગર્ભશ્રીમંતના ઘરનો વૈભવ પહેરેલા ઠાકોર કોઈ મહેમાન છે એમ લાગ્યું. શેઠની નજર જોઈને સવચંદ શેઠ અંજાઈ ગયા. સોમચંદ શેઠની સાથે પડતાં જ તેમણે મીઠો આવકાર આપ્યો : આવો, આવો, બેસીને શિરામણ કર્યું. આવો શેઠ, અજાણ્યા લાગો છો ! સવચંદ શેઠે કહ્યું: શેઠ, રૂપિયા લાવ્યો છું. ગણી લ્યો હા, છીએ તો સોરઠ - વંથળી પાસેના ગામના. આ અને નાનું સરખું કરી દ્યો. સોમચંદ શેઠ કહે : રૂપિયા કેવા હુંડી લઈને આવ્યા છીએ. સોમચંદ શેઠે હુંડી હાથમાં લીધી. અને વાત કેવી ? ચોપડો બોલતો નથી. રૂપિયા ન લેવાય. જેવું લખનાર સવચંદ શેઠનું નામ વાંચ્યું કે કપાળમાં કરચલી તમે આપ્યા હતા અને મારે તમને પાછા આપવાના છે. વળી ગઈ. સાવ અજાયું નામ ! ખૂબ-મોટી રકમ ! છતાં મારે ન લેવાય. મુનિમને પૂછ્યું : ખાતાવહીમાં જુઓ ને, સવચંદ શેઠ - આમ મીઠી રકઝક ઠીક ઠીક લાંબી ચાલી. મુનિમને વંથળીનું ખાતામાં શું બોલે છે? લાંબો ચોપડો, ઉપર-નીચે બોલાવ્યા. ચોપડા જોવરાવ્યા. શું મળે? નામ હોય તો નીકળે આગળ-પાછળ કરીને ઉથલાવીને મુનિએ હળવેથી કહ્યું : ને ? સોમચંદ શેઠ મક્કમ રહ્યા: અમારે ચોપડે લખ્યું નથી આ નામ, આપણે ત્યાં છે જ નહીં. માટે મારાથી લેવાય નહીં. સવચંદ શેઠ પણ અડગ રહ્યા કે અશ્રુમાલા : ૧૫૩ Page #201 -------------------------------------------------------------------------- ________________ 15 મારી હુંડી પ્રમાણે રકમ મળી છે માટે મારાથી આપ્યા વિના રહેવાય નહીં. INS વાત વધી પડી. બન્ને, પોતપોતાની વાતને વળગી રહ્યા. છેવટે આ ખેંચતાણનો તોડ કાઢવાનું ગુરુમહારાજને સોંપવામાં આવ્યું. તેઓ પાસે શું ‘તોડ’ હોય ? બધી સમસ્યાનું સમાધાન ‘ધર્મ જ’ હોય. તમારે, લેવા જ ન હોય અને તમારે રાખવા જ ન હોય તો ગિરિરાજ પર વિશાળ જિનાલયનું નિર્માણ કરાવો. તમારા બન્નેનું એમાં ‘હિત’ છે. તરત નિર્ણય કરવામાં આવ્યો. જોતજાતામાં તો વાદળથી વાતું કરે એવું ગગનચુંબી, શિખરબંધી અને વિશાળ, ચૌમુખજીનું જિનાલય બની ગયું. વિ. સં. ૧૬૭૫ની સાલમાં તેની પ્રતિષ્ઠા, બન્ને - સવચંદ શેઠ અને સોમચંદ શેઠના વિશાળ પરિવાર સાથે - IK PU PAS BIK Simple TWITT 11) ys & Josefs GET 1 0305 ! S P પ્રવાસીઓ ૧૫૪: પાઠશાળા મળીને કરી. નવ ટૂંકમાં મુખ્ય ટૂંક રૂપે સવા-સોમાની આ ટૂંક અતિ વિખ્યાત છે. આપણને, દૂર-દૂરથી જે આભ-ઊંચું શિખર દેખાય છે, શ્રી પૂજ્યની ટૂંક પાસેથી, જે પહેલું શિખર દેખાય છે તે આ જ ચૌમુખજીનું શિખર છે. આ ઉપરાંત અમદાવાદમાં પણ ધના સુથારની પોળમાં પણ સવા-સોમાનું દેરાસર છે. કોઈ અજાણ્યાની આંખનાં આંસુના હૃદયમાં પડેલા પ્રતિબિંબની અમર ગાથાનું ગાન આજે પણ તેની ફરફરતી ધજા આપણને સંભળાવી રહી છે. આપણે તે સાંભળીએ અને આપણી નજરે ચડેલા કોઈના છૂપાં આંસુને લૂછવામાં આપણા રૂમાલને ધન્ય બનાવીએ. 20 SE 39 8 This boiled pe Page #202 -------------------------------------------------------------------------- ________________ વરસતી આગમાં બેસી મલ્હાર ગાનારાં ચંદનબાળા વાચકો પણ કેવા સજાગ હોય છે, તેવો એક અનુભવ આ વખતે થયો. એક જાગૃત વાચકનો પત્ર આવ્યો છે. તે આખો પત્ર, ઉતા૨વાની લાલચ, થઈ આવી છે : એ વાચકનો પત્ર આગળ ચાલે છે : બીજી એક વાત પણ કરવી છે. આપે અશ્રુ-શ્રેણિ શરુ કરી અને એમાં જૈન-કથાવિશ્વમાંથી અશ્રુપાતવાળી કથાઓ આપે રોચક શૈલીમાં આપી. તેમાં મારી આંખ, ચંદનબાળાના આંસુ જોવા આતુર હતી. ક્રોધવાળી વાત તો પર્યુષણ નિમિત્તની લાગી, પછી સંભાવનાની વાત આવી. સારી છે, છતાં ચંદનબાળાની વાત વિના અશ્ર્વશ્રેણિ અધૂરી લાગે. હવે ચંદનાજીની વાત આપવા કૃપા કરો. ** ‘પાઠશાળા’ – ૧૯ હાથમાં આવ્યું, એટલે બીજા બધા કામ બાજુ પર રાખી, દર વખતની જેમ અક્ષરે-અક્ષર વાંચવામાં મશગુલ થઈ જવાયું, પણ, ચોથા પાના પરનો પહેલો ફકરો વાંચી અટકી જવાયું. અંક ટેબલ પર મૂકીને આંખો મીંચીને વિચારમાં ઊતરી ગયો. ‘બની શકે ? શું આવું કોઈને સૂઝે ? સૂઝે પછી આવા કામ માટે કમ્પાઉન્ડ વૉલમાં ગાબડું પાડવાનું મન થાય, પછી એ થઈ પણ જાય ! અશક્ય... આમ, વિચારની ઘટમાળ ચાલતી હતી ત્યાં ટપાલમાં સાથે આવેલા ‘ભૂમિપુત્ર’ પર નજર ગઈ. ટેવવશ એનું રેપર ઊખેળી પહેલું પાનું વાંચવા માંડ્યો. મહારાજ સાહેબ ! શું કહું ! મારા પ્રશ્નનો, મારી મૂંઝવણનો ઊકેલ મને અહીં મળ્યો. કેવો યોગાનુયોગ કહેવાય ! મારી ઉલઝનના ઊકેલ માટે આપની પાસે આવું એ પહેલાં જ જાણે સંત વિનોબાના આ લખાણમાંથી મને મારા પ્રશ્નનો યોગ્ય ઉત્તર મળ્યો ! એ ઉત્તમ વિચાર અહીં રજુ કરું છું : આજે માનસિક વલણ એવું બની ગયું છે કે, કોઈ સારી વાત માની લેવા, આપણું મન તરત તૈયાર નથી થતું. પણ, ખરાબ વાત આપણે ઝટ માની લઈએ છીએ. ખરું જોતાં થવું જોઈએ આનાથી સાવ ઊલટું. મને યાદ છે, સ્કુલમાં અમને અંગ્રેજીમાં ‘વેરી મચ’ અને ‘ટૂ' શબ્દોના પ્રયોગ શિખવતા હતા. ધ ન્યુઝ આર ટૂ ગુડટુ બી ટ્રુ’ The news are too good to be true -આટલી સારી વાત છે કે એ સાચી હોઈ ન શકે. મને આ એકદમ અવનવું લાગતું હતું. મેં ગુરુજીને પૂછ્યું કે આ કંઈ મને સમજાતું નથી. તો એમણે કહ્યું કે આમ જ કહેવાનો રિવાજ છે. પછી પરીક્ષામાં એ જ સવાલ પૂછાયો કે ‘ટૂ’નો પ્રયોગ કરો. મેં લખી નાખ્યું કે ‘ધ ન્યુઝ ઇઝ ટૂ ગુડ ટુ બી ફોલ્સ' -આટલા સારા સમાચાર છે કે ખોટા હોઈ જ ન શકે. વાત જો આવી છે, તો તેના પર આપણે વિશ્વાસ શું કામ નથી મૂકતાં ? - વિનોબા/ભૂમિપુત્ર : તા. ૧-૧-૨૦૦૦ અંક - ૧૩૫૪ * જુઓ પાના ૨૩૧ પરનો લેખ ઃ સ્વયં સંભાવના કરીએ, તો સારી જ કરીએ. -- પત્ર વાંચી મને પણ ચંદનાજીની વાત લખવાનું મન થયું. આ વખતે ચંદનાજીની વાત કરીએ. સવજી છાયા વાત આ પ્રમાણે છે મૂળ નામ વસુમતી. દેહનું લાવણ્ય અને વર્ણ અસ્સલ ચંદન જેવા, શીલની સુવાસ પણ તેવી જ. તેથી બધાં ‘ચંદના'ને નામે જ ઓળખે. માતા પણ એ નામે જ બોલાવે. વય સોળની. પણ ઋજુતા, સ્વભાવની ભદ્રિકતા, નેત્રની નિર્દોષતા દશ વર્ષ પહેલાંની ! જોતાં, પરાણે વહાલ ઉભરાય. ચંદના સંપૂર્ણ-સુખમાં ઊછરેલાં. ટાઢ-તડકો નામેય જોયેલાં નહીં. પણ કહેવતમાં કહે છે ને કે ઃ અગ્નિમાં પડવાનું સોનાના નસીબમાં લખાયું છે, કથીરના નહીં. અશ્રુમાલા : ૧૫૫ Page #203 -------------------------------------------------------------------------- ________________ બન્યું પણ એમ જ. નવરાવવાનું મન થાય કે આવી મૂળાને કેમ જોગવી રે ! સત્તાની લોલુપતા ! તારા પાપે તેં કેવા નિર્દોષને જાણી હશે ! ૨ખડાવ્યાં, રઝળાવ્યાં ! મા અને દીકરી જીવ બચાવવા આખરે, વેર વાળવાનો લાગ મૂળાને મળી ગયો. ભાગ્યા તો ખરાં ! રથમાં ચડ્યા. રથ ચાલ્યો. પણ આ શું? ધનવાહ શેઠ કામ પ્રસંગે બહારગામ ગયા હતા. ધનવાહ ઘરમાંથી વનમાં ગયાં, તો વનમાં લાગી લ્હાય !' શેઠે પોતાની લાકડીથી જે વાળને ઊંચક્યા હતા તે વાળને, રથ ચલાવનાર રથિકની નજર બગડી. ચંદનાનું ચારુ રૂપ વાળંદને બોલાવીને ચંદનાના તે વાળ ઉતરાવી દીધા ! નિરાભરણ છતાં સુંદર હતું તો તેમની જનેતા તો એથીયે પગની પાનીને ઢાંકે એવા “રજની થકી યે કાળા એવા સુંદર હતાં. વળી શીલ, સુંદરતાને વધુ આકર્ષક બનાવે સુકોમળ કુંતલ’ - લાંબા વાળ મસ્તકથી ઊતરાવી દીધાં. છે. શીલ અને શરીર એ બેમાંથી એકની પસંદગી કરવાના ચંદના જ્યારે એ વાળને સંવારીને માથે વણી મૂકતી ત્યારે, વખતે, આવા ઉત્તમ જીવો શરીરના ભોગે શીલને અખંડ કવિ પ્રેમાનંદે દમયંતી સતીના કેશકલાપનું વર્ણન કર્યું છે રાખતાં હોય છે. એમ જ થયું . શીલ રહ્યું. શરીર ગયું. એ તે અક્ષરશઃ અહીં બંધ બેસે તેવું લાગતું . બીજે મળવાનું જ હતું. બીજે બીજું મળી ગયું. દમયંતીનો ધમ્મિલ લહેકે, સાથે રહેલી દીકરીએ આ નજરોનજર જોયું. હવે તેનો ફણા શોભાવી લલે; વારો આવે તેમ હતું. પરંતુ પુણ્ય જેમ એક તત્ત્વ છે તેમ શકે ધરાધર, વાસ લેવાને, શુભ ભવિતવ્યતા પણ એક તત્ત્વ છે. ચંદના ઊગરી ગયાં. ચઢ્યો ચંપક-વૃશે. જ: (ધમ્મિલ - કેશ કલાપ, ધરાવર = શેષ નાગ) પણ ચૌટામાં વેચાવા ઊભા રહેવું પડ્યું. વળી, ત્યાં પુણ્ય તત્ત્વ મદદે આવ્યું. મુશ્કેલી સાવ બારણે આવી તો આવી કેશ અળગા કર્યા. ઊભી પણ તેણે જોયું કે અહીં આપણું થાણું તો નહીં થપાય. ચંદનાએ, સહજતાથી કરવા દીધા. ધનવાહ શ્રેષ્ઠિના નામને અમરતા વરવાની હતી. તે હવે, એથીય આકરાં પગલાં લેવા મન કર્યું. ધનવાહને ત્યાં ગયાં. મણિકાંચનસંયોગ તે આનું નામ. હાથે-પગે લોખંડની સાંકળની બેડી પહેરાવી. કોઈ ચંદના ત્યાં જ શોભે, ચંદના પ્રત્યે ધનવાહ શેઠને જુએ નહીં, દયા ખાય નહીં તેથી નીચેના ભોંયરા જેવા વહાલસોયી દીકરીનું હેત ઊભરાવા લાગ્યું. ચંદનાને અવાવરુ ભંડકિયામાં પૂરી દીધી. આવી અળખામણી સજા ધનવાહ શેઠના રૂપમાં વત્સલ પિતા મળ્યા. સહજ સ્નેહ કરી મૂળાને હાશ થઈ. ઈર્ષાનું એ જ લક્ષણ છે. મારું જે વર્ષોથી ચંદના રાત-દિવસ ભીંજાવા લાગ્યા. થવું હોય તે થાય, સામાને શાંતિ-સુવિધા-સુખ ન મળવા મૂળા શેઠાણી. જોઈએ. એ બધું છિનવાઈ જવું જોઈએ. એ દુઃખમાં પડે તો નખ-શીખ સ્ત્રી. જ મનને ટાઢક વળે. સ્ત્રીની બે બાજુ.. કોઈને પણ દોષ દીધા વિના સહન કરેલું દુઃખ તે તપ એક ઊજળી અને એક અંધારી. છે. એવા તપને આધારે જ તો, પૃથ્વી ટકી રહી છે. અંધારી બાજુએ, મૂળાને જીતી લીધી. ઉંમર નાની છે. માતા-પિતાનાં છત્ર અને છાયા ગુમાવી કબજો, તેની પાસે. દીધાં છે. મૂળાને માતા ગણી પૂજવા ગયાં તો જાકારો ચંદનામાં, તેને દીકરી ન દેખાઈ. મળ્યો. પિતા ધનવાહનું અપાર વાત્સલ્ય જ જીવનનો શોક્ય દેખાઈ. મૂલાધાર બની રહ્યો હતો. ત્યાં, આવી અંધારી કાળઆંખમાં અમીને બદલે આગનું આંજણ થયું. ચંદના કોટડીમાં કુદરત, કાળ અને કર્મના ભરોસે તેને છોડી દેવામાં પર અમી વરસવાને બદલે આગ વરસવા લાગી. સાદા સુંદર આવી હતી. આવી સ્થિતિમાં અબળા શું કરે ? આંસુ સિવાય દ્રશ્યને પણ, મૂળાની આંખ આભડી ગઈ. અપ્રીતિ ઘેરી પી ગઈ અગતિ ઘેરી કઈ મૂડી એની પાસે છે ! એ આંસુ આંખની કૂઈમાંથી ચૂયાં બની, સ્ટોરેજ થઈ. વેરનું વાવેતર થઈ ગયું. ચંદના વૈરિણી કરે છે. કેટલાંયે આંસુ આંખથી દડીને ગાલ પર થીજી ગયા. લાગી. વેર શત્રનું કામ કરે. એકશેષ થવાની રઢ લેવા લાગે. ચંદનનો સાથ છોડવો ગમે જ કેમ ? આંખો સૂજવા લાગી. કાં તે નહીં, કાં હું નહીં. ધનવાહ શેઠને ધન્યતાથી દિવસ અને રાત એક બની ગયા હતા. દિવસના સૂરજે અને રાતના તારાઓએ મૂળાનો આભાર માન્યો. આ સુકોમળ ૧૫૬ : પાઠશાળા Page #204 -------------------------------------------------------------------------- ________________ કળીનું, કરવત જેવું દુઃખ ન જોવાત ! સારું જ થયું. ચંદનના હૈયામાં વૈશાખ હતો. આંખમાં શ્રાવણ હતો. હાથ-પગ સાવ ઠંડા એટલે ત્યાં પોષ હતો. વર્ષા-ગ્રીષ્મહેમંત આમ એક જ શરીરમાં વસ્યા, તો શરીર શરદના વાદળા જેવું – રૂની પૂણી જેવું સફેદ થઈ ગયું. માત્ર તેના ચિત્તના ઉપવનમાં મૈત્રીની વનશ્રી વસંતની જેમ લહેરાતી હતી. મૂળા પ્રત્યે સહેજ પણ અણગમો ન હતો. રુદન હતું. પણ તે તો પોતાનું બાળપણ યાદ આવ્યું, આજની સ્થિતિ જોડે તે દિવસોની સરખામણી થઈ તેથી રહી રહીને રોવું આવી જતું હતું એટલું જ. દોષ કોઈનો જોવાનો નહીં. ઉપાદાન એટલું ઊંચું છે કે નબળું નિમિત્ત પણ ઉત્તમ ઉપાદાન પામી ઉત્તમમાં નિમિત્ત બની રહે છે. એ સ્થિતિમાં ભૂખતરસ તો સમજ્યા – એ બધાંને તો સામે ચાલીને ‘સ્વાગતમ્’ કરી શકાયાં પણ આ રીતે કોઈએ તીવ્ર દ્વેષથી - દઝાડતાં દ્વેષથી તરછોડી તે કેમ જીરવાય ? હીબકાં અને ડૂસકાં પણ ધીરે ધીરે વિરમી ગયાં. વેદના જ્યારે ચરમ ભૂમિકાએ પહોંચે છે ત્યારે તે મૂંગી બની જાય છે. બસ, ત્યારે જ ધનાવહ શેઠ બહારગામથી આવ્યા. શેઠનો કાયમનો શિરસ્તો – વણલખ્યો નિયમ ઃ ઘરમાં પગ મૂકે ત્યાં પહેલી નજર ચંદનાને શોધે. નર્યું વાત્સલ્ય જ નીતરે. ચંદના નજરે ન ચડ્યાં એટલે દાસ-દાસીને પૂછ્યું. બધાંને મૂળા શેઠાણીની બીક બહુ. કોઈ ન બોલ્યું. છેવટે ચંદના પ્રત્યેના સહજ સદ્ભાવથી એક ઘરડી દાસીએ ધીમેથી કહ્યું કે ચંદના તો ભોંયરામાં છે. ધનાવહ શેઠ ઝડપથી ભોંયરામાં ગયા. જોઈને સૂનમૂન થઈ ગયા. વાળ વિનાનું માથું, સૂજીને લાલ લાલ થઈ ગયેલી આંખો. આંસુના ઓધરાળા ગાલ અને સાવ કરમાઈ ગયેલું મોં જોઈને દુ:ખી દુ:ખી થઈ ગયા. ચંદના પણ સ્વજનને જોઈ ઓર ઢીલી પડી ગઈ. સૌ પ્રથમ અંધારિયા ભંડકિયામાંથી તેને બહાર લાવ્યા. પગમાં તો સાંકળ બાંધેલી હતી તેમ છતાં જેમ તેમ, મહાપરાણે પગથિયા ચડીને બારણા પાસે, શેઠ લઈ આવ્યા. યાદ આવ્યું : લુહારને બોલાવી લાવું. ત્યાં સુધી કંઈક ખાવાનું આપું. ભૂખથી અને દુઃખથી આંખો કેવી ઊંડી ઊતરી ગઈ છે ! દીવાલની ખીંટીએ સૂપડું વળગેલું હતું. ઝટ દઈ હાથમાં લીધું. રસોડામાં તો કંઈ નજરે ન ચડ્યું. પણ ઢોર માટે બાફેલા અડદ ત્યાં પડ્યા હતા તે જોયા. અડદ સૂપડામાં મૂકી ચંદનાના હાથમાં આપી, પોતે પગરખાં પણ પહેર્યા વિના, હાથપગની બેડી તોડાવવા લુહારને બોલાવવા ગયા. ચંદના એકલી પડી. ધનાવહ શેઠનો વ્યગ્રતાથી ભરેલો સ્નેહ જોઈ વળી હૃદય ભરાઈ આવ્યું. આંખો ફરી ચૂવા માંડી. બસ, એ જ વેળાએ શ્રમણ ભગવાન મહાવીર, માગસર વિદ એકમથી શરુ કરીને પાંચ માસ અને પચીસ દિવસથી નિયમિત રીતે ઉચ્ચ-નીચ કુળમાં ગૌચરી માટે ફરતા હતા, તેઓ ત્યાં આવી પહોંચ્યા. શ્રમણ ભગવાન મહાવીર મહારાજાએ જોયું તો, અભિગ્રહ પૂર્ણ થયેલો જણાયો હતો. ચંદનાએ પણ આ મહાશ્રમણને જોયા ને દાન દેવા મનમાં ઉલ્લાસ આવ્યો. શ્રમણ ભગવંતે હાથ લંબાવ્યા. સૂપડા વડે અડદના બાકુળાનું દાન ચંદનાએ પ્રભુના હાથમાં આપ્યું. એ દિવસ જેઠ સુદિ દશમનો ધન્ય દિવસ હતો. એ જ ક્ષણે, આકાશમાંથી દેવોએ જય જયાવ કર્યો. પંચ દિવ્ય - દેવદુંદુભિ, વસુધા૨ાસોનૈયાની વૃષ્ટિ, વસ્ત્ર-વૃષ્ટિ, ગંધોદક પુષ્પવૃષ્ટિ, અહોદાનની ઘોષણા પ્રગટ્યાં. સાડા બાર કરોડ સોનૈયાની વૃષ્ટિ થઈ. ચંદનાને શિરે કાળા, લાંબા, સુંવાળા વાળ આવી ગયા. ધનાવહ શેઠ લુહારને ત્યાં હતા ને જ આ સાડા બાર કરોડ સોનૈયાની વૃષ્ટિ થઈ. સ્વરૂપ જ બદલાઈ ગયું. નગરજનોના મન ઉપર આ ઘટનાની એવી તો ગાઢ અસ૨ થઈ કે જ્યાં આ વસુધારા થઈ હતી તે રહેઠાણ બન્યા, વસાહત ઉભી થઈ તેનું નામ વસુહાર પડ્યું અને ત્યાં ચંદનાની બાકુળા વહોરાવતી હોય તેવી પ્રતિમાનું નિર્માણ કરાવ્યું અને ત્યાંના ચૈત્યમાં પધરાવી. પારણાનો આ દિવસ તો ત્યાં નગરમાં પર્વ તરીકે સૈકાઓ સુધી ઉજવાયો ! પછી તો ચંદનાજી પ્રભુના તીર્થમાં પ્રથમ સાધ્વી થયાં. આ કથામાં છેલ્લે જ્યારે સાડા બાર કરોડ સોનૈયાની વૃષ્ટિ થઈ ત્યારે તે લેવા, બીજા-ત્રીજા અસંખ્ય લોકો ટોળે વળ્યા ત્યારે ચંદના જે સુંદર શબ્દો બોલ્યા છે તે શ્રી શુભશીલ ગણીએ ભરતેશ્વર બાહુબલી વૃત્તિમાં સરસ રીતે નોંધ્યા છે. તે શબ્દો આપણે જોઈએ. જ્યારે, એ સોનૈયા બીજા બધા લેવા લાગ્યા ત્યારે ચંદના એ કહ્યું કે આ બધા સોનૈયા પર તો મૂળા શેઠાણીનો અધિકાર છે. બીજા કોઈ હાથ અડાડશો નહીં. માર્ગમાં અવરોધરૂપ પથ્થરને પણ પગથિયા બનાવવાની ચંદનાની આ દૃષ્ટિને શ્રી શુભશીલ મહારાજે, જૂની ગુજરાતીમાં રચેલા આ પદોમાં ભાવપૂર્વક ઉતારી છે ઃ ચંદનબાલા બોલે તિણે ઠાય, ‘મૂલા’ અમારી માય; અશ્રુમાલા : ૧૫૭ Page #205 -------------------------------------------------------------------------- ________________ ધારિી તી, જે નવિ કીધ, મૂલા-દીઠે, કાજ મુજ સિદ્ધ તે વખતે ચંદનબાળા બોલે છે : મૂળા તો અમારી મા છે. ધારિણી(માતા)થી જે કામ ન થયું તે મૂળાના જોવાથી મારું કામ થઈ ગયું. અનાવલ, પહિલા ભવનું બાપ, જેહ-પસાયે, નાઠઉ મુજ પાપ; મૂલા-તક્કો રો ઉપકાર, ચંદન માગઇ, ‘સંયમ' ભાર બનાવહ તો મારા ગયા ભવના બાપા છે, જેમના પસાથે મારું પાપ ગયું. મૂળાનો પણ ઘણો ઉપકાર છે. ચંદના સંયમની માંગણી કરે છે. ચંદના ભણઇ, જો માંગ્યું હોય, તું ખૂલા-મન, દૂધાવજો સાસણદેવી, આપઇ આસિકા, મૂલા થઇ, પરમ-શ્રાવિકા. ચંદના કહે છે જો માંગ્યું – ઇચ્છવું થાય તેમ હોય તો, મૂળાને કોઈ દુભવશો નહીં. શાસનદેવી આશીર્વાદ આપે છે અને મૂળા શેઠાણી પરમ શ્રાવિકા બન્યા. વારિ બાઉ સવ્યો લોય કરેઈ અવગુક્ત કીષિ ગુજ કરઈ ‘વિરપુ’ જણાણી જોઈ. ઉપકારી ઉપર તો ઉપકાર બધા કરે પણ અવગુણ કરનાર ઉપર ઉપકાર કરનાર તો વિરલા જ હોય છે. એવા ઉત્તમ આત્માને તો વિરલ જનની જ જન્મ આપે છે. આમ મહાસતી, ગણ-શણગાર શ્રી ચંદનબાળાના આંસુની આગળ-પાછળની કથા આપણે જોઈ. જે આંસુ જોઈ, પ્રભુ પધારે તેવા આંસુ આપણને પણ મળે તો કેવું સારું એવી પ્રાર્થના ક૨વાનું મન થઈ આવે છે. આપત્તિની આગ વચ્ચે મનમાં અસમાધિ ન થાય એવો મૈત્રીભાવનો મલ્હાર રાગ ગાઈને આનંદની વર્ષા માણનાર ચંદના જુગ જુગ સુધી જયવંતા રહો. આધાર : ત્રિષષ્ટિ - દશમું પર્વ - ભરતેશ્વર બાહુબલિ વૃત્તિ 8 ૧૫૮ : પાઠશાળા અવિ (આજે પણ) વિ.સં.૧૩૬૮ થી ૧૩૯૨ સુધી આચાર્યશ્રી જિનપ્રભસૂરિ મહારાજે સમગ્ર ભારતમાં પાદ-પરિભ્રમણ કર્યું. અનેક ગ્રામનગર, તીર્થસ્થળો-કલ્યાણકભૂમિની સ્પર્શના કરી, એનું વર્ણન સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં વિવિધ તીર્થસ્ત્ય નામના ગ્રંથમાં કર્યું. એમાં તેઓશ્રી કૌશામ્બી નગરીમાં પધાર્યા ત્યારે ત્યાંની પ્રજા તથા રીતરીવાજોના વર્ણન નોંધ્યા છે એ બધુ જાણવાથી આપણા ચિત્તમાં હોભાવ જાગે છે. એમાંથી થોડી રસભર માહિતી : ૧. રાજા ચંડપ્રદ્યોતે બાંધેલો કોટ. પ્રભુ મહાવીરના સમયમાં આ ઘટના બની હતી. કૌશામ્બી નગરીના રાજા શતાનીકના મૃત્યુ પછી તેમની રાણી મૃગાવતીના હાથની માંગણી ઉજ્જૈનના રાજા ચંડપ્રદ્યોતે કરી. મૃગાવતીજીએ કુશળતાથી વાત ઠેલી અને કહેવરાવ્યું કે હાલ બાળરાજા છે અને નગરીનું રક્ષણ કરવા કોટ જરૂરી છે, તે થાય પછી વિચારી શકાય. ચંડપ્રદ્યોતે ઉજ્જૈનથી નિંભાડામાં તૈયાર થયેલી ઈટો મોકલી અને તે વડે કૌશામ્બી નગર ફરતો કોટ ચણાવ્યો. પછી મૃગાવતીજીએ કહેવરાવ્યું કે શ્રમણ ભગવાન મહાવીર કૌશામ્બીમાં પધારે છે, તે પછી વાત. આમ તેઓ ચંડરાજાની માંગણીને વિલંબમાં મૂકતા ગયા. પ્રભુ પધાર્યા એટલે સમવસરણમાં જ મૃગાવતીજીએ ‘દર્દીના જાપો' એમ કહી સંયમની માંગણી કરી અને ચંડપ્રદ્યોતની રજા માંગી. રાજાએ સંમતિ આપી, મુગાવતી સાધ્વી બન્યા. આશ્ચર્યકારી હકીકત એ છે કે ત્યારનો બનેલો કોટ ૧૮૦૦ વર્ષ સુધી હયાત રહ્યો હતો ! ૨. વસુહાર નામનું નાનું ગામ. જ્યારે ચંદનબાળાએ પ્રભુને દાન આપ્યું અને દેવોએ સાડાબાર કરોડ સોનૈયાની વૃષ્ટિ કરી તેને વસુધારા કહેવાય છે. સોનૈયાનો આવડો મોટો ઢગ જ્યાં થયો ત્યાં માનવ વસાહત થઈ. તે ગામનું નામ વસુહાર પડ્યું. વિ.સં.૧૩૬૮માં તે જગ્યા વસુહાર નામે પ્રચલિત હતી. ૩. જેઠ સુદિ દશમ એ ગામમાં તહેવાર તરીકે ઉજવાતો. જે દિવસે ચંદનાજીએ અડદના બાકુળાનું દાન આપ્યું તે આ દિવસ. દાનદક્ષિણા-સ્નાન-પૂજા માટે આ દિવસ નિશ્ચિત થયો હતો. વળી પદ્મપ્રભસ્વામી ભગવાનના દેરાસરમાં દાન આપતી હોય એ મુદ્રામાં ચંદનાજીની મૂર્તિ પણ હતી. એ જ દેરાસરમાં બાજુના ગાઢ જંગલમાંથી રોજ રાત્રે સિંહ આવતો અને પ્રભુ સમક્ષ સ્તવના કરી ચાલ્યો જતો. એને માટે પ્રશાંત મૂર્તિ એવું વિશેષણ આ ગ્રંથમાં આપ્યું છે. ગામ-નગરીનું નામ જે પરથી પડ્યું છે તે કૌશાંબના વૃક્ષો પણ તે સમયે ત્યાં ખૂબ હતા. વિ.સં.૧૮૦૦ સુધી આ બધું વિદ્યમાન હતું. શ્રી મહાવીર પ્રભુના સંઘમાં આપણે છીએ. આવા બહુમૂલ્ય પ્રસંગોની ઉજવણી અવશ્ય કરવી ઘટે. માગસર વદ એકમના દિવસે ઉપવાસ કરીને પ્રતીક તપ કરવું જોઈએ અને જેઠ સુદ દશમે, આપણને ઉલ્લાસ આવે તે રીતે પ્રભુ-પ્રતિમાની અંગરચના કરી આ બન્ને પ્રસંગોને આપણા ભાવવિશ્વમાં જડી દેવા જોઈએ. Page #206 -------------------------------------------------------------------------- ________________ વીતરાગપ્રભુએ જેની નોંધ લીધી, તે સિંહ અણગારનાં આંસુ વિવિધતાથી ઉભરાતાં જૈન સાહિત્યમાં, કથા માણસને પણ બેહોશ બનાવે છે. સાહિત્યનો એક સમૃદ્ધ અને સ્વતંત્ર વર્ગ છે. જીવને ઘડે મન ઉપર અહંકાર સવાર થઈ જાય તો એ જ એવી, ઘણી કથાઓ લખાઈ છે, રચાઈ છે, કહેવાઈ મોટો અંધકાર છે. છે, જીવાઈ પણ છે. માત્ર આંસુની વાત આવે એવી વિવેકનો દીવો બુઝાય એટલે “આ કરવા લાયક ઘણી કથાઓ મળે છે. કેટલીક એવી કથાઓ, છે અને આ કરવા લાયક નથી' એવી ભેદરેખા રહેતી આ પાનાંઓ પર કહેવાઈ. છેલ્લે ચંદનાજીનાં આંસુની નથી. વાત આવી. ગોશાળાએ અકાર્ય કર્યું. તે જોવેશ્યા મૂકી. આ વખતે થોડી જુદી તરાહની એક વાત લઈએ. તેજલેશ્યા શ્રમણ મહાવીર પ્રભુને પ્રદક્ષિણા દઈને પ્રભુને જોઈ ચંદનાને આંસુ આવેલા, જ્યારે આ કથામાં ગોશાળામાં પેસી ગઈ, પરંતુ, પ્રભુના શરીરને સ્પર્શ સિંહ અણગારને આવેલાં – આવતાં આંસુ પ્રભુ પાસે થવાથી પ્રભુનો દેહ શ્યામ થઈ ગયો. શરીરમાં દાહ આવતાં અટકી ગયાં. એ આંસુ પણ કેવાં ! અનરાધાર પ્રસરી ગયો. સુવર્ણસમું કાન્તિમય શરીર વિવર્ણ બન્યું. આંસુ, આંખ સુજી જાય એવાં આંસુ, આંખ ઊંડી ઊતરી સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા સંઘમાં એક ચિંતા પેઠી. જાય એવાં આંસુ. હીબકાંથી ઝાડ-પાન પણ ધ્રૂજી જાય બસ, હવે શ્રમણ મહાવીરનો દેહ ઝાઝો સમય નહીં એવાં આંસુ. ગુરુ-ધર્માચાર્ય અને તીર્થંકર પરમાત્મા ટકે. આટલો વિચાર માત્ર મનને શોકાકુળ બનાવી દેવા પ્રત્યેના ગાઢ અનુરાગે જ આંસુ રૂપે વહેવા માંડ્યું. એ પૂરતો હતો -બસ, હવે પ્રભુનિર્વાણ પામશે એ ખ્યાલથી કાંઈ અશ્રુજળ જ ન હતાં. ભીનાશ હતી ખરી પણ એ હૃદય ઢીલું પડ્યું. આંખમાંથી અશ્રુ પ્રવાહ સતત વહેવા તો ભક્તિની ભીનાશ હતી. રાગની આદ્રતા હતી. લાગ્યો. સાધુ તો હર્ષ-શોકથી પર હોય - ‘નવિ હરખે નવિ આંખમાં આંસુ ઉભરાય, શોચે રે !” પણ, આ સાધુતા તો સાધુતાની હદથી પણ હૈયામાં હેત ઉભરાય, આગળ હતી. બહારનું પોત સંસારના વૈરાગ્યનું હતું ગળે ડૂમો બાઝે, તો અંદરનું પોત પ્રભુ પ્રત્યેના રાગનું હતું. બે ચીજ ભેગી ડૂસકાં ચાલુ રહે. ન બને - સંસાર પ્રત્યે રાગ હોય એટલો પ્રભુ પ્રત્યે બીજાં બધા શ્રમણોનાં આંસુ તો એક પ્રહરે, બે અણગમો ગણાય એમ રોમ રોમ પ્રભુ પ્રત્યેનો રાગ પ્રહરે વિરમી ગયાં. હતો. સિંહ અણગારનો તો પાતાળકૂવો ઉભરાયો. એવામાં એવું બન્યું. સિંહ અણગારના ધર્માચાર્ય પૂર્ણવિરામ તો નહીં, અલ્પવિરામ પણ ન આવે ! શ્રમણ મહાવીર મહારાજા પાસે મંખલી પુત્ર ગોશાળો જેમ કાદંબરી-કથાના લાંબા-લાંબા સમાસ-પ્રચૂર આવ્યો. વાદ-વિવાદ ચાલ્યો. અપમાનિત થવાથી વાક્યો ચાલ્યા જ કરે તેમ અવિરત અશ્રુ-પ્રવાહ, ગોશાળો ક્રોધે ભરાયો. ડૂસકાંના રિધમ(લય) સાથે ચાલે. આજુબાજુના સાધુ ગુસ્સો અને અભિમાન ભલભલા બાહોશ મહારાજના સ્વાધ્યાયમાં વિઘ્ન થવા લાગ્યું. તેથી અશ્રુમાલા : ૧૫૯ Page #207 -------------------------------------------------------------------------- ________________ પોતાને શોકને પ્રકાશવા માટે તેઓ સાધુ સમુદાયથી આવ્યા. મો હસું હસું થઈ રહ્યું. દૂર નીકળી જંગલમાં એક વૃક્ષ નીચે ઊભા ઊભા રડવા પ્રભુએ આહાર લીધો. ગણતરીની પળોમાં દેહનો લાગ્યા. વર્ણ મૂળ હતો તેવો સુવર્ણવંતો બનવા લાગ્યો, બની માથું નીચું છે. બન્ને આંખોમાંથી આંસુ દદડીને ગયો. મૂળની કાંતિ પૂર્વવત્ બની ગઈ ! ગાલ પર આવે, ત્યાંથી નીચે ટપકતાં રહે. કલાકો કલાકો શ્રી સંઘમાં હર્ષની લહેર ફરી વળી. સુધી આ ક્રમ ચાલે. દેવ-દેવી-સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા બધા જે વૃક્ષ નીચે ઊભા હતા તેની નજીક જ ગામ તરફ હર્ષમાં આવી ગયા. જવા-આવવાની ગાડાવાટ હતી. જતાં-આવતાં “મહાવીર હૃષ્ટ થયા. મહાવીર પુષ્ટ થયા,” બધા વટેમાર્ગ આ મુનિરાજને આમ રડતાં જોઈ દુ:ખી દુ:ખી બોલવા લાગ્યા. થઈ ગયા. પૂછ્યું : કોણ છે? શા માટે આમ રડે છે? સિંહ અણગાર “સંતુષ્ટ' થયા. કોઈકે કહ્યું: એમના ધર્માચાર્ય અહીં છે, તેમના સિંહ અણગારે આંસુ વડે સીંચેલી પ્રભુ મહાવીરના કારણે રડે છે. દેહની અમરવેલ પાંગરી ઊઠી. વટેમાર્ગુ ધર્માચાર્ય પાસે પહોંચ્યા, કહ્યું : વનવાટ પ્રભુ મહાવીરનો જય-જયકાર થયો. પાસે કોઈ એક સાધુ છે તેઓ ખૂબ રડે છે. જોનારને સિંહ અણગાર ધન્ય થયા. પણ દુઃખ થાય એવું એમનું રુદન છે. તેમનો કાળો જૈન શ્રમણ સંઘના ઇતિહાસમાં એક સોનેરી પૃષ્ઠ કલ્પાંત અમારા હૃદયના તારને ધ્રુજાવે છે. શું કારણ ઉમેરાયું. છે ? તેમને શાંત ન કરી શકાય? એ આંસુ એવા ચિરંજીવ બન્યા કે જેની નોંધ ધર્માચાર્ય શ્રમણ મહાવીર મહારાજાએ સિંહ વીતરાગને પણ લેવી પડી ! ધન્ય મુનિરાજ ! ! અણગારને બોલાવી મંગાવ્યા. પ્રભુએ બોલાવ્યા એટલે તરત ગયા. મસ્તક ઢળેલું છે. આંખો બંધ છે. હાથ જોડાયેલા છે. કરુણા-ઝરતી વાણીમાં પ્રભુ બોલ્યા : હે સિંહ! શું ચિંતા કરે છે, હજુ સોળ વર્ષ સુધી હું જીવવાનો છું. તું હમણાં જ રેવતી શ્રાવિકાને ત્યાં જા, તેણે પોતાને માટે બનાવેલ કોળાપાક લઈ આવ. પ્રભુની આજ્ઞા શિરસા બંધ કરીને સિંહ અણગાર ચાલ્યા, પહોંચ્યા રેવતી શ્રાવિકાને ઘેર. પ્રભુએ કહેલું તેમ તેણે શ્રાવિકાને કહ્યું. રેવતી શ્રાવિકાને આશ્ચર્ય થયું, પારાવાર આનંદ થયો. કોળાપાકની ભિક્ષા લઈને સિંહ અણગાર પ્રભુ પાસે આવ્યા. નમન કરીને પ્રભુને ગૌચરી બતાવી. પ્રભુ મહાવીર મહારાજાએ સિંહ અણગારના પાત્રામાંથી ગૌચરી વાપરી. સિંહ અણગાર પોતાની જાતને ધન્યધન્ય માનવા લાગ્યા. રડતી આંખમાં હર્ષના આંસુ ધસી : - નાકે છે આ અનાદિ અધિકારી ૧૬૦: પાઠશાળા Page #208 -------------------------------------------------------------------------- ________________ વિપત્તિની વણજાર વચ્ચે, નહીં આવેલાં આંસુની કથા વિશ્વને અમૃતથી તરબોળ કરનાર ચંદ્રમા જ્યારે દિવસ આમ નાચ-ગાન-ખેલ-કૂદ અને ખાનીપીણીમાં પૂરો ચંદ્રિકાને બદલે આગ વરસાવે ત્યારે તેની ફરિયાદ કોને થઈ ગયો અને છેવટે અંધકારના ઓળા એ વનરાજિ પર કરવાની ? પોતાના પતિના મોટાભાઈ તરફથી આવતી ઊતરી આવ્યા. રાત્રીના પ્રથમ પહોરે જ અંધકારની પિછોડી ભેટ-સોગાદની પાછળ વાત્સલ્ય અને સ્નેહનું જ દર્શન ઓઢેલા, સાવ અજાણ્યા માણસોએ આવીને યુગબાહુની કરવાનું રહે. વહેમ કે વિકારનો તો અણસાર પણ વિચારાય હત્યા કરી, મદનરેખા તો આ જોઈ સ્તબ્ધ જ બની ગયાં. નહીં. પળવારમાં સમજાઈ ગયું. સ્વચ્છ અંત:કરણમાં તરત પણ બન્યું એવું કે યુગબાહુના મોટાભાઈ મણિરથની પ્રતિબિંબ પડી ગયું. ઝાઝું વિચારવું ન પડ્યું. પરંતુ અત્યારે લોલુપ નજર, મદનરેખાના અપાર્થિવ રૂપ-સૌંદર્યને જોઈને એ વિચારોમાં મનને રોકવું પરવડે તેમ ન હતું. મનમાં તો કામુક બની, પોતે પિતા સ્થાને હતા તેમાંથી ઊતરીને પશુ ખૂબ લાગી આવ્યું, મારા નિમિત્તે મારા પતિની હત્યા થઈ જેવા વિચારે પાગલ બન્યા. એ વિચારે આંખમાં આંસુ ધસી આવે તેમ છતાં પણ આ જીદભરી ઇચ્છાનો નશો જ્યારે મન ઉપર સવાર થાય સમાધિદાનની વેળાએ ડગી ન જવું જોઈએ એ સમજણથી છે ત્યારે પહેલું કામ આંખો મીંચાઈ જવાનું થાય છે, એટલે સ્વસ્થ થઈને પતિનું માથું ખોળામાં લઈને, પતિના ચિત્તમાં હિત-અહિત કે કર્તવ્ય-અકર્તવ્યનો વિચાર ફરકે નહીં. મણિરથ પ્રત્યે વેરનો કણિયો પણ ન રહેવા પામે તે માટે પરિણામની પણ ફિકર નહીં! શાતાદાયક વચનો સંભાર્યા. રાજા મણિરથને લાગ્યું કે મદનરેખાને વશ કરવામાં સકળ જીવો મૈત્રીને લાયક છે. વેરને લાયક નથી. યુગબાહુ વચ્ચે આવે છે. યુગબાહુની હાજરી નહીં હોય તો બધા જીવો કર્મવશ છે. મુળ આત્મા તો નિર્મળ દર્પણ જેવો જ મદનરેખા મને મળે, મળી શકે. આવો દુર્વિચાર મનમાં સ્વચ્છ છે, સત, ચિ અને આનંદરૂપ છે, સુખનો ભંડાર ધારી તેણે વસંતપંચમીના મેળાનું આયોજન ગોઠવ્યું. છે. જે કોઈ પ્રત્યે આપણે અઘટિત આચર્યું હોય તે બધાને ગામની બહાર વિશાળ ઉદ્યાનોમાં નગરનાં અનેક નર- માફ કરી દેવાના તેમની પાસે માફી માંગવાની. નારીઓ, બાળકોનાં ટોળેટોળાં ઊતરે અને એ વખતે ભીડમાં ક્ષમાપનાથી ચિત્તની શુદ્ધિ કરવાની, સદ્ભાવનાથી કામ થઈ જાય. આવી મેલી મુરાદથી એ દિવસે સમસ્ત જીવોની મૈત્રી કેળવવાની અને તરણતારણ પંચ પરમેષ્ટિ રાજ પરિવારને આ મેળામાં ભાગ લેવા જવાનું –એમ જાહેર ભગવંતને શરણે જવા રૂપ ભક્તિ કરવાની. આપણા તમામ કર્યું. બધાં જ ગયા એટલે મદનરેખા-યુગબાહુ પણ ઉદ્યાનમાં પાપોની નિંદા-ગહ કરવાની. જીવીએ તો પ્રભુનું કામ આવ્યા. વનરાજિ પૂરબહારમાં ખીલી હતી. પલાશવૃક્ષો કરવાનું અને જઈએ તો પ્રભુની પાસે જવાનું. ઉપર કેસૂડાંના ફૂલો ઝૂમખે-ઝૂમખે ફાલ્યા હતા. એના ઉપર આવા અમૃત જેવાં હિતવચનો મદનરેખા બોલતા પોપટનાં લીલા ટોળા ઉડાઉડ કરતા હતા. કોયલોના મીઠા ગયાં; છાતીને કઠણ કરતા ગયા. ગામ બહારનો પ્રદેશ, ટહુકા વન-ઉપવન ગજવતા હતા. પુષ્પોની પરાગરજ માટે રાત્રીનો સમય; ગ્રામજનો ઘરભેગા થઈ ગયા પછીનો ભમરાઓ ચારે બાજુ ગુંજતા હતા. જ્યાં નજર નાખો ત્યાં નિર્જન એકાંત પ્રદેશ, પોતે સગર્ભા સ્ત્રી. આવી વિષમ લીલીછમ વનરાજિ આંખ અને મનને ઠારતી હતી. આખો વત્તા વિષમ એવી કપરી પરિસ્થિતિ વચ્ચે પણ આંખનો અશ્રુમાલા : ૧૬૧ Page #209 -------------------------------------------------------------------------- ________________ ખૂણો ભીનો કર્યા વિના પોતાના પતિની આંખમાં આંખ પરોવીને આરાધના કરાવી. યુગબાહુને પૂછી પણ લીધું : મનમાં શું ચાલે છે ? અર્હત્ પ્રભુનું સ્મરણ ચાલે છે. દેહની વેદના મનમાં નથી. એ વેદના દેનાર પણ મનમાં નથી. મારા આત્માના તારણહાર પ્રભુ જ મારા મનમાં છે. આમ શુભભાવોમાં રમતાં રમતાં દેહનો ત્યાગ થયો. યુગબાહુનું મૃત્યુ ધન્ય બન્યું. મૂકવાજેવું બધું મૂકીને જાઉં છું એવા ભાવ સાથે ગયા. મદનરેખાના હૈયામાં પણ, આવેલા દેખાતા દુઃખનો અનુભવ નથી પણ યુગબાહુને સમાધિનું દાન આપવાનો આનંદ હતો. આજુ બાજુ માણસોની તપાસ કરી, તેઓને અગ્નિસંસ્કારની સૂચના આપી અને મનમાં થયું કે મારે જલદીથી આ નગરીની સીમ છોડીને નીકળવું જોઈએ. શી ખબર ! મણિરથ હવે પોતાની લાચારીનો લાભ શું ન લે ? પ્રભુના નામ-સ્મરણના અજવાળે-અજવાળે મદનરેખાએ કાળરાત્રી પાર કરી. ઉદરમાં રહેલા ગર્ભનો કાળ પૂર્ણતાને આરે હતો એટલે ચાલ ધીમી હતી. મન સ્વસ્થ અને શાંત હતું. વગડામાંથી વહી આવતા વાયુમાં જૂઈની સુગંધ આવતી હતી. બહિરંગ વિશ્વદર્શનનો આધાર મનોવિશ્વ છે. તેના પ્રભાવે જ ગાઢ અંધકાર છતાં ભયાનક અરણ્યમાં પણ મદનરેખાના મનમાં ભય ન હતો. તમરાંના ત્રમ-ત્રમ અવાજમાં લયબદ્ધ સંગીત સંભળાતું હતું. ચોપાસ શિયાળવાંની લાળી સંભળાતી હતી. મનમાં લેશ પણ ચિંતાની લકીર ફરકતી ન હતી. એકનો એક પુત્ર તો રાજ મહેલમાં છે, તે શું કરતો હશે, તેનું શું થશે -આવું કશું જ મનમાં નથી. હળવે હળવે આકાશના તારા આછા થતા ગયા. ઉગમણી દિશામાં ઉજાશ પથરાયો. ઉદરમાંથી સંકેત આવતા હતાં. એક વિશાળ વૃક્ષ નીચે બેસી ગયા. શાંતિપૂર્વક પ્રસૂતિ થઈ. મનને જરા કળ વળી. હવે દેહશુદ્ધિ માટે જ્યાં નદી કે તળાવ હોય ત્યાં જવું પડે તેમ હતું. નવજાત શિશુને રત્નકંબલ ઓઢાડી, કેળના એક મોટા પાનમાં જતનથી વીંટાળી એની નાનકડી મુઠ્ઠીમાં એંધાણરૂપે યુગબાહુના નામની એક વીંટી મુકી. વનદેવતાને પ્રાર્થનાપૂર્વક બાળકની સુરક્ષાનું કામ સોંપી પોતે પાણીની શોધમાં ગયાં. ૧૬૨ : પાઠશાળા સંજોગો તો જુઓ ! આ ત૨ફ મણિરથે મોકલેલા મારા, યુગબાહુનું કાસળ કાઢી મણિથ પાસે આવ્યા ત્યારે, મણિ૨થનું સર્પ-દંશથી મૃત્યુ થઈ ગયું હતું ! કહેવત છે ને કે – જેવું ઇચ્છો અવરનું તેવું પોતાનું થાય, ન માનો તો કરી જુઓ, જેથી તુર્ત જણાય ! યુગબાહુની હત્યા, મણિ૨થનું મૃત્યુ, મદનરેખાનો નગર-ત્યાગ, પુત્ર-જન્મ --આ બધી ઘટના આંખના પલકારામાં બની ગઈ. મદનરેખા નદીના જળમાં પોતાના દેહની શુદ્ધિ કરીને કાંઠે આવે તે ક્ષણે એક અજબ ઘટના બની. આકાશમાર્ગે જતાં એક વિદ્યાધરે મદનરેખાનું અદ્ભુત રૂપ-લાવણ્ય જોયું. તેના પર મોહી પડ્યો અને અપહરણ કર્યું. આ બાજુ, જે બાળકને જન્મ આપીને ધરતીમાતાના ખોળે મૂક્યો હતો તેને, વહેલી સવારે વનવિહાર માટે નીકળેલા એક રાજા -પદ્મ૨થે જોયો. પાંદડામાં વીંટળાયેલું બાળક ખિલખિલાટ હસતું હતું. ગુલાબની પાંદડી-જેવી કોમળ, પગની પાનીને ઉછાળતું બાળક જોતાવેંત ગમી ગયું. વનદેવતાને પ્રણામ કરી, રજા માંગીને રાજાએ એ બાળકને લઈ લીધું. રાજમહેલમાં એ બાળક રાણીના હેત-પ્રેમના અમી રસથી સીંચાવા લાગ્યું. લાડ-દુલારથી ઉછરવા લાગ્યું. કાળ, કુદરત અને કર્મનો કીમિયો કેવો આશ્ચર્યકારી છે ! કલ્પનાના પ્રદેશની પેલે પારની વાતો છે ! મદનરેખાના જીવનમાં કેવી કેવી દિલધડક ઘટનાઓ બનતી રહી ! પર્વતને ધ્રુજાવે એવાં એવાં વાવાઝોડાં ફૂંકાતાં રહ્યાં. આ બધાની વચ્ચે પણ મદનરેખાનું મન મેરુ જેવું અવિચળ રહ્યું. કયા અણુ-પરમાણુથી મદનરેખાના મનનું નિર્માણ થયું હશે ? ભલભલાના હૃદયનો બંધ તૂટી પડે અને પાંપણની પાળ તૂટીને દડ-દડ આંસુની ધાર ચાલુ થઈ જાય તેને બદલે હૈયું ભીનું હોવા છતાં આંખ કોરી રહે, બુદ્ધિ સ્વસ્થ રહે. આ વાત જલદી માન્યામાં ન આવે તેવી છે. આવું જોઈને કવિમુખેથી પંક્તિઓ સરી પડે ઃ शायद लाखो नारी में अक ही नारी होती है । નૃત્ય હૈ નિલજા સાગર---ાહરા, ગૌવન, ગગન ઋી માંતિ હૈ।। સ્ત્રીત્વની તમામ મર્યાદા ઓળંગીને સ્ત્રીત્વના સકલ ગુણોને ખીલવીને સ્ત્રી પૂર્ણ બને છે. પૂર્ણ સ્ત્રી દેવી છે. તેમાં માતૃત્વનાં દર્શન થાય છે. હૃદય શ્રદ્ધાથી ભરેલું હોય Page #210 -------------------------------------------------------------------------- ________________ છે ત્યારે બુદ્ધિ હૃદયની દાસી થઈને વર્તે છે. શ્રદ્ધાથી શુદ્ધ રહી ધર્મશ્રવણ કરવા બેસે છે. દેવનું આવું વર્તન જોઈ, થયેલી બુદ્ધિ કામધેનુ જેવી છે. ત્યાં બેઠેલા સહુ કોઈને ઔચિત્યભંગ થતો દેખાયો. આવો જે ક્ષણે, વિદ્યાધરે અપહરણ કર્યું તે ક્ષણે પણ અવિનય કેમ કર્યો? સહુની શંકા જાણી, જ્ઞાની મુનિરાજે મદનરેખા સ્વસ્થ છે. વિદ્યાધરના બદ-ઈરાદાને સમજતાં સમાધાન કરાવ્યું: આ દેવ પહેલાના ભવમાં યુગબાહુ નામે વાર ન લાગી. સ્ત્રીનું કોમળ હૈયું ફફડી ઊઠ્યું. હવે આ મદનરેખાના પતિ હતા. તેમના અંતિમ સમયે મદનરેખાએ ક્ષણ પછી શું થશે ? મન જાત-જાતની શંકાઓથી ઘેરાયેલું તેમને, સ્વસ્થતાપૂર્વક નિર્ધામણા સારી રીતે કરાવી હતી હતું. જેને પરિણામે તે પાંચમા દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન પ્રભાત તો થઈ ચૂક્યું હતું. પૂર્વાકાશમાં બાલ-રવિ થયા છે. અવધિજ્ઞાનથી મદનરેખાને ઉપકારી જાણ્યા એટલે ધીરે-ધીરે દીપ્તિ વેરતો પ્રદીપ્ત થતો હતો... તેમણે મદનરેખાને વંદન પહેલાં કર્યા છે. હવે, ક્ષણ પછી આ શું કરશે, તે કેમ જણાય? મદનરેખાએ કહ્યું : દેવ ! મને મિથિલા નગરીમાં ખરાબ કામ, જેટલું આવું ઠેલાય એટલું સારું. એવા લઈ જાવ, ત્યાં પુત્રનું મુખ જોઈને હું સંયમનો સ્વીકર કરું. કામને ઠેલવા માટે પહેલું કામ કાળક્ષેપ કરવાનું જરૂરી છે. દેવતા તેને મિથિલા નગરીમાં લઈ આવ્યા. પ્રવેશ મનમાં આવા ભાવ રાખીને મદનરેખાએ વિદ્યાધરને કહ્યું કરતાં. સૌ પ્રથમ, જિનેશ્વર ભગવંતનાં દર્શન કર્યા અને કે નંદીશ્વર તીર્થની યાત્રા કરવાની મારી ભાવના છે. નજીકના ઉપાશ્રયે સાધ્વીજી મહારાજને વંદન કરવા ગયા. વિદ્યાધરે વિચાર્યું - પછી તો મારા હાથમાં છે જ. “ભલે' સાધ્વીજી મહારાજે યોગ્ય પાત્ર જાણી હિત-શિક્ષાના બે શબ્દ કહીને નંદીશ્વર તીર્થે લઈ આવ્યા. દર્શન વંદન કર્યા પછી, સંભળાવ્યાઃ સંસાર નિરર્થક છે. સંયમ સાર્થક છે. જીવનની આ મણિપ્રભ વિદ્યાધરના પિતા મણિચૂડ વિદ્યાધરે દીક્ષા સાર્થકતા નિષ્પાપ સદૃઆચરણમાં છે. શુભકાર્યમાં વિલંબ લીધી હતી તે મણિચંડ મુનિરાજ પાસે ધર્મોપદેશ સાંભળવા ન કરવો જોઈએ. આવા સરળ બોધ મદનરેખાએ હૃદયસૌ બેઠાં. પટમાં ઝીલી લીધા. જ્ઞાનના પ્રતાપે પોતાના પુત્રના મનનો આશય જાણી, ઘર્મને હૃદયજોડે સંબંધ છે, બુદ્ધિ સાથે નહીં. ધર્મથી પરસ્ત્રીગમનના પાપથી શું નુકશાન થાય તે વર્ણવ્યું. આ હૃદય પ્રફુલ્લિત થાય છે. પ્રફુલ્લિત હૃદયે કરેલો ધર્મ ફળ્યા સાંભળી મણિપ્રભ વિદ્યાધરના વિચાર પલટાયા. વિના રહેતો નથી. વિનમ્રતાથી ઊભા થઈ એણે મદનપ્રભાને “ મિચ્છા મિ હિત-શિક્ષા પૂરી થઈ એટલે દેવતાએ યાદ કરાવ્યું : દુક્કડમ્' કરી ક્ષમા માંગી કહ્યું : હવે તમે મારા બહેન છો, ચાલો રાજમહેલમાં જઈએ. દીકરાનું મુખે દેખાડું, હું તમારી શી મદદ ક્યું તે કહો. મદનરેખાના વિચારમાં હવે પરિવર્તન આવ્યું હતું. કહે : મદનરેખાએ કહ્યું : તમે મારા પર અનહદ ઉપકાર હવે સંસારના પરિભ્રમણના કારણભૂત પુત્રના મુખને શું કર્યો છે. મને નંદીશ્વર દ્વીપની યાત્રા કરાવી. તમે મારા જોવું? મારે તો સાધ્વીજીના ચરણનું જ શરણ હો ! પરમ-બાંધવ છો. આવા ઉદ્ગાર સાંભળી દેવ સ્વર્ગમાં ગયા. પછી સામે બિરાજમાન મુનિરાજને વિનીત સ્વરે મદનરેખાએ પ્રભુના શરણમાં જીવન સમર્પણ કર્યું. દીક્ષા પોતાના નવજાત શિશુનો વૃત્તાંત પૂછ્યો. મુનિ મહારાજે લીધી. ગુરુમહારાજે “સુવ્રતા એવું નામકરણ કર્યું. દીક્ષાના કહ્યું : મિથિલાપુરી નગરીના રાજા પારથે પોતાની રાણી પહેલા દિવસથી જ સુવ્રતા સાધ્વી તપમાં લીન બની ગયા. પુષ્પમાલાને એ બાળક અર્પણ કર્યું છે. તારું આ બાળક દેહની મમતા ઊતરે એટલે તપ સહજ બને છે. દેહની અને રાજા પધરથ પૂર્વભવમાં દેવલોકમાં હતા અને આ મમતા ગયા પછી સાધુતા દીપે છે –જેમ ધનની મમતા ભવમાં પુત્રને લઈ જઈ સારી રીતે રાખે છે. તારું બાળક ઊતર્યા પછી શ્રાવકપણું શોભે છે તેમ ! સુખી છે. સુવ્રતા સાધ્વીના તપની વાત, રાજાના કાને આવી. આમ વાતચીત થતી હતી, ત્યાં એક દેવ આવે છે આ સાંભળી રાજા પ્રભાવિત થયો. અને મદનરેખાને પ્રદક્ષિણા દઈને, પ્રણામ કરીને પર્ષદામાં રાજાના મહેલમાં ઊછરતા બાળકના સારા પ્રભાવથી અશ્રુમાલા : ૧૩ Page #211 -------------------------------------------------------------------------- ________________ આજુબાજુના પ્રદેશનાં રાજ્યો અનુકૂળ થવા લાગ્યા. માતા ! કહો, હું કોનો દીકરો ?રાણીએ પુત્ર પર નેહભરી રાજાઓ નમવા લાગ્યા. આથી બાળરાજાનું નામ “નમિ” નજર નાખી કહ્યું : વાત સાચી છે. તમે આ સુવ્રતા રાખવામાં આવ્યું. વરસો વિતતા ગયા. યુવરાજ બનીને સાધ્વીજીના સંતાન છો. વિશ્વાસ માટે, જે રત્ન કંબલમાં નમિ રાજ્યની ધુરા સંભાળવા યોગ્ય બન્યા એટલે પદ્મરથ વીંટાયેલ બાળ મળ્યો હતો તે અને મુદ્રા બતાવ્યાં. રાજાએ નમિકુમારનો રાજ્યાભિષેક કરાવ્યો અને પોતે હવે સાધ્વીજી ચંદ્રયશ રાજા પાસે પહોંચ્યાં. કહ્યું : જ્ઞાનસાગરસૂરિ મહારાજ પાસે દીક્ષા લીધી. સંયમ લઈને દીકરા, તે આ શું માંડ્યું છે ? તારા લઘુ બંધુ સામે તું યુદ્ધ તપોમય જીવન-સાધના વડે મોહનીય આદિ ઘાતિકર્મો ચડ્યો છે ? રાજા કહે છે : સાધ્વી થઈને તમે અહીં ખપાવી કેવળજ્ઞાન પામી અંતે મોક્ષે પધાર્યા. મિથિલા સમરાંગણમાં કેમ આવ્યા?સાધ્વીજીએ કહ્યું : દીકરા, તને નગરીમાં નમિરાજાએ રાજ્ય શાસન ઉજાળ્યું. જાણ કરવા કે નમિ તારો નાનો ભાઈ છે !ચંદ્રયશ કહે: એ આ બાજુ મણિરથ રાજાનું સર્પદંશથી મૃત્યુ થયા પછી મારો નાનો ભાઈ ક્યાં છે ?સાધ્વીજીએ કહ્યું : જે નગરને તે જીવ મોચી તરીકે જનમ્યો. તેના સ્થાને મદનરેખાના તમે ઘેરો ઘાલ્યો છે તે નગરના રાજા તમારા નાના ભાઈ છે ! મોટા દીકરા ચંદ્રયશને રાજગાદી પર સ્થાપન કરવામાં એક મહા દુર્ઘટનામાંથી ઊગર્યાના આનંદ સાથે, આવ્યા. ચંદ્રયશ તુરત રાજા નમિને મળવા ચાલ્યા. ભાઈને આવતો એકદા, નમિરાજાના રાજ્યમાંથી ઐરાવત જેવો શ્વેત જોઈ નમિ રાજા સામે ગયા. બન્ને ભાઈઓ હેતથી ભેટ્યા. હાથી સાંકળ તોડીને વિંધ્યાચળ તરફ ભાગી નીકળ્યો અને બધે અપાર હર્ષ અને આનંદની છોળ ઊડી. બન્ને ત્યાંથી ચંદ્રયશ રાજાની રાજ્યસભામાં પેઠો. રાજાના ભાઈઓએ સુવ્રતા સાધ્વીજીને ભાવપૂર્વક વંદન કર્યા. સૈનિકો, આવા વિશિષ્ટ ગજરાજને જોતાં જ તેને પકડી, ચંદ્રયશ રાજાએ નમિરાજાને કહ્યું : આજે જ મને ખબર વશ કરી રાજાની હસ્તિશાળામાં લઈ ગયા. નમિ રાજાને પડી કે તમે મારા નાના ભાઈ છો ! મારા રાજ્યની ધુરા આની જાણ થતાં જ દૂતોને મોકલ્યા અને હાથી પાછો સંભાળનાર કોઈ ન હોવાથી મેં આજ સુધી સંભાળ્યું. હવે મેળવવા માંગણી કરી. તમે આ રાજ્ય પણ સંભાળો. મારા સંયમ ગ્રહણ કરી કબજો હંમેશા બળવાન હોય છે. ચંદ્રયશ રાજા આત્મકલ્યાણ સાધવું છે. અને ચંદ્રયશ દીક્ષા લઈને સંયમને કહેવરાવે છે : રણનું નીતિશાસ્ત્ર ભણી લો. વીરમાયા પંથે વળ્યા. વસુંધરા છે. આ હાથી એમ નહીં મળે. જોઈએ તો બળ નમિએ પણ પોતાને જ્યારે દાહજ્વર થયો ત્યારે અજમાવી જુઓ. સંગ્રામભૂમિ પર ફેંસલો થશે. એકત્વભાવનાથી ભાવિત થઈને સંસાર ત્યાગ કરી કલ્યાણ દૂત આવો સંદેશ લઈ આવે છે એટલે નમિ રાજા યુદ્ધની સાધ્યું. શક્રેન્દ્ર મહારાજાએ તેમના વૈરાગ્યની પરીક્ષા કરી તૈયારી કરે છે. ત્યારે મંત્રી સલાહ આપે છે કે આપને નગર ત્યારે તેમાં પણ ઉત્તીર્ણ થઈને, કેવળજ્ઞાન પામીને મોક્ષ છોડી જવાની જરૂર નથી. રાજા નગરમાં જ રહ્યા તો ચંદ્રયશ ગયા. રાજા લશ્કર લઈને ચડાઈ લઈ આવ્યા. નગરને ઘેરી લીધું. સાધ્વી સુવ્રતા પણ તપ કરી, કર્મ ખપાવી કેવળજ્ઞાન બેઉ બળિયા, રાજાની માતા, હવે સુવ્રતા સાધ્વીજી, પામ્યાં, અનુક્રમે મોક્ષે પધાર્યા. મદનરેખા સાધ્વી તરીકે આ જાણી વ્યથિત થયા. ગુણીની આજ્ઞા લઈ, યુદ્ધભૂમિ જીવ્યા તેમનું સત્ત્વ કેટલું બધું ! નિર્મોહી અવસ્થા એટલી પર પહોંચ્યા. અજ્ઞાનવશ આ બન્ને ભાઈઓ યુદ્ધ કરવા બધી કે દીકરાનું મોં જોવા પણ ન ગયાં ! આવા વૈરાગી જંગે ચડ્યા છે. આવો ખુંખાર જંગ ખેલીને દુર્ગતિમાં જશે. જીવ માટે, પ્રભુ શાસ્ત્રો ફરમાવી ગયા છે. આમ વિચારી, કરુણાવશ તેઓ આગળ આવ્યા. આંસુ વિનાની કથા વાંચતાં, આપણી આંખ જરૂર પ્રથમ તેઓ નમિરાજા પાસે જઈને એકાંતમાં તેમને ભીની થાય છે અને આવી વિભૂતિને નમે છે. સમજાવવા લાગ્યા : આ ચંદ્રયશ તો તારો મોટો ભાઈ થાય. ધન્ય, મદનરેખા ! ધન્ય તેમનો પરિવાર ! ધન્ય! તેની સાથે યુદ્ધ કેમ કરાય? આશ્ચર્યવત્ તેણે રાજમાતા પુષ્પમાલા રાણીને પૂછ્યું : ૧૬૪: પાઠશાળા Page #212 -------------------------------------------------------------------------- ________________ હરખનાં આંસુથી આંખ ભીની થાય, એવી કથા વિદ્યાની પરબો જેવી પાઠશાળાઓ જ્યાં ગલીએ- દિવસના કેટલા કહે છે?મને પંડિતજીનાં નામ-ઠામ આપો. ગલીએ ચાલે છે એવા દેવગિરિના(વર્તમાન દોલતાબાદ) જવાબ મળ્યો : સૂરજપોળમાં પંડિત હરદત્ત શાસ્ત્રી. એક શાંત, નાના ઉપાશ્રયમાં ત્રણ મુનિવરો બેઠા છે. શ્રાવિકાએ તરત કહ્યું : આપ સુખેથી ભણજો. જેટલું ત્રણેયના મુખ પર ચિંતાની વાદળીઓ ઘેરાયેલી છે. ત્રણેય જ્ઞાન લેવાય તેટલું લેજો. રકમની લેશ માત્ર પણ ફિકર ન પાસે પાસે બેઠા છે પણ ત્રણેય મૌન છે. આ મૌન મુંઝવણનું કરશો. અમારી સંપત્તિનો આ જ સદુપયોગ છે. છે, ભારવાળું છે. વાતાવરણમાં ગમગીની પથરાયેલી છે. બીજા જ દિવસથી, પાઠ શરૂ થઈ ગયા. એક પછી સૂર્યને આકાશી યાત્રા શરૂ કર્યાને હજુ કલાકેક માંડ થયો છે. એક ગ્રંથો, નવ્ય ન્યાયના તથા સાંખ્ય-મીમાંસા વગેરે એ વખતે, ઉપાશ્રયમાં મુનિમહારાજને વંદન કરવા દર્શનશાસ્ત્રના ગ્રંથો, સારી રીતે ભણવા લાગ્યા. અભ્યાસી એક જાજરમાન શ્રાવિકા આવે છે. ધીમા સ્વરે વંદન કરે છે. મુનિવરોની તત્પરતા અને ખંત જોઈને, પંડિતજી ખુશમુનિશ્રી તરફથી કશો પ્રતિભાવ મળતો નથી છતાં શાંતિથી ખુશાલ થઈ ગયા. બેસે છે. હેજ વારે એક મુનિવરની નજર ઊંચી થઈ ત્યારે આ મુનિ મહારાજ તે આચાર્ય હીરવિજયસૂરિ એ શ્રાવિકાએ વિનીત સ્વરે પૂછ્યું: મોંની રેખા જોતાં આપ મહારાજ. શ્રાવિકા સાથે વાત કરનાર તે ઉપાધ્યાય શ્રી મુનિવરો, કોઈક ચિંતામાં હો એમ લાગે છે. મને જણાવી ધર્મસાગરજી મહારાજ અને જાજરમાન શ્રાવિકા તે જસમાઈ શકાય તેમ હોય તો કહો, જરૂર તે દૂર કરવાનું કરીશ... કહોને ! હવે, દૃશ્ય બદલાય છે. એ શ્રાવિકાના શબ્દોમાં કોમળતા તો હતી જ, એક- જગદગુરુ શ્રી હીરવિજયસૂરિ મહારાજનો મધ્યાહ્ન એક શબ્દમાં માનું હેતાળ વાત્સલ્ય નીતરતું હતું. શબ્દો તપે છે. જવાબદારીપૂર્વક ઉચ્ચારાયા હતા. ભીતરની સંવેદનાને અકબર બાદશાહનું શાસન ચાલે છે. ઝંકૃત કરે એવા એમના શબ્દો હતા. સ્થળ છે રાજધાની દિલ્હી શહેરના ચાંદની ચોક ત્રણમાંથી એક મુનિવર પ્રૌઢ હતા, તે વદ્યા : બહેન ! વિસ્તારનો રાજમાર્ગ. વાજિંત્રના સુમધુર સરોદોથી ગુરુમહારાજે અમને, દેવગિરિના પંડિતોના વખાણ સાંભળી વાતાવરણ ગુંજી રહ્યું છે. શોભાયાત્રામાં સાજન-માજન અહીં ભણવા માટે મોકલ્યા છે. છેક રાજસ્થાન તરફથી અહીં મલપતી ચાલે આગળ વધી રહ્યા છે. પ્રભુ મહાવીરના આ બાજુ ભણવા માટે આવ્યા છીએ. પંડિતજીનો સંપર્ક જયનાદ ચારે તરફ ગાજી રહ્યા છે. વાતાવરણમાં ભારે પણ કર્યો, જે ગ્રંથોનો અમારે અભ્યાસ કરવો છે તે અહીંના ઉત્તેજના છવાઈ છે. પંડિતો ભણાવે તેમ છે; પણ... મુનિરાજ, આગળ આ શોભાયાત્રાના મધ્ય ભાગમાં, એક ખ્યાનો છે. બોલતાં અટકી ગયા. આગળ એક હરફ પણ ન નીકળ્યો. મ્યાનો હોય પાલખી જેવો; પાલખી ખુલ્લી હોય, જ્યારે વળી શ્રાવિકાએ પૂછ્યું: કહો ને, પંડિતજીએ શું કહ્યું? યાનાને બારી-પડદા હોય છે, તેથી તે બંધ હોય. આ જવાબમાં મુનિમહારાજને ઝાઝા શબ્દો ન બોલવા પડ્યા. માનામાં, તપસ્વિની ચંપા શ્રાવિકા બિરાજમાન છે. એક ચતુર શ્રાવિકા મુંઝવણ પામી ગયા અને બોલ્યા : પંડિતે, સો એસી(૧૮) દિવસના ઉપવાસ કરવાની ભાવનાથી. રકમની વાત કરી હશે ! એમાં મુંઝાઓ છો શાને ? એક “તપ” આદર્યું છે. દિલ્હી શહેરના મુખ્ય મુખ્ય જિનાલયો અશ્રુમાલા : ૧૬૫ Page #213 -------------------------------------------------------------------------- ________________ જુહારવા અર્થે શ્રી સંઘ સાથે આ તપસ્વિની જઈ રહ્યા છે. પધારવા વિનંતિ કરી રહ્યા હતા. એક-પછી-એક એમ, વાજિત્રના કલ-નિનાદ, માણસોના જયજયકાર નાદ સહુએ પોતાની રજૂઆત કરી, પછી આતુરતાથી રાહ જોતાં, અને ભીડના કોલાહલ સાંભળી, બાદશાહ અકબર જાજમ પર સ્થાન લીધાં. ઝરૂખામાં આવીને મેદની નિહાળવા લાગ્યા. કંઈ સમજાયું ચો-તરફ, ઉત્કંઠાભરી શાંતિ છવાઈ હતી. ત્યારે એક નહીં, ભારે કૌતુક થયું. પાસે ઊભેલા અનુચરને પૂછ્યું કે બહેન, પ્રૌઢ વયના પણ ટટ્ટાર ચાલે, પૂજ્યશ્રી નજીક આવી, આ શું છે ? જેટલી સમજ હતી તેટલું તેણે સમજાવ્યું. હાથ જોડી ઊભા રહી, હૈયામાં હતાં એટલાં ખેત-હામ-હિંમત બાદશાહને આ સાંભળી આશ્ચર્ય થયું. અસંભવ પણ લાગ્યું. ભેગાં કરી કહ્યું : ઉપવાસ, અને તે પણ આટલા બધા દિવસો સુધીના કૃપાળુ ! એક પ્રશ્ન પૂછવો છે. રજા મળે તો પૂછું. લાંબા સમયના કેમ હોઈ શકે? રાજાને રસ પડ્યો. તપાસ અનેક લોકોની કુતૂહલભરી નજર ત્યાં નોંધાઈ રહી. કરાવી. ચોકીયાત પણ બેસાડ્યા ! બધું અણિશુદ્ધ જણાયું. બધાના કાન એક થઈને, બોલાતા શબ્દો સાંભળી રહ્યા. આવી તપશ્ચર્યા જાણી અહોભાવ થયો અને પૂછ્યું : આવું કપાળએ “સંમતિ' દર્શાવી. બહેન બોલ્યા : અદ્દભુત અને આશ્ચર્યકારી તપ કયા કારણે અને કયા નિમિત્તે દુનિયાના બહારના પદાર્થોને તો હજાર કિરણવાળો થઈ શકે ? ચંપા શ્રાવિકાનો ઉત્તર હતો ; “શ્રી દેવ ગુરુ સૂરજ અજવાળે છે, રોહ દેખાડે છે; પણ જે ભંડકિયામાં, પસાય'. અકબર બાદશાહે ઓર જિજ્ઞાસા પ્રગટ કરી. ભોયરામાં હોય તેને કોણ અજવાળે ! તપસ્વિની ચંપા શ્રાવિકાએ કહ્યું : પાલિતાણાના દાદા તે મહારાજશ્રીએ ઉત્તર આપ્યો કે ત્યાં દીવડી કામ લાગે. દેવ અને આચાર્ય શ્રી હીરવિજયસૂરીશ્વરજી તે ગુરુ. તેમની વળી પૂછ્યું : બહેન, કયા ગામના છો ?બહેન કહે છે : કૃપાના પ્રભાવે આ દીર્ઘકાળનો દુષ્કર તપ સાધ્ય થઈ શક્યો સૌરાષ્ટ્રમાં એક ખૂણામાં દરિયાકાંઠે દીવ નામે ગામ છે. છે. વધુ ઇંતેજારીથી બાદશાહે શ્રી હીરવિજયસૂરીશ્વરજી ત્યાં કોણ આવે ! મહારાજની વિગત પૂછી : હાલ ક્યાં છે? જવાબ મળ્યો કે ભરી સભા, આ બહેનને, દંગ થઈ જોઈ રહી. એના તેઓશ્રી ગુજરાતમાં ગાંધાર ગામે બિરાજમાન છે. પછી તો ભાવ ભીના હૃદયે થયેલી વિનંતિના શબ્દો સાંભળી જ રહ્યા. બાદશાહનું તેડું ગયું અને પૂજ્યશ્રી દિલ્હી પધાર્યા. અકબર બહેનના હૃદયનો ભાવ જોઈ, પૂજ્યશ્રીએ એ દિશા, એ ગામ બાદશાહ તેમનાથી ખૂબ પ્રભાવિત થયા અને પૂજ્યશ્રી માટે ક્ષેત્ર-સ્પર્શના જણાવી. ગગનભેદી જયનાદથી આ જગદ્ગુરુ તરીકે અઢારે આલમમાં પંકાયા. અહિંસાનાં સંમતિને વધાવી લેવામાં આવી. ફરમાનો મળ્યા વગેરે બન્યું. આ બહેન તે દીવના લાડકીબાઈ. આ ઘટના તેઓના મધ્યાહ્નકાળમાં બની તેમાં નિમિત્ત પૂજ્યશ્રી ઊના પધાર્યા. ત્યાં જ ૧૬૫૦-૧૬૫૧ તેમજ આ મહાપ્રભાવશાલિની તપસ્વિની ચંપા શ્રાવિકા બન્યાં. ત્રીજું ૧૬૫રનું ચાતુર્માસ પણ લાડકીબાઈના આગ્રહથી ઊનામાં સ્વીકાર્યું ! છેલ્લે વર્ષે ભાદરવા સુદ અગિયારસના હવે આવે છે પૂજ્યશ્રીના આખરી વર્ષોની ઘટના. દિવસે “મહાપ્રયાણ' થયું, કાળધર્મને પામ્યા. સ્વર્ગસ્થ થયા. વિ.સં.૧૬૫૦ના વર્ષમાં ઘણા વર્ષો બાદ પૂજ્યશ્રી તરણ અંતિમ ક્રિયાની પાલખી વગેરેમાં પણ મહત્તમ યોગદાન તારણ જહાજ શ્રી ગિરિરાજની સ્પર્શના કરવા પધાર્યા. યાત્રા આ લાડકીબાઈનાં જ રહ્યા. કરી આદીશ્વર દાદાને ભેટ્યા. શ્રી પુંડરીકસ્વામીના ચોકમાં પૂજ્યશ્રીને, ભાવપૂર્વક વિનંતિ કરી જાણી, લાભ લઈ દેશના ચાલી. દેશનાના અંતે અનેક પુણ્યાત્માઓએ જાણ્યો અને વર્ધમાન ભાવોલ્લાસથી જન્મને ઉજમાળ કરી વિધવિધ વ્રત-નિયમ-પ્રતિજ્ઞાઓ લીધા. પછી આવ્યો જાણ્યો. જીવતરને “રળિયાત' કરી જાણ્યું. તબક્કો ચાતુર્માસ માટેની વિનંતિનો. બાવન સંઘો એકત્રિત આમ, પૂજ્ય જગદ્ગુરુવરના જીવનમાં પ્રારંભ, મધ્ય થયા હતા. ગુજરાતમાંથી ખંભાત-પાટણ-રાધનપુર અને અંતિમ તબક્કામાં જાજરમાન આ ત્રણ શ્રાવિકાઓએ રાજનગર-સુરત જેવા શહેરોના તથા રાજસ્થાન-મેવાડ લાભ લીધો એ જાણી આપણને હરખનાં આંસુ આવી જાય તરફના સંઘો હાજર હતા. અતિશય બહુમાન સહ, ભાવ- તેમ છે. વિભોર થઈને બધા, પૂજ્યશ્રીને પોતપોતાના ગામનગર ૧૬: પાઠશાળા Page #214 -------------------------------------------------------------------------- ________________ વિહાર आ नो भद्राः क्रतवी यन्तू विश्वतः ।। - દરેક દેજોહી અaram Gજ અને દHE પ્રાપ્ત માટે (વૈઠા હુ 12 કનુ દેસાઈ Page #215 -------------------------------------------------------------------------- ________________ LSSGORAKSHAKAR. એમ..ગોરક્ષકર ૧૮: પાઠશાળા आ नो भद्राः क्रतवो यन्तु विश्वतः ॥ વિહાર, એટલે ચાલવું. પણ... વિહાર એટલે, માત્ર ચાલવું, એટલું જ નથી. બારી-બારણાં-ભીંત-વંડી વિનાના, પ્રકાશના ખુલ્લા ચંદરવા નીચે ચાલવાનું મળે, એ વિહાર છે. દિગ્-દિગંત સુધી વિસ્તરેલી, આ અસીમ વસુધા પર ચાલવાનું હોય છે.આ વિહારમાં ચારે બાજુથી વહી આવતા શુભ વિચારોને ઝીલવાની તક સાંપડે છે. તે ઝિલાય પણ છે. પશુ ચરે છે. પક્ષી વિચરે છે. અને, માણસ વિચારે છે. કુદરતના સાંનિધ્યમાં વિચરતાં, વિચારવાનું પૂર્ણપણે સાંપડે છે, ત્યારે વેદની પ્રાર્થનાનો મર્મ ઊઘડતો લાગે છે. હિમાલયની કો’ક નીરવ ગુફાના અંતરાળે એક શુભ વિચાર પ્રગટ્યો, એ ત્યાં જ ન રહેતાં, તરત ચારેકોર ફેલાય છે.આપણે એ વિચાર ઝીલવા સજ્જ હોઈએ તો, એ વિચાર આપણો પણ બની જાય! અમારો અનુભવ છે ઃ વિહાર એ ચેતોવિસ્તાર સાધવાની પ્રક્રિયાનો ભાગ છે. અન્નમય કોશ, પ્રાણમય કોશને ઓળંગીને મનોમય કોશ -વિજ્ઞાનમય કોશ અને આનંદમય કોશના ઉન્નત શૃંગો તરફ દોરી જતી કેડી છે; ચેતનાના ઊરિોહણના સોપાનની શ્રેણી છે. આવો વિહાર, જે માણે, તે જ જાણે. Page #216 -------------------------------------------------------------------------- ________________ વિહાર; એ તો જંગમ પાઠશાળા છે! સંસ્કૃત સાહિત્યમાં એક ઉક્તિ છે: સર્વાધિનું જ્ઞાન તૈયાર કર્યા. એ શુભલગ્ન સમયે સૂરિમંત્ર પ્રદાનની ઉત્તમ અUરનjઇનં સ્મરણિા એક સંબંધી જ્ઞાન થાય, તો તે ક્રિયા કરી. જ્ઞાન વડે અન્ય સંબંધિ જ્ઞાનનું સ્મરણ થાય છે. આવો આ ઘટના બની એ વડલો પણ આવો વિશાળ અનુભવ વિહારમાં અવાર-નવાર થાય છે - થયો છે. હશે ને ! એકવાર અમદાવાદથી સેરીસા તરફના વિહારમાં આ ઘટના, વિક્રમના દશમા સૈકાની છે. એ વડના હતા. ઓગણજથી આગળ જતાં, વચ્ચે દંતાલી ગામ વૃક્ષ નીચે, જે મુનિરાજોને સૂરિપદ અર્પણ કરવામાં આવ્યું. ગામના પાદરમાં વિશાળ વડ છે. એ વડ પાસે આવ્યું, તે સૂરિવરોની શિષ્ય-પરંપરા વડગચ્છના નામે થોડી વાર થોભ્યા. તેની વડવાઈઓ જોવા લાગ્યા. સાથે જાણીતી થઈ. આ વિશાળ વડલાના અવશેષો, અત્યારે ચાલવામાં, પ્રકૃતિમાં રસ ધરાવતા શ્રાવકો પણ હતા. પણ રાજસ્થાનમાં જીરાવલીજી તીર્થે જતાં – વરમાણ એક ભાઈ બોલ્યાં : કેવો વિશાળ વડલો છે ! બીજા તીર્થથી કાચા રસ્તે જીરાવલાજી જતાં, ગામની બહારના ભાઈને આ વડ જોઈને વ્યાખ્યાનમાં સાંભળેલી વાત ભાગમાં આવે છે. યાદ આવી. વિહારમાં રસ્તે આવતાં વૃક્ષો જોઈને, આવી ... રાત્રીના સમયે વડની નીચે સંથારો કરી રહેલા ઐતિહાસિક ઘટનાનું સ્મરણ થઈ આવે છે. ઘણીવાર આચાર્ય મહારાજે આકાશમાં જોયું. નક્ષત્ર અને ચન્દ્રનો રસ્તામાં સપ્તપર્ણ વૃક્ષ જોઈ, મનમાં થાય કે શ્રી વિરલ યોગ થતો દેખાયો. ખૂબ ઉત્તમ મુહૂર્ત આવી અજિતનાથ ભગવાનનું કૈવલ્ય-વૃક્ષ કેટલું સુંદર લાગે રહ્યાનું જોયું. સૂરિપદ જેવા મહાન પદના પ્રદાન માટે છે ! એકવાર મહાવીરસ્વામી ભગવાનનું કૈવલ્ય-વૃક્ષ - અત્યંત શુભ મુહૂર્ત આવી રહ્યું છે અને એ જ મુહૂર્ત શાલ વૃક્ષ પણ જોવા મળ્યું હતું. સાધી લેવા માટે સૂરિ મહારાજે યોગ્ય - યોગ્ય એવા શ્રમણ જીવનમાં વિહાર એ તો જંગમ પાઠશાળા શિષ્યોને જાગૃત કર્યા. સૂરિપદ-પ્રદાનની વાત કરી, લાગે છે ! पलाश-मुकुल-भ्रान्त्या, शुक-तुण्डे पतत्यलिः । सोऽपि जम्बूफल-भ्रान्त्या तमलिं धर्तुमिच्छति ।। सुभाषितम् વિહારવર્ણનોની મનમાં આવન-જાવન ચાલે છે, એટલે રસ્તે કેસૂડાંના ફૂલને જોઈ, આ શ્લોક મનમાં યાદ આવ્યો. આ ભાવ એક ચૈત્યવંદનમાં સુપેરે ગૂંથાયો છે. “જેવી દષ્ટિ એવું દર્શન’ એ ન્યાયે આ ઘટના નિહાળી છે. એ તો ભમરલો કેસૂડે ભ્રાંતિ વાયો, જઈ શુકતણી ચંચમાં ભરાયો; શુકે જંબૂ જાણી ગળે દુ:ખ પાયો, પ્રભુ ! લાલચે જીવડો એમ વાક્યો. એક ડાળ પર પોપટ બેઠો છે. ત્યાં ગુન-ગુન કરતો, એક ભ્રમર ઊડતો આવ્યો. પોપટને જોઈ ભમરાને થયું કે, આ કેસૂડાનું ફૂલ છે, માટે ખાઉં! પોપટને લાગ્યું કે, આ જાંબુ ક્યાંકથી આવી પડ્યું લાગે છે, એમ સમજી એણે ખાધું! ખાતાં તો ખવાઈ ગયું, પણ, તેમાં સ્વાદ ન આવ્યો. તે ગળામાં ફસાઈ ગયું. સરવાળે બન્ને દુ:ખી થયા. બ્રાન્તિનો અંઝામ દુઃખ સિવાય શું આવે? સંસારમાં પણ આવા અનુભવ દરેકને ડગલે ને પગલે થતા રહેતા જ હોય છે. કવિનું વિલક્ષણ દર્શન અસાધારણ હોય છે; એ અહીં જણાય છે. વિહાર: ૧૬૯ Page #217 -------------------------------------------------------------------------- ________________ વિહારની સોડમથી ભરપૂર, એક પત્ર ૧૧ જાન્યુઆરી ૨૦૦૩ માણ્યાં. પગ, એ જ લયમાં ગતિ કરતા હતા. મન તૃપ્ત ઓગણજ થતું હતું, તાજું થતું હતું. જાણે અમે આગળ આગળ સસ્નેહ ધર્મલાભ વહેતાં હતાં !ખેતરો બદલાતાં હતાં. હવે સુવાથી ભરેલાં આજે તો. હમણાં માણેલા આનંદને વહેંચવાનો ખતરો આવ્યાં. એ જ તીવ્ર ગંધ લઈને પવન પણ ભાવ આવ્યો છે. અનુસરતો હતો. સોડમથી નાક ભરાઈ ગયું... પોષ સુદ સાતમની બપોરે ત્રણ વાગ્યે, વામજથી થોડે આગળ ચાલ્યા ત્યાં, ચણોઠીનાં રતુંબડાં ફળ વિહાર કરી, અમે શેરીસા તીર્થે પહોંચ્યા. રસ્તે વગડામાં જોયાં. એક વાડમાં ખાખરો, કેસૂડાનાં ફૂલે છવાયેલો થઈને અત્ર-તત્ર-સર્વત્ર, માત્ર જીવંત તત્ત્વોનો સજીવ જોયો. કેસૂડાંને ડાળ પર રહેવું ગમે નહીં, તેને તો સહવાસ માણ્યો, એથી મન તરબતર થયું. આ આનંદને ધરતીનો ખોળો જ ગમે ! જાણે ફૂલો અને પાંખડીઓથી પુલકિત હૈયે, મુક્ત-કલમે તમારા સુધી મોકલું છું. તમે ધરતી શણગારાઈ હતી ! એ કેસરિયા રંગની પાસમાં, પણ ક્યારેક, શ્રમણજીવનની સંજીવની સમા -- આવા ચણોઠીનો લાલ રંગ ગોઠવાયો હતો. બંને સોહી રહ્યાં વિહારને માણવા મન કરો, એવા ભાવ સાથે. હતાં. વળી આગળ ચાલ્યા-ન ચાલ્યા-ત્યાં મરચાંનાં ઊજળા તડકાથી શોભતી શિયાળાની બપોર હતી. ખેતર આવ્યાં. લાંબા લાલઘૂમ મરચાં અને તીવ્ર-તીખી સહેજ પણ ધૂમાડાની સેર ન હોવાથી આકાશ સ્વચ્છ, એની સુગંધ ! આ બધું માણતાં-માણતાં, પેલી કહેવત નિરભ્ર અને આસમાની હતું. ખેતરો પણ, વધુ યાદ આવી : વગડાના વાયરામાં વૈદના બધા સોહામણાં લાગી રહ્યાં હતાં. અમારી કેડી ખેતર વચ્ચેથી ઓસડિયાંનો અર્ક મળે. જતી હતી. ક્યારેક, બે ખેતર વચ્ચેની વાડમાંથી જવાનું મને ટીખળ સૂઝી : શહેરના ધૂમાડામાં, બધા આવતું. રાઈડાના છોડ પર આવેલાં સોનેરી-પીળાં ડૉકટરનું બીલ મળે ! ફૂલોનું જાણે તળાવ. વળી, એને ચમકાવતો કુમળો હવે તો રસ્તો જ ચાલતો હોય, એવું લાગ્યું! વર્ષોથી તડકો, ચારેકોર પથરાયો હતો. તેમાંયે, ઠંડો શિયાળુ માંહોમાંહે સંવાદલીન ઊભેલી રાયણ મળી. રાયણનાં વાયરો, હીંચકાનું કામ કરતો હતો. લયબદ્ધ હીલોળા પાંચ-છ ધીંગાં વૃક્ષો અડીખમ ઊભાં હતાં, એની લેતાં એ ખેતરોને આંખો ભરીને જોયાં અને મન ભરીને નીલવર્મી પર્ણસૃષ્ટિ તો જાણે, જોતાં જ ન ધરાઈએ, ૧૭૦: પાઠશાળા Page #218 -------------------------------------------------------------------------- ________________ એમ લાગ્યું. પણ આનંદની અવધિ, હજુ ક્યાં આવી હતી ! આંખો તૃપ્ત થતી રહી. હવે કર્ણનો વારો! અવાજ ખૂલતાં પીળા ફૂલથી લચી પડેલાં આવળ જોયાં ને - એને અવાજ કેમ કહેવાય? એ તો કુદરતનું સંગીત કુદરતની કરામત પર આફરીન થઈ જવાયું! આ રંગો હતું. કાળકોશી, તેતર, કબૂતર, હોલા – આ બધાં કોણ પૂરે છે? રંગોનું વૈવિધ્ય પણ કેવું? રાઈનાં ફૂલ પક્ષીઓનાં મીઠાં ગૂંજન કાનમાં ગૂંજી રહ્યા હતાં! નયન- પીળાં, કરેણનાં ફૂલ પણ પીળાં અને આ આવળનાં ફૂલ શ્રવણ તૃપ્ત થતાં હતાં. મન હળવું થતું હતું. બધું ખૂબ પણ પીળાં. પીળાશમાં તરતમ ભાવ જોઈ, કુદરત ગમતું હતું. પર, ઓવારી જવાય છે. એ જ કેડામાં બકરાં ચરાવનાર એક ભરવાડ મળ્યો. પછી, રામનગર અને વાસજડાના સામસામા રસ્તા મૂળ ચોટીલા-પાંચાલનો. વરસોવરસ અહીં આવીને આવ્યા. સીધો રસ્તો અમને શેરીસાની સડક સુધી દોરી રહે. બકરાં ચરાવે. પૂછ્યું : ઠેઠ ત્યાંથી આવો છો ? ગયો. સડકનો અવાજ આવ્યો અને તેમાં મૃગજળમાં હા, અહીં બધે લીલું છે. લોક સારું છે. અમારો ઝાંઝવાનાં પાણી પાછળ દોડતાં થાકેલાં તરસ્યાં હરણાંની નિભાવ થઈ રહે છે. વાત કરતાં એણે હાથમાં બે પાન હાંફ સંભળાવા લાગી. આદમ ટંકારવીનો એક શેર યાદ લઈ, મોઢા પાસે લઈ જઈ, પીપૂડી વગાડતો હોય એમ આવ્યોઃ ખાસ અવાજ કરી બકરાંને સાદ કર્યો. પાન ટીમરુનાં તું નથી જાણતો ! ક્યાં જાય છે તું! લાગ્યાં. રાજહંસવિજયે પૂછ્યું : શું કર્યું? કહે : ઊભા આટલી-તેજ, તારી ચાલ ન કર ! રહેવાનું કહ્યું. છતાં છેલ્લે-છેલ્લે પણ આજુબાજુનાં ખુલ્લાં પાણી પીવાનું હોય તો શું કરો ? વળી અવાજ ખેતરોની ભરચક વાડમાં ઝૂમતાં અરણિના ફૂલથી મન બદલી સાદ કર્યો. બકરાં તેની ભાષા સમજે. જેવાં સાથે; આશ્વાસન પામતું હતું. છાતીમાં એ ચોખ્ખાં હળવાં ફૂલ, તેવાં થવું પડે તે, આનું નામ. નિર્મળ શ્વાસ ભરી લેવાનું એ છેલ્લું મુહૂર્ત હતું. વચ્ચે એક તળાવડી આવી; ભીની હતી. નજીકના સ્વચ્છ હળવી હવા, મજાનો હૂંફાળો તડકો, ચોઓ એક મોટા વૃક્ષ ઉપરથી લીલા-લીલા પોપટનું ટોળું (જનું રસ્તો, અરે ! એક વોંકળો આવ્યો, તેની રજતની કરચો એક નામ તૂઈ કહેવાય.) કલરવ વરસાવતું ઊડ્યું. જેવી રેતી હાથમાં લઈએ તો હાથ શોભી ઊઠે એવી ! અભુત દૃશ્ય રચાયું: ઉપર ચોખ્ખું આસમાની આકાશ, નિરામય પ્રાણવાયુને ફેફસામાં ભરતાં-ભરતાં કુદરત નીચે રાઈનાં પીળાચઢ્ઢ ફૂલોની મુલાયમ બિછાત અને સાથે તન્મય થતાં, મન-વચન-કાયાના સંચિત દુરિતને વચ્ચે શિયાળાના હંફાળા તડકામાં, કિલ્લોલ કરતા ખાલી કરતાં-કરતાં અમે વામજથી શેરીસા પહોંચી ગયા. ટોળાબંધ પોપટ! જાણે એનો આહલાદ માણતાં આંખને ટાઢક મળે ને હૈયાને હામ મળે. કુદરત જીવાડે છે. જીવન-બળના અમીરસને આગળ, રસ્તાની બેઉ બાજુએ ઘઉં, રજકો, એરંડા હરપળે તે ખોબે ખોબે વહેંચે છે. આપણે એ આમંત્રણને અને કપાસનાં શ્રેણિબદ્ધ ખેતરોના પાક આછા પવનમાં આવકારીએ, નવા બનીને વધુ ને વધુ સુંદર જીવન ડોલતાં જોયા. પાણીનાં ધોરિયાં ખળખળ વહી રહ્યાં જીવવાનાં પગરણ નવેસરથી માંડીએ. હતાં. પાણી સ્વચ્છ અને પારદર્શક, તો ખેતરો માણેલા આનંદને તમારા સુધી પહોંચાડવાનું મન લીલાંછમ ! પૃથ્વી, પાણી, વાયુ અને આકાશ – આ થયું અને આ પત્ર લખી દીધો! ચાર મહાભૂતની વચ્ચે તેજોમય આત્માના સાયુજ્યની હવે બસ કરું. “લીલા' માણવાની મજા આવી, એક આનંદમય વર્તુળ રચાયું. વિહાર : ૧૭૧ Page #219 -------------------------------------------------------------------------- ________________ ... જા, બારે માહ વસંત વિહાર, એ સાધુજીવનનું આવશ્યક અંગ છે. વિહાર તો વારંવાર માણ્યો છે; પણ કેટલાક પ્રદેશના વિહારે તો જીવનના ફેફસામાં પ્રાણવાયુ ભર્યો છે. ઇડર તરફના અમારા વિહારનું એવું યાદગાર સ્થાન છે. એ આનંદ માણીને, એનો ગુલાલ કરવાનું મન થયું એટલે સમાનધર્મી સાહિત્યરસિક સજ્જનોમાં વહેંચવાનું થયું હતું. એવા રસિક પ્રબુદ્ધ વિદ્વાન શ્રી હરિવલ્લભ ચૂનીલાલ ભાયાણીને પત્ર લખી આ આનંદ બેવડાવ્યો હતો. આ વિહાર-વાર્તા માંડી છે, તો વાચકોને પણ પહોંચાડીને એ આનંદ વાગોળવાની તક, ઝડપી લઉં છું. વૃક્ષોની હાર જોતાં જ રહ્યા! કેવાં-મોટાં? એકાદ વૃક્ષ પણ ઇડરગઢ ક્યાંક દૂર ઊભું હોય તો પણ આપણને ખબર આપે ઃ તા. ૨૨-૩-૧૯૯૯ જુઓ ! અહીં અડીખમ ઊભું છું ! ચલ; હંસા ! વાં દેસડાં, જાં બારે માહ વસંત મહુડાની જેમ, ડગલે ને પગલે સ્નિગ્ધ છાયા પાથરતું, તત્ર આદરણીય શ્રી ભાયાણી સાહેબ, રાયણનું વૃક્ષ જોયું. ચોતરફ નીલશ્યામ, સધન છાયામંડિત. યોગ્ય, સ્નેહભીના ધર્મલાભ. રાયણ જ રાયણ ! કવિ શુભવીરે તો, મુંબઈથી તમારા આવ્યાના ખબર મળ્યા, તેવામાં જ રૂડો માસ વસંત, ફળી વનરાજિ રે, અમારો વિહાર નક્કી થયો; તેથી મળવાનું ન બન્યું અને રાયણ ને સહકાર, વ્હાલા. * અમે ઇડરીયો ગઢ જીતવા નીકળી પડ્યા. આમેય સતત એ ઢાળમાં, રાયણને આંબાની સાથે મૂકી દીધી છે ! બાર મહિનાથી, અમે અમદાવાદની હવામાં ગૂંગળાયા અમે આગળ ચાલ્યા... તો, નેળિયા પાસે આવ્યા હતા. ખુલ્લા આકાશ અને ખુલ્લાં ખેતરો વચ્ચે ટહેલવાની ત્યાં બન્ને બાજુ સુગંધના ફુવારા જેવાં મકરોળ મળ્યો. તક મળી કે-તરત જ; અમે એ ઝડપી લીધી. જેવા અમે લીલાંછમ પાંદડાંથી ભરપુર અને ઝીણાં ઝીણાં સફેદ ફૂલો કોબા-ગાંધીનગર છોડી, હિંમતનગરને રસ્તે ઘણા વેરતાં મકરોળ. જાણે શી વાત ! ગામની સીમમાં પહોંચ્યા ત્યાં જ જાણે અમને મોતના તારીખ ૧૮મી માર્ચ -શુક્રવારે અમે પોશીના મોંમાંથી છૂટકારો મેળવી, પ્રકૃતિની ગોદમાં આવી ગયાનો પહોંચ્યા. અમારી ખુશાલી વધારે એવા સમાચાર છાપાના અનુભવ થયો... એક છેડે વાંચ્યા : આજે પશ્ચિમાકાશમાં ચન્દ્ર-શુક્ર-શનિ, ...અહા! દૈયડ - દરજીડા ને લક્કડખોદના કર્ણમધુર આ ત્રણે એક સાથે નજીક-નજીક જોવાં મળશે ! આવું કલરવ, કેટલા વખતે સાંભળ્યા ! પક્ષીઓના અગમ સ્વરો જીવનમાં એકાદવાર બને ! અમારા અહોભાગ્ય કે અમે સાંભળતાં, અમે પ્રાંતિજ – હિંમતનગર વટાવીને શહેરનાં ગુંગળાવતાં ધુમાડાભર્યા વાતાવરણથી છુટકારો પોશીનાના ધૂળિયા માર્ગે આગળ ચાલ્યા એટલામાં અમારો પામી અહીં હતા! ત્યાં તો આકાશ જોવાનું જ “નસીબ' ન મિજાજ પલટાઈ ગયો ! કુદરતના મનભર સાંનિધ્યમાં હોય! ક્યારેક જ જોવા મળે એવા દુર્લભ, આ યુતિ-દર્શને અમારું મન, બાળક જેવું નિર્દોષ બની ગયું. અમે મોટા અમે આંખો ઠારી! નગરના માણસ મટી વસંતે ફેલાવેલા સામ્રાજ્યમાં બીજી સવારે અમે પોશીનાથી વિહાર કર્યો. આનંદ આળોટવા લાગ્યા! શિરીષના સુગંધ ઝરતાં પુષ્પ-ગુચ્છ અને આશ્ચર્ય તો સથવારે હતાં જ, એક એવું દૃશ્ય જોઈને જોઈને તો, મનોજ ખંડેરિયાની પંક્તિ વણનોંતરી, જીભે સવાર થઈ આવી : ગ્રામ્યજનો જેને અંકોલા કહે છે તે અંકોલ્લ જોયાં, વાડની આ ડાળ-ડાળ, જાણે કે રસ્તા વસંતના * પંડિત વીરવિજયજી કૃત પંચકલ્યાણક પૂજા : દ્વિતીય પૂજા આ ફૂલ બીજું કાંઈ નથી, પગલાં વસંતનાં ! રૂડો માસ વસંત, ફળી વનરાજી રે, રાયણ ને સહકાર, વ્હાલા. ... આ વસંતે તો ઘરતીનું રૂપ જ બદલી નાખ્યું - 3. કેતકી જૂઈ જે માલતી રે, ભ્રમર કરે ઝંકાર વ્હાલા ધરતી, ખરેખર વસુંધરા બની ગઈ ! મહુડાના ધીંગા (સહકાર = આંબો) ૧૭૨ : પાઠશાળા Page #220 -------------------------------------------------------------------------- ________________ વાડ જોઈ ! કેસરવાળા કંદમાં નાનાં ફૂલો જોયાં, ફૂલ શું, ફૂલના નાના-નાના ગુચ્છ ! ભમરીઓના ગુંજારવ પ્રશંસાના શબ્દો ફેલાવતા હતા અને પુષ્પો પરિમલ ! અમે તો ઊંડા શ્વાસ લઈ એ પરિમલ ફેફસામાં ભરી લીધાં. એકલ-દોકલ અંકોલ તો ઘણી વાર જોયાં હોય, પણ આ તો અંકોલ્લ-વન ! થોડે આગળ શિરીષની વૃક્ષ-વીથિકા અમને આવકારી રહી હતી : અમને પણ જુઓ. પાંદડાં કરતાં પુષ્પો વધુ, પણ સુગંધ ક્યાં ? આટલાં બધાં ફૂલો પણ જરા-જેટલી સુગંધ નહીં! કાંઈ અમારી ભૂલ નથી ને ? બે વાર નાકને સાબદું કર્યું. પરિણામ શૂન્ય ! ન સમજાયું એટલે ઊભા રહી ગયા. વટેમાર્ગુઓને પૂછ્યું : આટલાં બધાં શિરીષ-ફૂલો છે, પણ સુગંધ કેમ નથી ? અનુભવીઓ હતા. કહે : પવન નથી. સહસા પંક્તિ સ્ફુરી આવી : Up Mer શિરીષ-ફૂલથી લચી સકળ ડાળખી, જો અહીં, દિસંત થડ-ડાળમાં, પરણથી વધુ ફૂલડાં ! સુગંધ ભરપૂર છે; સુમન એકલાં શું કરે ? સ્વયં ગતિ ન થઈ શકે, ચરણ પંગુ જંતુ સમાં. સુગંધ ફરતી બધે, પવન ચાખડી પહેરીને, ચડી સમીર-સ્કંધ, ઘૂમત એ દિશે-દિશ મહીં. પંક્તિઓ ગણગણતો હતો. જાણે વાયુદેવે પ્રાર્થના સાંભળી ! મંદ-મંદ વાયુ લહેરાતો થયો અને વાતાવરણ શિરીષની સુગંધથી મહેકી ઊઠ્યું. આ સુગંધ સાવ નિરાળી. મોગરાની પણ જુદી - મીઠી અને મનોહર. મહુડાની યે જુદી - માદક અને મીઠી. મકરોળની પણ જુદી ! થયું, આ J PRI PER TOT બધાં પુષ્પોનો સમૂહ ભેગો થાય અને વાતાવરણમાં જે સુગંધ છલકાય, તેથી તો તે મનભર બની જાય ! રાયણ વૃક્ષો તો રસ્તે આવ્યા જ કરતાં. રસ્તો ધુળિયો. રસ્તો શું, નેળિયું જ કહો ને ! બંને બાજુ વાડ. એ પણ થોરની નહીં. વાડે-વાડે આંબા-લીમડો જેવાં ઘટાદાર વૃક્ષોની હાર. વાડમાં ચણોઠીના વેલા, તો કેસૂડાં પણ છૂટાં છવાયાં ભગવારંગી પુષ્પો સહ ત્યાં ઊભા રહી અમારું અભિવાદન કરી રહ્યાં હતાં. કેસૂડાના વૃક્ષ નીચે, લક્ષ્મીજીના કપાળેથી ખરી પડેલાં સૂકા કંકુની જેમ, ફૂલોની બિછાત બિછાવી હતી. જરા પણ ભેળસેળ વિનાની શુદ્ધ હવામાં લીમડાની માંજર, મહેક-મહેક થતી હતી. આમ, વસંતનું સામ્રાજ્ય ચારેકોર છવાયેલું માણ્યું. બધું ફરી-ફરી યાદ આવતું રહે છે. પેલી, દેશી મેંદીની સુગંધ, સંધ્યા સમયે ભરપૂર આવે. કેટલાયે નામી-અનામી વગડાઉ ફૂલોની આછી-આછી સૌરભ માણતાં, વસંતવિલાસની પંક્તિઓ જ હોઠે ચડે : દહ દિસિ પસરઇ પરિમલ, નિરમલ થ્યા દિશિ અંત. આકાશ ચોખ્ખું અને નિરભ્ર હોય, અવનિ વૃક્ષો, વેલા અને વિમલ ઝરણાંથી ભરી હોય, ઋતુ વસંત હોય, ગામની સીમમાં વહેલી સવારનો સમય હોય; તો આનંદથી ઝૂમી ઊઠવા હવે બીજું શું જોઈએ ? હા, આવી વસંત બારે માસ હોય અને તમારા જેવા રસિક વિદ્યાપુરુષ સાથે હોય, પછી મોજ જ મોજ અને લહેર જ લહેર ! બસ. હવે અટકું - આનો તો અંત જ નથીને ! Rup Ja7/3 Jabba In Pl this વિહાર : ૧૭૩ Page #221 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિમાં, ચતુરાઈ જોવા મળે છે, તેમાં પણ નિસર્ગ અને અધિગમ —એ બે કારણો ગણવામાં આવે છે; એટલે જ નીતિકારોએ રેશાટન - દેશમાં પર્યટન - પ્રવાસને પણ ચાતુર્યનાં મૂલ પૈકી એક ગણ્યું છે. એક દેશમાંથી બીજા દેશમાં જવાથી, અનેકાનેક વ્યક્તિઓને મળવાથી ઘણાં અનુભવો - નિરીક્ષણો મળે છે. વાંચતાં આવડે તો, એક-એક વ્યક્તિ એક-એક પુસ્તક છે. અમને વિહારમાં પણ જાત-જાતના અને ભાતભાતના મનુષ્યો મળે છે. એ દ્વારા તેમના રીત-રીવાજો, સ્વભાવ, માન્યતા, માહિતી વગેરે જાણવા મળે, ત્યારે આશ્ચર્ય અને આનંદ થાય; પરંપરાઓનો પરિચય મળે, અમારે પણ આવું ઘણીવાર બને છે. રાજસ્થાનમાં જ્યારે શિલ્પકળા-નિકેતન રાણકપુરતીર્થની યાત્રાએ જવાનું થયું, ત્યારે તેની પંચતીર્થીની યાત્રાનો લાભ મળ્યો. મૂછાળા મહાવીર તો જવાનું હતું, ત્યાં જવા માટે ઘાણેરાવ જવાનું થયું. થાણેરાવ ખૂબ પુરાતન-પુરાણું ગામ છે, તેવું અવારનવાર સાંભળેલું. આખો દિવસ કોઈ શ્રાવકભાઈની અવરજવર ન રહી. સાંજે પ્રતિક્રમણ માટે બે વૃદ્ધભાઈઓ આવ્યા. પ્રતિક્રમણ પછી ગામ વિષે, દેરાસર, ઉપાશ્રય વિષે વાતો નીકળી. એક ભાઈ બહુ અનુભવી; એમની વાત કરવાની કુશળતા પણ ઘણી. ઘાણેરાવના કિલ્લાની વાત થઈ. ઘાણેરાવ સંઘની પરંપરાની વાત સાંભળતાં, મને ઘણો રસ પડ્યો. એમની વાતો પણ એવી રસભરી હતી. તે રમ્ય રાત્રે... રમણીય સ્થાને... કહે : અમારા ગામમાં આપણા જૈનભાઈઓનાં ચારસો જેટલાં ઘર છે. આપણા સંઘમાં કલ્પ-સૂત્રનો મહિમા ઘણો છે. પર્વાધિરાજ પર્યુષણના દિવસોમાં શ્રી કલ્પ-સૂત્ર વહોરાવવાનો, ઘરે રાખી રાત્રીજગો કરવાનો મહિમા ઘણો છે. અમારા ગામમાં શ્રી કલ્પ-સૂત્ર વહોરાવવાનો ચડાવો બોલવાને બદલે, વારાફરતી બધાને લાભ મળે એટલે ક્રમસ૨ ઘરે લઈ જવાની પ્રણાલી વર્ષોથી ચાલી આવે છે. એક શેરીમાં શરૂ થાય, એટલે એક ઘરે આ વર્ષે હોય, તો પછીના વર્ષે એની બાજુના ઘરનાને એ લાભ મળે. જેને જે વર્ષે લાભ મળ્યો હોય તે, મુંબઈ કે બેંગલોર કે એવા શહેરમાં રહેતા હોય તો પણ, અહીં આવે. ઘરને રંગ-રોગાન કરાવી ૧૭૪ : પાઠશાળા નવું બનાવે, શે૨ી સજાવે. એના આખા પરિવારમાં એટલો તો ઉલ્લાસ હોય, કે જીવનમાં એમને લાભ મળ્યો. હવે પછી બીજાં ચારસો વર્ષે ફરી લાભ મળશે. એટલે આવો દુર્લભ પ્રસંગ બરાબર મન મૂકીને સહુ માણે. આ કલ્પસૂત્રનો વરઘોડો કલાકો સુધી આખા ગામમાં ફરે અને બપોર નમતાં, ઉપાશ્રયે આવે, પછી ગગનભેદી જયનાદ વચ્ચે, તે વહોરાવવામાં આવે ! આવી અનન્ય કથા સાંભળી થયું કે, આવી પ્રથા બીજે ક્યાંય સાંભળવા મળી નથી! એક બીજી પ્રથા પણ એમણે કહી : જેના ઘરમાં એ વર્ષે લગ્ન-પ્રસંગ ઉજવાયો હોય, એના ઘરની નવી વહુ સંવત્સરીને દિવસે સવારે વાજતેગાજતે શ્રાવિકાના ઉપાશ્રયે જઈ પૌષધ વ્રત લઈ આરાધના કરે. આ રિવાજ પણ વિશિષ્ટ જણાયો. એ ભાઈઓની બધી વાતોમાં અમને રસ પડ્યો. આપણા ધર્મની આવી ઉજમાળ રીતિઓ જાણી અમે ખૂબ જ પ્રભાવિત થયા. વળતે દિવસે, અમે મૂછાળા મહાવીર જવા નીકળ્યા. રસ્તે ઠેર-ઠેર ઊભેલાં કેસૂડાંએ ઉદારતાપૂર્વક પોતાનાં લાલ લાલ પુષ્પો વેર્યાં હતાં. ત્યાંથી પસાર થતાં, એ વૃક્ષની નીચેઉપર લાલઘૂમ પાંદડીઓ જોઈને, મનમાં વિચાર ઝબક્યો. એને ઉત્પ્રેક્ષાલંકાર જ કહેવાય ! મનમાં થયું કે મગધસમ્રાટ શ્રી શ્રેણિક મહારાજાએ, આજે શ્રમણ ભગવાન મહાવીર ક્યાં વિચરે છે એ સમાચાર જાણવા ચારે દિશામાં મૂકેલા આ ઘોડલા તો નહીં હોય ! ભગવાન મહાવીરના દર્શને જતાં, આ અનુરૂપ વિચાર મનભાવન બન્યો ! ત્યાંની નિગૂઢ વનશ્રીમાં, સામે દેખાતા પહાડોમાં મહાવીરના મંગલઘોષ સચવાયા હોય – પડઘાતા હોય તેવું લાગ્યું. શાન્ત - નીરવ અને પવિત્ર વાતાવરણને માણતાં માણતાં અમે મૂછાળા મહાવીરના ચરણોમાં પહોંચી ગયા. આવા રમ્ય તીર્થસ્થળે પ્રભુનો મહિમા હોય છે, તે તો સુવિદિત છે. મારા મતે તો, તે ભૂમિનો પણ અપાર મહિમા છે. તે સ્થળના પરમાણુ આપણામાં દાખલ થાય, તે મહાલાભ છે. તેવા લાભના લોભે જ, આવા સ્થળે જવાનું વારંવાર મન થયા કરે છે. આવો મારા જેવો અનુભવ બીજાને પણ હશે જ. તેઓ પણ આની નીચે સહી કરે – કરી શકે !! Page #222 -------------------------------------------------------------------------- ________________ ખૂટે નહીં, કદાપિ, એવો ખજાનો આહ ! આ અરણિનાં ફૂલ ! આ સફેદ અને ઝીણાં અરણિનાં ફૂલ. એ દિવસનું મને સ્મરણ છે જ્યારે સાંતેજથી શેરીસાના રસ્તે પહેલ-પ્રથમ મેં આ અરણિની માદક તરબતર સુગંધ માણી. પગ ઊભા રહી ગયા. નાકે હૂકમ કર્યો અને આંખ ચારે તરફ ઘૂમી વળી – એ ફૂલ જોવાસ્તો ! મને બરાબર યાદ છે એ શિયાળાના દિવસો હતા. માગસરની હજુ શરૂઆત જ થઈ હતી. છોડની મને ઓળખાણ ન હતી તેથી એક ખેડૂતને પૂછવું પડ્યું : આવી તાજગીભરી સુગંધ શેની છે ? એણે તરત કહ્યું : પેલી વાડમાં જે સફેદ ઝીણાં ઝીણાં ફૂલના ગુચ્છા દેખાય છે તે અરણિ છે. બસ, ત્યારથી અમારી ઓળખાણ થઈ તે થઈ. પછી ગાઢ દોસ્તી જામી ગઈ. ક્યાંકથી હું પસાર થતો હોઉં અને મેં નજર ન કરી હોય તો પણ અચૂક તે મને આગળ ન જવા દે. ઊભા રહેવું જ પડે. તેના ચોગમ પ્રસરતા પરિમલનું સ્વાગત કરવું પડે, સુવાસને વધાવવી પડે પછી જ આગળ જવાય. મેં સૂરજના હૂંફાળા તડકાને, ખુલ્લા, વાદળ વિનાના આકાશને, અને લીલી લીલી હરિયાળી ધરતીને ચાહ્યાં છે, મન ભરીને ઉત્પલ્લ નયન અને હૃદયે નિહાળ્યાં છે. છાતીમાં નવો શ્વાસ ભર્યો છે. અરે ! ક્યારેક તો રતનપુરથી ડુંગરપુરના રસ્તે જ જોવા મળે તેવી વાંકીચૂકી સ્વચ્છ કેડી અને થોડે થોડે અંતરે ‘અમે અહીં ઊભા છીએ’ એમ કહેતાં લાલ કેસૂડાંને જોઈ હું મોહી પડ્યો છું. મેં અપલક નેત્રે તેના તરફ જાયા કર્યું છે ને મારું મોં હસું હસું થઈ ગયું છે. ઊગતા સૂર્યનાં રતુંબડાં કિરણના દર્શનથી મેં આનંદની કિકિયારી કરી મૂકી છે તો ડૂબતા સૂરજને પણ મેં પ્રેમભરી વિદાય આપી છે, આવતી કાલે સવારે મળવાની શરત સાથે જ તો. ખીલેલી સંધ્યાના સોહામણા રંગને જોઈને મારી આંખો વિસ્મયથી પહોળી બની છે. મોં ઉપર એક ઉજ્જવળ આભા છવાઈ ગઈ છે. ભરબપોરે કોઈ ઘેઘૂર વૃક્ષમાંથી ચળાઈને આવતા કોયલના ટહૂકાનું મેં મીઠું સ્વાગત કર્યું છે. હાથ પરનાં ચાલુ કામો થંભી જાય ને મન - કાન તે ટહૂકાને ઝીલવા સજ્જ બની જાય આવું વારંવાર બન્યું છે. બંને બાજુની વાડનાં વૃક્ષોની લંબાયેલી શાખા પ્રશાખાથી ઢંકાયેલો કોઈ ગામના સીમાડાને જોડતો કેડો આવી જાય તો પગનો થાક તો ભુલાઈ જાય અને મન એ કેડાની નિરામય શોભાને આંખમાં ભરી લેવા ત્યાં રોકાઈ જાય. તેમાં પણ જ્યારે શિયાળાનો મીઠો કૂણો તડકો તેમાંથી ગળાઈને આવતો હોય, પવનથી આંદોલિત થયેલી ડાળના કારણે ઝીણી ઝીણી ધૂળમાં તેની અવનવી ભાત રચાતી હોય ત્યારે તેને કશી પણ ખલેલ વિના માણવી બહુ ગમે, બધું જ વિસરાઈ જાય ત્યારે આખું અસ્તિત્વ તે વાતાવરણમાં ઓગળી જાય. હું પણ તેનો એક ભાગ જ બની જાઉં. કોઈક ગાડું આવે ત્યારે ધ્યાનભંગ થાય અને સહેજ ઢોળાવ પર ચડી જવું પડે. તેમાં જો બે વાડની પાસેના ખેતરમાં પાણીના ધોરિયા ચાલ્યા જતા હોય તો એ વહેતાં નિર્મળ સ્વચ્છ પાણીને જોયા જ કરું, જોયા જ કરું, ધરાઉં જ નહિ. નિરભ્ર આકાશના તેમાં પડતા પ્રતિબિંબને જોવાની ઓર મજા આવે. જોકે એ પાણી આજકાલ તો સબમર્સિબલ પંપમાંથી આવતું હોય છે પણ જ્યારે ઘણાં વર્ષો પહેલાં કિચૂડ. . . કિચૂડ રવ સાથેના કોસમાંથી ઠલવાતું પાણી જોયું હતું ત્યારે તો એ થાળમાંથી પાણી જુદા-જુદા ધોરિયામાં વહેંચાઈને આગળ વહેતું જોઉં તો તે પાણી હૃદયની ઊર્મિને પણ પાણીદાર બનાવી દેતું. એકવાર એવા જ ખેતરના શેઢે આવા કોસના પાણીને ઠલવાતાં જોતાં દૂર દૂર ગાયો ચારતા ગોવાળના કંઠમાંથી સરી રહેતાં મીઠાં ગીતોની હલકને માણ્યાનું યાદ છે. આવી નિસર્ગલીલા જીવનના પ્યાલાને જીવંત રસથી ભરી દે છે. કુદરત કશું જ લીધા વિના કેટલું ભરપૂર આપે છે. જલ્દી ન ખૂટે તેવા ભાવથી મનને ભરી દે છે. આકાશમાં ભાતભાતનાં ને જાતજાતનાં વાદળોની રમણા પણ ઘણીવાર નિહાળીને કૌતુક અને આનંદથી મનને ભર્યું છે. વિહાર : ૧૭૫ Page #223 -------------------------------------------------------------------------- ________________ માગસર-પોષની નીરવ શાંત અને લાંબી રાત્રિના આવી મઝાની મિજલસમાં કોઈ ભાગીદાર બને તો તેને તારાખચિત આકાશ સાથે નિરાંતે ગોઠડી માંડી છે. ઘણાં એ આનંદ વહેંચવાનો ઉમળકો આવે અને તેથી આનંદ બધાં તારા, નક્ષત્રો અને ગ્રહોને હું ઓળખું. તેમાં કોઈ બમણો બને. નવા મહેમાન નજરે ચઢે તો તેની ઓળખાણ કાઢ્યા વિના આભના વિશાળ ચંદરવામાં ટાંકેલાં ઝળુંબતાં હીરા આભના વિશાળ ૨ ચેન ન પડે. ‘ધોળી શી ઊભરા સમી દૂધતણા આકાશગંગા માણેક ને મોતી તો કેવાં મઝાનાં દેખાય અને દેખાય ખરાં ખીલી” આવી આકાશગંગા તો જોવી જ પડે. ક્યારેક જ પણ ચોરી ન શકાય. ઊંચે જોવા ઊંચકેલી ડોક પણ થાક ખોળવી પડે બાકી તો તે જ મરકતી મલકતી સામે જ કહે : નહીં, આનંદ અનુભવે. આ તારા, આ નક્ષત્રો, આ ચંદ્ર, વાદળ, વૃક્ષ, પુષ્પો જુઓ, હું આ અહીં છું. મોતીના ઝૂમખાં જેવાં સ્વચ્છ નક્ષત્રો અને પંખીઓ આપણને આનંદથી ભરી દેવા કેવાં જાતાં આંખ તાજી-નરવી થઈ જાય. એના અસ્તિત્વમાત્રથી સતત આતુર છે, મીઠા આવકાર સાથે સદા આમંત્રે છે. સજીવ સાન્નિધ્ય મળે છે. કોઈ કુદરતપ્રેમી સાથમાં હોય આપણે એમના આમંત્રણને ઝીલી લઈએ ને તેના તો તેને બધાંની ઓળખ કરવાની તો ઓર મઝા આવે. ગોઠિયા બની જઈએ. રાણકપુરમાં લાલ સૂરજને સલામ ! 50 વિહાર દરમિયાન થયેલી, કરેલી તીર્થયાત્રામાં રાણકપુર અર્બુદાચલની નિશ્ચિત થયેલી જગ્યાએથી (સનસેટતીર્થની યાત્રા યાદગાર, રોમાંચક અને ગૌરવદાયી બની પોઈટ) પણ રવિરાજ પાસેથી આવતી કાલે નિશ્ચિત સમયે રહી હતી. જ્યારે, એ વિશાળ પ્રાસાદની ઉચ્ચ સોપાન પધારવાના કોલ સાથે પ્રેમાળ વિદાય આપી છે. પણ પંક્તિ ચડીને જેવા કલ્પવૃક્ષના બૃહતુ પાનની નીચે ઊભા અહીં રાણકપુરના ધરણવિહારના એ ઝરૂખામાં રહીને, રહેવાનું થયું, ત્યાં જ રોમાંચ થયો હતો તે હજી રવિરાજ સાથે ઘડીભર થયેલી ગુફતેગો - વિઠંભ વાર્તા રોમરામના મૂળમાં સચવાઈ રહ્યો છે. - તે દિવસ પછી રોજ રોજ સાંજે રોમાંચભરી યાદ આપે એ જ વિશાળ પ્રાસાદના ઉપરના માળે છે ! એ દ્રશ્ય પણ એવું અદ્ભુત હતું ને ! સૂર્ય ઢળતો પશ્ચિમાભિમુખ ગવાક્ષમાં ખૂબ મોટા ઘેરાવાવાળી હતો ત્યાં જ આજુબાજુની ડુંગરમાળમાંથી આવતી દુંદુભિનગારું)ની નીચે ઊભા રહીને એક સાંજની ઝાલર, નગારા અને ડંકાની લયબદ્ધ, મધુર સલામી; વેળાએ આથમણી દિશાના લલાટની મધ્યમાં શોભતા સમૂહમાં ગવાતું પક્ષીગાન સમેત એ દર્શન દિવ્ય, ભવ્ય રવિરાજને જોયા હતા, તે દ્રશ્ય સદૈવ સ્મરણીય બની અને નવ્ય બની રહ્યું હતું એ શું ભુલાય ? રહ્યું છે. આ ઘટના સાયંકાળે બની, પણ તે રવિ તો ધરણાશાની કીર્તિગાથા ગાતા એ પવિત્ર સ્થાપત્યને પ્રાતઃકાળે સ્મરણીય છે. પ્રાતઃકાળે હોય તેવું જ આ દ્રશ્ય તેજથી ઝબકોળીને, રવિરાજ આ રીતે, રોજ વિદાય - રવિરાજનું દર્શન આલાદક, પ્રશાંત અને તેજ-ભરપૂર લેતા હશે ! એને જ આવો અર્થ શોભે. હતું. ૨જો રહિત આકાશના પ્રાન્ત ભાગે વિરાજીને દર્શન આપતા સવિતા નારાયણ, સમસ્ત પ્રાણીગણને ચૈતન્યની અમૃતવર્ષાને છલકાવી રહ્યા હતા. સૂર્યોદયની ક્ષણોને અને સુર્યાસ્તની ક્ષણોને ઘણી વાર માણી છે. ૨મી શાહ ૧૭૬ : પાઠશાળા Page #224 -------------------------------------------------------------------------- ________________ પીલુડી કેરાં તર તળે... મેઘાડંબર ગાજે વિહાર એ શ્રમણ-જીવનની ઘડતર-શાળા છે. વાદળોને, સુસવાતો પવન ખેંચી લાવ્યો. શરૂઆતમાં વિહારમાં થતા વિધવિધ પ્રકારના સઘન અનુભવો પવન સાથે થોડાં છૂટાં-છૂટાં ફોરાં ટપ-ટપ પડવા લાગ્યાં, સ્મૃતિમાં સચવાઈ રહે છે. આવા ભાવનું એક પછી તો ઝરમર શરૂ થઈ અને પાણી પડવા લાગ્યું. સુભાષિત છે: અમે કોઈક ઝાડની શોધમાં હતા. ત્યાં પીલુનું એક अध्वनि-अध्वनि तरवः, ઘટાદાર વૃક્ષ રસ્તાને અડીને ઊભું હતું. અમે સહુ એ पथि-पथि पथिकैरुपास्यते च्छाया। વૃક્ષની નીચે ઊભા રહી ગયા. પીલુના ભારેખમ થડની विरलः स कोऽपि विटपी, આજુબાજુ અમે ગોઠવાયા અને અમારે માથે પર્ણ यमध्वगो गृहगतः स्मरति ।। ખચિત સઘન વૃક્ષનું છત્રછવાઈ રહ્યું! ક્યારેક પવનની વટેમાર્ગ વાટે, સતત ફરતો, ક્યાંક અટકે, સાથે ઊડી આવતાં જલબિંદુઓ અમને અડી જતાં, વિસામો શોધે ને, તરુવર મળે, સ્ટેજ ઠરતો; એ વાત અલગ છે; પણ ઉપરથી તો એક ટીપું પણ વળી આગે-આગે, તરતલનિવાસી બની-બની અમારી પર ન પડ્યું. પીલુ વૃક્ષની ઘટાએ મેઘરાજા ઘરે પહોંચે ત્યારે, સુપથ તરુને કો'ક સમરે. સામે જાણે ઢાલનું રૂપ લઈ લીધું! પાણી, પવન અને અમારે પણ , એકદા આવું જ બન્યું હતું. પર્ણ એ ત્રણેય સંપી ગયા. અમને આબાદ સંરક્ષણ પાલિતાણાથી વિહાર કરીને, અમદાવાદ તરફનો મળી ગયું. વીસેક મિનિટે અજગ્ન ધારે વરસતા મેઘ વિહાર હતો. બરવાળાથી સવારે ભીમનાથ આવ્યા. વિરામ લીધો. વરસીને હળવા થયેલાં વાદળોએ વિરામ સાંજેતગડી પહોંચવાનું હતું. દિવસો જેઠ સુદિના હતા. લીધો. ઊજળો તડકો હવે હૂંફ આપતો હતો. પાણી આદ્ગ-નક્ષત્ર બેસવાને હજુ દશેક દિવસની વાર હતી. દદડીને ચોખ્ખા થયેલા રસ્તે અમે આગળ વધ્યા અને પૂજ્યપાદ આ.મ.શ્રી વિજય નન્દનસૂરિ હેમખેમ તગડીની નિશાળમાં પહોંચ્યા. મહારાજ, પૂજ્યપાદ આ.મ.શ્રી વિજય દેવસૂરિ હજુ પણ, એ રસ્તેથી પસાર થતાં એ પીલુડીને મહારાજ, પૂજ્યપાદ આ.મ.શ્રી વિજય સૂર્યોદયસૂરિ ધર્મલાભ આપવાનું ભુલાતું નથી. ક્યારેક, એ વૃક્ષ મહારાજ વગેરે સાધુભગવંતોની નિશ્રા હેઠળ ત્રીસેક યાદ આવે ત્યારે સાથે કવિ રાજેન્દ્ર શુકલનો શેર પણ સાધુઓનો બહોળો સમુદાય હતો. યાદ આવી જાય છે: ભીમનાથથી સાંજ ઢળવાના સમયે, ચાર વાગ્યાના “ આખે આખું ઝંઝેડી, સુમારે અમે સહુએ તગડી ભણી પ્રયાણ કર્યું. નીકળ્યા આ ઝંઝાવાતો સૂસવતાં; ત્યારે તડકો હતો. સાથે થોડો ઠંડો પવન પણ હતો. એ ય ભલે જાણી લેતાં કે, ભીમનાથના પાદરની નદીનો પુલ ઓળંગતાં જ, તરણાંની તાકાત અલગ છે. આકાશનું રૂપ પલટાયું. ઉત્તર દિશાએથી કાળાં-કાળાં વિહાર : ૧૭૭ Page #225 -------------------------------------------------------------------------- ________________ માસ પોષનારીતિ અને વિહાર એ શ્રમણજીવનની સંજીવની છે. ભલે વિહાર એટલે ગંતવ્ય સ્થાને પહોંચવાનો રસ્તો ગણાય, એના દેખીતા લાભ ભલે નર્જરે ન ચડે; પરંતુ અનુભવે જ સમજાય એવા લાભ પાર વિનાના છે. અમે અમદાવાદથી ઇડર તરફના વિહારમાં હતા. ગાંધીનગર-બોરીજ થઈને ધણપ ગયા, રોકાયા. પ્રાંતિજનો વિહાર લાંબો છે; એટલે છાલા ગામે રાત્રિરોકાણ કરીએ તો, બીજા દિવસે વિહાર હળવો રહે. તેથી ધણપથી સાંજે વિહાર કર્યો. ફાગણ વદના દિવસો હતા. PP SIRISH છાલા ગામની ભાગોળમાં જ, સૂરજ આથમવાની વેળા આવી લાગી. એક ઘટાદાર વૃક્ષ નીચે બેસીને પાણી ચૂકવ્યું અને ગામમાં પેઠા. દેરાસર શોધ્યું. પીળી થરકતી દીપશિખાનું આછું સ્નિગ્ધ અજવાળું હતું. દેરાસરમાં પગ મૂકતાં જ, સામે પ્રભુજી પર નજર પડી. દૃષ્ટિ મળી ને આંખડી, હૈયું અને રોમરાજી હસી પડી. વાહ, વાહ ! બોલી જવાયું. શું પ્રભુજી ! શું એ મનમોહક મુદ્રાનો ઉઠાવ ! પ્રશમરસ વરસાવતાં નેત્રો ઉપર, નેત્રો ઠરી રહ્યાં; પલકારો ચૂકી જવાયો. શું સુંદર રૂપ ! નિરાભરણ સૌંદર્ય તે આ ! ‘અનલંકાર-સુભગઃ' - આ શબ્દો આવા પ્રભુજીના રૂપ અને સ્વરૂપ જોઈને જ લખાયા હશે ! રૂપ તારું એવું અદ્ભુત, પલક વિણ જોયા કરું; નેત્ર તારાં નીરખી-નીરખી, પાપ મુજ ધોયા કરું. હૃદયના શુભ ભાવ પરખી, ભાવના-ભાવિત બનું; ઝંખના એવી મને કે, ‘હું ’ જ, તુજ રૂપે બન્યું. ત્યાંથી ખસવાનું મન ન થાય. મનને ત્યાં જ મૂકી વિહારમાં પ્રભુદર્શન – ૧ અખિયાઁ હરખણ લગી ! ૧૭૮ : પાઠશાળા ઉપાશ્રયે ગયા. વળતે દિવસે સવારે ફરીથી ભાવભરી ભક્તિ કરી અને કૉલ માગ્યો : કઈયે, હો પ્રભુ ! કઈયે, મ દેશ્યો છેહ, દેજો, હો પ્રભુ ! દેજો સુખ, દરસણ તણો જી, (ઉ. યશોવિજય) (પ્રભો ! ક્યારે પણ છેહ ન દેશો અને દર્શન-સુખ દેતા રહેજો.) પ્રભુએ વિનતડી સ્વીકારી ! અને મનોમંદિરમાં એ પ્રભુજીની પ્રતિષ્ઠા કરીને પછી જ અમે પ્રાંતિજ તરફ વિહારનાં પગરણ માંડ્યાં. આવા ગામમાં વિહારના નિમિત્તે જ જવાનું થયું અને શાન્તિના સરોવ૨ સમા પ્રભુજી સાથે નેડો બાંધવાનું મળ્યું. કેટલો મોટો લાભ, આ શ્રમણ-જીવનના ભાગરૂપ વિહારથી થાય છે ! હજુ પણ પેલી પંક્તિની જેમ : આંખ જ્યાં મીંચું છું સ્વામી ! તમને નિહાળું છું; રૂડું-રૂડું રૂપ તમારું, નીરખીને હરખાઉં છું. (પ્રવીણ દેસાઈ) નીરખત નયનાનંદ અને તેથી જ અનિમેષ દર્શનીય એ પ્રભુજીના સ્મરણથી પણ, મનને ટાઢક વળે છે. ઉ. માનવિજયજી મહારાજની પંક્તિ છે ને : ટાઢક રહે તુજ સંગમાં, આકુલત સવિ મિટ જાય. હજુ પણ એ પ્રસન્ન મુદ્રા યાદ આવે છે અને : સકલ સમતા સુર-લતાનો, તુંહી અનુપમ કંદ રે; તુંહી કૃપારસ કનકકુંભો, તુંહી જિણંદ મુણીંદ રે ! jp જ્ઞાનવિમલ સૂરિજીની આ પંક્તિ મનમાં ઝબૂકી જાય છે. ઝૂકી-ઝૂકીને પ્રભુજીને પ્રણામ થઈ જાય છે. Page #226 -------------------------------------------------------------------------- ________________ વિહારમાં પ્રભુદર્શન - ૨ વિમલનાથ કા વદન અનોપમ, લોચન અમૃત-કચોલાં વિહારની પરિસ્થિતિ બદલાતી જાય છે. ધળિયા માર્ગથી વિમલનાથ ભગવાન એવા તો વહાલા-વહાલા લાગવા થતાં વિહાર પછી હવે રેલ્વેના પાટાની બાજુની જગ્યાએથી લાગ્યા કે થયું, આનંદઘન મહારાજના શ્રીમુખેથી પંક્તિઓ ચાલવાના સંજોગો પણ આવે છે. એમાંયે હવે બધે ડામરની પ્રગટી તે આ મૂરતિ જોઈને જ ! સડકો થતાં વિહાર- હાઈ-વેના વિહાર થયા! ચાલવાનો અમીયભરી તુજ મૂરતિ રચી રે, કંટાળો જ આવે. ઉપરનું આકાશ તો એનું એ જ હોય, ઉપમા, ન ઘટે કોઈ છતાં ત્યાં, નજર માંડી શકાતી નથી. સતત “નીચે જોઈને શાન્ત-સુધારસ ઝીલતી રે, ચાલવું ' એ નિયમ પાલન અનાયાસે થઈ જાય છે ! નીરખત તૃપ્તિ ન હોઈ આજુસે-બાજુસે' નિગાહ રાખતાં ચાલવું પડે છે ! ‘ગામ વિમલ જિન! દીઠાં લોયણ આજ. જલદી આવે તો સારું એવું મનમાં થાય છે. દુઃખ-દોહગ દૂરે ટલ્યાં રે, સુખ-સંપદસુ ભેટ અમારે એકવાર આવું થયું હતું. પાલિતાણાથી રાજકોટ ધરાઈ-ધરાઈને, મૂક-અવાક્ બનીને, આંખથી ગટતરફનો વિહાર હતો. ઘેટી થઈને ગારિયાધાર તો પહોંચ્યા. ગટક દર્શન - રસપાન કર્યા જ કર્યું. દર્શનાનયોગ સધાઈ પછી ઠેઠ બાબરા સુધીના રસ્તે એક પણ જિનાલય આવતું ગયો. પૂછતાં ખબર પડી કે, ખંભાતથી આવા અદ્ભુત નથી. અખિયૉ પ્યાસી રે...નું રટણ ત્રણ દિવસ સુધી કરતા અને રમણીય પ્રભુજી પ્રાપ્ત થયા છે. પછી સાત-આઠ રહ્યા. બાબરાનો રસ્તો પણ, કદી ન ખૂટે એવો લાંબો યુવાનોને બોલાવ્યા. ચૈત્ય-શુદ્ધિ દ્વારા ભક્તિ કરવાની લાગતો હતો. માંડ-માંડ બાબરા દેખાયું; તો પણ રોડ પરથી પ્રેરણા આપી. તરત જ તેઓ તૈયાર થઈ ગયા. અમને એ ગામમાં જવાને રસ્તે ખાસ્સે ચાલવાનું હતું. ઘડી-ઘડી, જે નિમિત્તે પ્રભુનું વારંવાર સાંનિધ્ય સાંપડ્યું. તન-મન પાવન મળે તેને પૂછ્યા કરીએ : થઈ ગયાં. જ્યારે જ્યારે તેરમા વિમલનાથ ભગવાનનું ઉપાશ્રય કેટલે આવ્યો? જવાબ એક સરખો મળે : સ્મરણ કરીને વંદના કરવાનું બને છે, ત્યારે આ ભગવાનને અડધોએક કિલોમીટર જેટલે. એને પૂછવાનું મન નત-નેત્રે પ્રણામ થાય છે. આવા ભાવ વ્યક્ત કરતી વારંવાર થાય : તું ઊભો છે ત્યાંથી કે હું ઊભો છું ત્યાંથી ?- એવી ગવાતી પંક્તિ વધુ ગમવા લાગે છે : ચટપટી થતી હતી. વધુ થાકીએ, એ પહેલાં ઉપાશ્રયની જિનકી પ્રતિમા, ઈતની સુન્દર, ખડકી આવી. દેરાસર અને ઉપાશ્રય એક જ ખડકીમાં હતા. વો કિતના, સુન્દર હોગા. પાતરાં-ઝોળી વગેરે ઓટલે મુક્યાં અને દેરાસરનાં પ્રસંગ-પ્રાપ્ત ખંભાતનાં જિનાલયોની ચૈત્યપરિપાટી પગથિયાં ચડ્યા. કરી છે, દર્શન કર્યા છે. આ વિમલનાથ ભગવાન જેવા જ જેવા ‘નિસીહી ” બોલીને દેરામાં દાખલ થયા, પ્રભુજી ત્યાં છે; છતાં જે સંજોગોમાં બાબરા ગામમાં અવિકારી અને સૌમ્ય મૂર્તિનાં દર્શન કર્યા, હરિનાં વિમલનાથ ભગવાનનાં દર્શને મનમાં એક જગ્યા અંકિત લોચનિયાઁ નીરખાં ને મન-મયુર નાચી ઊઠ્યા ! ત્રણ-ત્રણ કરી છે; વર્ષો પછી પણ ભાવોલ્લાસની આ ભરતીમાં કદી દિવસની તરસી આંખો હતી; એમાં, આવા ગામમાં સાવ ઓટ નથી આવી કે દર્શનની એ છબી કાળ-રજથી મલિન અનપેક્ષિત નયનાભિરામ દર્શન થયાં! ઉપશમ રસનાં નથી થઈ ! અજ્ઞાત મન સુધી પ્રભુને લઈ જવાનો માર્ગ, અમૃત-કચોળાં જેવાં નેત્ર, કરુણાની ક્યારી જેવી કીકીઓ આ જ હશે એમ લાગે છે. આ માર્ગમાં આપણે સ્થિર થવું જોઈ. અમારી આંખ ધરાતી ન હતી. થાક, તરસ અને છે - ગતિ કરવી છે - પ્રગતિ કરવી છે; માટે આ રસ્તાને ભૂખ તો વરાળ થઈને ઊડી ગયાં ! સામે વિરાજમાન વળગી રહીએ. વિહાર : ૧૭૯ Page #227 -------------------------------------------------------------------------- ________________ અંતરને અજવાળે વીરા !...પંથ તારો કાયે જા . પગલે-પગલે, સાવધ રહીને, પંથ તારો, કાયે જા... પગલે-પગલે, સાવધ રહીને, પ્રેમળતા, પ્રગટાવ્યે જા; અંતરને અજવાળે વીરા ! પંથ તારો, કાયે જા. કાંટા આવે, કંકર આવે, ધોમ-ધખંતી રેતી આવે; ખાંડાની ધારે ને વારે, ધૈર્ય ધરીને, ચાલ્યો જા. શૌર્ય ધરીને, ચાલ્યો જા, ધીરજ તારી, -ખોતો ના; સ્વાર્થ સામે, -જોતો ના, શાન્તિ ને સેવાનો તું પાઠ સૌને, આખે જા. દુર્ગમ-પંથ, કાયે જા. અંતરને અજવાળે વીરા ! પંથ તારો, કાયે જા. કવિ: મુનિ સંતબાલજી ગીતની કડી માત્ર ત્રણ છે પરંતુ, મુસાફરને રસ્તે ચાલવા માટે જરૂરી, હામ-હિંમતનું ભાતું બંધાવવા માટે પૂરતી છે. વિહારમાં જેમ માર્ગે ચાલવાનું છે તેમ જીવનમાં પણ ચાલવાનું - ચાલતાં રહેવાનું છે. પગલે-પગલે સાવધ રહીને ચાલવાનું છે. પ્રેમાળતા પ્રગટાવતાં ચાલવાનું છે. એક સુંદર વિચાર યાદ આવે છે : પાછળ જોવું છે, તો જુઓ સમજણથી. આગળ જોવું છે, તો જુઓ શ્રદ્ધાથી. આસપાસ જોવું છે, તો જુઓ પ્રેમથી. ચાલવું છે, તો અજવાળું જોઈશે જ. ખરું અજવાળું તો, અંતર-માંથી આવશે. એ અજવાળે, તારા પંથે તું આગળ ધપતો જા. રસ્તામાં કાંટા આવશે, કાંકરા આવશે. ભરબપોરે તપેલી રેતી આવશે; પણ ખાંડાની ધાર જેવા આ રસ્તે તું પૈર્ય ધરીને ચાલતો રહે. ધૈર્ય, તારું ચાલકબળ બનશે. ચાલનારમાં શૌર્ય પણ જોઈશે, એ ત્રીજી કડીમાં કવિએ ગાયું છે. ધીરજ ગુમાવ્યા વિના, સ્વાર્થવૃત્તિને આડે લાવ્યા વિના, શાન્તિ તથા સેવાના પાઠ શીખવતો જા. એવા પરોપકારના કાર્યથી, દુર્ગમ જણાતો પથ સહેલાઈથી પાર પામી શકીશ. આમ તો, આવા ગીતના અર્થ-વિવરણની જરૂર નથી; છતાં થોડા પૂરક ભાવો ગદ્યમાં આપ્યા હોય તો ગીત માણવામાં મદદ મળે અને શબ્દો, ભાવ અને લય હૃદયમાં વસી જાય. 1 ts lilian A ' '' કનુ દેસાઈ ૧૮૦: પાઠશાળા. Page #228 -------------------------------------------------------------------------- ________________ કાવ્ય આસ્વાદ કનુ દેસાઈ Page #229 -------------------------------------------------------------------------- ________________ સવાયા કવિઓ, આપણને જીવાડતા હોય છે કવિ બોટાદકર નદી-નાળાં, તળાવ સુકાયા તો કૂવાનું શું ગજું? તે પણ સુકાયો. કૂવાને વધારે ચિંતા એ સતાવતી હતી કે હવે આ બધાં પ્રાણી, પક્ષી, માણસ ને પનિહારીઓનું શું થશે? નિર્જનતા અને સૂનકાર પણ અંદરથી કોરતાં. ખાલીપો મૂંઝવતો. કૂવાની આ સ્થિતિ જોઈ કવિની સમવેદના પ્રગટી. સંવેદનશીલતા તો કવિનો સ્વભાવ હોય! કવિ સભાનપૂર્વક તેને ઉદ્દેશીને કહે છે તે આ યાદગાર પંક્તિઓ છેઃ કવિ બોટાદકરનું નામ, ગુજરાતી કવિઓની યાદીમાં રિક્તત્વનું, હૃદય-સંકટ ના ધરીશ, ઠીક ઠીક આગલી હરોળમાં છે; જો કે તે જૂના પાષાણ-પાંશુ થકી, પેટ નહીં ભરીશ; કવિમાંજીગણાય છે. તેઓનાં કાવ્યની સરખામણીએ, કાલે નિદાઘ-દિન કુસ્તર વીતી જાશે; ગીતો ઘણાં લોકપ્રિય બન્યા. “ જનનીની જોડ સખી નહીં પર્જન્યવૃષ્ટિ પણ, વાંછિત સઘ થાશે. જડે રે લોલ! ” - આ અમર પંક્તિ કવિનો પર્યાય બની કવિ કહે છે : હું ખાલી છું, ખાલી છું તેવું દુઃખ ગઈ. પણ આજે એ કવિના મજાના કાવ્ય પ્રકારની અને મનમાં આણીશ નહીં; અને દુ:ખના ઉપાય લેખે, પથરા તેના એક પદ્યની વાત કરવી છે. આ કાવ્ય પ્રકાર ઓછા અને ધૂળથી ખાડો પૂરીશ નહીં. આ દુકાળના દિવસો તો કવિઓએ ખેડ્યો છે, અને એમાં સફળ તો બહુ ઓછા હમણાં વીતી જશે; વળી સુકાળ થશે અને બારે મેઘ થયા છે. એ કાવ્ય પ્રકારનું નામ છે- અન્યોક્તિ પ્રકાર. વરસશે. તું ત્યારે ખાલી હઈશ તો ભરાઈશ. (જો કચરાથી સંસ્કૃત સાહિત્યમાં તો આ, સુપેરે પ્રચલિત અને પ્રસિદ્ધ ભરાઈ ગયો હોઈશ તો પછી તું પાણી નહીં સંઘરી શકે.) છે. અગણિત પદ્યોમાં આ સફળ રીતે પ્રયોજાયો છે. તેનો આ પંક્તિઓ, આપણે જ્યારે મૂંઝાઈ ને હતાશ વર્ય વિષય જુદો હોય છે અને કથનનો કેન્દ્ર વિષય જુદો થવાની અણીએ હોઈએ ત્યારે સંજીવનીનું કામ કરે છે. હોય છે. કહેવાનું આબાદ રીતે કહેવાયું હોય છે. આપણામાં નવો પ્રાણ, નવા ચૈતન્યનો સંચાર કરે છે. સમજનારને તે બરાબર સમજાઈ જતું હોય છે. આશા અમર છે. આ દિવસો પણ વીતી જવાના. કવિ દામોદરદાસ ખુશાલદાસ બોટાદકરે આવાં નબળા દિવસોમાં નબળી ચીજોનો સહારો ન લઈએ તેવી પુષ્કળ કાવ્યો લખ્યાં છે. તેમાં એક છે : નિર્જળ કૂપને. ચેતવણી, આ સુંદર શબ્દોમાં આપી છે; તે કીંમતી છે. વનવગડામાં રસ્તાની સમીપે એક કૂવો હતો; એક મહત્ત્વનું વાક્ય આ પાણીથી છલકાતો રહેતો. વટેમાર્ગુઓ, પનિહારીઓની Iિ- 4 કલા સંદર્ભમાં યાદ આવે છે : એક સતત ભીડ ત્યાં રહેતી. નાનાં-નાનાં પશુ-પક્ષી પણ ત્યાં વખત ખેતરમાં થોર ઊગી ગયા આવી વિસામો લઈ, એ કૂવાનું ઠંડું તો ત્યાં આવ્યા ઊગવાની છે કે, પાણી પીતા, કાળજુ ઠારતાં. આનંદ સંભાવના સમાપ્ત થઈ જાય છે. અને કિલ્લોલના વાતાવરણથી કૂવો છે કે જે -- આમ કવિઓ આપણને ગાજતો રહેતો. જીવાડતા હોય છે. . વરસો વીત્યાં; દુકાળ પડ્યો. સવજી છાયા ૧૮૨ :પાઠશાળા. Page #230 -------------------------------------------------------------------------- ________________ ભીતરી ખજાનાનું ગીત ‘દ્રષ્ટિ એવી સૃષ્ટિ' એવી સાદી કહેવતમાં સદીઓના સામાન્ય રીતે લોકો મોજ-મજાનો સંબંધ પૈસા જોડે અનુભવનો જે નીચોડ ભર્યો છે તે તો જ્યારે આપણે તેની જોડતા હોય છે, એટલે અહીં મોજને ફાટેલા ખિસ્સાની નજીકની ભૂમિકામાંથી પસાર થઇએ ત્યારે જ સમજાય છે. આડમાં મૂકી છે, અને એ મોજ પણ છલકાતી અને માણસ ગમે ત્યાંથી પસાર થાય, ગમે તે જુએ; મલકાતી છે. અંદરથી ભરાયેલા અને ધરાયેલા હોય ત્યારે પરિસ્થિતિ કે દ્રશ્ય ગમે તે હોય, પણ દર્શન તો જોનારની એકલવાયાપણું નથી લાગતું. મેળા જેવી જ સભરતાનો વૃષ્ટિ અનુસાર જ થવાનું. કઇ નજરે જોવાય છે એના અનુભવ થાય છે. ખજાનો રાખવાનો પટારો નથી પણ ઉપર જ તેના દર્શનનો આધાર છે. જે કાંઈ જાદુ છે તે પટારી છે. નાની છે અને તેમાં મૂકેલો ખજાનો ખુલ્લો છે, જોનારની નજરમાં જ છે. કોઇ લૂંટી ન જાય તેવો છે; તેથી તે હેમખેમ છે, કોઈ આપણે તો બહારની સપાટીના માણસો. ચર્મચક્ષુના ચિંતા નથી. માણસો. આપણને જે દેખાય તે બહારનું, ઉપર ઉપરનું. આંખોમાં પાણી તો આવે ને જાય જ્યારે અંદરનું વિશ્વ સાવ નિરાળુ છે. અંદરના ચક્ષુ - નથી ભીતર ભીનાશ થતી ઓછી દિવ્યચક્ષુ ઊઘડી જાય પછી જે જોવાય છે તે તો કાંઇ ઓર વધ-ઘટનો કાંઠાઓ રાખે હિસાબ જ છે. અંદરનો એ ખજાનો ખુલી જાય તો તેની ભવ્યતા નથી પરવા સમંદરને હોતી અસીમ હોય છે. સૂરજ તો ઊગે ને આથમી યે જાય કવિ ધ્રુવ ભટ્ટનું આવા ભાવાર્થનું ગીત છે. ગીતકારને મારી ઉપર આકાશ એમનેમ છે અંદરના આ ખજાના ચાવી હાથ લાગી છે. ખજાનો ખુલી આપણે તો કહીએ કે .. ગયો છે એટલે એમણે અંદર નજર ઠેરવી છે. રસ્તે ચાલતા સંસારના સંબંધોના સુખ-દુ:ખ અડતાં નથી એવું એમ જ ટેવવશ કોઇ પુછે છે : કેમ છે? નથી. સંવેદનશીલતા છે તેથી તો તેની અસર થાય છે પણ ઓચિંતુ કોઈ મને રસ્તે મળે તેની દરકાર નથી- નોંધ નથી. એટલે તે અસર બહાર જ ને કદી ધીરેથી પૂછે કે કેમ છે ? રહે છે. અંદરની ભીનાશ તો અકબંધ જ છે, તે ઓછી આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં થતી નથી. જે કોઈ વધ-ઘટ થાય, ભરતી-ઓટ આવે ને ઉપરથી કુદરતની રહેમ છે . તેનો હિસાબ તો કાંઠા પાસે; સમદરને તો તેનો અણસાર ઉપરથી પુછાયેલ પ્રશ્નનો ઉત્તર અંદરથી અપાય છે. પણ નથી હોતો. ખુમારીથી છલકાતું હૃદય બોલે છેઃ મોજમાં છું. દરિયાની સૂરજ ઊગે અને આથમે તેની નોંધ ભલે પૂરવ અને લહેરને મોજાં કહેવાય છે. “મોજે દરિયા' કહેવાય છે. એ પશ્ચિમ દિશા રાખે. ઉપરનું આકાશ તો એમનું એમ છે. મોજ શબ્દ અહીં વપરાયો છે. મોજ છે અને ઉપરથી તેને હર્ષ-શોકની છાયા નથી અડતી. કુદરતની રહેમ છે. કવિ આટલું કહી અટકતા નથી, આવી અંદરની સભર અને અકબંધ ખુમારીનું ગીત આગળ ગાય છે: કોઇક જ વાર કોઇ મોજીલા અલગારીના મુખમાંથી નીકળી ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે આવે આપણને ભીંજવી જાય. આવી ખુમારી આપણી છલકાતી મલકાતી મોજ પણ હોય તો કેવું સારું ! એકલો ઊભું ને તોય મેળામાં હોઉં એવું (નોંધ: આ ગીત ભાવનગરના શ્રી અરુણભાઇ ભટ્ટના કંઠે લાગ્યા કરે છે મને રોજ સાંભળીએ ત્યારે તેનું માધુર્ય આપણને પણ ચેતનવંતા બનાવી દે છે.) તાળું વસાય નહી એવડી પટારીમાં આપણો ખજાનો હેમખેમ છે. કાવ્ય-આસ્વાદ: ૧૮૩ Page #231 -------------------------------------------------------------------------- ________________ ચલો મન ! માણી લઈએ આ મળ્યું જગત રે જેવું બને તો જાણી લઈએ; ડોલવાનું મન થઈ આવે છે. પુષ્પોના રૂપ-રંગ-છટા-સુગંધ જે મળી જીવનની પળો, ચલો મન ! માણી લઈએ. માણતાં માણતાં કદી કોઈ કંટક વાગે તો હોંશથી સહી આ ફૂલડાં ડોલે ડાળ ડાળ, તે લૂંટી લઈએ. લઈએ, હૈયે ધરીએ અને એનું સ્વાગત કરીએ. કદી કંટક વાગે ડાળ, હોંશથી હૈયે ધરીએ! મલયાનિલનો ઉત્સાહ પ્રેરે એવો શીતલ વાયરો વાય છે. તેને છાતીમાં ભરી લઈએ. ક્યારેક કોઈ વૈશાખી બપોરે આ મલય-સમીરણ વહે, છાતી છલકાવી દઈએ લુ વરસે તો પણ તેને કપા સમજીને મુખ મલકાવી લઈએ. ને અગન ઝાળ વરસે તો, મુખ મલકાવી લઈએ. ધ્રાણેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય અને હવે કવિ શ્રવણેન્દ્રિયની મને તો ગમે ઝરણાનાં ગીત, ગમે મહેરામણ એ ગંભીરો; વાત કરે છે : પર્વતોમાં થઈને વહેતાં ઝરણાંનો કલ-કલ ઘનદળનાં ઘેરાં ગર્જન, કોકિલના પંચમ સૂરો. નાદ સાંભળવો ગમે છે, તો રત્નાકરનું ગંભીર ગાન પણ શરદ પૂનમની રાત મળે તો, બંસી બજાવી લઈએ; ગમે છે; ઘનશ્યામની ઘેરી ગર્જના અને કોકિલના પંચમ ને મઝધારે ઝંઝાવાતે, મન સિંધુ ગજાવી દઈએ. સૂર પણ બહુ ગમે છે. મન, જુઓ જીવનનો પંથ, કદી કેડી ઉપવનની; શરદની મોહક પૂનમે ચોતરફ રેલાતી ચાંદનીમાં મનની કદી ધગી રહે રણરત, કદી લ્હાણી તન મનની. વેણુ વગાડી લઈએ. સંસાર સાગરની મઝધારે છીએ, તો ક્યારેક ઝંઝાવાત ઊઠે ત્યારે, મન-સિંધુને પણ સાથે રે ચલો ! ભલી આ વાટ, ચલો સુકાવી દઈએ; ગજાવી લઈએ, જો મળે કોઈનો સાથ, હાથ મિલાવી દઈએ. જીવનમાં તડકો-છાંયો તો આવતા જ રહે છે. એના રમેશ જાની જેવી જ સંતાકૂકડી આ ઉપવનની અને વેરાનની છે. ક્યારેક ચોતરફ પુષ્પોથી ઉભરાતા છોડના ઉપવનની વચ્ચે, તો જિંદગી જેલ જેવી કે વેઠ જેવી નથી, નથી...' એ પાઠ ક્યારેક ઊની રેતીના પથારા પર ચાલવાનું આવે ત્યારે એ આપણે શીખી લીધો છે. તેના અનુસંધાનની વાત એ પણ એક લહાવો છે એમ માનીને, જે વાટ છે તે ભલી છે - અલગારી ગીતમાં ગુંજતી સંભળાય છે. મનુષ્ય જીવન ચાલો “યાહોમ' કરીને ઝુકાવી દઈએ. તેમ કરતાં કોઈનો આપત્તિ ભરેલું હોય તો પણ જીવવા જેવું છે; કદાચ એટલે સાથ મળે તો “સાથી હાથ બઢાના” કહી, હાથમાં હાથ જ જીવવા જેવું છે. તડકામાં ચાલ્યા પછી છાંયડો મીઠો લાગે, મિલાવી લઈએ, આ સફરને સુંદર બનાવી દઈએ. માટે છાંયડાની ઠંડકભરી મીઠાશ માટે તડકો જ જવાબદાર જીવનને માણવાની જીદ, ગજવે ભરી દઈએ. પછી તો બસ ! મજા જ મજા ! આ કાવ્યનો ઉપાડ મજાનો છે : જે મળ્યું, જેવું મળ્યું આ જગત --તેને જાણી લઈએ અને પછી જ જીવનની જે પળ મળી છે તેને માણી લઈએ. આ માણી લેવાની વાત જ અગત્યની છે. કવિ તો નિમંત્રણ જ આપે છે: હે મન ! ચલો ! માણી લઈએ. આપણી આસપાસ, ચોપાસ કુદરત તો એક જ સંદેશો લહેરાવે છે--આ ફૂલડાં-પુષ્પો કેવા ડોલી રહ્યા છે ! તે જોઈને ET સી. નરેન ૧૮૪: પાઠશાળા Page #232 -------------------------------------------------------------------------- ________________ મીઠા મોતને માંગીએ, માણીએ જીવનની પળોને માણવાની, કવિ રમેશ જાનીની વાતને મમળાવી. જીવનને ખરા અર્થમાં માણી લે છે તે મોતને પણ માણે છે એ હવે જોઈએ : એક રીતે તો જીવન અને મૃત્યુ એ બન્ને એક સિક્કાની બે બાજુ જ છે. કોઈએ લલકાર્યું છે ઃ જીવન ને મૃત્યુની જોડલી અખંડ છે, માની લે, ‘મૃત્યુ’ એ જીવનનો ખંડ છે; મૃત્યુમાં જીવન પિછાણ માનવી ! જીવનને તું જીવી જાણ... ... જીવનને જે માણી શકે છે તે તો મોતને પણ માણે છે. કદાચ પ્રશ્ન થાય કે મોતને માણવું એટલે શું ? આપણા નીવડેલા કવિ શ્રી કરસનદાસ માણેકે એમના મનની ઉર્વરા ભોમમાં ઊગેલા ગીતમાં ‘મોત’ને માણવાનું ચિત્ર દોર્યું છે : એવું જ માગું મોત, હિર હું તો એવું જ માગું મોત ! આ થયું હોત ને તે થયું હોત ને જો પેલું થયું હોત’ અંત સમયે એવા ઓરતડાની હોય ન ગોતાગોત...હરિ... અંતિમ શ્વાસ લગી આતમની અવિચલ ચલવું ગોત, ઓતપ્રોત હોઉં આપ મહીં જ્યારે ઊડે પ્રાણ કપોત, કાયાની કણી-કણીથી પ્રગટે એક જ શાંત સરોદ જોકે રખે કદી પાતળું પડતું આતમ કેરું પોત...હરિ... ગિરિગણ ચડતાં ઘનવન વીંધતાં તરતાં સરિતા-સ્રોત સન્મુખ સાથી જનમ-જનમનો અંતર ઝળહળ જ્યોત...હરિ... ગગનેન્દ્રનાથ ટાગોર કવિ સ્પષ્ટ કહે છે કે આવું મનગમતું ‘મોત’ તો હિર પાસેથી મળે. કાવ્ય કે ગીતની પ્રથમ પંક્તિ ‘દેવદત્ત’ ગણાય છે. તેમ, અહીં પણ ગીતના ઉપાડમાં જ કવિ ભાર દઈને ગાય છેઃ ‘એવું જ...' --આના સિવાયનું, નહીં પહેલી કડીમાં શું ન હોવું જોઈએ તે વર્ણવ્યું છે. તો બીજી કડીમાં ‘શું જોઈએ' તેનું મિતાક્ષરી પણ સુરેખ વર્ણન છે. પદાવલી એવી તો સુગમ છે કે જાણે સ્વયંભૂ ! હૃદયમાંથી પ્રગટેલી પંક્તિ હૃદયમાં જઈને ઠરે છે. ત્રીજી કડીમાં ‘કણી-કણી’ શબ્દ ‘ક’ના અનુપ્રાસની પ્રીતિથી આવ્યો છે. એનો અર્થ ‘રોમરાજિથી' એમ અભિપ્રેત છે. ‘સરોદ’ એક વાજિંત્ર છે. અહીં તેનું વિશેષણ છે ‘શાંત સરોદ’ ચોથી કડીમાં અંદરની ઝળહળતી જ્યોતની વાત, જે કાયમનો સાથી છે તે જણાવી આપે છે. કવિ કહે છે એવું જ મોત, ઓરતા વિનાનું મોત, મૃત્યુ કહેવાય. આવા મૃત્યુ જોઈને કહેવાય કે, ‘મૃત્યુ મરી ગયું રે લોલ !' મંગલ જીવનની પળોને હળવાશથી આમ માણતાં માણતાં જો મૃત્યુ આવે તો તેનું રૂપ બિહામણું નહીં પણ સોહામણું લાગે. પણ માત્ર વસ્ત્રપરિવર્તન જેવું અને તે જૂનાં વસ્ત્ર ઉતારીને, કરચલીવાળાં વસ્ત્ર તજીને, નવાંનકોર, મૃદુ-મુલાયમ વસ્ત્ર મળે તો આવા મૃત્યુનું સ્વાગત કોણ ન કરે ? કોણ આવું પરિવર્તન ન આવકારે ? દિલથી આવું માગે તે કેમ ન આવકારે ? મળે જ મળે. આપણે પણ માંગીએ અને મેળવીએ. કાવ્ય-આસ્વાદઃ ૧૮૫ Page #233 -------------------------------------------------------------------------- ________________ મોટો કોણ? માફી માંગે, –ને! તું નાનો, હું મોટો, એવો, ખ્યાલ જગતનો ખોટો; આ નાનો, આ મોટો, એવો મૂરખ કરતા ગોટો ! માણસના મનમાં અનેકાનેક ગ્રન્થિઓ બંધાયેલી અને ખારા જળનો દરિયો ભરિયો, ગંઠાયેલી હોય છે. એ પૈકીની એક મોટી ગાંઠ છે : “હું મીઠા જળનો લોટો મોટો છું.' જીવનના વિકાસમાં આ ગાંઠ બધી રીતે તરસ્યાને તો દરિયાથી યે, અવરોધક બને છે એની એને ભાગ્યે જ જાણ હોય છે. લોટો' લાગે મોટો. માણસ છીએ તેથી માણસ જોડે સતત કામ પડે જ છે. નાના છોડે મહેકી ઊઠે, કામ પડે એટલે “હા-ના પણ થાય જ. મનને ઠેસ પણ કેવો ગુલાબ ગોટો ! વાગે. ભૂલ તો આપણી પણ હોય અને સામાની પણ ઊંચા - ઊંચા ઝાડ તમને, હોય. ભૂલની રજ ચોંટીને મેલ બને એ પહેલાં જ તેને જડશે એનો જોટો ? ઉડાડી દેવાની કે ખંખેરી નાખવાની સહજ અને સરસ ઘટનામાં ‘આડું કોણ આવે છે? “હું મોટો છું – એ જ ! મન નાનું તે નાનો, હા, એ પણ ખબર છે કે “માફી” માંગ્યા અને આપ્યા મન મોટું -તે મોટો ! પછી હળવાશનો અનુભવ થાય છે; અને ન માંગીએ કે પ્રેમશંકર ભટ્ટ ન આપીએ ત્યાં સુધી ભાર-ભાર લાગ્યા કરે છે. છતાં એક આ- “હું મોટો છું, હું માફી શા માટે માંગું?' – એમ સતત થયા કરે. સામા પગલે તો હું નહીં જ જાઉં. અવસર આવે ત્યારે અંદરનું ‘પોત’ પરખાય છે. એને એમ કેમ સમજાવવું કે તું મોટો હતો તો ભૂલ કેમ માફી આપવાની કે માફી માંગવાની આવે ત્યારે અંદર થવા દીધી? મોટો એ નથી કે જે આ દુનિયામાં પહેલો મોટપ” છે કે શું છે તે જણાય છે. આવ્યો. મોટો તો એ છે કે જેણે પહેલાં માફી માંગી; જેણે કવિશ્રી પ્રેમશંકર ભટ્ટની, આ ખૂબ જાણીતી કવિતા છે. માફી આપવામાં પહેલ કરી. કદાચ શાળાના શરૂઆતના ધોરણમાં આ કવિતા, લલકારી કવિતાની પ્રથમ છ પંક્તિ તો સાવ સીધી રીતે સમજી લલકારીને ઘણાએ ગાઈ પણ હશે ! અને તેથી એને શકાય તેવી છે. “ પ્રાસ તો પ્રેમશંકરના” એવું કહેવાનું બાળકોની કવિતા સમજી વિસારે પાડી હશે ! પણ છેક મન થાય! કવિએ છેલ્લી લીટીમાં કાવ્યનો “અર્ક આપી એવું નથી, ભલે કદ, ભાષા, શૈલી વગેરે જોતાં બાળ- દીધો છે; કહો કે સાચી વ્યાખ્યા આપી છે. મન મોટું તે કાવ્યના ખાનામાં આને ગોઠવીએ, પણ બોધની વિચારણાં મોટો. મન નાનું તે નાનો. સામાને માફી આપે તે મોટા કરીએ ત્યારે? ત્યારે જેવો બોધ લેનાર હશે એવો બોધ મનનો. આવા મોટા થવા માટે આપણે જનમ્યાં છીએ. આમાંથી જડશે. કવિએ સાવ સાદા શબ્દોમાં વેધક વાત માફી માગીએ, માફી આપીએ.મોટા બનીએ અને પછી કહી છે. કહીએ : “હું મોટો છું.” ૧૮૬: પાઠશાળા Page #234 -------------------------------------------------------------------------- ________________ શું-શું ગમે? – ફરી, બાળક થઈ, ગાવા-નાચવાનું મન થાય, એવું ગમતીલું ગીત કહું શું-શું ગમે? મને શું-શું ગમે ? કહું' એવો શબ્દ બોલીને તે પ્રશ્નસૂચક નજર જે રીતે સામી વ્યક્તિ પર ઠેરવે છે તે બહુ જોવા જેવી હોય છે. તમારા તરફથી ‘હા’ મળે અંધારી રાતે, ઊંડા આકાશમાં તેની રાહ ન જોવે પણ તમે તેના સન્મુખ છો કે નહીં તે જુએ. તારા-તણા પલકારા ગમે..મને. તમારું ધ્યાન બીજે હોય તો ફરી ફરી એ શબ્દનો ઉચ્ચાર કરે. ઊગી-આથમતા સૂરજના તેજના તમારું ધ્યાન તેના તરફ જાય પછી જ કહેવાની શરૂઆત કરે છે. ઊડતા આભે ફુવારા ગમે... મને. આમ તો બાળક અંધારાથી ડરતો હોય છે પણ તે પોતાને ગમતાંનો કાળા ડિબાંગ શા અંધારા મેળે ગુલાલ કરવાની શરૂઆત એ અંધારી રાતમાં ઊંડા આકાશમાં વીજળીના ચમકારા ગમે... મને. ટમટમી રહેલા તારલિયાના પલકારાથી જ કરે છે. આ તારા પણ જંગલનાં ઝાડો ને ઊંચા પહાડો આકાશની “આંખો જ ને ! ધમધમતા-ધોધની ધારા ગમે... મને. રાત પછી આવે છે અરુણ પ્રભાત. સૂરજ એની નજરે કેવો દેખાય સાગર સીમાડેથી ઊઠતી લહેરે છે? તેજના ફુવારા જેવો ! એવા ઊગીને આથમતા સૂરજને જોઈને ગર્જતાં ગીતો પ્યારાં ગમે..મને. પછી તે અંધારભર્યા આકાશમાં કાળાં વાદળોની વચ્ચે ચમકી મઘમઘતી મંજરીએ આંબાની ડાળે જતી વીજળીને યાદ કરે છે. કોયલના ટહૂકારો ગમે..મને. ગમતાંની યાદીમાં હવે તે પાણીના ધોધ લાવે છે. કવિએ, એ મીઠી સુગંધથી ખીસંતે ફૂલડે શબ્દો પ્રયોજ્યા છે કે આપણી સમક્ષ ધોધ દ્રષ્ટિગોચર થાય જ ! ધમધમતા ધોધની ધારા'માં “ધવર્ણની ઝડઝમક કેવી ગોઠવાઈ ભમરાનાં ગુંજન ચારાં ગમે...મને. ગઈ છે ! સઘળી સુંદરતા એ ઘરતી - માડીના પછી તો ગર્જારવ કરતા સાગર અને તેના તરંગોનું ગાન કરતાં મુખડાના મલકારા ગમે... મને. કરતાં એના બાળમનની ચંચળતા કેવા ઠેકડા મારે છે? મોટા અને -- ત્રિભુવન વ્યાસ ગંભીર અવાજોથી હવે તે આંબાડાળે બેઠેલી કોયલના મધુર-કોમળ ટહૂકારા સાંભળે છે. એ પછી એથીયે સંક્ષેપ કરી ભમરાના ગુજરાતીના પ્રસિદ્ધ કવિ ત્રિભુવન વ્યાસનું આ ગુંજારવની વાત કહે છે. ખૂબ જાણીતું અને મજાનું ગીત છે. આમ તો આ બધી આખી દુનિયા ફરીને બાળકને તો માવડી જ સાંભરે રે ? ગીતનો બાળગીત તરીકે જ ઉલ્લેખ છે. પણ તેથી ધરતીમાતાના મુખડાના મલકારા ગમવાની વાત કરતાંવેંત શું? મહત્ત્વતો આમાં જે વિસ્મયનું ગાન કરવામાં માતાના મુખનો મલકાટ યાદ આવી જ જાય ! એ મલકાટમાં આવ્યું છે તેનું છે. સામાન્ય રીતે અત્ર-તત્ર સઘળી સુંદરતાનાં દર્શન અને થાય છે. વિહરતી વત્તિને ઊર્ધ્વ તરફ વાળવાનો ઉપક્રમ આમ પલકારાથી મલકારા સુધીની બાળકની યાદી આપણી પણ નોંધપાત્ર છે. કાવ્યનો ઉપાડ કેવા પ્રશ્નથી થયો બની જાય છે. આપણી ગમતી ચીજોની યાદી જુદી અને નિરાળી છે ! હશે, છતાં પણ આ ચીજોનો સમાવેશ કરી શકાશે. નિર્દોષ આનંદ શું-શું ગમે ! એની પહેલાં જે કહું..' પદ મૂક્યું અને ખરી તંદુરસ્તી મેળવવાની આ નિશાની છે. છે તે સૂચક છે. બાળકની કોઈ પણ નિર્દોષ- આ બધાંની સાથે અંતરંગ પ્રીતિના તાણાવાણા આપણા હળવી વાતનો પ્રારંભ આ શબ્દથી જ થતો હોય જીવનપટમાં વણાય તો ખુશીનો ખજાનો વધતો રહેશે. છે --“કહું'. નાના બાળકની, પોતાની ખાનગી આ બાળગીત આપણું પણ છે તેનું ગાન, ગુંજારવ ટાઢક આપશે. વાત કરતાં પહેલાંની ભૂમિકા બાંધવાની આ કેવી ‘નાના થઈને રહેવું” એ આ સંદર્ભમાં અનુભવવા જેવું છે. | સરસ રીત છે ! કાવ્ય-આસ્વાદ: ૧૮૭ Page #235 -------------------------------------------------------------------------- ________________ खुशी की खोज जो न मिला मुझे, उसके दुःख में, जो मिला, उसे क्यों भूल जाउं; दुःख के चुल्लु-भर पानी में, अपनी खुशी की दुनिया, क्यों डुबाउं. कहीं न कहीं, कुछ तो, कम रहेगा ही, कुछ न कुछ, पहोंच से दूर, रहेगा ही; क्यों, हर घडी उसी की शिकायत करती जाउ, क्यों, जीवन में, स्वयं कांटे बोती जाउ जो चाहा, यदि सब मिल जाता, तो फिर चाहने को, क्या रह जाता; और चाहे बगर, जीवन भी क्या रह जाता, ईश-कृपा से मिला, उसी में मगन हो जाउ अपनी पीडा को, इतना क्यों सहलाउं, कि अणु जैसी वह, विराट शिला बन जायें; क्यों अपनी पीडा में, इतनी डूब जाउं, कि, किसी दूसरे के 'आंसु' देख ही न पाउं. નન્દિની મહેતા Meaning सबछाया - - CHHAYA. १८८:416शाणा Page #236 -------------------------------------------------------------------------- ________________ ખુશી કી ખોજ - આસ્વાદ આપણા જેવાના મનમાં, ધણા વખતથી ઘૂંટાતા ભાવોને કવિ ક્યારેક કેવી સુંદર રીતે વાચા આપતા હોય છે ! અહીં હિંદી ભાષામાં કવયિત્રી નન્દિની મહેતાએ, માત્ર ચાર કડીમાં આપણા મનની ખરલમાં ઘૂંટાતી વાત કરી છે. આ વાત તેમની જ નથી, આપણા બધાંની છે. આપણા મનને વિચિત્ર ટેવ પડી છે, જે નથી તેને જ યાદ કરવાની, નથી તેની ફરિયાદ કરવાની. પ્રમાણિકપણે એક યાદી કરીએ તો નવ્વાણું ચીજ આપણને મળી છે એવું જણાશે. ન મળેલી ચીજ થોડી જ હશે. વળી જે નથી મળ્યું તેનાં રોદણાં એવાં ગાઈશું કે મળેલી ચીજોનાં ગુણગાન કરવાનો સમય જ નહીં મળે ! અર્થાત્, ન મળેલાની હાયમાં મળેલાને માણી જ નથી શકતા. આ વાત પ્રથમ પંક્તિમાં સ૨સ રજૂ થઈ છે. દુ:ખ તો ચુલ્લુભર એટલે કે હથેળીભર છે. જ્યારે સુખની તો આખી દુનિયા મળી છે. એને, માનેલા દુઃખમાં, શા માટે ડુબાડી દઉં ? કોઈ પણ પરિસ્થિતિ હશે, થોડી ખામી તો રહેવાની જ. ઓછપ તો રહેવાની જ. જગ્યા બાર ઈંચની અને દોરી તેર ઇંચની; ગમે તે તરફ ખેંચો, એક ઇંચની જગ્યા તો ઓછી પડવાની જ. બધાંને બધું ક્યારેય મળતું નથી. નિયતિના આ સ્વીકારને બદલે ફરિયાદ શા માટે કરું ? એવી ફરિયાદ કરીને મારા જ જીવનમાં કાંટા વેરવાનું કામ કરવાની મૂર્ખામી શા માટે કરું ? જીવનમાં ઇચ્છા(ચાહત)ની પણ એક મજા છે. એને પૂરી કરવાની મહેનત છે. મહેનત છે તો થાક છે. થાક છે તો આરામની મીઠાશ છે. બધી ઇચ્છાઓ પૂરી થઈ જાય તો ચાહવાનું-ઇચ્છવાનું-મેળવવાનું શું બાકી રહે ? કાંઈ બાકી ન રહે તો પછી જીવવાનું પ્રયોજન પણ શું રહે ? જાણીતા સંગીતકાર નૌશાદઅલીને કોઈએ પૂછ્યું ઃ જૈફ વયે પણ તમે ખૂબ પ્રવૃત્ત રહો છો તેનો તમને કંટાળો નથી આવતો ? એમનો જવાબ કેવો સૂચક છે ઃ मेरी ये प्यास बुझी होती तो ये जिंदगी जिंदगी न होती। પ્યાસ છે તો જિંદગી છે. ઇચ્છા છે, તો મથામણ છે. મથામણ જ ન રહે તો જીવન ક્યાંથી રહેવાનું? કવયિત્રી કહે છે ઃ ભગવાનકૃપાથી જે મળ્યું છે તેમાં જ હું મગ્ન બની જાઉં. અભાવની પીડાને ઘૂંટીને ઘેરી શાને બનાવું કે જેથી અણુ જેટલી પીડા વિરાટ શિલા જેવડી બની જાય ? એ વિરાટ શિલાની આડશથી મને સામાની પાંપણે બાઝેલાં ‘અશ્રુબિંદુ' ન દેખાય ? સાવ-નાની અમથી, ક્ષણિક, ક્ષુલ્લક, ક્ષુદ્ર, -એવી પીડામાં એમ ડૂબી જવું નથી કે બીજાની પીડાને હું જોવા જ ન પામું. ના, મારે એવા એકલપેટા નથી થવું. બીજાનાં દુ:ખો જોઉં છું ત્યારે મને મારાં દુ:ખ કોઈને કહેવા જેવાં પણ, લાગતા નથી. કહેવતરૂપી એક વાક્ય છે : તારું દુ:ખ શ્રેણિક રાજાના કારાગારના એક કલાક જેટલું પણ નથી, ગજસુકુમાર મુનિના દુઃખની એક મિનિટ જેટલું પણ નથી. --તો શા માટે આવા નાનાં-નાનાં દુઃખોને મેગ્નિફાઈંગ ગ્લાસથી મોટાં કરીને જોવાં? એને સમતાપૂર્વક શા માટે ન વેઠી લઉં ? સત્ર, ન વુશી હો, મનજૂરી ન હોય દુઃખ વેઠી લઉં તો ધીરજથી, મજબૂરીથી નહીં ! બસ, આટલું આવડે તો પેલા કાગડાની જેમ મોજથી ગાવા માંડીશું. જે સ્થિતિમાં કાગડાને મૂક્યો એમાં એને આનંદ-આનંદ જ હતો ! પાણીમાં નાખ્યો તો કહે, હાશ ! કેવી ટાઢક થઈ, ઘણા વખતની બળતરા મટી ગઈ ! કાંટામાં નાખ્યો તો કહે, હાશ ! શરીરમાં એટલી બધી ચળ આવતી હતી; હવે શાતા થશે ! તડકે નાખ્યો તો કહે, વાહ ! કેવી હૂંફ મળી ! આવી વૃત્તિ કેળવીએ તો, સર્વત્ર ખુશીની જ ભેટ મળશે. કાવ્ય-આસ્વાદ : ૧૮૯ Page #237 -------------------------------------------------------------------------- ________________ કો'કનાં તે વેણને, વીણી-વીણીને વીરા ! ઊછીઊધારાં ન કરીએ; પોતાને તુંબડે, તરીએ હૈયે ઊગે; એવી હૈયાની વાતને ફૂલ જેમ, ફોરમતી ધરીએ. કોયલ તો કોઈનો ટહૂકો ન માગે ને મોરલો કોઈની ન કેકા; માનવીનું કાળજ તે કેવું કર્યું પીડ પોતાની, પારકા કા ! પોતાની વાંસળી, પોતે બજાવીએ ને રેલાવી દઈએ સૂર; ઝીલનારું એ ઝીલી લેશે, ભલે પાસે જ હોય કે દૂર. રૂડા - રૂપાળા સઢ કો'કના શું કામના ? પોતાને તુંબડે તરીકે; ઓલ્યા તો મોતમાં જીવી ગિયા, વીરા, ‘જીવતાં’ ન આપણે મરીયે. મકરંદ દવે એક શિલ્પીને તેના પ્રશંશકે પૂછ્યું કે તમે કેવા કેવા સુંદર શિલ્પ કંડારો છો ! પાષાણ ખંડને અમે જોયો હોય છે તેમ તમે પણ જુઓ છે. જ્યારે તમે એને અડો છો ત્યારે એમાં ચમત્કાર સર્જાય છે. આનું કારણ શું ? ઉત્તરમાં શિલ્પીએ વિનમ્રભાવે કહ્યું : પાષાણમાંથી પ્રતિમા બનાવવા માટે હું કશું જ કરતો નથી, મને એ પાષાણ ખંડમાં પ્રતિમા દેખાતી હોય છે અને એની આજુબાજુનો વધારાનો ભાગ હોય છે તે બધો ટાંકણાંથી દૂર કરી દઉં છું એટલે પ્રતિમા બહાર દેખાઈ આવે છે. કેવો માર્મિક અને સચોટ ઉત્તર ! ઉત્તમ વ્યક્તિત્વ માટેનો પણ આ જ ઉત્તર છે ! ઉમદા જીવનના કોઈ સ્વામીને પૂછવામાં આવે તો તેમનો ઉત્તર પણ આવો જ હોય : મેં કશું વિશેષ કર્યું નથી, મારામાં જે-જે કુટેવ લાગી, મારા મૂળ સ્વરૂપને કુરૂપ ૧૯૦: પાઠશાળા કે વિકૃત બનાવે એવી જે જે વૃત્તિ કે પ્રવૃત્તિ મારામાં હતી તે દૂર કરી એટલે મૂળ સ્વરૂપ હતું તે નીખરી આવ્યું. આપણા જીવનને કુરૂપ બનાવતી અનેક કુટેવ પૈકીની એક કુટેવ પર આંગળી મૂકીને કવિ કહે છે - વીરા. .! કેવું વહાલપભર્યું સંબોધન છે ! ‘ભાઈ’ કરતાં પણ ચઢિયાતું સંબોધન પ્રયોજીને કવિ કહે છે ઃ વીરા ! કોઈ અન્યના વેણને ઉછીના ન લઈએ. આપણા વેણ તો આપણા જ હોવા જોઈએ. જે હૈયે ઊગે તે જ હોઠે લાવીએ -કલમે ઉતારીએ. એક વણજારાએ વેપારી પાસેથી પૈસા લેવા પોતાની મૂછનો વાળ ગિરવે મૂક્યો ત્યારે વેપારી કહે છે કે આ ‘વાળ’ તો વાંકો છે ! વણજારો કહે છે : વાંકો હૈ પણ માંકો હૈ. -વાંકો છે પણ મારો છે. પેલા બાળકને જળદેવતાએ સોનાની કુહાડી આપી ત્યારે બાળકે કહેલું : મને તો ગમે મારી જ કુહાડી. -એમ, આપણો શબ્દ આપણા હૃદયની કોડમાં ઘડાયેલો હોવો જોઈએ.આ સોનેરી સલાહને, ઋષિ તુલ્ય કવિ મકરંદ દવે, આપણી સમક્ષ જૂજવે રૂપે મૂકે છે. સલાહ છે પણ જરા જેટલો ભાર નથી. ફૂલની ફોરમ શી હળવાશ લઈને કાવ્યના શબ્દોને મહેકાવ્યા છે. ફૂલ પોતાની ફોરમ ધરી દે છે, કોયલ પોતાનો જ ટહૂકો, મોર પોતાની જ કેકાથી ગગન ગજવે છે; એ ક્યારેય કોઈની પાસે માંગતા નથી. આનંદ પોતાનો તો અવાજ પણ પોતાનો. શી ખબર ! માણસનું કાળજું કેવું છે કે પીડા પોતાની હોય છે અને એની વાત એ અન્ય કોઈના વ્હેકામાં કરતો હોય છે. તરસ્યો માણસ ગામડાના અભણ માણસો સામે ‘વોટર, વોટર’ કરતો તરસથી તરફડતો રહે એવું ! એવું આપણાથી ન કરાય. આપણી વાંસળીમાં આપણો જ સૂર રેલાવીએ. જે કોઈ રસિયા હશે તે તેને ઝીલી લેશે. બીજાને સંભળાવવાનો અભરખો ન કરીએ; આપણા માટે જ ગાઈએ. ‘વસંતે પંચમાલાપે રસીલી કોકિલા કૂજે.' કોઈ સાંભળે કે ન સાંભળે એની એને પરવા નથી. નિજાનંદમાં મસ્ત રહીને તલ્લીન બનીને એ ગાયે જાય છે. કવિ કહે છે કે આપણું તુંબડું હોય તો તરવા માટે તે જ તુંબડું ખપમાં આવશે. બીજાના રૂડા રૂપાળા સઢ હોય તે આપણને શા ખપના ? આટલું કહી છેલ્લે કવિ જીવનમંત્ર આપે છે : કેટલાયે નરવીરો ઝિંદાદિલીથી જીવ્યા અને મોતને પણ મીઠું બનાવી ગયા. આપણે પાકું લઈને જીવતાં જીવ શા માટે મરીએ ? કાકાસાહેબનું આવું એક વાક્ય યાદ આવે છે : ‘અનુકરણ એ મરણ છે.’ પોતાનું જીવન તે જીવન. પરાયું, ઉછીનું તે મરણ. આપણે તો જીવીએ ત્યાં સુધી જીવંત રહેવાનું વરદાન લઈને જન્મેલા છીએ. કવિની હૃદય સરવાણીમાંથી પ્રગટેલી વાણી આપણા હૃદયમાં પણ ઊગે તેવું ઇચ્છીએ. (અને તેથી આપણી અંદર પડેલી એક ટેવ ઓછી કરીએ.) Page #238 -------------------------------------------------------------------------- ________________ ભૂકંપ (તા. ૨૯-૧-૨૦૦૧ના દિવસે રચાયેલું સૉનેટ) શબ્દ વાપર્યો છે. આમ તો સૌરાષ્ટ્રની લોકબોલીનો શબ્દ છે. કશો સળવળાટ ને કડડભૂસ, સંધુય જે બધું શબ્દમાં જે બાકી રહે છે તે આ સંધુ શબ્દમાં આવી જાય રચ્યું મનુજ પ્રાણીઓ, ટપક લોહી પ્રસ્વેદથી ! છે ! સંધુ એટલે નિઃશેષ. કશું જ બચવા ન પામે એવું. તેવી રીતે, કડડ એ રવાનુકારી શબ્દ છે. જ્યારે મકાન પડે, ઝાડ ઊંચા ગગનચુંબી સ્વપ્ન, ઘરબાર ઉષ્માભર્યા પડે ત્યારે જે અવાજ થાય તે અવાજ કડડ છે. કડડ કરતું બધું ક્ષણેક તરખાટમાં - સઘળું ધ્વસ્ત, ભૂમિતલે ! પડ્યું. હશે જનઉરે ઘણા, અણગણ્યા છૂપા ઓરતા, ' લોહી-પાણી એક કરી, પરસેવાના અમી સીંચીને માણસે હશે દિગૃદિવંત છેનજર દૂરનું તાગતી આ બધું રચ્યું હતું. જીવનભરની કમાણી ખરચી, કેવા કેવા અને ઊંજતી નેત્રમાં, શિશુઉઘાડનાં અંજનો; સપના સજીને એક ઘર બન્યું હોય છે. તે ઘર માત્ર ચાર ભીંતડાં બધુંય અહીં ભસ્મશેષ અવ એક ફુત્કારમાં ! નથી હોતા, એક જીવંત આધાર હોય છે. તે ઘર ક્ષણભરમાં અનેક મધુકલ્પનો, ક્ષણિક રૌદ્ર ઉચ્છવાસમાં જમીનદોસ્ત થઈ ગયું એક જાણીતા ઉદ્દે કવિ બશીર બદ્રની ગયાં, વહી ગયાં મૂકી સ્મરણશેષ ડૂમા ઉરે. આક્રોશભરી પંક્તિઓ યાદ આવે છે : રહી બસ ચીસાચીસો, કણસતી નર્યા ભારથી __ लोग तूट जाते हैं, एक घर बनाने में। દિવંગત ભવિષ્યની, અતીતના પરિતાપની ! तुम्हे शर्म नहीं आती, बस्तियाँ जलाने में ।। હવે નિબિડ રાત્રિમાં, ઘૂમતી જોગણો રાસડે, આપણા કવિ ઈટ-ચૂનાનાં ઘરો ધરાશાયી બની ગયાની અને દિવસમાં ઊગે, સૂરજ લોહી-લીંપી મુખે. ઘટના પછી માનવ મનમાં છુપાયેલા ઓરતાની વાત કહે છે. આ શબ્દ પણ કેવો સરસ છે -ઓરતા. શબ્દની પોતીકી સુગંધ જયન્ત પંડ્યા છે. એ ઓરતા છૂપા છે, અગણિત છે. અનેક અને અપાર હોંશવિશ્વગીતાના ગાયક કવિ નાનાલાલે આપેલું ‘જયન્ત' નામ ગુજરાતી સાહિત્યને ફળ્યું છે. જયન્ત પાઠક, નાનાં-નાનાં બાળકો, જેના નેત્રમાં હજી અણઉઘડ્યું જયન્ત કોઠારી, જયન્ત પંડ્યા –કેટકેટલાં ચળકતાં નામ ભવિષ્ય છુપાયું છે, એ કળી જેવા કુમળાં અને કૂણાં-કૂણાં બાળકો છે. એ પૈકી એક કવિ જયન્ત પંડ્યાનું આ કાવ્ય કાળ એક જ ફૂંકમાં ભસ્મની ઢગલી બની ગયાં. કેટલીય મધુર કરાળનું છે. છવ્વીસમી જાન્યુઆરીની સવારે બનેલી કલ્પનાઓ અને તેમાં રાચનારાં બધાં સ્મરણશેષ બની ગયાં. ગમખ્વાર દુર્ઘટના તેમના સંવેદનશીલ ચિત્તને તેનું સ્મરણ પણ, ડૂમાને જન્માવનારું બની રહેશે. હલબલાવી ગઈ ને તેમનું હૃદય દ્રવ્યું તેમાંથી આ બધું ગુમાવતાં કાંઈ પણ બચ્યું હોય તો તે કણસતી ચીસો કવિતાની સરવાણી વહી આવી. જ છે ! એનો અસહ્ય ભાર અને ભયના ઓથાર ! ભૂતકાળ તો ભાગ્યે જ કોઈ સહૃદય જન હશે જે આવી ઘટના ભયાનક અને ભવિષ્ય તો જાણે નામશેષ થયું છે. પ્રત્યે માત્ર દૃષ્ટા-શ્રોતા બની રહ્યો હોય. જેની પાસે જે હવે જે સુરજ ઊગે છે તેમાં સુખની સુરખી નથી પણ હોય તે લઈને બધાં આ સામૂહિક આપદાને હળવી કરવા નીંગળતા લોહીની લબાલબ લાહ્ય છે. અને રાત ! રાત તો દોડી ગયાં છે ! ડાકલા વગાડતી ડાકણ જેવી, જડબું પહોળું કરતી અને વિકરાળ સૉનેટપ્રકારના, ૧૪ લીટીના આ કાવ્યમાં ભૂકંપનું અટ્ટહાસ્ય કરતી જ ઊગે છે. અરે ! ઊગતી નથી પણ એ રાત તો ચિત્ર, સંવેદનાભર્યા મનોજગતના રંગમાં ભાવનાની પડે છે. હવે તો બધું આવું જ બની રહ્યું છે. પીંછી બોળીને આલેખ્યું છે. કવિની સામે જ જાણે બધું ભૂકંપના બીકાળવા ચિત્રનું કાવ્યલેખન આપણને વીતેલી બની રહ્યું છે એ રીતે કાવ્યનો ઉઘાડ થયો છે. એ ભયાનક ક્ષણોની મુખોમુખ કરી દે છે. થોડો સળવળાટ થાય...કંઈક થરથર ધ્રૂજે અને બધું એક એવી ઇચ્છા થયા કરે છે કે ક્યારે પણ આ ભયાનક કડડભૂસ થાય. અહીં બધું –એ બતાવવા માટે સંધુ માટે સધુ ક્ષણોનું, પુનરાવર્તન ન થાય ! ક્ષ કાવ્ય-આસ્વાદ: ૧૯૧ Page #239 -------------------------------------------------------------------------- ________________ ઊભો થા, તું! ગુજરાતને ધ્રુજાવનારો ધરતીકંપ થયો, તેના સ્વરૂપની એક કવિતા, શ્રી જયન્ત પંડ્યાની, આપણે જોઈ. તેમાં ભૂકંપનો આંખે દેખ્યા અહેવાલનું એક કવિની બાનીમાં વર્ણન છે. આ બીજી કવિતા જોઈએ. આ કવિતામાં ભૂકંપના અનુભવથી નિરાશ અને હતાશ થયેલ વ્યક્તિને, નિરુદ્યમીમાંથી “ઉદ્યમી બનાવવા માટેનું આહ્વાન છે. મુનિ ભુવનચંદ્રજી મારા મિત્ર છે. સર-રુચિનું સામ્ય છે તેથી મૈત્રી રચાઈ છે. તેઓ છેલ્લા કેટલાંક વર્ષોથી કચ્છમાં જ વિચારે છે. ૨૬મીના, ભૂકંપના દિવસે તેઓશ્રી ભદ્રેશ્વર તીર્થની નજીકના વડાલા ગામમાં જ હતા, જેવી ભૂકંપની ધ્રુજારી આવી, જેવી ભૂકંપની ઘરઘરાટી સંભળાઈ તેવા તેઓ બહાર નીકળી ગયા. ક્ષણવારમાં તો પડતાં મકાનોની ધૂળ-પથ્થરો-ઈટોથી આકાશ છવાઈ ગયું. મુનિશ્રી આ બધું સ્તબ્ધ નજરે જોઈ રહ્યા. મુનિશ્રી ભુવનચંદ્રજી એક સાધક છે. તેમણે આ બધું તટસ્થ થઈને જોયું. અરે ! મૃત્યુના ભયને સાવ નજીકથી જોયું. તેઓ સંપૂર્ણ તટસ્થ રહ્યા. કલાક પછી તો તેઓ તરત શ્રી ભદ્રેશ્વર તીર્થના દેરાસર વગેરે સ્થાનોને જોવા નીકળ્યા. તેઓશ્રી, ત્યાંના અનેક ગામોની હાલત જોઈને ત્યાંના માણસને બેઠો કરવાના કામે લાગી ગયા છે. પોતે સ્વયં કવિહૃદયી છે. ક્યારેક-ક્યારેક તેઓ ગુજરાતી તથા હિંદીમાં, પોતાના હૈયાની ભાષા ઉમેરીને પ્રાસંગિક કાવ્યો રચે છે. ૨૯મી જાન્યુઆરીએ એક હિંદી કાવ્ય રચ્યું જેમાં જે બન્યું તેનો ચિતાર અવતર્યો છે : ઠેર હો ગયા, અરે ! ક્યા સે ક્યા હો ગયા ! ૩૦મીએ માણસને માણસ બનવા માટેના પ્રેરણારૂપ ઉદ્ગાર આવ્યા ગુજરાતીમાં. પણ, માણસને જ્યારે ઘોર નિરાશામાં ગરક થયેલો તેમણે જોયો ત્યારે, ઠેઠ ૧૩મી ફેબ્રુઆરીએ, વેદની પવિત્ર વાણી - “ઉનિષ્ઠત - જાગ્રત' - એમના જોમભર્યા હૃદયમાંથી પ્રગટી આવી. આ એ કાવ્ય છે : ઊભો થા તું! અલ્યા ભાઈ ઊભો થા તું ઊભો થા તું ભાઈ મારા ઊભો થા તું ઊભો થા તું કેમ કરે વાતું? મોડું તને થાતું તારે મારગડે ચાલ્યો જા તું ચાલ્યો જા તું.. ન્યું ગગન અને ડોલ્યા ડુંગર ત્યારે તારાં અંગો થયાં રે! ધૂળ-ધૂળ, અડબડિયું ખાઈને ભોંયે પટકાય તું, તોય તારાં ઊબડે ના મૂળ, એવી તારી જાતું ઝટ ઊભો થા તું તારી હસ્તીનાં ગીત ગા તું. છૂટ્યો સંગાથ ભલે, લાંબી છે વાટ ભલે, જો ને લંબાય નવા હાથ, રાત પછી રાત નથી, જેવી-તેવી વાત નથી, માથે બેઠો છે દીનાનાથ, જો ને તેજ રતું આ ગગને પથરાતું તેજ” આંખોમાં ભરતો જા તું.. કુદરતનાં બાળ સૌ, કુદરતની ગોદમાં, શાની લાગે છે, તને બીક? ખોટું લગાડ મા, વખત બગાડ મા, માડી જે કરશે તે ઠીક, છોડ બીજી વાતું મૂકીને પંચાતું કામ સોપેલું કરતો જા તું કરતો જ તું અલ્યા ભાઈ, ઊભો થા તું ઊભો થા તું ભાઈ મારા ઊભો થા તું ઊભો થા તું. નિરાશામાંથી આશામાં લાવવા માટે તેઓ સીધું આમંત્રણ આપે છે આ દેશની ભાષામાં જ તો ! પ્રેમાળ સંબોધન છે. હેતાળ સંબોધન છે -અલ્યા ભાઈ, ઊભો. થા તું, ૧૯૨:પાઠશાળા Page #240 -------------------------------------------------------------------------- ________________ માણસ નિરાશ હોય ત્યારે તે નિરુદ્યમી હોય, એટલે તારા માથે દીનાનાથ પણ બેઠો છે. તું એકલો નથી. તે વાતો વધારે કરે. નિરુદ્યમી માણસને કામમાં રસ ન જો, જો, ઊગમણી દિશામાં આકાશ લાલ લાલ થઈ હોય, તેને વાતોમાં જ રસ હોય ! તેને કવિ કહે છેઃ વાતો ગયું છે. એ લાલીમા તારી આંખોમાં ભરી લે. હવેડરવાની કેમ કરે છે ? તારે મોડું થાય છે. તું ઊભો થા. જરૂર નથી. આપણે સહુ કુદરતનાં બાળુડાં છીએ. પ્રકૃતિની સાચું જ છે ને ! ગગન ગ્રૂજી ઊહ્યું છે. અડીખમ ગોદમાં ડરવાનું કેવું? કુદરત જે કરે તેને તું વધાવી લે. ડુંગરા પણ ડોલી ઊઠ્યા છે. તેમાં તારા અંગ-અંગ ધૂળ હવે સમય બગાડ નહીં. જે થાય છે તે સારા માટે જ થાય થઈ ગયા છે. તે પોતે ભલે પડી ગયો પણ તારાં મૂળ તો છે. આમાં પણ નિગ્રહ કૃપાનાં દર્શન કર. હવે તું પારકી ઊંડાં છે. ઊખડે તેમ નથી. તું એવી માટીનો બનેલો છે. ઝટ ઊભો થા. તારા અસ્તિત્વના “ગીતનું ગાન કર. અલ્યા ભાઈ, ઊભો થા, તું ઊભો થા ! હા, તારાં સ્વજનોનો સંગાથ છૂટી ગયો છે. જીવનની આમ કાયરતાને ખંખેરી, નિરાશાને ઉડાડી, માણસને વાટ પણ લાંબી છે એ વાત પણ સાચી છે. પણ, તું આમ ઊભો કરી ચાલતો કરવા માટે હેતભર્યા શબ્દો માણસને જો તો ખરો ! તને આવકારવા, તને ટેકો દેવા, કેવા નવા બહુ કામના છે. એવા શબ્દો આપણને અહીં કવિ દ્વારા નવા હાથ તારા તરફ લંબાયા છે ! મળે છે. આપણે પણ છાતીમાં આવો ઉત્સાહ ભરીએ. બંધ થયેલી બારી, ઝાઝી વાર જોયા કરવા કરતાં પડી જવામાં નાનમ નથી, પડી રહેવામાં નાનમ છે. નવી ઊઘડેલી બારી તરફ જો. એક વાત નક્કી છે કે આ આટલું સમજીને હવે પડી ન રહીએ. રાત તો વીતી ગઈ છે, હવે એ રાત પછી બીજી રાત નથી ઊભા થઈને, ચાલવા માંડીએ. પણ પ્રભાત છે. શું આ આશ્વાસન જેવું-તેવું છે ? વળી કચ્છ - રાપર ગામના દેરાસરના ટ્રસ્ટીશ્રી કીર્તિભાઈ, ૨૬ જાન્યુઆરીની સવારે દેરાસરના બોર્ડ પર આ સુવિચાર લખી પૂજા કરવા જાય છે ત્યાં જ ભૂકંપ થયો; તેઓ દેરાસરમાં કાટમાળ નીચે દટાયા અને જીવનલીલા સંકેલી. આપણાં માટે આ સંદેશ સચવાઈ રહ્યો છે. MOOV starou. 25/8/2oce ક. ૦૨૮૪૪, હા મંદિર ની જૈન ઉ૮૪-કમ્ 'તર ફૂલ + લઇ સર4ર ના રેલ્વે '૮ ; જો ર૪ઃ ની રિર/ વજ જેક યપદઈ લય 5 તિજ સtઝન' કે * auપતા ઈસ્ટ અને તો સ 7 લઈ જઈ9 ) 'મર ૪૪ દેતું 22 મ મÀ« À| ‘ત્યક ફલ જજ « લવની છે જw (, ' ૬૩૪ જે દt – આજનો કાર્યક્રમ: ૨૬/૧/૨૦૦૧ : સુવિચાર :: જિન મંદિર અને જૈન ઉપાશ્રય તરફ ભરેલા પગલા સંસારના સર્વ દુ:ખોને કાપી નાખે છે. આવતી કાલની આશા ન રાખો, હાથમાં રહેલી વસ્તુ જેમ ગમે ત્યારે ખાઈ શકાય છે તેમ, યમરાજના હાથમાં આપણે બેઠાં છીએ અને તે ગમે ત્યારે ઉપાડી લઈ જઈ શકે છે. માટે કાલ કોણે દીઠી છે. માટે મળેલા આ મહામુલા માનવ ભવની એક ક્ષણ પણ એળે જવા ન દેશો. -- જય જિનેન્દ્ર કાવ્ય-આસ્વાદ: ૧૯૩ Page #241 -------------------------------------------------------------------------- ________________ वासांसि जीर्णानि એવી ક્ષણોમાં કવિની ચેતના કેટલી સ્વસ્થ હશે ! पुरानी हो गई बस्ती, पुराना आसियाना है । चलो चीडिया, हुआ पूरा यहां का आबोदाना है ।। જાગૃતિ કેવી સભાન હશે ! કોઈ થોડા દિવસને માટે મુસાફરીએ જતું હોય અને તે વખતે કહે તેમ કવિ કહે છે. पुराना हो गया अंगन, पुरानी हो गई खीडकी । રૂપક સરસ રીતે પ્રયોજ્યું છે. જીવને ચીડિયા-ચકલી કહીને जहां सांकळ लगाता थे, वो दरवाजा पुराना है ।। સંબોધે છે. આ માળો જૂનો થઈ ગયો છે, આ વસ્તી જૂની તેના હૈ ઉસે ને ને, તેના હૈ ઉસે તે | થઈ ગઈ છે. ખરી વાત તો એ છે કે અહીંનાં અન્નજળ – રિવર વરી તર૬ મે રોન, વાલી સાથે નાના હૈ || અંજળ પરાં થયા છે. આંગણું જૂનું થયું છે, ખડકી જૂની થઈ છ વર નામેn fસ દિન, તું આપની ઘર્મશાના વિશે | છે. અરે ! જેને સાંકળથી વાસતા હતા તે દરવાજો પણ હવે તુ ઉસ પોન વગર વા, વરીયા મી ગુરુના હૈ || જનો થયો છે. માટે, જે-જે લેવું હોય તે લઈ લઈએ. નEાગે નહી તનાવ, વ૬ વાવડી મેં દન | આપવાનું હોય તે આપી દઈએ. સિકંદરની જેમ ખાલી હાથ વરે માણાર મન સે મૌત, ન નન મેં નાના ? || જવાનું છે. દેહરૂપી ધર્મશાળાને છોડીને જતાં એ ઓરડાનું નો-પુરનો રી યાત્રા મેં નદી અન્તર | ભાડું પણ ચૂકવતા જવાનું છે. વહીં ઢીલા વાના હૈ, વહી રીકવ બનાના હૈ || જે નદી, તળાવ, કુવા ને વાવડીમાં નહાયા તે જળમાં મૃત્યુ જે મોક્ષ જે મ મેં, નરસા મેર દતા હૈ | ફરી નહાવાનું છે. મનથી મોતને, મૃત્યુને આઝાદ કરીએ. વિલી સે દૂર રોના શૈ, fી જે પાન નાના હૈ || આ લોકથી પરલોકની યાત્રાએ જવાનું છે તેમાં કોઈ ફરક નવે નવ રામ, વાવ, મોદWવ મીર METીર [ નથી. ક્યાંક દીવો ઓલવાવાનો છે તો ક્યાંક દીવો યમી મ ભી ના, તો વળ્યા 1 ના રે || પેટાવવાનો છે. જૂનાં વસ્ત્રો અહીં મૂકવાના છે તો ત્યાં નવા પુરાની દો 1 વસ્તી, પૂરના સજાના છે | નક્કોર વસ્ત્રો પહેરવાનાં છે. चलो चीडिया, हुआ पूरा, यहां का आबोदाना है || મૃત્યુ અને મોક્ષમાં થોડો ફેર રહે છે, એકમાં કોઈથી દૂર થવાનું છે, તો એકમાં કોઈકની પાસે જવાનું છે. कवि : प्रभाकर माचवे જવાનું બધાને છે. કોઈ જ તેમાં અપવાદ નથી. રામચન્દ્ર, કૃષ્ણ, મહમ્મદ કે મહાવીર પ્રભુ --બધા જ ગયા. ક્યારેક હું પણ ચાલ્યો જઈશ. તો પછી આવી અવયંભાવી કવિ માટે કોઈ વિષય અછૂત નથી હોતો. જીવનની મંગળ ઘટના માટે આંસુ વહાવવા શા માટે ? તેનો તો સ્વીકાર જ ક્ષણોને કવિ જે રીતે માણી શકે છે તે જ રીતે મૃત્યુની મંગળ કરવાનો હોય ! “સુસ્વાગતમ્” કહેવાનું હોય ! ક્ષણોને પણ માણી શકે છે. એ ક્ષણોને કવિતામાં મઢીને જીવનની છેલ્લી ઘડીના માત્ર ચાર કલાક પહેલા મૃત્યુને ચિરંજીવ બનાવે છે. આવો આવકાર આપવાની કવિની સ્વસ્થતા આપણને હિંદી ભાષાના કવિઓમાં જેમનું નામ મોટા વર્ગમાં વિચારમાં મૂકી દે છે. લેવાય છે તેવા કવિ પ્રભાકર સાચવેએ આ ગીત રચ્યું છે. આપણે પણ, જીવનની અંતિમ ક્ષણે, મૃત્યુ મળે ત્યારે વૃદ્ધા અવસ્થા, જરા જીર્ણ નબળી કાયા, આંખોનાં તેજ કહી શકીએ કે, –મન ડંખે એવું કોઈ પાપ મેં કર્યું નથી. ઢળવામાં હતાં, કાનની શ્રવણશક્તિ ક્ષીણ થઈને રજા પર દેહરૂપી ચાદર મને મળી છે તેવી જ, ન્યૂ #િ હું’ હું પાછી જવામાં હતી. શાયર “દાગ'ની ભાષામાં કહેવું હોય તો આપું છું. કહેવાય કે: “સામાન તો, સયા (' આવું બને ત્યારે જ મૃત્યુ મહોત્સવ બને. એ સ્થિતિમાં કવિના મૃત્યુના માત્ર ચાર કલાક પહેલાં કવિ પ્રભાકર માચવેની આ કવિતા સહજ પ્રસન્ન આ ગીતની રચના થઈ છે ! રચના છે. માણવી ગમે એવી છે. માણીએ. ૧૯૪:પાઠશાળા Page #242 -------------------------------------------------------------------------- ________________ રે, તું તારો દુશ્મન થા મા, મનવા! મનની સાથે અહીં ગોઠડી માંડવી છે. મનને ઉદ્દેશીને કંઈ કહેવું છે. આ દિવસો પણ મનની સાથે જ મુલાકાત રે, તું તારો દુશ્મન થા મા, મનવા! કરવાના દિવસો છે. બાર મહિનામાં ચીતરેલા ચોપડા માં તારો દુશ્મન થા મા. ચોખ્ખા કરવાના દિવસો છે. દુનિયા આખી દુશ્મન મારી, મનને કહીએ, તું તારો શત્રુ ન થા. ભાઈ! મિત્ર નિંદા મારી સૌને પ્યારી.” બનાવવાની જગ્યાએ તું શત્રુતાનાં પગરણ કાં માંડે કાઢી વેણ નકામાં એવાં! છે? શત્રુતા શું છે? મિત્રતા શું છે? આપણી નિષેધાત્મક દ્રષ્ટિ (નેગેટિવિટી) તે આપણો શત્રુ ! નુકશાન કરે તે શત્રુ અને લાભ કરે તે મિત્ર. આપણી વિધેયાત્મક કાઢી વેણ નકામાં ... મનવા દ્રષ્ટિ તે જ આપણો મિત્ર. આપણામાં નકારાત્મક દ્રષ્ટિનો ભરાવો એવો થયો આજ કહે તું, “જગ આખામાં છે કે આપણું જ મન આપણું દુશ્મન બની ગયું છે. એટલે જ કવિ કહે છે, દુર્જનતા બસ વ્યાપી.” ભાઈ! તું તારો દુશ્મન ન થા.અત્યારે આખી દુનિયા તને દુશ્મન સમી ભાસે તું યે એ જ જહાંનું જંતુ! છે. તારી આંખોમાં તે દુશ્મનાવટનું અંજન આંક્યું છે તેથી તેને સર્વત્ર એનું જ નાહક ડાહ્યો થા મા... મનવા દર્શન થાય છે. તું બીજાઓને વાત કરતાં જુએ ત્યારે પણ તને તો એમ જ દુશ્મન કોનો કોણ અહીં છે? દેખાય કે બધા ભેગા થઈ મારી નિંદા કરે છે. પરંતુ એમ બોલવું નહીં, એવું કોણ વળી પ્રિય કોનો? નાહકનું “ઘૂંક’ ઉડાડવું નહીં. તારી દ્રષ્ટિમાં દોષ આવ્યો એટલે એ દોષજલધિ-જલમાં તરણો જેવો દ્રષ્ટિથી તને આખી દુનિયામાં દુર્જનતા ફેલાયેલી દેખાય છે. મળો, જ્યાં મનુ જનો જો તું આટલેથી અટકીશ નહીં તો આગળ જતાં તને જ આ દુનિયાના બધા મિથ્યા એ સૌ મનની માયા લોકો પાપી લાગશે. અરે! ભલા માણસ! તું એ કેમ ભૂલી જાય છે કે તું પણ આ અવળે મારગ જા મા... મનવા દુનિયાની જ નીપજ છે! ઠીક છે, આ દુનિયાના સંબંધોને ક્યારેક પારમાર્થિક (literal) નજરથી કૂડ કપટ ને કલેશ થકી આ જોઈને લાગશે કે અહીં કોણ કોનો મિત્ર છે અને કોણ કોનો દુશ્મન છે? અહીં સભર ભયો સંસાર તો એક મહાસાગરમાં થોડાં તણખલાં જેવા માણસોનો મેળો છે. મેળો એટલે ભલે, પરંતુ માનવ! તું તો મેળો! મેળામાં કોઈ આમથી આવ્યું તો કોઈ તેમથી આવ્યું; ભેળાં થયાં, પ્રભુનો સર્જન સાર હળ્યાં, મળ્યાં, બોલ્યાં, ઝગડ્યાં, ભેટ્યાં અને વિખૂટાં પડ્યાં. આ બધી બાબતો સત્ય સનાતન એ સ્મરીને તો મનની માયા છે. માયા એટલે મિથ્યા. આ મિથ્યા માયાથી તું દોરવાતો. છોડ બધાય ઉધામા...મનવા નહીં. અવળે રસ્તે ફંટાતો નહીં. ગગન મહીં જ ઘન સમદરનાં એક રીતે જોતાં તને લાગશે કે આ સંસારમાં ક્રૂડ, કપટ, ક્લેશ ને કંકાસ જ પીતાં જલ બસ ખારાં જ્યાં ને ત્યાં દેખાય છે. પણ ભાઈ! તું માણસ છે, મનુષ્ય છે, સકળ જીવરાશિમાં તો ય નિરંતર વરસે કેવી તારું સ્થાન તો સૌથી ઊંચે છે. તને આ ક્લેશ કંકાસ ન શોભે. એવા બધા ઉધામા મીઠી મધુરી ધારા છોડી દે. હળહળો હસતાં પી જઈને ઊંચે નજર તો માંડ! અમૃતની ધારા વરસાવતા આ મેઘમાં મીઠાં જળ ક્યાંથી ધરજે અમરત સામાં..મનવા આવ્યાં? મેઘ પીએ છે તો સમદરનાં ખારાં ખારાં પાણી, પણ તે આપે છે મીઠાં મધુરાં જળ! આપણે પણ મેઘ પાસેથી શીખીએ કે સામો ભલે બરછટ વેણ બોલે, જયાનંદ દવે તો પણ આપણે તો મધુર - મધુર જ વદીએ. તેમાં આપણી અને આ મહાપર્વની શોભા છે. કાવ્ય-આસ્વાદઃ ૧૯૫ Page #243 -------------------------------------------------------------------------- ________________ પ્રતિપદા શિખરિણી : સોનેટ અમાસે ડૂબેલા તિમિર - ભરતીમાં જગતને, એ સુન્દરમ્ નાં કાવ્યો ઉમાશંકર જોષીનાં કાવ્યોની થતું કે હાવાં તો મરણ-વિણ આરો અવર ના; સમાંતર જ ગવાતાં અને વખણાતાં હતાં. આથી કો'કે ઉતારો કે તારો નહિં ક્યહીં કિનારો નજરમાં ઉમાશંકરને કહેલું કે તમે બન્ને અનુષ્ટ્રપમાં બરાબર શોભો હવે તો હોડીની કબર બનવાની જલધિમાં છો : ‘ઉમાશંકર સુન્દરમ્'. ત્યહીં અંધારાના જલથી જગ ઉદ્ધાર કરવા, આ સુન્દરમ્ કવિના એક પ્રસિદ્ધ સોનેટની વાત આજે પ્રભએ નાખીને ગલ' શં શશીનો. હોડી જગની. કરવી છે. આ કાવ્ય તેની પાછળની એક નાનકડી કથાના તણાતી રોકીને અતલ તેમના સાગર થકી. કારણે પણ વધુ જાણીતું બનેલું છે. કિનારે પહોંચાડી, યહીં વિલસતી પૂનમ હતી. વાત એવી હતી કે, મધ્યમ વર્ગનો એક વેપારી ભાઈ, પછી જાણ્યું સૌએ તિમિર ચડતું ને ઊતરતું, ખૂબ જ આર્થિક ભીંસના કારણે હતાશ થઈ ગયેલો અને રહે છે નિત્યે, તો ક્યમ ઉર નિરાશાથી ભરવું ? દુ:ખી જીવનનો અંત લાવવાની ઇચ્છાથી, પોતાના ગામથી ખીલેલી જ્યોસ્નામાં કુમુદ વીણવા પાલવભરી, અમદાવાદ આવ્યો હતો. સ્ટેશન પર ઊતરીને, મનમાં અમાસે તારાઓ વીણી-વીણી લઈ ઝોળી ભરવી. ઘાટ ગોઠવતો હતો કે આ મુરાદ પાર કેમ પાડવી ! ત્યાં તને હો પૂજશું , નમણી સખી ! પંચાંગલિ થકી, ભૂખનો અનુભવ થયો. થયું, લાવ થોડું ચવાણું ખાઈને અમોને આશા ને બળ અરપજે, હે ! પ્રતિપદા ! પછી તેનો વિચાર કરું. એટલે એક દુકાનેથી ચવાણું લઈ, નજીકની રેવાબહેનની ધર્મશાળાના ઓટલે ચવાણું ખાવા સુન્દરમ્ આ ભાઈ બેઠા. ચવાણું ખાતાં ખાતાં માનવ-સહજ વૃત્તિથી પ્રેરાઈ, એ ચવાણું જેમાં બાંધીને આવ્યું હતું એ કોઈ ચોપડીનું પાનું હતું અને આ કાવ્ય એમાં છપાયેલું હતું, એ અક્ષર પર સ્ટેજે નજર ઠરી. અગિયાર અને બારમી પંક્તિ વિવિધ ઉપનામ ધરાવતા ઘણા ગુજરાતી સુન્દરમ્ વાંચતાં તો જાણે મનમાં હલચલ મચી ગઈ ! ભાઈ ભણેલા કવિઓ છે. તો, ઉપનામ જ જેમનું તો હતા જ, અત્યારના સંજોગો એવા નામ બની ગયું હોય તેવા પણ એક હતા કે જીવનના ચિદાકાશમાં કવિ છે અને તે કવિ એટલે સુન્દરમ્. પૂર્ણિમાનો પ્રકાશ નહીં પરંતુ અમાસનાં (એમનું મૂળ નામ બહુ ઓછા જાણતા અંધારાં ફેલાયેલાં હતાં. હશે : ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર) એમનું આ જ નામ બની ગયું પૂનમમાં પાલવ ભરીને પોયણાં છે; એટલે સુધી કે તેમના સુપુત્રી સુધા વીણવાનાં છે તો અમાસમાં પણ તારાબહેને પણ એ જ નામ પિતાજીના મસ્યા આકાશમાંથી તારાઓને વીણી નામ તરીકે સ્વીકારી લીધું અને – વીણી, એ તારાથી ઝોળી ભરવાની છે. એ વાત મર્મસ્થળમાં સ્પર્શી ગઈ ‘સુધા સુન્દરમ્’ નો બધે વ્યવહાર રાખ્યો. અને વિચારની દિશા બદલાઈ ગઈ. સવજી છાયા ૧૯૬: પાઠશાળા Page #244 -------------------------------------------------------------------------- ________________ આશબ્દોથી મનમાં આશા અને બળનો સંચાર થયો. મન ઉત્સાહથી છલકાયું અને સવળા કામે લાગી ગયું. આ ઘટનાથી આ કાવ્યની કિંમત તો હતી એટલી જ રહી પરંતુ એનું મૂલ્ય વધી ગયું ! (પ્રાઈસ એ કિંમત અને વેલ્યુ તે મૂલ્ય.) કાવ્યની સાર્થકતા સિદ્ધ થઈ. હવે આપણે કાવ્યની એક-એક પંક્તિને મમળાવી એનો આસ્વાદ લઈએ. પંક્તિઓ સરળ છે. સ્ટેજ શિખરિણી છંદના લય-લહેકાથી પાઠ શરૂ કરીએ એટલે એનો અર્થબોધ સુગમતાથી થવા લાગશે. પ્રથમ ચાર પંક્તિમાં અમાસનું વર્ણન છે. દરિયામાં હોડી જઈ રહી છે પણ ગાઢ અંધારાને કારણે હોડી ચાલશે નહીં અને જળ-શરણ થશે, એની કબર ત્યાં જ ખોડાશે એવું લાગે છે. બીજી ચાર પંક્તિમાં પૂનમની વાત આવે છે. આકાશમાં ચંદ્ર આવ્યો ... ના, ના, તણાતી હોડીને રોકવા જાણે હોડીરૂપી માછલીને આકર્ષવા ગલ નાખ્યો છે ! એટલે કે જલથી ઉદ્ધાર કરવા જ આ ચન્દ્ર આવ્યો અને અતલ તમ - અંધકારના સાગરમાંથી ઉગારીને હોડીને કિનારે પહોંચાડી દીધી. હવે નવમી પંક્તિથી નવલી વાત શરૂ થાય છે. દુઃખ અને સુખની આ ઘટમાળ એ જ જિંદગી છે. નિત્યરોજ-હંમેશા અંધારાં આવે છે અને ઉલેચાય છે. (રાત પછી દિવસ ઊગે જ છે, એમ !) તો મનને નિરાશાથી શા માટે ભરવું ? જ્યારે સુખના પૂનમની જ્યોન્ઝ - ચાંદની ખીલે ત્યારે પાલવ ભરી ભરીને પોયણાં-કુમુદ વીણી લેવાં. (પરોપકાર કરી લેવો.) અને જ્યારે દુ:ખની અમાસ આવે ત્યારે નાના નાના ટમટમતા તારલિયા વીણીને ઝોળી ભરવી. (પ્રભુનું નામ લઈને બળ મેળવવું.) પૂનમ પછીની તિથિ અને અમાસ પછીની તિથિ - બન્નેને પ્રતિપદા - એકમ – પડવો કહેવાય છે. એ નમણી પ્રતિપદાને કવિ કહે છે કે તને પણ પાંચે આંગળીએ પૂજીશું. તું અમને આશા અરમાન અને બળ આપજે. એ રીતે, આ સોનેટનો મહિમા, સાહિત્યનું પ્રયોજન શું? – એ પ્રશ્નના ઉત્તમ ઉત્તરના નમુના રૂપે કરવાનો છે. જો આ જીવંત શબ્દો દ્વારા કોઈમાં જીવંતતા આરોપિત થતી હોય તો એથી વધુ રૂડું શું જોઈએ ! આપણે પણ એ પ્રતિપદાને આવકારીએ; દર પંદર દિવસે તું અચૂક આવજે ! જરૂર આવજે ! ના* fro, સી. નરેન કાવ્ય-આસ્વાદ: ૧૯૭ Page #245 -------------------------------------------------------------------------- ________________ શાંત થજો ગુજરાત અને હો સૌ કો’નું કલ્યાણ અરે રે, તુજને આ શું થયું ? નયનોમાં હતું અમી પ્રેમનું, તે સુકાઈ ગયું ? આ હિંસા ને આ બર્બરતા, શોભે છે શું તુજને ? કે માનવતાનું દેવાળું ફૂંકી દીધું તેં ? તુજ હૃદયે જે ઊછળતી મૈત્રી, ક્યમ થઈ ગઈ ઘૂરકીયું ? -૧ સહુ માણસ છે ભાઈ આપણા, સ્ત્રી સઘળી છે બહેન આ સમજણ છે ધર્મ આપણો, જ્યાં લગે તન-મન-વેણ ગુંડાઓનું ટોળું આ, તુજ સુખને લૂંટીને ગયું ? --૨ વેરનું મારણ પ્રેમ હંમેશાં, આગનું મારણ પાણી, સત્ય સનાતન આ સમજાવે, સાધુ સંતની વાણી; આ વચનામૃત આજ અચાનક શીદને ઝેર થયું ? --૩ ૧૯૮ : પાઠશાળા શાંત થજો ગુજરાત અને હો સૌ કોમનું કલ્યાણ, હિંદુ-મુસ્લિમ સહુ કોમોના ઈશ ! રક્ષજો પ્રાણ; સહુ મારા, ના કોઈ પરાયું, એવું દિલમાં રમ્યું. --૪ શીલચન્દ્રવિજય ――― આચાર્ય શ્રી શીલચન્દ્રસૂરિ મહારાજ સંસ્કૃત-પ્રાકૃત ભાષાના અચ્છા વિદ્વાન તો છે જ, પણ અતિ સંવેદનશીલ કવિ પણ છે; સંગીતજ્ઞ પણ છે. તેમની ગુજરાતી રચનાઓ માણવી ગમે એવી હોય છે. વર્તમાન સમયમાં ગુજરાતને માથે જે વીત્યું છે અને અમદાવાદમાં જે બન્યું છે તે પાષાણ હૈયાને પણ પિગળાવે તેવું હતું. તે ઘટનાથી આચાર્યશ્રીનું હૃદય વલોવાયું. કરુણા ઉભરાઈ. એ વલોણામાંથી આ કવિતા રચાઈ ગઈ. કાવ્યમાં વેદનાને વાચા મળી છે. સાચુકલા હૈયામાંથી મિત્રસંવિત્ શૈલીમાં ઉપાલંભ અને ઉપદેશવચનો પણ સરી પડ્યા છે. આ કવિતા તા. ૧૭-૩૨૦૦૨ ના રોજ જન્મભૂમિ-પ્રવાસીમાં પહેલે પાને છપાઈ. તેમાં શીર્ષક હતું :‘ગરવી ગાંડી ગુજરાતને' પણ મને તો આ કવિતામાં સદ્ભાવથી રસાયેલી પંક્તિ મળી તેને જ શીર્ષકમાં મૂકી. હૈયાના ઊંડાણમાંથી પ્રકટેલી વાણી છે. ‘શાંત થજો ગુજરાત અને હો સૌ કો’નું કલ્યાણ' આમાં આપણા બધાનો સૂર ભેળવીએ. ગીતના ઉપાડમાં જ આક્રોશ વ્યક્ત થયો છે. તને આ શું થયું ? પ્રેમના અમૃતથી છલકતાં તારા નયનના અમી સુકાઈ ગયાં ? આટલું પૂછીને પછી ઉપાલંભ શરૂ થાય છે. તને આ બર્બરતા શોભે છે ? માનવતા ક્યાં ગઈ ? જે મૈત્રી હતી, તેને સ્થાને ઘૂરકવાનું ક્યાંથી આવ્યું ? ગુજરાતને પોતાના ધર્મનું ભાન કરાવતાં કહે છે કે જેટલા માણસ છે તે બધા આપણા ભાઈઓ છે અને જેટલી સ્ત્રીઓ છે, તે બધી આપણી બહેનો છે -આ સમજણ ક્યાં ગઈ? આગને ઓલવવા પાણી જ જોઈએ; તેમ વેરને શમાવવા વેર નહીં, પણ પ્રેમ જોઈએ. આ સત્ય સનાતન હકીકત છે. સંતો આ સમજાવી રહ્યા છે. છેલ્લે ગુજરાતમાં શાંતિ સ્થપાય, બધાનું કલ્યાણ થાય એ સદ્ભાવના પ્રકટ કરીને પરમેશ્વરને પ્રાર્થના કરી છે : હિંદુમુસલમાન સૌના પ્રાણનું રક્ષણ કરજો. આપણા જેવા અનેક દયાપ્રેમીના હૈયાને આ કાવ્ય દ્વારા વાચા મળે છે. આપણે પણ આવા જ ભાવોને લૂંટીએ. સાચા દિલથી પ્રાર્થના કરીએ. ‘શમે ના વેરથી વેર, ટળે ના પાપ પાપથી; ઔષધ સર્વ દુઃખોનું, મૈત્રી ભાવ સનાતન’ -- આ ભાવથી હૃદયને ભીનું-ભીનું રાખીએ. Page #246 -------------------------------------------------------------------------- ________________ ભાવગીત શોધી લે જીવનનો સાર ઓ માનવી ! શોધી લે જીવનનો સાર. માનવનો દેહ તને મોંઘો મળ્યો છે, કરજે વિવેકથી વિચાર; માયાના મોહમાં ઘેલો બનીને, ખેંચીશ મા પાપ તણો ભાર... ઓ માનવી દષ્ટિ મળી છે તો સૃષ્ટિ નિહાળજે, ત્યાગીને મનના વિકાર, સંતોના દર્શન તું કરજે સદ્દભાવથી, છોડીને સહુ અહંકાર .... ઓ માનવી ... મુક્તિનાં દ્વાર સમો માનવનો દેહ છે, સાગર સમો છે સંસાર, તરવું કે ડૂબવું વાત તારા હાથની, સમજીને હોડી હંકાર ... ઓ માનવી .. રસિકલાલ પરીખ -- કવિ શ્રી પ્રદીપ સુગરીયા સાવ સાદું-સીધું લાગતું આ ભાવગીત સહજ રીતે રચાયું છે તેથી સુંદર લાગે છે. કવિ સીધું જ સંબોધન કરે છે સાર - સાર હોય તે શોધી લે. ઝાઝી લપમાં પડતો નહીં. સમય ઓછો છે અને કામ ઘણાં છે; માટે સારથી જ કામ કાઢી લે. માનવનો દેહ આમ તો હાડ-ચામ ને લોહી-માંસનો જ સરવાળો છે. છતાં તે અનંત શુભ સંભાવનાનું દ્વાર છે માટે મોંઘો કહ્યો છે. એનો વિચાર શાંતિથી અને વિવેકથી કરવાનો છે. મોહમાં ઘેલા બનીને પાપનો ભાર ખેંચવા જેવો નથી. તને આંખ મળી છે, તો નજર પણ મળી છે. તું ભલે સૃષ્ટિને નિહાળજે. પણ મનના વિકાર ત્યજીને નિહાળજે. વિકારથી વિકાસ રૂંધાય છે. વિકારથી જોયેલું ઝેરનું કામ કરે છે. જગતને જોવામાં વિકાર ન રાખવો અને સંતને જોવામાં અહંકાર ન રાખવો. સદ્દભાવથી કરેલાં સંતનાં દર્શન અંદરના દરવાજા ઉઘાડે છે. માનવનો દેહતો મુક્તિના દ્વાર જેવો છે, અને સંસાર સાગર જેવો છે. ડૂબવું કે તરવું અને તારા હાથમાં છે માટે બરાબર જોઈ-સમજીને હોડી હંકારજે તો તારો બેડો (હોડી) પાર થઈ જશે. માનવ દેહને હોડીની ઉપમા આપી છે, એ પણ સૂચક છે. નાનું પણ ગાવા જેવું, સાદું છતાં સુંદર આ ભાવગીત ગણગણીએ. તેના ભાવને ઝીલીને તેની ભીનાશથી ભીંજાઈએ. કાવ્ય-આસ્વાદઃ ૧૯૯ Page #247 -------------------------------------------------------------------------- ________________ દયામય ઐસી મતિ હો જાય त्रिभुवन की कल्याण - कामना, दिन - दिन बढती जाय ।। औरों के सुख को सुख समझुं, सुख का करु उपाय ।। अपने दुःख सब सहुँ किन्तु, परदु:ख नहि देखा जाय ।। अधम अज्ञ अस्पृश्य अधर्मी, दु:खी और असहाय ।। सबके अवगाहन हित मम उर, सुरसरि सम बन जाय ।। भूला भटका उलटी मति का, जो हैं जन सनुदाय ।। उसे सुझाउँ सच्चा सत्पथ, निज सर्वस्व लगाय ।। सत्य धर्म हो सत्य कर्म हो, सत्य ध्येय बन जाय ।। સત્યાન્વેષણ મેં હી ‘ ની’ , जीवन यह लग जाय ।। ત્રણે ભુવનના જીવોનું કલ્યાણ ઇચ્છતાં, એવી ભાવના પ્રગટ કરે છે કે મારા હૃદયમાં ત્રણે ભુવનનાં કલ્યાણની ભાવના રોજ-રોજ વધતી જ જાય. વળી મારું દુ:ખ જે આવે તેને હું સહી લઉં પણ બીજાનું દુઃખ મારાથી જોયું ન જાય. બીજાના સુખને જ સુખ સમજું છું, એવા સુખનો નિરંતર ઉપાય કરું, એવું સુખ બધાને મળે તેનો પ્રયત્ન કરું. આ ભાવનામાં મૈત્રીભાવની સુગંધ આવે છે. આ કાવ્ય રચાયું એ સમયમાં અસ્પૃશ્ય જીવો માટેની ધૃણા અને સહાનુભૂતિના બન્ને પ્રવાહો સમાંતરે વહેતા હતા એટલે એ શબ્દ આવ્યો છે. અસ્પૃશ્ય - વળી અધર્મી અને દુઃખી; આ ઉપરાંત બીજા ધણા જીવોની સંખ્યા જેમાં છે તે અસહાય - આવા દુઃખીયારા જીવોનું એ દુઃખ દૂર કરવા માટે મારું ઉર-ચિત્ત સુરસરિતા-ગંગા બની જાવ ! કેવો ઉમદા ભાવ છે! જે જીવો માર્ગ ભૂલેલા છે, ભટકી રહ્યા છે, વિપરીત મતિવાળા છે; જે સુખનાં કારણ છે તેને દુઃખનાં કારણ માની રહ્યા છે અને દુ:ખનાં કારણ છે તેને સુખનાં કારણ સમજીને મહેનત કરી રહ્યા છે – પરિણામે દુ:ખી થઈ રહ્યા છે તે બધાને સાચા સુખનો માર્ગ – મારી બધી સંપત્તિ લગાવીને પણ બતાવું. તેઓ સન્માર્ગે વળે તે માટે બધું જ કરી છૂટું. મારો ધર્મ સત્ય હો. મારું સમગ્ર જીવન કાર્ય-કર્મ પણ સત્ય હો. અરે ! મારા જીવનનું ધ્યેય પણ સત્ય જ બની જાય અને તે સત્ય માટે મારું જીવન લાગી જાય ! આજના પવિત્ર મંગલ દિવસે મારા મનની આ જ શુભ કામના છે. આ નાની પણ અનૂઠી રચના કરનાર મહામનીષી નાથુરામજી છે. તેમણે પોતાનું ઉપનામ ‘પ્રેમી” રાખ્યું હતું. તેઓ સાચા અર્થમાં સત્યાન્વેષી – સત્યગવેષક હતા. તેમનું હૃદય કરણાથી અને નિર્મળતાથી છલ છલ હતું. આ નાના પદમાં એનું પ્રતિબિંબ હૂબહૂ ઝીલાયું છે. આજની મંગલ ક્ષણોમાં એ શબ્દોને મમળાવીએ અને આપણા બનાવીએ, જે વર્ષભર આપણાં મન-વચન-કાયવિચાર-વાણી ને વર્તન બની રહે. નાથુરામજી “પ્રેમી' વિક્રમના નૂતન સંવત્સરના પ્રારંભે કાંઈ ને કાંઈ સદ્ભાવના-ભાવિત સંકલ્પ અથવા પ્રાર્થના કરવાનો આપણે ત્યાં ચાલ છે, તે સારું છે. આવા દિવસે જે કાંઈ સદ્ભાવનાથી ભાવિત થવા માટે ભાવો લાવવા માટે આ ગીતના શબ્દો ભાવથી ભરપૂર છે, સચ્ચાઈથી છલકતાં છે, હૃદયને સ્પર્શી જાય છે. કવિ આપણને પણ ભાવથી ભીંજવે છે. પાંચ કડીના આ નાનકડા પદથી આપણા અંતરમાં ભાવ-પરિવર્તનને અનુભવી શકીએ છીએ. પરમતત્ત્વને સંબોધન કર્યું છે તે કેટલું બધું કોમળ છે ! દયામય ! આપ દયાવાન નથી પણ દયામય છો ! દયાળુ જે હોય તે પ્રાર્થના-ભંગ ભીરુ હોય; પ્રાર્થના કરનારની પ્રાર્થનાનો ભંગ ન કરે તેવા હોય ! ૨૦૦: પાઠશાળા Page #248 -------------------------------------------------------------------------- ________________ મેરરેડગે પણ ... મેરુ રે ડગે પણ જેના મન નવ ડગે, મરને ભાંગી પડે રે બ્રહ્માંડજી; વિપત્તિ પડે તો યે વણસે નહીં, ને ઈ તો હરિજનના પરમાણજી.--૧ ચિત્તની તો વૃત્તિ જેની સદાય નિર્મળ, ને કોઈની કરે નહીં આશજી; દાન દેવે પણ રહેવે અજાચી, ને રાખે વચનમાં વિશ્વાસ રે..-૨ હરખ ને શોકની જેને નવિ આવે હેડકી, ને આઠે પહોર રેવે આનંદજી; નિત્ય રેવું રે સત્સંગમાં, ને તોડે મોહમાયા કેરા ફંદ રે.--૩ તન-મન-ધન જેણે ગુરુજીને અરણ્યાં, તે નામ નિજારા નર ને નારજી એકાંતે બેસીને આરાધ માંડે, તો અલખ પધારે એને દ્વારજી.--૪ સંગત કરો તો તમે એવાની કરજો, જે ભજનમાં રહેવે ભરપૂર રે; ગંગાસતી એમ બોલિયાં, , જેણે નેણે તે વરસે ઝાઝાં નૂર રે.--૫ ગંગાસતી સંત કવિઓ ક્યારેક પોતાના મનોભાવને ઉત્તમ તત્ત્વમાં આરોપિત કરીને પોતાના ચિત્ત- દર્પણમાં તેને પ્રતિબિંબિત કરીને પ્રેરણાનું પાન કરે છે અને તેઓ જે ભૂમિકાએ હોય ત્યાંથી આગળ ને આગળ ઊરોહણ કરતા રહેતા હોય છે. અહીં પણ, ગંગાસતી પોતે જે અનુભૂતિની ભૂમિકાને સ્પશ્ય છે, તે ભૂમિકામાં રહેલા ઉત્તમ આત્માના મનોભાવોને સુપેરે નિરૂપ્યા છે. મેરુ પર્વતની ઉપમા અડગતાના પ્રતીક રૂપે બહુ જાણીતી છે. કદાચ એ ડગે (જે ડગે તેમ નથી છતાં) પણ જેના મન ન ડગે, વિચાર ન બદલાય. મેરુ પછી આગળ વાત આવે છે - બ્રહ્માંડની. ભલે બ્રહ્માંડ પણ ભાંગી પડે, અરે ! વિપત્તિ પણ આવી પડે તો પણ એનું મન વણસે નહીં એવા આ સંત હોય છે; હરિના ભગવતું તત્ત્વના સ્નેહી હોય છે. આવું અડગ મન તેઓ રાખી શકે છે એની પાછળ, આચરણાનું બળ હોય છે; એની યાદી પણ ક્રમશઃ અહીં આપી છે. આવું મનોબળ એમાંથી જ નીપજે છે. મનોબળની દૃઢતાની આધારશિલા સત્ત્વ છે. આ સત્ત્વ એટલે શું? કામ-ક્રોધ વગેરે ષડ઼ રિપુથી રક્ષણ પામેલું ચિત્ત તે સત્ત્વ છે. ક્રોધ આવે એવા સંજોગોમાં પણ ક્રોધ-વૃત્તિને વશ ન થયા; કામનો વિકલ્પ જાગ્યો તો તેને ત્યાં જ નિષ્ફળ બનાવ્યો. લોભ-લાલચના સંયોગો આવ્યા તેને પણ વશ ન થનાર ચિત્ત સત્ત્વશાળી છે. આ યાદીમાં પ્રથમ છે ચિત્તવૃત્તિની નિર્મળતા. કોઈના પ્રત્યે રાખેલી આશા – અપેક્ષા - તે ચિત્તની મલિનતાનું મૂળ કારણ છે. અપેક્ષા ફળે તો અભિમાન આવે, ન ફળે તો દીનતા આવે, નિંદાનો ભાવ આવે. પોતે દાતા હોય, દાનવીર હોય, પણ કોઈ પાસે યાચના ન કરે. પોતે તો અજાચક જ રહે. દ્રઢ મનોબળથી જ આ શક્ય બને. દરેકના વચનમાં વિશ્વાસ રાખે, શ્રદ્ધાથી જીવે, શંકા ન કરે. હરખ અને શોકના તંદ્રથી ઉપર ઊઠેલા હોય, એનો ધખારો ન હોય, અબળખા ન હોય, નિત્ય સત્સંગમાં રહે. પુરુષનો સમાગમ સંજીવની બરાબર છે. એથી બળ મળે છે. સંતસમાગમથી માયા-મમતાની જાળ પણ ભેદાય છે. તન અને મન બધું પ્રભુને અર્પણ કરે છે. શરીર પરનો માલિકી ભાવ જતો રહે છે. દુનિયાની માયાથી પર બને છે; તેની દુનિયા જ બદલાઈ જાય છે. એકાંત, મૌન અને ધ્યાનમાં ડૂબી જાય છે. અરૂપીને આરાધે છે એટલે પ્રભુ તેના ચિત્તમાં પધારે છે. આવા સંતોની તમે સંગત કરજો. અત્તરીયાની સાથે કેમ છો સારા છો !' એટલા સંબંધથી પણ સુગંધ મળે. આ સંગત કરો અને આડી-અવળી પ્રવૃત્તિમાં પડવાને બદલે ભજનમાં ભરપૂર ડૂબેલા રહેજો. ગંગાસતીનું આ પદ તેમના પોતાના મનોભાવને પ્રગટ કરનાર છે. જેના અન્તરમાં આત્મા રમતો હોય તેની આંખોનું નૂર નિરાળું હોય છે, સાચું હોય છે. આવા સંતોને આભના ટેકા કહેવામાં આવે છે. આભ આવી વ્યક્તિના ટેકાથી ટકેલું છે. અગોચર વિશ્વમાંથી વહી આવેલા અને શબ્દોમાંથી ઝરતા પ્રેરણા-પીયુષનું આપણે પાન કરીએ અને શબ્દાતીત વિશ્વ તરફ મીટ માંડીએ. કાવ્ય-આસ્વાદ: ૨૦૧ Page #249 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ! મને દીવાલો ઓળંગતા શીખવી દો, અને, બાંધી શકે પુલ એવી શક્તિ આપો. એક-એક હૈયામાં રચી દઉં બાગ અને ખીલવી શકું ફૂલ એવી ભક્તિ આપો. હું કોકનાય કાંટાને કાઢી શકું, ને અમરતાનાં છાંટાને છાંટી શકું; મને આપો એક સ્મિતનો કોરો રૂમાલ, કોકનાં આંસુ લૂછવાની શક્તિ આપો. મને એવું આપો કે હું કોઈકને કૈંક આપું, મને ઉત્થાપું ને કોકને ક્યાંક થાપું; કોઈના બાંધ્યા વિના, બંધાઉં શ્રદ્ધાથી, મને લગની ભરેલી વિરક્તિ આપો. સુરેશ દલાલ કોરા રૂમાલની માંગણી ૨૦૨ : પાઠશાળા Ba .પર્યુષણના આ દિવસો એટલે ધર્મની વધુ સમીપ રહેવાના દિવસો, એટલે કે ધર્મદાતા ભગવાનની નજીક રહેવાના દિવસો. આવા વખતે મનમાં શુભભાવનાની જે હેલી પ્રગટે તે ફળ્યા વિના ન રહે. આ પંક્તિઓમાં જે ભાવ છે તે ફળે તો આપણા જીવનમાં આનંદ આનંદ થઈ જાય. કાવ્યની શરૂઆત જ કેવી ચોટદાર વિચારથી થાય છે! પ્રભુ તારી સાથે જોડાણ ક૨વામાં સૌથી મોટું બાધક તત્ત્વ છે તે અહંકાર છે. એક યાદગાર શેર છે: મને ‘એ અગોચર તત્ત્વ સાથે ક્યાં કશું સંધાય છે, એકવચન પહેલો પુરુષ ત્યાં વચ્ચે આવી જાય છે.’ આ અહં એ દીવાલ છે. તેને ઓળંગવાની છે. આટલું પ્રભુ, શીખવી દો. અહંની દીવાલ ઓળંગી, પહેલું કામ જીવો પ્રત્યે મૈત્રી બાંધવાનું છે. પુલ એ મૈત્રીનું પ્રતીક છે. એ બાંધવાની શક્તિ મને આપો. મૈત્રી બંધાયા . પુલ પછી મિત્રના હૃદયમાં સુવાસ પ્રસરાવવા પુષ્પોથી ભરચક્ક એવો બાગ રચવાની ઇચ્છા છે. આ કાર્ય મારે ભક્તિભાવથી કરવું છે તે માટે ભક્તિ મને આપો.ઇચ્છા તો એવી છે કે કોઈના યે હૃદયમાં કોઈ શલ્ય-કાંટો હોય તેને હું કાઢી શકું. એ કાંટો કાઢ્યા પછી, તેને અમૃતજળના છાંટણાં છાંટી જીવંત બનાવું.આટલું કર્યા પછી મારે હવે એક કોરો રૂમાલ જોઈએ. કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ વિનાનો કોરો રૂમાલ એ સ્મિતનું પ્રતીક છે. એની શક્તિ એવી અપાર છે કે સામી વ્યક્તિના દુઃખ-દર્દ અને આંસુઓને લૂછી એના ચહેરા પર સ્મિત પ્રગટાવું.મને કંઈક જોઈએ છે. તે મારે માટે નહીં પણ કોઈકને કંઈક આપવા માટે જોઈએ છે. પ્રભુ મને એવું આપો કે જે બીજાને હું આપી શકું.બીજાને મારા સ્થાને સ્થાપી ને હું ખસી જાઉં. કવિ હરીન્દ્ર દવેએ ગાયું છે ને કે ઃ આપણને ક્યાં છે મમત, એક સ્થાને રહીએ; બીજા માંગે છે જગા, ચાલને ખસી જઈએ. મારે કોઈને બાંધવા નથી પણ હું માણસ પ્રત્યેની શ્રદ્ધાથી બંધાવા તૈયાર છું.વળી આ મારી ભાવનાઓના ફળની કામનાથી હું મુક્ત રહેવા ઈચ્છુ છું, મારે એવી નિર્લેપતા-વિરક્તિ-વૈરાગ્ય જોઈએ છે. તે તમે જ ઉદારતાથી આપી શકશો. મને વિશ્વાસ છે કે આવા પવિત્ર દિવસોમાં કરેલી આવી પ્રાર્થના અવશ્ય ફળવતી બની રહેશે. આવું બને તો મારું મોં હસુ હસુ બની રહે. તો જ મારા દિલમાં પ્રસન્નતાના ઝરણાં વહેતાં રહે અને ચિત્ત અકારણ આનંદથી છલકાઈ જાય. જો આટલું મળે તો મારે બીજું જોઈએ પણ શું? પ્રભુ તે તો તું જાણે જ છે. કવિની આ માંગણી મારી પણ બની રહો! મારી બની રહો! Page #250 -------------------------------------------------------------------------- ________________ ગોત! માણસ, ક્યાં જવું છે તે બંદર તો નક્કી કર. મુકામ નક્કી હશે તો થોડી મહેનતે ત્યાં પહોંચાશે. કવિની દ્રષ્ટિમર્મને તાકવા તરફ દોરે છે. પુસ્તક માટે, તળપદો શબ્દ થોથાં -વાપરીને અંતે તેની નિરર્થકતા સમજાવવા માંગે છે. સત્ય-શિવ અને સુંદરતાની ઉપાસના જ જીવનની જડીબુટ્ટી છે. આ કાવ્યનો ખુમાર માણવા જેવો છે. કેવા અધિકારથી કવિ આપણને આપણી અંદર ડોકિયું કરીને શોધવા કહે છે ! કારણ? હીરા-માણેક-રત્ન-ખજાના,બધું છે જા, અંદર ગોત ! સૂરજ-ચંદર-ધ્રુવ ને તારા,બધું છે જા, અંદર ગોત ! આપત્તિના પહાડી કિલ્લા, કંઈકને આડા આવ્યા છે, અટકીશ મા, ધર બુધ્ધિ,સધ્ધર શક્તિ-સ્રોત પુરંદર ગોત ! ડૂબવાનું છો તો નિર્માયું,તોય અલ્યા ! તું માટી થા ! છોડ ઢાંકણી, ખાડા કૂવા, નાળા છોડ, સમંદર ગોત ! એક જ થાપે આશીર્વાદે, એક જ મીટમાં ન્યાલ થઈશ, પરચૂરણિયા મૂક નકામા, જોગી કોક કલંદર ગોત ! શુભ-અશુભ ને સાચ-જૂઠના, જગત ખેલથી ક્યાં ભાગીશ? કશું ન સ્પર્શે એવું ખાખી, ભગવું એક પટંતર ગોત ! ઊપડ્યો છે તો કેજાદીનો, -ને હલેસાં પણ બહુ માર્યા, ભલા આદમી ! ક્યાં જાવું છે? પોતીકું ક્યાંક બંદર ગોત ! ભરતી-ઓટ-તોફાનો સઘળું, અનિવાર્ય કુદરતનો ક્રમ, આસન તારું અડોલ રાખે, એવું જબરું લંગર ગોત ! ઝાઝાં થોથાં, ઝાઝી બુધ્ધિ, ઝાઝા વાદ વિવાદે શું? જડીબુટ્ટી તો આ સામે રહી, સત્ય, શિવ ને સુંદર ગોત! આપણે બહાર ફાંફાં મારીએ છીએ, ભટકીએ છીએ. જોઈએ છેતે ચીજ ઉત્તરમાં પડી છે અને આપણે તેને શોધીએ છીએ દક્ષિણમાં!! જે જોઈએ છે તે બધું આપણી અંદર જ પડ્યું છે ! હા. બધું જ અંદર છે. હેજ ધીરજથી અંદર ડૂબકી દઈને ચોતરફ નીરખીએ તો જે શોધીએ છીએ તે મળી જ આવે. આપણે અંદર જોવાનું શરૂ જ નથી કર્યું. આ બધું બહારથી મળશે તેમ માનીએ છીએ. કવિ પૂર્ણ વિશ્વાસથી કહે છે : ચોક્કસ અંદર છે. ગીતશો તો જડશે જ. આ રચના ગઝલ તરીકે પણ દાદ માંગે એવી છે. કવિ અમૃત ઘાયલે ગઝલની ઓળખ આપી છે, તે આ રચના જોતાં ખરી ઠરે છેઃ લીટી એકાદ નીરખી ઘાયલ હલબલી જાય આદમી, તે ગઝલ સંસારની આંટીઘૂંટીથી ઊગરવા માટેનો રસ્તો પણ આ ગોત !' ગઝલમાં સુંદર દર્શાવ્યો છે. જગતના ખેલથી ભાગવાને બદલે શુભ-અશુભના, સાચ-જુઠના દ્રઢ ન સ્પર્શ તેવી ચિત્તવૃત્તિ ઘડ. ઉપર ઊઠ! એ જ રસ્તો છે. પોતાનું યોગેન્દ્ર એવું નામ પણ કવિએ જોગંદર શબ્દ દ્વારા બતાવ્યું મળ્યા અને મળનારા જન્મ, તસુતસુ પણ ચડતો જા, પાછો નહીં પડતો.જોગંદર, અંતર ગોત! નિરંતર ગોત ! -- યોગેન્દ્ર વિ. ભટ્ટ આપણને બહાર જ જોવાની અને જે કાંઈ જોઈએ તે બહાર જ શોધવાની વર્ષો જુની કુટેવ છે. કવિ આપણો કાન પકડીને કહે છે : જા અંદર ગોત! પસંદગીની વેળા આવે ત્યારે પણ આપણું ચિત્ત શુદ્ર-ક્ષુલ્લક અને ક્ષણિકમાં અટવાતું હોય છે. એમાંથી ઉગારવા માટે કવિ, અલ્પમાંથી ભૂમા તરફ વાળવા, નીચેથી ઉઠાવીને ઉપર મીટ માંડતા શીખવે છે. સામાન્યને બદલેવિશેષના પ્રેમી અને પક્ષપાતી બનવા પ્રેરે છે. ગતિમાં રસ છે તેટલો મુકામ નક્કી કરવામાં નથી. ભાઈ ! હલેસાં તો ઘણા માર્યા ભલા આ ગઝલની ત્રીજી કડી વાંચતાં શ્રી રા. વિ. પાઠકની ચિરંજીવી પંક્તિ “મરવાનું ભવ્ય નિમિત્ત”ની માંગણી યાદ આવે છે. બહિર્મુખતામાંથી અંતર્મુખ થવાની આવી ધા૨દાર શબ્દાવલિથી આપણી અંદરની, ઓલવાઈ જવાની અણીએ પહોંચેલી, ચેતનાના અંગારાને ફરીથી ચેતવી લઈએ. કાવ્ય-આસ્વાદ: ૨૦૩ Page #251 -------------------------------------------------------------------------- ________________ શબરીએ બોર ચાખ્યા'તા ક્યાં ? ચેતનાના રંગમાં ઝબકોળાઈને આવેલા આ શબ્દોને આજે માણવા છે. ઘટના એક હોય છે, પણ તેને જોવાના દૃષ્ટિકોણ અનેક હોય છે. “અનેક શબ્દ પણ વામણો લાગે એટલું વૈવિધ્ય આ દ્રષ્ટિકોણમાં હોય છે. કોણ' એટલે ખૂણો: અને સામાન્ય રીતે તે ચાર હોય છે. પછી તેમાં ષટ્કોણ, અષ્ટકોણ...એવી રીતે સંખ્યાવદ્ધિ કરતાં, ઉમેરણ કરતાં રહેવાય. બોરના માધ્યમે શબરી અને રામને જોડતી આ ગીત-ગત ઘટનાને જોવાના દ્રષ્ટિકોણનો તો સંખ્યામાં ન બાંધી શકાય તેટલો વિસ્તાર થઈ શકે! ઘટના અતિ જાણીતી છે. આ વિષયને કેન્દ્રમાં રાખી, માત્ર ગુજરાતીમાં જ અનેકાનેક કવિઓએ રચના કરી છે; તેમાં આ એક વધારે...” એવું આ ગીત માટે વાપરી શકાય તેમ નથી. એના કવિ વિસનજીભાઈએ તો આ ઘટનાનો તલસ્પર્શ કરી, ઘટનાના ઉપરના કોચલાને વીંધીને જોઈ છે. માટે જ ગીતનો ઉપાડ નિષેધાત્મક શબ્દથી કરે છે. બોરને પ્રતીક ગણીને, એ મિષે રામને જ જાણવાનો પ્રયત્ન થયો છે. હવે આ દૃષ્ટિથી આ ઘટનાને આપણે જોવાની છે. એમ શરૂઆત કરીશું તો બધું બરાબર સમજાતું જશે. બોરને ચૂંટવાની જે પ્રક્રિયા છે, તેનું નિરીક્ષણ કેવું સુંદર છે! બોરડીમાં કાંટા હોય છે. તે કાંટા આંગળીના ટેરવામાં વાગે; વાગે એટલે લોહીનાં ટશિયા ફટે. શબરી આંગળીના ટેરવે ટેલા ટશિયામાં રામનાં દર્શન કરે છે. રામની પૂજા કરે છે. ચાખવાનું નામ લઈ - રામને ચાખવાની વાતમાં સતત - ક્ષણના પણ વિરામ વિના, તૈલ-ધારાવતુ - રામનું સ્મરણ રૂંવે રૂંવે કેવું રમતું હશે કે હાથમાં બોર છે તેનો અંશ હોઠે છે ત્યારે પણ તેને તો બોરમાં છુપાયેલા રામને જ જોયા. અરે! બોર તો દૂર રહ્યાં. પણ તેને ચૂંટતી વખતે બોરડીના તીણા-તીખા કાંટા વાગે અને આંગળીના ટેરવે લોહીના ટશિયા ફૂટે તે લાલ રંગથી રામની પૂજા થાય. એમાં બોરડી અને બોરમાં રામનું અભેદ-દર્શન કેવું મનોરમ થયું હશે! બોરની છાબ તૈયાર થયા પછી રામની રાહ જોવામાં અને રામ હમણાં આવશે, હમણાં આવશે” એ પ્રતીક્ષામાં રામનું સ્મરણ સતત થતું રહ્યું ત્યારે પેલા બોરને ચૂંટતાં-ચાખતાં જે પ્રીતિ- ભક્તિ શબરીએ બોર ચાખ્યા'તા ક્યાં ? એણે જીભે તો રાખ્યા'તા રામને એક પછી એક બોર ચાખવાનું નામ લઈ અંદરથી ચાખ્યા'તા રામને શબરીએ બોર ચાખ્યા'તા ક્યાં? બોર બોર ચૂંટતાં કાંટાળી બોરડીના કાંટા એને વાગ્યા હશે લાલ લાલ લોહીના ટશિયા ફુટીને પછી, એક એક બોરને લાગ્યા હશે. આંગળીથી બોર એણે ચૂંટ્યા'તા ક્યાં? લાલ ટેરવેથી પૂજ્યા'તા રામને શબરીએ બોર ચાખ્યા'તા ક્યાં? રોમ રોમ રાહ જોતી આંખો બિછાવીને કેટલીય વાર એણે તાકી હશે રામ રામ રાત 'દી કરતાં રટણ ક્યાંક આખરે તો જીભ એની થાકી હશે! હોઠેથી રામ એણે સમર્યા'તા ક્યાં? ઠેઠ તળીએથી ઝંખ્યા'તા રામને. શબરીએ બોર ચાખ્યા'તા ક્યાં? વિસનજી નાગડા અનુભવ્યાં હતાં, તેમાં રટણ દ્વારા ત્રીજું વચન ઉમેરાયું. અને છેલ્લે અનુષ્ઠાનનો ચોથો પ્રકાર છે તે અસંગ અનુષ્ઠાનનો, તે પણ કુદરતી રીતે જ; “ઠેઠ તળિએથી જ્યારે રામની ઝંખના થાય છે ત્યારે એ અસંગ સ્થિતિ છે. માત્ર અને માત્ર રામની જ ઝંખના થાય છે. ધરતીના પડને વીંધીને અંકુર બહાર આવે તે મ કવિના અંતસ્તલમાંથી સહજ ફૂટી આવેલું આ ગીત છે. (જ્યારે આ ગીત ભાઈ નિકેશ સંઘવીના કંઠે વહેતું હોય છે ત્યારે કવિના આ શબ્દો, સૂરની સોબતે જીવંત થતા અનુભવાય છે. એ રીતે આ ગીત માણવું એ યાદગાર ઘટના બની જાય સવજી છાયા ૨૦૪: પાઠશાળા Page #252 -------------------------------------------------------------------------- ________________ ચાલ, ઝાડની ખબર કાઢવા દ્રશ્ય ભલે એક હોય પરંતુ તેનું દર્શન તો વ્યક્તિ વ્યક્તિએ નોખું જ રહેવાનું. અને કાલે કોઈ ડાળ તૂટી છે, તેમાં પણ કવિનું દર્શન તો લોકોત્તર જ હોવાનું. કવિ માત્ર આંખથી નથી જોતા; તેની ચાલ ઝાડની ખબર કાઢવા. નજરનો મહિમા છે. એક કુહાડી ક્યાંક ઊઠી છે, જુઓ, આ વાત તો ક્યાં નવી છે! જંગલમાં એક ઝાડનું તૂટવું, તે તો રોજની ઘટના ચાલ ઝાડની ખબર કાઢવા. છે. જેની નોંધ પણ ન લેવાય એવી સાદી ઘટના છે. એ સામાન્ય લાગતી ઘટનાને ઉઠાવીને પાનખરે જે પંખીઓએ, કવિ, કોની કોની સાથે જોડે છે તેનું જ મહત્ત્વ છે. ઝાડને હિંમત આપી’તી લોકમાં કોઈ પ્રથિતયશ વ્યક્તિ સ્વર્ગવાસી થાય ત્યારે વૃક્ષને યાદ કરવામાં આવે એ પંખીઓની હામ ખૂટી છે. ભાયાણી સાહેબ સ્વર્ગવાસી થયા ત્યારે ઘણાંએ હૃદયમાં જે અનુભવ્યું હતું તે શબ્દમાં ચાલ ઝાડની ખબર કાઢવા. અવતરીત કર્યું હતું : એક ધીંગો વડ ધરાશાયી થઈ ગયો, જેની ઓથે કેટકેટલા માળા ડાળ તૂટી ને કેટ-કેટલાં બંધાયા હતા તે બધા વીંખાઈ ગયા. આમ વ્યક્તિથી વૃક્ષ સૂઝે છે. અહીં વૃક્ષથી વ્યક્તિ સુધી જવાનું છે. પંખીનાં ઘર તૂટી ગયાં; - કવિ મુકેશ જોશીનું નામ, આજના નવા કવિઓમાં માનપુર્વક લેવાતું નામ છે. કો’કે શું મિરાત લૂંટી છે, તેમના કાવ્યના વિષયો નિરાળા છે. રચના-શબ્દસંરચના નેત્ર-દીપક હોય છે. તેમનો ચાલ ઝાડની ખબર કાઢવા. પ્રથમ કાવ્ય-સંગ્રહ જ પોંખાયો. વિવેચકો અને કાવ્ય-રસિકોનું ધ્યાન ખેંચાયું. ઝાડ કુહાડીલાયક હો, ગીત-રચનામાં તેઓની હથોટી સારી જામી છે. આ કાવ્યમાં એ સહજ જોવા મળે તો માણસ શેને લાયક ? છે. જેની ડાળ તટી છે. તેવા કોઈ ઝાડની ખબર કાઢવાની વાત છે. તરણાંઓમાં વાત ફૂટી છે, ગુજરાતીભાષાની ખૂબી અહીં છે. શબ્દવ્યંજનામાં તો તે મેદાન સર કરે છે. ચાલ ઝાડની ખબર કાઢવા. શબ્દો સાદા પણ અર્થચ્છાયા અજબની ! ઝાડની ખબર એટલે પરિવારની ખબર મૂકેશ જોશી કાઢવાની વાત છે. ડાળ તૂટવામાં કારણ છે કોઈ કહાડી -કોઈ આપત્તિ ! કોઈ અપેક્ષા ! કુહાડીની સાથે ક્રિયાપદ જોડાયું છે ‘ઊઠી છે'. આપણે ત્યાં “સોળ ઊઠ્યા છે' એવો પ્રયોગ પ્રચલિત છે. અહીં ‘એક કુહાડી ક્યાંક ઊઠી છે' ડાળને તોડવામાં નિમિત્ત બનેલી કુહાડી છે એ સહાનુભૂતિ-પ્રેરક છે. હવે ડાળની ખબર કાઢવાનું કારણ માત્ર એ ડાળ છે એમ નથી. એ ડાળે તો કેટ-કેટલાંના પવન પડી ગયેલા દિવસો સાચવી જાણ્યા છે. પાનખરના લાંબા લાગે એવા દિવસોમાં, ફરી વસંત આવશે, પડેલાં પાન નવા થઈ શણગારશે એમ હિંમત આપી પંખીઓની જમાતને રાજી કરી હતી તે બધાની હામ જવા બેઠી છે. એની ખબર કાઢી આવીએ. ડાળ તૂટવા માત્રથી વૃક્ષનો વિયોગ છે એમ નથી. ત્યાં અતૂટ પ્રીતિપૂર્વક પોતાની મોંઘેરી મૂડી જેવા ઘર બાંધ્યા ફેમિલી ઑફ મેન - તસ્વીર પ્રદર્શન હતાં. હૂંફ અને સલામતી આપતાં, મોટી મિરાત સમાં એ ઘર ભાંગ્યાં છે! ચાલ, આપણે તેની ખબર કાઢીએ અને શ્રદ્ધાનું ભાતું બાંધીએ; વિશ્વાસના દીવામાં ઘી પૂરીએ. છેલ્લે વેદના નીતરતા શબ્દો છે : ઝાડ જો કુહાડીને લાયક છે તો માણસ શેને લાયક છે? મોટા માણસોમાં નહીં, નાનાં તરણાંઓમાં આ વાત ચર્ચાય છે! “તરણાઓમાં વાત ફૂટી છે.' -રોજીંદા વ્યવહારમાં ‘વાત ફૂટી ગઈ” એ પ્રયોગથી તદ્દન ભિન્ન અર્થમાં આ પંક્તિ રચાઈ છે. એક સારા વિવેચકનું એવી મતલબનું વાક્ય છે : “કવિનો શબ્દ પ્રતિભાદત્ત છે કે પ્રયાસદત્ત છે તેની કસોટી આ છે કે, કાવ્યાત્મક રીતે પ્રયોજાયેલો હોય તે શબ્દ, એ પંક્તિમાં અને એ પંક્તિ એ કૃતિમાં ઓગળી જવા જોઈએ. જો એમ થાય તો જ એ શબ્દ પ્રતિભાદત્ત ગણાય, અન્યથા એ શબ્દ કરામતનો દીધેલો છે. અહીં ‘તરણાંઓમાં વાત ફૂટી છે' એ પંક્તિ ગીતમાં બરાબર ઓગળી ગઈ છે. આ ગીતની વ્યંજના માણવી ગમે એવી છે. મમળાવતા રહીએ એવી છે. ફરી એકવાર આ ગીતનું ગાન કરી જુઓ. શબ્દના પડઘા તરંગની જેમ આવર્તન પામશે. કાવ્ય-આસ્વાદઃ ૨૦૫ Page #253 -------------------------------------------------------------------------- ________________ એક કડીના અર્થનું અવગાહન એવા વળાંક પર આવીને ઊભો છે કાફલો, અહીંથી જવાય છે રણ તરફ, અહીંથી નદી તરફ; અહીંથી જવાય રણ તરફ, અહીંથી સદી તરફ. કિશન સોસા આ વખતે કોઈ એક કાવ્ય કે ગીતના રસાસ્વાદને બદલે, માત્ર તેની એક કડીના આસ્વાદનો ઉપક્રમ રાખ્યો છે. ક્યારેક એવું ય જોવા મળે છે કે આખી રચનાને જીવાડનાર એક કડી જ હોય છે. અરે ! ક્યારેક તો પહેલી પંક્તિ, કે જે દેવદત્ત હોય તેનાથી આખું ગીત જીવી જતું હોય છે. ઉપરની પંક્તિઓ કવિ કિશન સોસાના એક ગીતની છે. એના શબ્દ-સૌંદર્ય કિંવા શબ્દ-પ્રાસ માધુર્યની સરખામણીમાં તેનું અર્થગાંભીર્ય ઘણું હૃદયસ્પર્શી છે. આમ તો, કાવ્યનો શબ્દ કક્કો અને બારાખડીના સંયોજનની નીપજ છે કે શબ્દકોશગત શબ્દનો વિનિયોગ હોય છે. હકીકતમાં એવું માત્ર નથી. કાવ્યનો શબ્દ તો કવિની કોઢ(વર્કશોપ)માંથી દ્વિજ(ફરી જન્મીને) બનીને નીકળે છે. ત્યારે તે શબ્દ કોરો નથી રહેતો. અનેકવિધ અર્થચ્છાયાથી વિભૂષિત થઈને આવે છે. કહેવાય છે કે જેમાંથી એકથી વધારે અર્થ ન નીકળે તેવો શબ્દ કાયદાપોથીમાં હોય તો તે પ્રજાને ન્યાય કરનારો નીવડે. અને જેમાંથી એકથી વધુ ને વધુ અર્થ ન નીકળે તેવો શબ્દ કવિનો ન ગણાય ! તે જોડકણા ગણાય. કવિનો શબ્દ, જેમ સમય બદલાય તેમ એ કાવ્યના શબ્દો નવા નવા અર્થને ધારણ કરે, ખોલે. તેમાંથી નવા નવા અર્થ ઊઘડે - ઊઘડતા આવે તો એ શબ્દ કવિનો કહેવાય. અહીં એવા શબ્દો કવિ પાસેથી મળ્યા છે. રણ અને નદી, ક્ષણ અને સદી - આ શબ્દયુગ્મ ફક્ત તેના પ્રાસના કારણે જ રમણીય નથી લાગતા. તેના અર્થને વિચારતાં એમ લાગે કે આપણે ઘણીવાર સદીને ભોગે ક્ષણ સજાવવા લાગીએ છીએ. નદીને તરછોડીને રણને આવકારીએ છીએ ! બન્ને તરફ જઈ શકાય એમ છે. પસંદ આપની અપની તમારી પ્રાયોરિટી પર બધો આધાર છે. ક્ષણની ચાંદની પછી સદીનું અંધારું હોય તો સદીનો મોહ જતો કરવા જેવો છે. રણમાં રખડીને નદીને ભૂલવાની હોય તો તેના કરતાં નદીની શોધ કરવી જરૂરી છે. બન્ને રસ્તા સ્પષ્ટ છે. બન્ને રસ્તા ખૂલ્લા છે. અહીં વપરાયેલા રણ-ક્ષણ, નદી-સદી શબ્દો તો પ્રતીક છે. તે પોતાના વાચ્યાર્થીને એટલે કે શબ્દકોશગત અર્થને જ જણાવીને અટકતાં નથી પણ, વ્યક્તિએ વ્યક્તિએ અને સમય-સંજોગવશ નવા નવા અર્થને તે દર્શાવે છે. એમાંથી આપણને પણ એક વણલખ્યો બોધ મળે છે. આ બોધ મેળવવા પામવા આપણે આ પંક્તિઓને વારંવાર ગણગણીએ, મમળાવીએ તો સ્વાદ, આનંદ અને અજવાળું આપોઆપ પામીશું. ૨૦૬:પાઠશાળા Page #254 -------------------------------------------------------------------------- ________________ સવજી છાયા વાંસ પોલો છે, -માટે, વાંસળી બને છે સ્નેહરશ્મિ રે જીવ! શાને ઓછું આણે? ગાણું તારું હોંશે ગા ને રિક્તત્વનું હૃદય સંકટ ના ખાલી; ભલે તું હોય અધૂરો, ચિંતા તેની શાને? ધરીશ – એ પંક્તિથી ઘડો ભરેલો ડૂબે હણ, અધૂરો મોજે હાણે! આપણે, અભાવને વિધેયાત્મક રૂપે ઓળખવાનો તીરે રઝળતો ઘડૂલો ખાલી, તેને કોણ વખાણે? પ્રયત્ન આદર્યો. કાલે દુસ્તર તેનું મૂલ્ય તરનારા પ્રીછે છે, કે કો ડૂબિયા જાણે. વીતી જશે -- એવો ખાલી નભ આ પોલું પોલું ભર્યું એને કોણ માને? આશાવાદ પણ એ કાવ્યમાં કોટિક દુનિયા એમાં વિલસે, વિરલા કો પરમાણે. ડોકાયો છે. ખાલી ખાલી બંસી પોલી, ગાજે અવિરત ગાને : પછી એ જ અભાવનું એક નિરાળું સ્વરૂપ - ફાટેલા ખાલી ભલે તે હોય સુભાગી, હરિની બંસી થા ને ખિસ્સાની આડમાં મેં રાખી છે છલકાતી-મલકાતી મોજ રે જીવી શાને ઓછું આણે? ગાણું હોંશે ગા ને! પણ જોઈ. અભાવની પણ સભર સમૃદ્ધિ માણી. સ્નેહરશ્મિ ખુમારીથી ભરેલા દિલની આવી બાદશાહી પણ હોઈ શકે છે. એવી મસ્તીથી જીવી પણ શકાય છે. જીવનનું ગાન તું હોંશેથી-પ્રેમથી ગા. ગાવા માટે તારી બધું બધે વરવું-વરવું નથી; નરવું પણ છે. પાસે બધું જ છે. ભલે તું ખાલી હતો. તેની ચિંતા ન કર. અભાવને ઊણપ ગણવાને બદલે ઉપયોગી ગણવાની ઘડો ભરેલો હોય તો ડૂબે છે, અધૂરો હોય તો તરે દ્રષ્ટિનું દાન આપણને, કવિ સ્નેહરશ્મિ કરી રહ્યા છે. છે. અધૂરાની પણ કિંમત છે અને એ કિંમતના કદરદાન રે જીવ! શાને ઓછું આણે? ગાણું તારું હોંશે ગાને! પણ છે. ખાલી ભલે તું હોય અધૂરો, ચિંતા તેની શાને? આકાશ કેટલું પોલું છે! ખાલી ભલે તું હોય અધૂરો, ચિંતા તેની શાને? પણ તેમાં જ દુનિયા રહી છે. આપણે ઘણીવાર અન્યની સાથે બિનજરૂરી વાંસ પોલો છે. એટલે જ તો એ સૂર રેલાવે છે! સરખામણી કરીને નાહકના દુઃખી થતા હોઈએ છીએ. જે છે તે ઘણું છે. એની પણ આ અખિલ ભુવનમાં આપણે કાંઈ નથી; આપણી પાસે કાંઈ નથી. જરૂરત છે. તેનો સહર્ષ સ્વીકાર કર. તેનો મહિમા કર. આવા વિચારને ઘૂંટીને આપણા રજ જેટલા ખાલીપાને તેમાં મજા કર. મજામાં રહે. ગજ જેટલો ચીતરીને વાગોળ્યા કરીએ છીએ, અને પેલા એક ચિંતન-પ્રેરક (અને ચિંતા-પ્રેરક પણ) વાક્યને સાચું પાડતા રહીએ છીએ : “નબળા નસીબને વાગોળવાથી, એની શક્તિમાં વધારો થાય છે.” એવા સમયે આપણને આપણી લઘુતાગ્રંથિનો ભેદ સમજાવનાર શબ્દો સાંપડે છે. જે જે પદાર્થો ખાલી છે તે જ તેની સાર્થકતા છે; એમ દર્શાવવા કવિ જીવને ઉદેશીસંબોધીને કાવ્યની માંગણી કરે છે : રે જીવ! તું શા માટે મનમાં ઓછું લાવે છે? તારા ફેમિલી ઑફ મેન -તસ્વીર પ્રદર્શન ! ' કાવ્ય-આસ્વાદ: ૨૦૭ Page #255 -------------------------------------------------------------------------- ________________ બહિર્યાપિકા કાવ્ય સ્વરૂપની સજ્ઝાય કહેજો ચતુરનર એ કોણ નારી, ધ૨મી જનને પ્યારી રે; જેણે જાયા બેટા સુખકારી, પણ છે બાળકુમારી રે. કોઈ ઘેર રાતી ને કોઈ ઘેર લીલી, કોઈ ઘેર દીસે પીળી રે; પંચ રૂપી છે બાળકુમારી, મનરંજન મતવાળી રે. હૈડા આગળ ઊભી રાખી, નયણા શું બંધાણી રે; નારી નહીં પણ મોહનગારી, જોગીશ્વરને પ્યારી રે. એક પુરુષ તસ ઉપર ઠાહે, ચાર સખી શું ખેલે રે; એક બેર છે તેહને માથે, તે તસ કેડ ન મેલે રે. ૨મૂજભરી પ્રશ્નોત્તરી શૈલીને સંસ્કૃતમાં પ્રહેલિકા કહેવામાં આવે છે. એના બે પ્રકાર પૈકી એક, આગળ માણ્યો. હવે બીજો, આ બહિપિકા પ્રકાર માણીએ. અનેક સ્તુતિ,સ્તવન, પદના રચયિતા રૂપવિજયજી મહારાજની આ રચના કાવ્ય-સજ્ઝાયરૂપે સાધુ-સાધ્વીજી મહારાજ કંઠસ્થ કરે છે, દૈવસિક પ્રતિક્રમણમાં બોલે છે. પાંચ કડીના આ કાવ્યનો રસાળ ઉપાડ ઉખાણા શૈલીથી થાય છે. શબ્દો ચમત્કાર કરે છે અને પ્રહેલિકામાં પ્રાણ પુરાય છે. નવ-નવ નામે સહુ કોઈ માને, કહેજો અર્થ વિચારી રે; વિનયવિજય ઉવજ્ઝાયનો સેવક, રૂપવિજય કહે બુદ્ધિ સારી રે. સ્વયં બાળકુમારી છે, છતાં જે બેટાને જન્મ આપે તે સુખકારી નીવડે છે. ધરમી જનોને એ વ્હાલી છે. કોઈને ઘે૨ લાલ વર્ણની, તો કોઈને ઘેર લીલા વર્ણની, તો કોઈને ઘેર પીળા રંગની એમ પાંચ વર્ણની જોવા મળે છે. જોનારનું તે મન-રંજન કરે છે. જોગીશ્વર જેવા જોગીશ્વર પણ તેને હૃદય પાસે રાખે છે અને આંખને તો તેના પર જ ઠેરવે છે. આ નારી નથી, તો પણ મોહનગારી છે. જુઓ તો ખરા ! તેના ઉપર એક પુરુષ ઊભો છે. તે પુરુષ ચાર સખીઓને સાથે રાખે છે. તેના માથા પર એક બેર છે જે કદી છૂટું પડતું નથી. નવા-નવા નામે બધા એને મળે છે. આ પ્રહેલિકાનો અર્થ વિચારીએ. આનો જવાબ બહા૨થી આણવાનો છે, એટલે કે જવાબ છે ‘નવકારવાળી’ ! આ જાણ્યા પછી બધું સમજાશે. નવકારવાળી ધર્મી આત્માને પ્રિય હોય છે. એ ગણવાથી થતા લાભ તે તેના પુત્રો છે ! ૨૦૮:પાઠશાળા નવકારવાળી રંગ-રંગની હોય છે, લાલ, લીલી, પીળી એમ પંચરંગી મળે છે. એને જોતાં જ મન ખુશ થાય છે. ગણતી વખતે તેને હૃદય પાસે રાખવામાં આવે છે, વારે વારે નજર કરવામાં આવે છે. તે જોગીઓને પણ પ્યારી છે. ગણતી વખતે અંગૂઠો ઉ૫૨ ૨હે છે અને ચાર આંગળીઓ તે અંગૂઠાની સખીઓ છે; તેની સાથે નવકારવાળી આવ-જા કરે છે. એની ઉપર એક ફૂમતું છે, જે કદી છૂટું પડતું નથી. આ નવકા૨વાળીને જુદા-જુદા નામથી ઓળખવામાં આવે છે. કોઈ તસબી કહે છે, કોઈ માળા કહે છે. પાંચ કડી બોલ્યા પછી આ કોયડાનો ઉત્તર કહેવામાં આવે છે - નવકા૨વાળી. આવી પ્રહેલિકા રમૂજ સાથે જ્ઞાનનું પણ દાન કરનારી બની રહે છે. Page #256 -------------------------------------------------------------------------- ________________ Wafuar disicions ૯ They tips Der Ale Pallik STOF મનન (Rodin) wis bufetes, a anaf 4 6 the ins inay felles 6 PIES Der Bond Firefie-Alis: 1 FISPUNE FAPPEhle piede Arany Muratsa Mont Easter ReHaleffst dofs grust s Sur 08 rerat eff 用户 Hans HBIIN freerow امرس gir sost Fly Ap has is 1-16 febr Kilop Josep 06811 INFO75 Page #257 -------------------------------------------------------------------------- ________________ વર્તમાન શ્રી સંઘમાં છેલ્લા છેલ્લા વર્ષમાં નૈમિત્તિક અનુષ્ઠાનો પૂરબહારમાં ખીલ્યા છે. ઉપદ્યાન, સામુદાયિક ઓળી, છ'રી પાળતાં સંઘ, કંઠાભરણ તપ,શ્રેણિતપ, સિદ્ધિતપ, વગેરે નૈમિત્તિક અનુષ્ઠાનોનો શંખ ગામો-ગામ દર વર્ષે ફૂંકાય છે. આ સરખામણીએ, પહેલાં થતા હતા તે નિત્ય તપો, જેવા કે ઃ રાત્રિ-ભોજન ત્યાગ, ઉકાળેલું પાણી, બ્રહ્મચર્યપાલન, બહેનોનું અંતરાયપાલન, અભક્ષત્યાગ, વિદળત્યાગ, કંદમૂળત્યાગ વગેરે નિત્ય અનુષ્ઠાનો હવે સીદાવા લાગ્યા છે ! અભંગ દ્વાર ‘પાઠશાળા' : મારું એક સ્વપ્ન નૈમિત્તિક અનુષ્ઠાનો થવા જોઈએ, ખૂબ થવા જોઈએ, પણ તે બધા નિત્ય અનુષ્ઠાનોમાં કારણ બનવા જોઈએ. ઉપઘાનતપ કરે તેને કાયમ સચિત્તનો ત્યાગ હોવો જોઈએ. માસક્ષમણ કરે તેને કાયમી ધોરણે ઉકાળેલું પાણી પીવું જોઈએ. અઠ્ઠાઈતપ કરનારે હંમેશને માટે ચાતુર્માસ દરમિયાન રાત્રિભોજનનો ત્યાગ હોવો જોઈએ. આ રીતે જો થાય તો ધર્મના મૂળ જીવનમાં ઊંડા ઊતરે. પરંતુ આજકાલ આ નિત્ય અનુષ્ઠાનોના મૂળ હેતુનું જ્ઞાન ન હોવાના કારણે ઉપેક્ષા થતી હોય તેમ લાગે છે. સરવાળે પાપભીરુતા વગેરે અંતરંગ ધાર્મિકતા લુપ્ત થતી જોવા મળે છે. બીજી બાજુ, જો શ્રીસંઘને વિશાળ એવા ત્રણ ભાગમાં વહેંચીએ તો, એક વર્ગ છે જ્ઞાનરૂચિ વાળો. તેને વ્યાખ્યાન શ્રવણમાં રૂચિ-રસ હોય છે. તે સાંભળવા માટે આવે છે. બોધદાયક અને વિચારપ્રેરક ઉત્તમ વચનો સાંભળવાની તે ઈચ્છા પણ રાખે છે. તેની પાસે અપેક્ષિત ઊંડો બોધ ન હોવાને પરિણામે, તેને શ્રવણક્રિયા જ થાય છે ! બુદ્ધિમાં કશું ટકતું નથી. શ્રવણકળાને અંતે શ્રવણયોગ સિદ્ધ થવો જોઈએ તે થતો નથી. એક દાખલો લઈએ. પર્વાધિરાજના દિવસોમાં ગણધરવાદના વ્યાખ્યાનોમાં તે મોટી આશાએ આવે છે. શહેરોમાં તો ગણધરવાદનું વ્યાખ્યાન સાંભળવાનો મોટો ક્રેઝ હોય છે, તેથી મોટી સંખ્યામાં આવે છે. ત્રણ કલાકના શ્રવણ પછી તે શું લાભ પામે છે ? જો તેની પાસે ‘આત્મા છે, તે નિત્ય છે, કર્મનો કર્તા છે, ભોક્તા છે, ૨૧૦: પાઠશાળા મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે' આવા ષડ્થાન વગેરેનો અભ્યાસ હોય તો તેને જરૂર લાભ થાય. પણ તેની પાસે જ્ઞાન ખાતે સિલકમાં કશું હોતું નથી. બીજો વર્ગ છે ક્રિયારૂચિ વાળો. તે વર્ગ ક્રિયા કરતાં કરતાં તે ક્રિયાને ક્રિયાકાંડ બનાવી દે છે. ક્રિયાનું ક્રિયાયોગમાં પરિવર્તન થતું નથી. ક્રિયાવિધિમાં અપેક્ષિત બહુમાન ઔચિત્ય જોઈએ તે નથી હોતું. અરે ! તે ક્રિયાઓના અર્થરહસ્ય-હેતુ સુદ્ધાં જાણવાની જિજ્ઞાસા હોતી નથી. એવા જ્ઞાનની દિશામાં પ્રયત્ન જ નથી હોતો. ત્રીજો એક વર્ગ છે ધ્યાનરૂચિ વાળો. તેને યોગ, અધ્યાત્મ, ધ્યાનમાં રસ-રૂચિ હોય છે અને એ અપેક્ષા લઈને જ તે આવતો હોય છે. તેને અહીં કશુ સંતોષકારક મળતું નથી. ધ્યાનને બદલે ધમાલ દેખાય છે. તેથી તે બીજે, વિપશ્યના, પ્રેક્ષા, અગાસ જેવા વિકલ્પ તરફ વળી જાય છે. આવા ત્રણેય વર્ગની સમસ્યાનો ઉપાય અને ઉકેલ માત્ર એક જ છે -- ‘પાઠશાળા’. જાણીતા દુહામાં બતાવેલી ચાર સમસ્યા - ‘પાન સડે, ઘોડા હડે, તવા પર રોટી જલે અને વિદ્યા વિસર જાય’ –નો એક જ જવાબ છે ‘ફેરી નહીં’ એ · મુજબ આપણી ત્રણેય સમસ્યાનો એક જ જવાબ છે, એ છે ‘પાઠશાળા’. આ પાઠશાળાનું પણ જીર્ણોધ્ધારકાર્ય થવું જરૂરી છે. તેનો ઢાંચો તળિયાથી ટોચ સુધી બદલવો અનિવાર્ય છે. પહેલી વાત એ કે તેનું સ્વતંત્ર મકાન હોવું જોઈએ. ગમેત્યારે ગમે તે સમયે ત્યાં ભણવા જઈ શકાય એવી ગોઠવણ હોવી જોઈએ. જો આયંબિલખાતાનું સ્વતંત્ર મકાન હોય તો શ્રીસંઘના મૂળના સિંચન જ્યાં થાય છે તે પાઠશાળાનું સ્વતંત્ર વિશાળ મકાન કેમ નહીં ? તેને હવે અગ્રતાક્રમ આપવો જ પડશે. દાનનો મોટો પ્રવાહ હવે જ્ઞાનના ક્ષેત્રમાં વાળવાની તાતી જરૂર જણાય છે. પાઠશાળાના મકાનમાં સર્વાંગસંપૂર્ણ ગ્રંથાલય પણ હોવું જોઈએ. ગ્રંથાલય તો મારું એક સપનું છે; તે ચોવીસે કલાક ખુલ્લુ રહેવું જોઈએ. ચોવીસ કલાક ખુલ્લી રહેતી દવાની દુકાન હોય તો ગ્રંથાલય ને પાઠશાળા કેમ ન હોવા જોઈએ ? Page #258 -------------------------------------------------------------------------- ________________ આ માત્ર તરંગ નથી. વિદેશની યુનિવર્સિટીઓમાં આવા સમતાશતક જેવા વિચારસૂત્રો ભણાવવા જોઈએ. આ માટે ગ્રંથાગાર હોય છે જ. જરૂર પડે ત્યારે નિઃસંકોચ ત્યાં જઈ ભરપૂર પ્રચાર પણ થવો જોઈએ. અહીં ભણાવાય છે, શકાય અને લાભ લઈ શકાય ! આપણે તો જ્ઞાનના પૂજારી ભણાવાશે તેવી રીતસરની જાહેરાત થવી જોઈએ. ગણાઈએ છીએ. તો આપણી જ્ઞાનની આ પરબ ખુલ્લી જ શ્રીસંઘમાં આવો ભાર સમ્યગુજ્ઞાનની પરબ જેવી રહેવી જોઈએ. સુત્રજ્ઞાનની સાથે અર્થજ્ઞાન મળે તેવી બધી પાઠશાળા માટે આપવામાં આવે તો, આમાનું કશું જ અશક્ય જ વ્યવસ્થા ત્યાં હોવી જોઈએ. પૂજ્યપાદ હરિભદ્રસૂરિજીએ નથી. કામચલાઉ કામોમાં દર વર્ષે કેટલો મોટો અર્થવ્યય, લલિત વિસ્તરામાં અર્થબોધ વિનાના સૂત્રપાઠને સૂકી શેરડી શ્રમવ્યય અને શક્તિવ્યય થાય છે જ. તેની સાથે આવા ચાવવા જેવો કહ્યો છે. પંચપ્રતિક્રમણ સૂત્ર, જીવવિચાર- કાયમી કાર્યમાં એ બધું વાળવામાં આવે તો શ્રીસંઘ નંદનવન નવતત્ત્વ ભણાવાય છે તે ઉપરાંત પંચસૂત્ર-ચઉશરણ જેવા બની જાય. આટલું આજની પાઠશાળા વિશે. શુદ્ધિસૂત્રો, ઋષભ પંચાશિકા જેવા ભક્તિ સૂત્રો, યોગસાર, પહેલો પાઠ ! ક્ષમા એ ધર્મ છે, ક્ષમાનો વિરોધીભાવ તે ક્રોધ. દ્વેષ, ઈર્ષા, નિંદા આ બધા ક્રોધના નાતીલા છે. આ અધર્મ છે. ક્ષમા એ આત્માના ભાવે છે, આત્મ જાનત છ ત ગુણ છે. નિત્ય છે. જ્યારે ક્રોધ કર્યજનિત ભાવ છે. માટે તે અનિત્ય છે. ક્ષમા એ ચૈતન્યનો આવિર્ભાવ છે. તો પણ તેનો સ્ટોક ન કરવો, મનમાં સંઘરવો નહીં. સંઘરશો તો તે વેર બની જાય. ઉપાધ્યાય મહારાજની સોનેરી શિખામણ છે : “ક્રોધ અનુબંધ નવિ રાખીએ.' ક્રોધનો અનુબંધ નહીં, તેની પરંપરા નહીં. થયું હોય તે દાઢમાં રાખવું નહીં, ક્રોધમાંથી જેવું મન નિવૃત્ત થાય કે તરત જ નિરક્ષણ, પરિક્ષણ, પૃથ્થકરણ કરવું અને તેના પરિણામ રૂપે જાગતિ લાવવી. જાગૃતિ આવે અર્થાતુ સાવધાની આવે તો દોષ ઘટે. પરંતુ આ ક્રોધ જલદી જાય તેવો નથી. સૌથી મોટો દોષ ક્રોધ છે, પહેલે નંબરે છે! ક્રોધ કરવા માટે પણ બીજી વ્યક્તિ જોઈએ. ક્રોધ સ્વ અને પર -- બન્નેને સંતાપપરિતાપ જન્માવે, હાનિ પણ કરે. આત્મધનને લૂંટનાર ક્રોધ ભૂલ કબૂલે છે. સ્વબચાવમાં એક અક્ષર પણ કહેતા નથી. જેવી એમણે પોતાની ભૂલ કબૂલ કરી કે તરત જ આર્યા ચંદનાજીએ પણ તેમને માફ કર્યા. મૈત્રી સ્નેહનું પ્રતીક છે. સ્નેહ શાંતિનું કારણ છે. ક્રોધ દ્વેષનું પ્રતીક છે. દ્વેષ સંતાપનું કારણ છે. ક્રોધ કરે અને ક્ષમા ન માંગે તો સંતાપ રહે છે. માટે ક્રોધ પર કાબૂ મેળવવા હૃદય ભીનું ભીનું રાખવાનું છે. જીવ પ્રત્યેની મૈત્રીથી હળવું રાખવાનું છે. કુલ સુગંધ ફેલાવવા જ છે, મેઘધનુષ આંખને આનંદ આપવા માટે છે, સંગીત કર્ણને મધુરતા બક્ષે છે તેમ જીવ પ્રેમ કરવા માટે જ છે. આપણું જીવન અન્યની સાથે જોડાયેલું હોય છે, એટલે ગમા-અણગમાની શૂન્ય-ચોકડીની રમત ચાલતી રહે ત્યારે સામાની જગ્યાએ આપણે પોતે પણ હોઈ શકીએ છીએ તેમ માની સામાને અવગુણને કે અધૂરપને હસી કાઢવા એ જ ઉત્તમ ઉપાય છે. કવિ જયન્ત પાઠકે આ વાત કાવ્યમાં મઢી છે : રમતાં રમતાં લડી પડે ભૈ માણસ છે, હસતાં હસતાં રડી પડે ભૈ માણસ છે. આટલું સમજીને આપણે સંબંધોમાં લાગતી કડવાશ, ખારાશ હળવાશથી લઈએ તો કમસે કમ આપણે તો હળવા રહીએ જ. આ જીવન જીવવાની કળા છે, જેનો પહેલો પાઠ છે : હા, એ મારી ભૂલ છે. આ પાઠ આવડી જાય એને જીંદગીના પછીના અઘરા પાઠ પણ આવડી જાય. ક્રોધનો ઈલાજ માત્ર ક્ષમા છે. માફ ન કરો તો મૈત્રીમાં તીરાડ પડે છે, પછી મૈત્રી તૂટે છે. જ્યારે માફી માંગવા માટે જેવી પહેલ થાય કે તરત જ સામે તેનો પડઘો પડે છે. મૃગાવતીજીનું હૃદય મૂદુ, નમ્ર અને સરળ હતું. એટલે જ ગુણી ચંદનાજી પાસે મસ્તક નમાવી ખમાવે છે. પોતાની મનન : ૨૧૧ Page #259 -------------------------------------------------------------------------- ________________ કઠોર કૃપાનો સ્વીકાર 5' 5 " --) . : ! ક દઈ આપણે ઘણી ઘણી ઈચ્છાઓ કરીએ છીએ અને તે બધી પૂરી કરવા મથીએ છીએ. આ બધી ઈચ્છાઓ ફળતી નથી ત્યારે આપણે દુ:ખી થઈએ છીએ. ઈચ્છાઓ ફળે ત્યારે તેનો યશ પોતાના કિસ્મતને અને ક્યારેક શ્રદ્ધાવશ, ભગવાનને અપાતો હોય છે. પણ જ્યારે ઈચ્છા ન ફળે ત્યારે તે હતાશ થતો હોય છે, અને છેવટે ભગવાનને ઉદ્દેશીને તેને દોષ દેતો હોય છે. | ‘તું દયાળુ છે કે નહીં ! આવા દુઃખ દેવાના હોય ? એમ બોલતો હોય છે. પણ ખરેખર તો એ આવી પડેલા દુઃખમાં પ્રભુની કૃપાના જ દર્શન કરવાના છે. આ બાબતમાં કવિ રવીન્દ્રનાથ ટાગોરની કાવ્યકંડિકા ખૂબ જ હૃદયસ્પર્શી છે : આમિ બહુ વાસના ય પ્રાણપણે ચાઈ વંચિત કરે બ્રાંચાલે મોર એ કૃપા કઠોર સંચિત મોર જીવન ભરે. અનેક વાસનાનો માર્યો જીવ પર આવીને માંગું છું પણ તે મને વંચિત રાખીને બચાવી લીધો છે એ કઠોરકૃપા મારા આખા જીવનમાં સંઘરેલી રહેશે. આ જે “કઠોરકૃપા' છે તેને સમજવાનો પ્રયત્ન કરવા જેવો છે. મારા વારંવારના અનુભવ આ વાતમાં સાક્ષી પૂરે છે. જ્યારેજ્યારે ઈચ્છા ફળી નથી ત્યારે-ત્યારે ક્ષણિક દુઃખ થયું છે; પણ થોડા સમયના અંતરે એ વિતેલી ઘટના તરફ દૃષ્ટિપાત કરું છું, તે પ્રસંગનું વિશ્લેષણ કરું છું ત્યારે પણ તેમાં પ્રભુની કૃપાના કોમળ કિરણોનો જ સ્પર્શ જણાય છે. અને સાચોસાચ પેલું પ્રસિદ્ધ વાક્ય યાદ આવે છે કે : “જે થાય તે સારા માટે.’ આ આશ્વાસન નથી, પ્રેરણા છે. આ જ સંદર્ભમાં કવિવર ટાગોરનું એક બીજું મહત્ત્વનું વાક્ય યાદ રાખવા જેવું છે : “વગર માંગ્યે જે મળ્યું છે તેની જે જવાબદારી છે તે તું પૂરી પાડી શકતો નથી તો તું જે કાંઈ માંગે છે તેની જવાબદારી તું શી રીતે ઉપાડશે?' એટલે જે કાંઈ બન્યું તે બધામાં તેની કોમળ-કઠોર કૃપાના દર્શન કરવા; તેથી દુઃખ, દર્દ કે ફરિયાદ જેવા વિષાદપ્રેરક વિચાર જ નહીં આવે. રવીન્દ્રનાથ ટાગોર ૨૧૨ : પાઠશાળા Page #260 -------------------------------------------------------------------------- ________________ ધર્મ આધારિત અર્થ વ્યવસ્થા અનીતિ કે અપ્રમાણિકતાની આચરણા કરતાં પણ અનીતિ કે અપ્રમાણિકતા પ્રત્યેની શ્રદ્ધા વધુ ખતરનાક છે. આજના યુગમાં આ બન્ને વધ્યા છે તેની ચિંતા છે જ પણ વધુ તો અનીતિ અને અપ્રમાણિકતો પ્રત્યેનો જે લગાવ છે તે વધુ ખટકે છે. નીતિ પ્રત્યેની શ્રદ્ધા એ ધર્મ પ્રત્યેની શ્રદ્ધાનું દ્વાર છે. નીતિ એ ધર્મનું પહેલું પગથીયું છે. એ વિના ધર્મમંદિરે જવાય શી રીતે ? પશ્ચિમના દેશોના સતત અને સખત સંપર્ક વધવાથી ત્યાંના ભોગપ્રધાન વિચાર પ્રવાહો આપણાં પર છવાઈ ગયા તેથી ભૂખાળવા થઈને તમામ પ્રકારના ભોગો ઉપર અકરાંતરિયા થઈને જે તુટી પડવાનું શરૂ થયું એ ભોગ ભોગવવા માટે પુષ્કળ અર્થ (પૈસો) જોઈએ. વળી ભોગના અતીરેકથી રોગ આવે એને ભગાડવા પણ અર્થ જોઈએ. એમ, અર્થની જરૂરીયાતનું બેવડું ભારણ આવ્યું. છેવટે યેન કેન પ્રકારે અર્થને ભેગો ક૨વામાં જ માણસ દિવસ-રાત દોડતો થઈ ગયો અને જીવન જીવવાની કળા ભૂલી ગયો. શ્વાનની જેમ જાતને ખોતરી સુખનો અનુભવ કરી રહ્યો હોય તેમ જણાય છે. સહજ સુખને ભોગે તે આમ દુઃખ નોતરી રહ્યો છે ! આ તો નજરે જોયેલો દાખલો છે. કૂતરું ક્યાંક ઉકરડે પડેલ હાડકાના ટૂકડાને લઈ આવે અને ગલીના કો’ક ખૂણે ભરાઈને બેસે. હાડકાના સુક્કા ટૂકડાને મોંમા લઈ ચાટે. એમાંથી કાંઈ સ્વાદ ન આવે એટલે બે દાંત વચ્ચે મૂકીને ભીંસ દે. ભીંસ એવી કે તેના જ પેઢામાંથી લોહી નીકળે. એ લોહી ચાટી હાડકું ચૂસવાનું આભાસી સુખ માણે ! બસ, આવી જ રીતે દોડાદોડ કરી, સાવ નિઃસાર જણાતા પદાર્થોના ભોગવટાથી પોતાને સુખ મળી રહ્યું છે તેમ માનીને જીવતા માણસની કૂતરા સમી કથની છે ! માણસે પોતાના જીવનમાં સર્વોપરિ સ્થાન પૈસાને આપ્યું. રગરગમાં પૈસો વણાઈ ગયો ! દુકાન, ઘર તથા સમાજ-સંબંધ સુધી પૈસાનું સામ્રાજ્ય ફેલાયું હોત તો સમજત કે આ ઝેર ઉતારવા અન્ય કોઈ પરિબળ કામ આવશે. પણ, જે પરિબળથી આ ઝેર ઉતારી શકાય એવા ધર્મસ્થાનોને પણ તેના આ પૈસાથી અભડાવી દીધા છે ! અને આ પૈસો પણ કેવો ? જ્ઞાની પુરુષોએ જે જે ધંધાઓ ક૨વાની ના કહી છે તેવા ધંધાઓમાંથી આવેલો ! આજીવિકા માટે તો સહુ કોઈએ વ્યવસાય કરવો પડે. તે ઓછામાં ઓછા પાપવાળો હોવો જોઈએ કેમકે જે વ્યવસાયમાંથી ધનનું ઉપાર્જન થાય છે તેની અસર તે ધન ઉપર હોય છે. પાપનો પૈસો પાપ સૂઝાડે. નીતિનો પૈસો પુણ્ય સૂઝાડે. કોઈની ‘આહ'નો પૈસો, કોઈની આંતરડી દુઃભાવીને રળેલો પૈસો, કોઈની આજીવિકા કચડીને મેળવેલો પૈસો સુખી ન જ કરે. પૈસો તો અન્યને સુખી કરીને મેળવેલો જ હોવો જોઈએ. વળી સજ્જનનું લક્ષણ ધનના ઢગલા કરવામાં નથી. ધનની મૂર્છા ઉતારવા, પોતાને ઉપકારી એવા ધર્મ પ્રત્યેની પોતાની કૃતજ્ઞતા પ્રગટ કરવા તથા તે દ્વારા ધનની સાર્થકતા સંપાદન કરવા માટે ધર્મના વિધવિધ ક્ષેત્રોમાં સર્વ્યય કરે. આવા આશયથી દેવાતું દાન પણ લેનારને લેવાનો બોજ ન લાગે અને દેનારને પણ આપ્યાની હળવાશ અનુભવાય. આવું થાય તો, આજકાલ અર્થ આધારિત ધર્મવ્યવસ્થાના જે વરવા દર્શન થાય છે તેને બદલે ન૨વા દર્શન થાય. ધર્મ એ આત્માની પાસે પહોંચવાનો રાહ છે તેને અર્થ-કામની છાયામાંથી પણ અલિપ્ત રાખવો હિતાવહ છે. આજે ધર્મની કોઈ પણ પ્રવૃત્તિની વાત આવશે એટલે સંસારની જેમ પહેલી વાત ધનની જ આવશે. ધન માટે ધનવાનો તરફ નજર દોડાવવી પડશે. ધર્મને પુષ્ટ કરવા માટે ધનવાનોને બિનજરૂરી મહત્ત્વ આપવું પડશે. ધર્મક્રિયાઓ શુદ્ધ-સાત્વિક અને નિરાપદ બનવી જોઈએ. ધન અને ધનવાનોને અપાતા મહત્ત્વને કારણે આ અશક્ય બને છે. જીવ માત્રને સાચી શાંતિ, અભય અને આનંદનું પ્રદાન કરનાર ધર્મને એના મૂળ સ્વરૂપમાં જાળવી રાખવો તે આપણી અનિવાર્ય ફરજ છે. જીવનમાં નીતિનો પાયો હશે તો જ જીવન-મંદિરના ધર્મનો ચળકતો રહેશે. કળશ મનન : ૨૧૩ Page #261 -------------------------------------------------------------------------- ________________ તું તારું સંભાળ નિશાળના વર્ગમાં છઠ્ઠા ધોરણની ગણિતની પરીક્ષાના પ્રશ્ન પત્રો વહેંચાયા. ઉત્તરવહીનાં પાનાં ફરતાં હતાં એનો અવાજ પણ સંભળાય એવી નીરવ શાંતિ છવાયેલી હતી. પ્રશ્નપત્રોના પ્રશ્નો સમજવામાં અને એના ઉત્તર મનમાં ગોઠવવામાં વિદ્યાર્થીઓ પરોવાયેલાં હતાં. ઊંચું જોવાની કોઈને ફુરસદ ન હતી. બાસઠ વિદ્યાર્થીઓમાં એક એવો હતો કે જે ચોત૨ફ મોં ફેરવીને અન્ય વિદ્યાર્થીઓને જોયા કરતો ! કોઈ વિદ્યાર્થી ઉત્તર શોધવાની મથામણમાં માથું ખંજવાળી રહ્યો હતો; કોઈ ઉત્તર લખતાં પહેલાં પેનમાં આવેલી વધારાની શાહી માથાના વાળ સાથે ઘસતો... ...આમ આજુબાજુ જોતાં, એણે પણ જરા-તરા લખવાનું શરૂ કર્યું, ત્યાં કોઈ છોકરો પોતાના બુટથી પાટલીને ઠપકારી તાલ આપતો હતો તે તરફ ધ્યાન ગયું. એની બાજુનો છોકરો પોતાના ચશ્મા કાઢી, ખમીસની ચાળથી સાફ કરતો હતો એ પર નજર પડી. આગળના વિદ્યાર્થીએ, પ્રશ્ન ન સમજાતાં, બાજુનાને પૂછવા લાગ્યો, ‘હમણાં વાત ન કર મને લખવા દે' એમ એને જવાબ મળ્યો. આ બધું જોવામાં ઘણો સમય વિતતો ગયો. ખાસ કાંઈ લખાયું પણ નહીં. એટલામાં પરીક્ષક મહાશયે જાહેર કર્યું ઃ હવે પંદર મિનિટ બાકી રહી છે. ચીવટવાળા વિદ્યાર્થીઓ પોતપોતાની ઉત્તરવહી આપીને ચાલવા પણ લાગ્યા. તે બધાને પણ આ વિદ્યાર્થી રસપૂર્વક જોતો રહ્યો ! કોણે કેવું શર્ટ પહેર્યું છે, કોણે કેવી રીતે વાળ ઓળ્યા છે, કોણે કેવા પગરખાં પહેર્યા છે તેનું જ નિરિક્ષણ કરતો રહ્યો. સમય વહેતો રહ્યો... ‘બધા ઉત્તરવહી આપી દો. સમય પૂરો થયો.' શિક્ષકે જાહેર કર્યું. બાકીના વિદ્યાર્થીએ બહાર નીકળી ગયા ત્યારે પેલો વિદ્યાર્થી ‘ઓહો ! મારે તો ઉત્તરો લખવાના બાકી રહી ગયા !' એમ અફસોસ કરતો ઝટપટ ઉતાવળે ઉતાવળે લખવા લાગ્યો, પણ એટલામાં તો શિક્ષક ખુદ એની પાસે આવીને ઉત્તરવહીના પાનાં લઈ લે છે. પેલો વિદ્યાર્થી કાલાવાલા કરી કહે છે ઃ પ્લીઝ, થોડો વખત આપોને સર ! થોડી વારમાં બધુ લખી લઈશ. શિક્ષક કશું સાંભળ્યા વિના, એની અધુરી ઉત્તરવહી લઈ લે છે વિદ્યાર્થીને વર્ગ બહાર જવાની ફરજ પાડે છે. વીલા મોઢે અને લથડતા પગે એ બહાર નીકળ્યો. બધા મિત્રો એકબીજા સાથે મળીને પોતપોતાના ઉત્તરોની ૨૧૪: પાઠશાળા ચકાસણી કરી રહ્યા હતા જ્યારે આ વિદ્યાર્થી એકલો અટૂલો મૂંગા જોતો રહ્યો. પરિણામ શું આવ્યું હશે એની તો કલ્પના આપણે કરી શકીએ. આપણે પણ આ સંદર્ભમાં વિચારવાનું છે. આપણો મનુષ્યભવ એ પરીક્ષાનો પિરિયડ છે. સંસાર એ વર્ગ છે. આપણે ઉત્તરો આપવાના છે. પ્રશ્નો તો સામે જ પડ્યા છે. જો આ માણસ શું કરે છે અને પેલો શું કરે છે; આણે આમ કેમ કર્યું, આણે આમ ન કર્યું હોત તો સારું હતું વગેરે અર્થહીન અને અનધિકૃત પંચાતમાં શક્તિ કે સમયને ન વેડફીને જ્યારે આપણો પિરિયડ પૂરો થાય ત્યારે આપણી તૈયાર ઉત્તરવહી આપીને જવાનું છે. કવિ કરસનદાસ માણેકની પંક્તિઓ યાદ આવે છે : આ થયું હોત ને તે થયું હોત, ને જો પે'લું થયું હોત; અંત સમયે એવા અરતડાની હોય ન ગોતાગોત, હિર હું તો માંગું છું એવું મોત. જીવનમાં આ રહી ગયું અને તે રહી ગયું. મારે તો આ કામ કરવું જ હતું અને પે’લું કામ કર્યા વિના ચાલે તેમ જ ન હતું. -આવો વ્યર્થ અને વાંઝિયો બળાપો નકામો ગણાશે. દુનિયાની પારકી પંચાત છોડી, મારા ભાગે આવેલું કામ તે મારો પ્રશ્નપત્ર. એનાં ઉત્તરો હું પ્રમાણિકતાથી, જાતનિષ્ઠાથી આપી દઉં; મારાથી બનતું બધું મેં કર્યું છે, કશી અંચઈ નથી કરી. મારો ચોપડો ખૂલ્લો છે. હવે મૃત્યુને આવવું હોય તો આવે, મને મૃત્યુનો ડર નથી. મારા માટે મૃત્યુ પણ મહોત્સવ છે. પોતાનું સંભાળી, પોતાના કામમાં ડૂબેલા રહીને આપણે આપણા મનુષ્યભવના પેપરને સારી રીતે લખીને, આપીને, સંતોષપૂર્વક અહીંથી જઈએ તો આપણને અખૂટ શાંતિ અને સમાધાન મળશે. એમાં જ આપણા આ ભવની સાર્થકતા છે. તું તારું સંભાળ, અંતરને અજવાળ; પરિહર પર જંજાળ, થોડો છે તુજ કાળ... જુગનો એહી જ ચાલ, મોટાભાગે બાલ; કાજળ ઘસતાં ગાલ, તું તારું સંભાળ... રીઝયા આપે બાળ, ખીજ્યા આપે ગાળ; ખિણ રેંક ને ખિણ ન્યાલ, તું તારું સંભાળ... Page #262 -------------------------------------------------------------------------- ________________ ધર્મની પરિભાષા યાદ રાખવાનો સરળ ઉપાય બહુ ભણેલા ભૂલે ત્યારે એકડા-બગડાનું ગણિત ફરીથી શીખીએ. આ સાદું અંકજ્ઞાન ભૂલેલાં ભટકેલાને ફરી સંસ્કારની સીડીએ ચડાવશે. ૧ -- આત્મા એક છે. તેને સંસારનું પરિભ્રમણ કરાવનારા ૨ - રાગ-દ્વેષ બે છે. તેનાથી મુક્તિ મેળવવા માટે જીવે ૩ -- જ્ઞાન-દર્શન-ચારિત્ર એ ત્રણેની આરાધના કરવી જોઈએ. તે ન થાય તો છેવટે ૪ -- દાન, શીલ, તપ, ભાવ એ ચાર પ્રકારના ધર્મની ઉપાસના કરવી. ધર્મ પામવો છે? ૫ -- પંચપરમેષ્ઠિને હૃદયમાં ધારણ કરવા જોઈએ. તે કર્યા પછી ૬ -- છ કાયના જીવોની રક્ષાનું કાર્ય કરવું જોઈએ. તેનાથી ૭ -- સાત ભયનું નિવારણ થાય છે, અને સાત ક્ષેત્રમાં પ્રીતિ થશે. તેને સુદ્રઢ કરવા માટે ૮ -- અષ્ટ પ્રવચન માતાનો આદર કરવો જોઈએ. તે માટે બ્રહ્મચર્યની ૯ -- નવવાડો પાળવી જોઈએ. તેમાં શક્તિ ઓછી પડે તો ૧૦ -- દશ પ્રકારનો યતિધર્મ આદરવો જોઈએ. તે ન થાય તો શ્રાવકની ૧૧ -- પડિમાને વહન કરવી જોઈએ. તેમાં શક્તિ ઓછી પડે તો ૧૨ -- બાર વ્રતની પાલના કરવી જોઈએ. તે વ્રત પાલન કરતાં જીવ સમજીને ૧૩ -- તે કાઠિયાને ત્યાગ કરવાના છે અને અંતે ૧૪ -- ચૌદ ગુણસ્થાનકોમાંથી પસાર થઈ ૧૫ -- પંદર ભેદમાંથી કોઈ પણ એક ભેદે સિદ્ધ થવાનું છે. દ આ રીતે, બાળકને લખતાં પણ ન આવડ્યું હોય એ ઉંમરે ધર્મની આરાધનાનો ખ્યાલ આપે એવી પારિભાષિક સંજ્ઞાઓથી તે વાકેફ થઈ શકે છે. મનન : ૨૧૫ Page #263 -------------------------------------------------------------------------- ________________ અસલ સ્વરૂપને જાળવીએ વિશ્વના તમામ પદાર્થોની અને વ્યક્તિની વ્યક્તિગત મોટા છે, છતાં જૂઈનું કામ ગુલાબથી ન થઈ શકે. બન્નેના મૌલિક વિશેષતા હોય છે. આ વિશેષતા જાળવવી, એ ગુણધર્મો જુદા જ છે. પ્રત્યેક વ્યક્તિની ફરજ છે. કાંઈક જુદું કરવાની લાલસામાં જાસુદનાં ફૂલો સાથે બીજાની બરોબરી કરવાની લ્હાયમાં માણસે પોતાની માણસે કેવાં ચેડાં કર્યાં છે? એનાથી શું હાંસલ કર્યું? ક્યાં અનન્ય ઓળખને શા માટે ભૂંસવી જોઈએ? પોતાને કુદરતી લાલચટક જાસુદ અને ક્યાં ફિક્યું – શ્વેત શબ્દ વાપરતાં ડર રીતે મળેલી આ વિશેષતાનું પણ વિશ્વમાં વિશેષ પ્રયોજન લાગે એવું વર્ણસંકર સફેદ જાસુદ ! અસલ લાલ-લાલ છે; એક નિશ્ચિત કાર્ય છે. એની ચોક્કસ મુકરર જગ્યા છે. જાસુદનું સ્થાન બીજું કોઈ લઈ શકે ખરું? એના અભાવમાં એ જગ્યા ખાલી જ રહેવાની છે. આ વ્યક્તિના નામની જેમ ભલે તે શબ્દના પર્યાય હોય, ખાલી જગ્યા બીજા અનેક વિકલ્પો થકી પણ ભરપાઈ ન તો પણ પંકજ નામની વ્યક્તિને પંકજ કહી બોલાવશો તો થઈ શકે. જ તે આવશે. એને મૂળ નામને બદલે કમલ, પદ્મ કે આજે, જે નથી તે બનવાની દોડ અસલને નકલમાં - શતદલના નામે બોલાવશો તો એ હરગિજ નહીં આવે, ફેરવવા સિવાય બીજું શું કરી શકે છે? જેને જે મળ્યું છે તે ભલે એ શબ્દો એક જ અર્થ બતાવે! અસલને બીજામાં અદલબદલ કરવા લાગે છે તો વ્યવહારમાં પણ આવું જ જોવા મળે છે. અવ્યવસ્થાનો ફેલાવો જ થાય છે, અરાજકતા વકરે છે અને શ્રીફળનું પ્રયોજન છે. ભલે એનો બરછટ દેખાવ કુદરતનું તંત્ર સમૂળગું ખોરવાઈ જાય છે. વળી એનાથી અનાકર્ષક હોય. શ્રીફળની જરૂર હોય ત્યાં સુંવાળું સફરજન કશું સિદ્ધ તો થતું નથી જ. કાંઈ કામમાં આવે? એમ તમામ ચીજોનું ચોક્કસ કામ નક્કી વિશ્વની એક સુયોજિત વ્યવસ્થા છે. આ વ્યવસ્થાથી જ છે; માટે તેને તેના સ્વરૂપે જાળવવામાં જ તેનું ગૌરવ તો આ વિશ્વનું મહાન તંત્ર સપેરે ચાલી રહ્યું છે. છે, મહાતમ છે, ભાઈ ! તેને તેમ જ સાચવવામાં વશેકાઈ વિશાળ ઉપવનમાં વિવિધ છોડ પર ખીલેલાં છે. તેની સાથે અડપલાં ન કરવાં જોઈએ. તેને બદલવાની ભાતભાતનાં અને જાતજાતનાં એ તમામ ફલોની એક મથામણ ન કરવી જોઈએ. સ્વતંત્ર ઓળખ છે. પ્રત્યેકનાં રંગ-રૂપ-સુગંધ-કદનું સ્વતંત્ર જુઓને! પપૈયાં કેવાં મીઠાં અને સુંદર, પીળાં હળદર સ્થાન છે. એનું આગવું મૂલ્ય છે. જૂઈના ફુલ ભલે નાનકડાં જેવા આવતાં ! એનું એક નામ અને કામ હતું. એના અને નાજુક છે; ગુલાબના ભરાવદાર પુષ્પો ભલે તેનાથી ગુણધર્મો હતી. અને હવે ઇંજેક્ટ કરાયેલા, રસાયણિક પ્રકિયાથી ઉગાડેલાં, ડિસ્કોને નામે ઓળખાતાં પપૈયાં ! આજના માણસને જે જેમ છે તેમ રહે; એ પસંદ નથી, ગમતું નથી. અસલના ગુણધર્મો સાથે અળવીતરાઈ કરે છે. પરિણામે એ અવળચંડાઈ પુરવાર થાય છે. માટીમાંથી ગણપતિ બનવાને બદલે વાંદરા જેવું કાંઈક ઉટપટાંગ બનાવે છે! પ્રાકૃતિક મૂલ્યોનો હ્રાસ ન થાય, એની અસલિયત સચવાઈ રહે એ આજની દિશાહીન દોડ દોડતા મનુષ્ય શીખી લેવું પડશે; ઠાવકા બનવું પડશે. કર - - ૨૧૬: પાઠશાળા Page #264 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમતાને વિરાજમાન કરવા સિંહાસન રચીએ જીવનને ઉત્તમ બનાવવા શું કરવું જોઈએ? આ પ્રશ્ન મનમાં વારંવાર ઘોળાતો રહે છે. જે સર્જકોએ પોતાનું જીવન-ઘડતર ઉત્તમ રીતે કર્યું છે તેઓના જીવનમાં ડોકિયું કરતાં તેમણે રચેલા સાહિત્યમાંથી પ્રેરણા મેળવવાની ઈચ્છા થતી રહે છે. તેઓના વિચારોની તાકાત સચોટ માર્ગદર્શન આપે છે. ઉત્તમતાને વિરાજમાન કરવા માટે સિંહાસન કેવું ઘડવું જોઈએ એ વિચારની મથામણમાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય મહારાજ રચિત એક શ્લોક હોઠ પર રમવા લાગ્યો : साधु-सम्बन्धबायोपि, सोऽकृत्येभ्यः पराङ्मुखः। दोषान्वेषणविमुखः गुणग्रहणतत्त्परः।। અર્થ : તે નયસાર, સાધુના સંસર્ગવિના પણ અકૃત્ય કરવાથી પરાડમુખ હતો; બીજાના દોષ શોધવામાં વિમુખે અને ગૂણ શોધવામાં તૈયાર હતો. વાત તો નયસાર નામના એક ગામ-મુખીની આલેખાઈ છે, પણ એવું લાગે કે એ નિમિત્તે આપણા જેવા જીવોને માટે એક નકશો દોરી આપ્યો છે. ઉત્તમ તત્ત્વોની ખાણ સુધી લઈ જતી કેડી જ કંડારી આપી છે. ઉત્તમતાની પૃષ્ઠ-ભૂ (બેક-ગ્રાઉંડ)ની આ વાત છે. ઉન્નતતાના એક એક સોપાન ઘડી આપ્યા છે. ક્રમે ક્રમે એ ચડવાના છે. સૌ પ્રથમ, આપણા કુળને પ્રભાવે અને સજ્જનોની વાણી સાંભળવાને કારણે આપણે એટલું તો સમજી શક્યા છીએ કે અકૃત્ય કોને કહેવાય. ન કરવા જેવા કામ, જેવા કે, નિર્દય થવું, સામાને નુકશાન થાય તેવું જુઠું બોલવું, સામાનું સ્વમાન ઘવાય એવું વર્તન કરવું, પરાયું અને અણહક્કનું કોઈનું છીનવી લેવું, ઓળવી જવું, વિશ્વાસઘાત કરવો, કુદ્રષ્ટિ કરવી, મર્મ વચન બોલવા, ચાડી ખાવી, ચુગલી કરવી, કોઈના અપરાધોને માફ ન કરવા, વગેર વગેરે... આવા કામ કરવા માટે આપણે પરમુખ છીએ ? આવા કામ આપણે કરતાં તો નથીને ? આ બધું આપણે જાત-તપાસ કરીને વિચારવું છે. પરાડમુખતા પછી બીજે ક્રમે આવે છે, પર-દોષ જોવા પ્રત્યે બેદરકારી રાખવી તે. બીજાના દોષ જોવા તરફ અરુચિ, વિમુખતા, યાવત અણગમો થવો તે. આ આચરણ મુશ્કેલીભર્યું છે. પરાડમુખતા કેળવવી હજુ સહેલી છે; જ્યારે, આ બીજા પ્રયત્નમાં તો પાસ-માર્ક મેળવવા પણ કઠિન છે ! કોઈના પરિચય પછી, એ વ્યક્તિ જેમ જેમ આપણી નિકટ આવતી જાય તેમ તેમ તેના ઝીણા દોષ મોટા થઈને આપણને દેખાવા લાગે છે અને તે આપણા મન પર છવાઈ જાય છે. ક્રમશઃ આપણું મન અને આંખતે વ્યક્તિના વધુ ને વધુ દોષ શોધવાના કામમાં લાગી જાય છે. એ વ્યક્તિમાં આ સિવાય કશું છે જ નહીં એમ આપણે માનતા અને મનાવતા થઈ જઈએ છીએ. લગભગ આવી આપણી સ્થિતિ છે. હવે એટલું નક્કી કરવું છે કે સામે ચાલીને દોષો ગોતવા નથી. ‘ઊઠ પાણા પગ ઉપર' એવું કરવું નથી. કદાચ બીજાના દોષ જોવાઈ પણ જાય તો આંખ ફેરવી લેવી છે. આંખમાં જ અટકાવી દેવું છે. આગળ મગજ સુધી અને મગજથી આગળ જીભ સુધી –એમ નથી કરવું. પરાઈ બુરાઈને ઊછીની શા માટે લેવી? આટલું સમજાશે તો ઉત્તમતાના સિંહાસનની “બેઠક' તૈયાર થઈ જશે. અકાર્ય-પરાડમુખતાના પાયા પર આ બેઠક તૈયાર થઈ, હવે ગુણને ગ્રહણ કરવા તૈયાર થઈએ એટલે “પીઠ પણ તૈયાર થાય. ગુણ જોઈને એને જીભ દ્વારા તરત જ વહેતા કરીએ. ગુણની પ્રશંસા કરવામાં કંજુસાઈ ન કરીએ, વિલંબ પણ ન કરીએ. તો જ આપણામાં ગુણ ગ્રહણ કરવાની તત્પરતા આવી એમ નક્કી થાય. ગુણગાન કે ગુણવર્ણનથી કશું ન વળે; મહત્તા ગુણગ્રહણની જ છે. કાપડિયો ગજના ગજ માપે પણ એક તસુ જેટલું ફાડે નહીં એ શું કામનું? ગુણને આપણામાં લાવવાની અભિલાષા કેળવવાની છે. ગુણ પક્ષપાતી, પછી ગુણ અભિલાષી અને પછી ગુણવાન બનવાનું છે. આથી આપણામાં ઉત્તમતાને બિરાજમાન કરવાનું સિંહાસન રચાઈ જશે. ઉત્તમતા(સમ્યક્દર્શન) માટે આપણે કટિબદ્ધ બનીએ. મનન : ૨૧૭ Page #265 -------------------------------------------------------------------------- ________________ ધર્મદેવને જીવિતદાન મળ્યું છે વર્તમાનપત્રો વર્તમાનને પૂરેપૂરું પ્રતિબિંબિત કરવામાં મહદ્ અંશે નિષ્ફળ નિવડતાં હોય છે. છતાં ક્યારેક બનતી ઉત્તમ અને પ્રેરક ઘટનાનું પ્રતિબિંબ છાપાંના એકાદ ખૂણે ઝિલાઈ જતું નજરે ચડે છે. આવું વાંચીને સત્ પ્રત્યેની મનની આશા પુનર્જીવિત થાય છે. એક એવી ઘટના હમણાં મુંબઈમાં બની. એ વાત ‘જન્મભૂમિ-પ્રવાસી' (૧૯-૧૦- ૧૯૯૯)ના પાનાં સાત પર છપાઈ છે. તે આ પ્રમાણે છે: અમારી ઑફિસમાં કામ કરતાં યુનના ભાઈને સટેબર મહિનાના એક શનિવારે, વરલીના તેમના રહેણાકની સામી બાજુ જતાં, બેસ્ટની બસની અડફેટમાં અકસ્માત થયો. થોડાં કલાકો પછી, ૩૫ વર્ષનો એ યુવાન, બે બાળકો અને પત્નીને નિરાધાર બનાવી અનંતના માર્ગે પ્રયાણ કરી ગયો. પોલિસે રાબેતા મુજબ, બસ ડ્રાઈવરની ધરપકડ કરી અને એને કસ્ટડીમાં ધકેલી દીધો. બી.ઈ. એસ. ટી. કમ્પનીએ પણ આ નવો જ ભરતી થયેલ ડ્રાઈવરને છૂટો કરવા માટેના કાગળિયા તૈયાર કરી પોતાની ફરજ બજાવવાનાં ચક્રો ગતિમાન કર્યા. અહીં આ યુવાનને અગ્નિદાહ આપી પાછા ફરેલા કુટુંબીઓએ અને તેની વિધવા પત્ની તેમજ બાળકોએ, પોતાના આત્મજન પાછળ કાંઈક ધરમકરમ કરવાની વિચારણા કરવા માંડી. સૌ પ્રથમ જ, તેઓને પેલા યુવાન ડ્રાઈવરના પરિવારનો ખ્યાલ આવ્યો, ચિંતા થઈ પોલિસ સ્ટેશને જઈ તે ડ્રાઈવરને છોડવાની વિનંતિ કરી. પોતાને બી.ઈ. એસ.ટી. કે બીજા માધ્યમ થકી મળનાર વળતર જતું કરી, એટલી જ માગણી કરી કે આ યુવાનના પરિવારને અખંડ અને ખીલતું રાખો. કદાચ અમારી વ્યક્તિની કોઈ ચૂકથી અકસ્માત થયો હશે. એ પ્રમાણે લેખિત નોંધ પણ આપી અને તેઓએ પેલા ડ્રાઈવરને છોડાવ્યો અને ફરી કામે લેવા વિનંતિ કરી. ડ્રાઈવરના પરિવાર અને બાળકોને, ખરે જ, તે દિવસે ભગવાનનાં દર્શન થયા જેવી અનુભૂતિ થઈ હશે. આને એક ઉત્તમ ધર્મકાર્ય ગણી શકાય. (આર. આઈ. મરચંટ) આ ઘટનાનું આપણે થોડું વિશ્લેષણ કરીએ. પૈસા સંબંધી ઉદારતાના તો પારાવાર પ્રસંગો બનતા હોય છે, જે આપણાં હૃદયને પ્રભાવિત કરી જતાં હોય છે. એ જ પ્રમાણે માનસિક ઔદાર્યના પ્રસંગો -જતું કરવું, ગળી જવું, મન મોટું રાખીને અણગમતી અને અપમાનજનક ઘટનાને પણ ભૂલી જવી -આવા બધા પ્રસંગોને પણ આપણે બિરદાવીએ છીએ. પણ, પ્રસ્તુત ઘટનાની તો આપણાથી કલ્પના પણ થઈ શકતી નથી ! બા બાળકો અને પત્નીને નિરાધાર બનાવી પરલોકે પ્રયાણ કરી ગયેલી પોતાની વ્યક્તિ, અને તે પણ માર્ગ અકસ્માતમાં. આવું બન્યું હોય ત્યારે તો ખાસ જે વ્યક્તિ દ્વારા આવું બન્યું હોય તેના પર દ્વેષ, અણગમો અને તિરસ્કાર પણ થાય, -ન્યાવત વેર ભાવના પણ બંધાઈ જાય. એ સંજોગોમાં, “પેલા યુવાન ડ્રાઈવરના પરિવારનો ખ્યાલ કરવો, એનો વિચાર આવવો' એ વાત જ આપણને પાર્થિવ લોકમાંથી અપાર્થિવ લોકમાં લઈ જવા પર્યાપ્ત છે. વિચાર અને ખ્યાલથી પણ આગળ વધીને “કદાચ અમારી વ્યક્તિની કોઈ ચૂકથી અકસ્માત થયો હશે” એવી લેખિત નોંધ આપવી અને એ ડ્રાઈવરને છોડાવવો, તે વાત જ હૃદયના કયા ખૂણામાંથી પ્રગટી હશે એ પ્રશ્ન અનુત્તર જ રહે છે. આપણે જે માટીના બનેલા છીએ એ માટીમાંથી તો આવી કૌઈ ચીજ નીપજે તેવું આપણે માની શકતાં નથી. છતાં આવા કાળની અંદર પણ આવી ઘટના બને તે જાણીને આપણું મન હતાશાની ગર્તામાંથી બહાર આવે છે. મનમાં એક આશાનો સંચાર થાય છે. નથી ગમતું ઘણું, પણ કૈક એવું ગમે છે; બસ, એણે કારણે, આ ધરતી પર રહેવું ગમે છે. (કરસનદાસ માણેક) આપણામાં પડેલી સુષુપ્ત માનવચેતનામાં સળવળાટ થાય છે. કવિ સ્વપ્નિલે કહ્યું છે તેવું કહેવાનું મન થઈ આવે છે: ૨૧૮:પાઠશાળા Page #266 -------------------------------------------------------------------------- ________________ તમારામાં કે મારામાં કાંઈ માણસ જેવું ખૂણેખાંચરે હોય કશું, તો હળવે હળવે એને ચાલ પીગળવા દઈએ. અને પછી એ માણસમાં જો પાણી જેવું હોય તો, આખે આખી બરફ શિલાને ચાલ વહાવી દઈએ. દુનિયામાં ચોતરફ દુરિત જ છે અને દુષ્ટ તત્ત્વનું જ સામ્રાજ્ય છવાયેલું છે એવું નથી. હજી સૂર્ય નિયમિત ઊગે છે, પુષ્પો રોજ-રોજ નવી જ રૂપ-રંગ-છટા સાથે સુવાસ પ્રસરાવતા ખીલે છે. કોયલ અને દૈયડનો મધુર કલરવ, સવાર પડતાં જીવનનું મધુર મંજુલ ગાન રેલાવે છે. સ્વચ્છ આકાશમાં ટમટમતા તારાઓ, હજી પણ જીવન જીવવા જેવું છે તેવો સંદેશો આપે છે. સમુદ્રના ભરતી ઓટ નિયમબદ્ધ રહીને સતત થતાં રહે છે. તે બધું આવા સતતત્ત્વના પ્રભાવે જ બને છે. જીવન જીવવાના ઉત્સાહને ટકાવવાના આ બધા પરિબળો છે. સાથે સાથે, જીવનના પર્યાય જેવું મૃત્યુ તો અનિવાર્ય અને અફર છે; તો તેના માટે : જન્મ લીધો ત્યારથી મરવું અફર છે ભાગ્યમાં, કઈ રીતે, કોના ઉપર, બસ; એટલું નક્કી કરો. આવી ઘટના, જેને સમાચાર કહેવાય છે એને વારંવાર હૃદયસ્થ કરીએ અને સતું ઉપરની શ્રદ્ધાને ઢાવીએ. સરવાળે જીવનમાં દુરિતનું જોર ઘટશે. દુરિત ઘટશે અને સતનો પ્રસાર સર્વત્ર ફેલાતો અને રેલાતો રહેશે. આવી ઘટના બને છે ત્યારે વિશ્વાસ દૃઢ થાય છે કે ધર્મદેવ હજી જીવતા છે. ભલે મંદ પ્રકાશવાળો પણ સતુશ્રદ્ધાનો દીવડો હજી ટમટમે છે. એ પ્રકાશ છે ત્યાં સુધી ચિંતા નથી, આશા છે. ઉજ્જવળ ભાવિની એંધાણી છે. આપણે માંગીએ છીએ ને કે : હરિ મને આપોને એક એધાણી... આને એંઘાણી જ કહીશુંને ! પર્યાખ્રહ’ પ્રત્યાર્પણ કરો ઉત્તર વિધિનું મહત્ત્વ પૂર્વ વિધિ જેટલું જ છે અને તે આ, આટલું, આમ કરો, કરાવો. કરી કરાવીને આ આપણે ઘણી બાબતમાં સાચવીએ પણ છીએ. કોઈને ભોજન આજ્ઞા મને પરત કરો, કે આ, આટલું, આ રીતે થઈ શકયું. કરાવીએ તો તે પછી મુખવાસ,પહેરામણી, દાન-દક્ષિણા આ આટલું આ રીતે, આ કારણે નથી થઈ શકયું. વગેરેની કાળજી લઈએ છીએ. અતિથિ આવ્યા હોય, પછી આમ એ વિધિ પૂર્ણ થાય છે. એક ઉત્તમ રીતભાતરૂપે જ્યારે તે વિદાય લેતા હોય તો તેમને વળાવવા સાત-આઠ આપણા રોજિંદા વ્યવહારમાં આ દાખલ કરવા જેવું છે. ડગલાં જઈએ છીએ, જવું જોઈએ એમ માનીએ છીએ. -- તે પ્રમાણે કોઈ યાત્રા-પ્રવાસ, ઓપરેશન, પરીક્ષા કે આ ઉત્તરવિધિ થઈ. એ કરવાથી કાર્ય પૂર્ણ થયું ગણાય. એવા કોઈ પ્રસંગે ગુરુમહારાજના આશીર્વાદ લેવા ગયા, જેમ ભોજનમાં ભાત પીરસાય એટલે તે પૂર્ણ ભોજન કહેવાય લીધા. કાર્ય સાનંદ અને સાંગોપાંગ સંપન્ન થયું. તો તે પછી તેમ. આ ઉત્તરવિધિને આપણા રોજિંદા જીવનમાં વણી એ જ ગુરુમહારાજ પાસે જઈ કહેવું જોઈએ કે આપશ્રીએ લેવાની જરૂર છે. કપાપૂર્ણ એવા સુંદર આશીર્વાદ આપ્યા કે આપશ્રીની કૃપાથી કોઈએ આપણને કંઈ કામ ભળાવ્યું. જ્યારે એ કામ અમારો યાત્રા-પ્રવાસ, ઓપરેશન, પરીક્ષા નિર્વિઘ્ન પાર કરવાનું આપણે સ્વીકાર્યું તો તે કરી લીધા પછી, તે આ રીતે પડ્યાં. આમ કરવાથી તે ઉત્તરવિધિ પૂર્ણ થઈ ગણાય. પૂર્ણ કર્યું છે તેમ તેમની પાસે જઈ નિવેદન કરવું જરૂરી છે. કાર્ય-સેવા કરવાનું જે સ્વીકાર્યું; આવેલું કાર્ય નિર્વિઘ્ન તેમ કરવાથી જ તે કાર્ય પૂર્ણ થયું ગણાય. આ ઉત્તરવિધિ પૂર્ણ થાય તે માટે આશીર્વાદ લેવા ગયા, તો તે પછી તે જાણ થઈ. શ્રી કલ્પસૂત્રમાં આ વિધિનો ઉલ્લેખ વારંવાર આવે કરવી તેટલી જ જરૂરી છે. આમ કરવાથી તે વિધિ પૂર્ણ થઈ છે. સિદ્ધાર્થ મહારાજા પોતાના કર્મચારીને કહે છે કે : કહેવાય. હવેથી એ રીતે કરવાની રસમટેવ રૂપે શરૂ કરીએ.1 મનન : ૨૧૯ Page #267 -------------------------------------------------------------------------- ________________ સમ્યદ્રષ્ટિ: સ્વરૂપ અને પ્રાપ્તિના ઉપાય આ વખતે આપણી ગોઠડીમાં થોડું ઊંડું કહી શકાય તેવું સ્યાદ્વાદશૈલી. સ્યાદ્વાદનું બીજું નામ છે-વિભજ્યવાદ. વિચારવાનું મન થયું છે. અર્થાત્ બ્રેઇ પણ પદાર્થનો વિચાર કરવાનો અવસર પ્રાપ્ત આમ તો આપણી આ છઠ્ઠી ગોષ્ઠી છે. પાંચ ગોષ્ઠીમાં થાય એટલે તેના શક્ય એટલા વધુ પહલુને જોવાનો – કેટલાંક હળવા-ભારે વિચારો કર્યા અને એ બધા સારી તપાસવાનો તે પ્રયત્ન કરશે. આ દૃષ્ટિના બે ભેદ; એક રીતે ઝીલાયા તેથી વિશ્વાસ વધ્યો અને થોડી હિંમત ભેગી સમ્યગૃષ્ટિ અને એક મિથ્યાદૃષ્ટિ. કરી આજે અઘરી કેડી ઉપર પગરણ માંડવા છે. સમ્યક એટલે સત - સત્ય જે દ્રષ્ટિ તે. તે અવશ્ય સત આટલી પ્રસ્તાવના પછી હવે મૂળ વિષય ઉપર પક્ષપાતીની હોય જ. તેનાથી વિપરીત તે મિથ્યા તેવી મિથ્યા આવીએ. દ્રષ્ટિ. તેને અસતનો પક્ષપાત હોય. આ સાચી દષ્ટિની અમુક શબ્દો આપણે ત્યાં ખૂબ જ પ્રમાણમાં ચલણી પ્રાપ્તિ થઈ હોય તેને જૈન ધર્મની પરિભાષામાં સમ્યગદ્રષ્ટિ બનેલા હોય છે. વળી એમાંના કેટલાંક તો સાવ એટલી આત્મા કહે છે. ચાલું રૂઢ ભાષામાં સમકિતી, સમ્યકત્વવાન હદે ઘસાઇ ગયેલા જણાય છે કે તેના અસલ અર્થને સાવ વગેરે કહેવાય છે. અને તે પદાર્થને સમ્યગદર્શન કહેવાય છે. ગુમાવી બેઠાં છે. જેમકે વિવેક. આ શબ્દને દશમા સમ્યગ્દર્શનના બે ભેદ પડે છે. એક કારણનિધાનની ઉપમા આપી છે, રત્ન કહ્યું છે. પરંતુ આજે? સમ્યગદર્શન અને એક કાર્ય-સમ્યગદર્શન જેને પ્રચલિત આજે તો તે સાવ ચા-પાણીની પૃચ્છાનો પર્યાય બની ગયો ભાષામાં વ્યવહાર-સમ્યગદર્શન અને નિશ્વય-સમ્યગદર્શન છે. તેમના ઘેર ગયા પણ ચા-પાણીનો વિવેક પણ ન કર્યો.' કહેવાય. આ વાત થઈ સાવ ઘસાયેલા શબ્દની. હવે જોઇએ કારણ સમ્યગદર્શનની વ્યાખ્યા એ છે કે સુદેવ-સુગુરુ નવા નકોર શબ્દને. એ શબ્દમાંથી હજીયે તેના મૂળ અર્થની અને સુધર્મને, દેવ-ગુરુ અને ધર્મ તરીકે સ્વીકારે. દેવ-ગુરુ સુવાસ પ્રગટે છે. એ સુગંધ તેમા સચવાઇ છે. તે પૈકીનો અને ધર્મ માન્યા વિના તો ચાલવાનું નથી તેને તો પરીક્ષા એક શબ્દ છેઃ દ્રષ્ટિ.' કરીને પણ માનવાના છે. જેના રાગ દ્વેષ અને અજ્ઞાન આ દૃષ્ટિ શબ્દ ખાસ કરીને બે અર્થમાં બરાબર સર્વથા ચાલ્યા ગયા હોય તે જ દેવ ઉપાસ્ય બની શકે. વપરાતો જોવા મળે છે. એક અર્થ સામાન્ય છે અને બીજો અન્યથા સ્વયં જે રાગી દ્રષી અને અજ્ઞાની હોય તે તેની અર્થ વિશેષ છે. સામાન્ય અર્થ દ્રષ્ટિ એટલે આંખનજર. ઉપાસના કરનારના રાગ દ્વેષ ને અજ્ઞાન કયાંથી નિવારી “એમણે ચક્ષુદાન કર્યું એટલે એક જણને નવી દ્રષ્ટિમળી.” શકે? રાગ દ્વેષ ને અજ્ઞાન નિવાર્યા વિના કે ઘટાડ્યા વિના આમાં દ્રષ્ટિ એટલે આંખ. જ્યારે વિશેષ અર્થ જીવનની સાચા સુખનો અણસાર પણ કયાં મળવાનો હતો? તેથી તે દષ્ટિના અર્થમાં વપરાય છે. “તેમની દ્રષ્ટિનો ઉઘાડ થયેલ - રાગ દ્વેષ અને અજ્ઞાન વિનાના દેવને માને. તે જ રીતે જે છે. તેમની દ્રષ્ટિ વિધાયક છે.” અહી દ્રષ્ટિનો અર્થ વિચાર પોતાના અજ્ઞાનને દૂર કરનારા છે તે ગુરુ પણ સ્વયં તેવા સરણી. આ દ્રષ્ટિના બે ભેદ છે. જૈન દર્શન કોઇ પણ દેવ થવાના વિચારમાં હોય અને તેને અનુરૂપ પોતાનું પદાર્થને તેના સમગ્ર અંશ સાથે જોનારું છે. સર્વ અવયવ જીવન જીવનારા હોય. યમ-નિયમ પાંચ મહાવ્રતો પાળતા સમેત જ્યારે કોઇ પદાર્થને જોવાનો પ્રયત્ન કરીએ છીએ હોય, કંચન-કામિનીના ત્યાગી હોય તેને જ સુગુરુ માનવા. ત્યારે તેનો યથાશક્ય પૂર્ણ પરિચય થાય છે. આ થઇ ધર્મ પણ સંપૂર્ણ જ્ઞાનીએ જે પ્રરૂપ્યો હોય, સ્થાપ્યો હોય તે ૨૨૦: પાઠશાળા Page #268 -------------------------------------------------------------------------- ________________ જ ધર્મ આવી દ્રઢ માન્યતા અને તેથી જુદી માન્યતા, એટલે કે રાગી દ્રષી અને અજ્ઞાની તત્વને ઉપાસ્ય દેવ તરીકે માને. ઘરબારી હોય તેને પણ ગુરુ માને. આધ્યાત્મિક કવિ અખાએ ગાયું છે. ગુરુ ગુરુ નામ ધરાવે સહુ, ગુરુને ઘેર બેટા ને વહુ ; ગુરુને ઘેર ઢાંઢા ને ઢોર, અખો કહે આપે વળાવીયા ને આપે ચોર. આમ, આવા કુગુરુ નકરે. એ જ પ્રમાણે હિંસા વગેરેમાં ધર્મ ન માને. આવો શુભ વિચાર-શુભ અધ્યવસાય તેને કારણ સમ્યગદર્શન કહેવાય. આવા સમકિતી તો આપણને ઘણા જોવા મળે. આ થઈ કારણ-સમ્યગુદર્શનની વાત. હવે આપણે જોઇએ કાર્ય-સમ્યગદર્શન. કાર્ય-સમ્યગ્રદર્શન કેવું હશે? એમ મનમાં જિજ્ઞાસા થાય. કાર્ય-સમ્યગુદર્શનની સામે કાર્ય-મિથ્યાદર્શન કે મિથ્યાત્વ પણ હશે જ. હા છે જ. કાર્ય-સમ્યગદર્શન એટલે આત્મરતિની અવસ્થા. નિરંતર જ્ઞાન દશાની પ્રાપ્તિ. કાર્ય-મિથ્યાદર્શન એટલે અનાત્મરતિ. અનિત્ય પદાર્થ સાથે તે નિત્ય છે તેમ માનીને થતો વ્યવહાર તે મિથ્યાત્વ. આ આત્મરતિ સ્વરૂપ કાર્ય-સમ્યગુદર્શનની પ્રાપ્તિ પૂજ્યપાદ ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજને શ્રીપાળના રાસની રચના કરતાં કરતાં થઇ હતી. તેનું સ્પષ્ટ પ્રતિપાદન તેઓએ શ્રીપાળ રાસના ચોથા ખંડની છેલ્લી ઢાળમાં કરેલું છેઃ મારે તો ગુરુ ચરણ પસાથે અનુભવ દિલમાં પેઠો, ઋદ્ધિ વૃદ્ધિ પ્રકટી ઘટમાંહી આતમ રતિ હુઈ બેઠો; મુજ સાહિબ જગનો તૂઠો.” આ આત્મરતિની અવસ્થા એટલે તેની પ્રતિપક્ષ વિચારણા જે અનાત્મરતિનો સર્વથા અભાવ. આત્મામાં જ રતિ સંપૂર્ણ પૌદ્ગલિક/ભૌતિકપ્રત્યે માત્ર સાક્ષીભાવની અવસ્થા. ન કર્તુત્વભાવના. ન ભોકતૃત્વભાવના. જ્યારે આપણી સહજ મનોવૃત્તિમાં જીવો પ્રત્યે સંવેદનશીલતા અને પદાર્થ અને પરિસ્થિતિ પ્રત્યે માત્ર સાક્ષીભાવની નિર્લેપતા પ્રગટ કરે છે ત્યારે તો આનંદ ને આનંદનું જ સામ્રાજ્ય પ્રવર્તે છે. ધન વૈભવ નકલી અને પોકળ લાગે છે. સંબંધો કામ ચલાઉ અને ઉપરછલ્લા લાગે છે. મનમાં કોઈ અગમ્ય અપાર્થિવલોકની શાંત આનંદની લહેરખીની આવન-જાવન રહ્યા કરે છે. તેના મનનો ઓરડો કદી ન આથમે એવા અજવાળાથી હર્યો ભર્યો બની રહે છે. અને વિપત્તિમાં તો તે પ્રભુની વધુને વધુ નજીક હોય છે. અને સંપત્તિમાં તે સુકૃતોના માધ્યમથી જીવોની વધુને વધુ નજીક હોય. પોતાના સુખને વહેંચતા ફરતા હોય છે અને બીજાના દુઃખને પોતાના કરતા હોય છે. તેઓ એક એવી અવસ્થાને સ્પર્શતા હોય છે કે જ્યારે સુખ અને દુઃખ પરસ્પર પ્રતિપક્ષી ભાવો નહીં પર્યાય ભાવો બની રહે છે. આવી ઉત્તમ મનઃસ્થિતિને શિખર કહીએ તો ગુણાનુરાગ તેની તળેટીનું પહેલું પગથીયું છે. આત્મરતિ એટલે અંતતોગત્વા - ગુણ, સગુણમાં જ મનની રમમાણ દશા છે. આ ગુણો પ્રત્યેના પક્ષપાતથી- ગુણો પ્રત્યેના અનુરાગથી જ ગુણોનું પ્રકટીકરણ થઇ શકે છે. ગુણાનુરાગ ગુણને ખેંચે અને એક ગુણ બીજા ગુણને ખેંચે એમ ગુણ આવતા જાય; દુર્ગુણ-દોષ ને દૂષણો ટળતા જાય, નીકળતાં જાય. આપણાં જીવનનું મુખ્ય કાર્ય પણ આ જ હોવું ઘટે. ગુણાનુરાગથી પ્રારંભમાં દુર્ગુણો ઉપર કાબૂ આવે છે, સંયમ આવે છે. પછી દુર્ગુણનું કશું ઉપજતું નથી અને ગુણોનો એક વખત અનુભવ થાય છે. ઔદાર્ય, સરળતા, ક્ષમા, પરોપકાર વગેરે ગુણોથી જે અંતરંગ તૃપ્તિ અનુભવાય છે તેથી એવો અનુભવ વારંવાર કરવાનું મન રહે છે. ગુણાનુરાગથી દુર્ગુણો કાબૂમાં આવે છે એ તેનું પ્રથમ ફળ છે તો યાવત્ સર્વ અવગુણ દોષ-દૂષણ કે દુર્ગુણનો ક્રમિક હાસ, પછી સર્વથા તે દૂર થવાથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઇ શકે છે. એ જ પ્રક્રિયા સમ્યગદર્શનના પ્રકટીકરણમાં છે. અંતરંગ સ્વાધીન જે ક્ષમા, નમ્રતા, સરળતા ને સંતોષ જેવા- આત્મિક આનંદ આપનારા ગુણોને ઢાંકનારા, સંધનારા; ક્રોધવૃત્તિ, માનવૃત્તિ, માયાવૃત્તિના પૌદ્ગલિક આવરણો ખસે-ઝાંખા બને તો અંદરના ગુણો પ્રકટ થાય. એ ગુણોને બહાર લાવવા માટે બહારના ભાગમાં- જે જે વ્યક્તિએ તે તે ગુણોને પોતાના જીવનમાં વ્યવહાર સુધી પ્રકટાવ્યા છે તે તે વ્યક્તિના તે ગુણોને જોઇને હૃદયથી પ્રમુદિત થવું તે પણ ગુણો મેળવવાનો ઉપાય છે. અને ઉપાય મનન : ૨૨૧ Page #269 -------------------------------------------------------------------------- ________________ દ્વારા સમ્યગ્દર્શનની પ્રાપ્તિથી પ્રારંભાઇને યાવત્ કેવળજ્ઞાનની પ્રાપ્તિ સુધી પહોંચી શકાય છે. આપણે આ વાત એક પ્રાચીન ઉદાહરણથી જોઇએ. બિહાર પ્રદેશમાં ચંપા નામે નગરી હતી. તેની પાછળના ભાગમાં વસેલી નગરીનું નામ પૃષ્ઠચંપા હતું.ત્યાં મહાશાલ નામના રાજા હતા. તેમના નાના ભાઈ હતા શાલ. આ બન્ને ભાઇઓનો પરસ્પર પ્રેમ એવો હતો કે શરીર બે પણ મન એક. આ બે ભાઇઓને યશોમતી નામની એક બહેન હતી. યશોમતીને કાંપિલ્યપુરના પીઠકુમાર સાથે પરણાવી હતી. તેમને ગાંગિલ નામનો એક પુત્ર હતો. એકવાર પૃષ્ઠચંપા નગરીમાં શ્રી ગૌતમસ્વામીજી પધાર્યા. મહાશાલ અને શાલ બન્ને વંદના માટે આવ્યા. ગૌતમસ્વામીજીની દેશના સાંભળી મહાશાલનું ચિત્ત વૈરાગ્યવાસિત બન્યું. દીક્ષા લેવા મન ઉત્સુક બન્યું. રાજ્યની ધુરા કોને સોંપવી ? નાના ભાઇ શાલને કહ્યુંઃ રાજ્ય તમે સંભાળો. મારું મન સંસારમાંથી નીકળી ગયું છે. દેશના સાંભળીને પાપથી ભીરુ બનેલા શાલે કહ્યું કે મોટાભાઇ ! આપ જે કહો તે મારે માનવું જોઇએ પણ આપની જેમ મારું મન પણ પાપથી ડરે છે; દુર્ગતિમાં લઇ જનારું રાજ્ય મને પણ હવે નથી ગમતું. મહાશાલ રાજાએ કહ્યું કે ઉત્તમ તો શ્રમણ જીવન જ છે. મનુષ્ય જીવનની પૂર્ણ સાર્થકતા આ સાધુ જીવન દ્વારા જ સાધી શકાય છે. તો હવે રાજ્ય કોને સોંપીશું ? ભાણેજ ગાંગિલને બોલાવ્યો. કહ્યું કે તમે રાજ્ય સંભાળો. ભાણેજ ગાંગિલ કહે: આવું ભર્યુ રાજ્ય આપ શા માટે ત્યજો છો ? બન્ને મામાઓએ કહ્યું: રાજ્યં તુ નાપ્રમ્ રાજ્ય ભોગવે તે નરકે જાય. એટલે અમે હવે સંયમ લેવા તત્પર બન્યા છીએ. ગાંગિલે મામાને કહ્યું આપ આ શું બોલ્યા, આપને નરકપ્રદ રાજ્ય ન જોઇએ તો મને પણ તે ન ખપે. હું પણ આપના પંથનો જ પથિક બનવા ઇચ્છુ છું. ગાંગિલે આ જ વાત પોતાના પિતા પીઠ રાજાને કરી, માતા યશોમતીને કરી, પીઠ અને યશોમતી પણ આ ત્રણેની વાતથી પહેલાં તો વિચારમાં પડયાં પણ પછી તેમને વિચાર આવ્યો; ગાંગિલને તો હજી સંસારના સુખ ભોગવવાની વય છે છતાં તે અર્થ અને કામમાંથી ઉપર ઊઠીને ધર્મ દ્વારા મોક્ષની સાધના માટે તત્પર બન્યો છે. અમારાથી હવે સંસારના કાદવમાં કેમ બેસી રહેવાય. માતા-પિતાના ૨૨૨ : પાઠશાળા મનમાં ગડમથલ ચાલી અને તેમણે પણ એ જ રસ્તે જવાનો નિર્ણય જાહેર કર્યો. બે વત્તા પાંચના હૃદયની ભાવધારા ઊંચે ને ઊંચે વધતી રહી. વધુને વધુ વિશુદ્ધ બની અને પાંચે ય ભાગ્યવાન આત્માએ શ્રી ગૌતમ મહારાજાના ચરણોમાં જીવન સમર્પણ કર્યું. પ્રભુના માર્ગે સર્વ જીવો પ્રત્યેના સ્નેહ પરિણામપૂર્વક અભયદાન આપવાની પ્રતિજ્ઞા કરી. દીક્ષા લીધી. શ્રી ગૌતમસ્વામીજી સાથે બધા પ્રભુ મહાવીર પાસે જવા નીકળ્યા. રસ્તામાં મહાશાલ મુનિ અને શાલ મુનિ વિચારે છે કે આપણે તો શ્રી ગૌતમસ્વામી મહારાજની અમૃતવર્ષિણી, સંસારના સંતાપને શમાવનારી વાણી સાંભળી અને સંસાર તુચ્છ લાગ્યો અને સંસાર ત્યાગ કરવા કદમ ઉપાડયાં પણ આ ગાંગિલ તો કેવો હજી નાની વયનો કુમળો ભાણેજ. તેને મળતું રાજ્ય પણ ન સ્વીકાર્યુ. રાજ્યની ઇચ્છા પણ ન કરી અને વૈરાગ્યના રંગથી રંગાયો. વળી તેને પગલે આ પીઠ અને યશોમતી પણ ચાલી નીકળ્યાં. ધન્ય છે આ ત્રણેયને. તેઓનો આત્મા કેવો સરળ, પવિત્ર અને હળુકર્મી હશે ! તેમનામાં કેવો જન્મજાત વૈરાગ્ય હશે કે સાવ નાનાકડું નિમિત્ત મળતાં જ તેઓ જાગી ગયા. આવા જીવોનું તો જલદી જ કલ્યાણ થવાનું. આમ શાલ મહાશાલ બન્ને મુનિવરો આ ત્રણના ગુણોને વારંવા૨ સંભારીને અનુમોદે છે. તેમના ગુણસ્મરણથી પ્રમુદીત થાય છે. એ જ પ્રમાણે પીઠ-યશોમતી અને ગાંગિલ પણ આ બન્ને ભાઇઓને જોઇ તેમના ગુણોના વિચાર કરીને ભાવવિભોર બને છે. યશોમતી ગાંગિલને કહે છેઃ આ સંસારમાં લોકો એક રાજ્ય મેળવવા કેવા કાવાદાવા, ખટપટ અને જાતજાતના ષડયંત્ર ગોઠવે છે મેલી રમત રમે છે. અને એ પછી પણ રાજ્ય મળે જ એવું નહીં. ભાગ્યમાં હોય તો મળે. જ્યારે આ લોકો પાસે તો ચતુરંગ સેનાવાળું, શત્રુ વિનાનું, સુખદાયી સુંદર રાજ્ય હતું તે છોડીને બન્ને ભાઇઓ નીકળી ગયા. એમના હૃદયમાં જ્ઞાનગર્ભિત વૈરાગ્ય કેવો ઉછળતો હશે કે એક જ વાર દેશના સાંભળી અને કોઈ કપડા પર પડેલું તણખલું હાથમાં લઈ ફેંકી દે તેમ સંસાર તજી દીધો. તેમના જીવનમાં ક્ષમા, સરળતા, નમ્રતા, સંતોષ, પરોપકાર, મૈત્રી, પ્રમોદ, કરુણા વગેરે કેવા કેવા ગુણો ખીલવ્યા છે ! ખરે જ, આવા જીવોનો Page #270 -------------------------------------------------------------------------- ________________ જન્મ સાર્થક છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઇ. तेषां जन्म जीवितंच फलं तैरेव भूभूषिता ।। આમ, ગુણાનુરાગ જે કેવળજ્ઞાન આપે છે તે જ તેઓના જન્મ અને જીવન સફળ છે, તેઓ વડે જ આ ગુણાનુરાગ તેના પ્રથમ બીજ – સમ્યગદર્શનને પણ આપે વસુંધરા શોભી રહી છે. છે; એટલે આત્મરતિરૂપ કાર્ય સમ્યગુદર્શનની પ્રાપ્તિ પીઠ અને ગાંગિલ કહે કે આ ત્યાગ, આ વૈરાગ્ય ક્યાં કરવાના ધ્યેય સાથે પ્રથમ ઉપાય લેખે ગુણાનુરાગ નામના જોવા મળે. ધન્ય છે આ ભાઈઓને ! ગુણને જીવનમાં કેળવવાનો પ્રયત્ન કરીએ. આ રીતે આ ત્રણે આત્મા આ બેના અને આ બે, એ કારણ- સમ્યગદર્શનને આપણે પરમાત્મારતિ સ્વરૂપ ત્રણના પરસ્પર ગુણોનું દર્શન અને ગાન કરવા લાગ્યા. કહીએ છીએ ત્યારે તેનો પણ અર્થ એ જ કરવાનો કે એમ કરતાં કરતાં માત્ર એ રસ્તો જ ખૂટતો ન હતો પણ પરમાત્મામાં રતિ-રાગ એ જ રીતે પરમાત્માના માર્ગનો અંતરમાં એ ઉછળતાં ભાવોથી કર્મનો જથ્થો પણ ખૂટતો રાગ અને એ માર્ગ ઉપર ચાલનારા માર્ગસ્થ ગુરુનો રાગ. હતો. તેમનામાં રહેલા ગુણો પ્રત્યે રાગ-બહુમાન કેળવવાથી એ મોહનીય કર્મને કશું જ અનુકૂળ મળ્યું ન હતું. કારણ સમ્યગુદર્શનની પ્રાપ્તિ-સ્થિરતાનો લાભ થાય છે. કષાયોની સામે પણ જોવાનું બંધ હતું તેથી એ મોહનીય પછી ક્રમશઃ કાર્ય- સમ્યગદર્શનરૂપ આત્મરતિ અવસ્થાની કર્મ જ ગયું એટલે બાકીના ત્રણ જ્ઞાનાવરણીય, પ્રાપ્તિ સુલભ બને છે. પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજને દર્શનાવરણીય અને અંતરાય પણ ઢીલાં પડતાં ગયાં અને એ પ્રાપ્તિ થઈ હતી. એ સ્થાને પહોંચેલા પુરુષો પ્રત્યે, પ્રભુ મહાવીરના સમવસરણના પગથીયા ચઢે એની પહેલાં તેમના ગુણો પ્રત્યે રાગ-બહુમાન મેળવીને આપણે પણ જ ગુણશ્રેણિએ ચઢવાના કારણે લોકાલોક પ્રકાશક સમ્યમ્ સત્ય દ્રષ્ટિને હાંસલ કરીએ. 1 કાવ્યશાસ્ત્રવિનોદેન.. લેખન અને કથન વિષે રમૂજભરી રજુઆત चतुरः सखि ! मे भर्ता यं लिखितं परो न वाचयति। तस्मदपि मे चतुरः स्वयमपि लिखितं स्वयं न वाचयति।। પાણી ભરવા ગયેલી કેટલીક સખીઓ પરસ્પર વાર્તા વિનોદ કરતી હતી. હે સખી! મારો સ્વામી એટલો તો હોશિયાર છે કે તેમણે લખેલું હોય તે બીજા ન વાંચી શકે. તે સાંભળી બીજી સખી બોલી, અરે ! તું શું વાત કરે છે, તારા કરતા તો મારો ધણી ચડે એવો છે. એમણે લખ્યું હોય તે બીજા તો શું પોતે પણ વાંચી શકતાં નથી ! સંસ્કૃતમાં આ વાત લેખનની છે તો હિંદી ભાષામાં પણ એક સરસ રજુઆત છે : ત્યાં વાત કથનની છે. તે બે દુહા આ પ્રમાણે છે : अगर अपना कहा तुम आप ही समझे तो क्या समझे? मझा कहने का है जब इक कहे और दूसरा समझे।। વિનાને “મીર' સમશે ગૌર વાને ‘મીરજ્ઞા’ સમા. मगर इनका कहा या आप समझे या खदा समझे।। આવું આપણને ઘણા માણસોમાં જોવા મળે છે. તેઓ બોલે છે શું? --તેની ઘણી વાર બોલનારને પોતાને ખબર હોતી નથી. આ વાત અહીં દુહામાં સુંદર રીતે કહેવાઈ છે. મનન : ૨૨૩ Page #271 -------------------------------------------------------------------------- ________________ આવો કુદરત પાસેથી શીખીએ : આપવાનું આપણું વિશ્વ કેવું કુદરતમય છે! કુદરત-પ્રકૃતિ-નિર્સગ આપણને કેટકેટલું આપે છે! સતત આપે છે. સર્વને આપે છે.સર્વત્ર આપે છે, આપે જ છે. સૂર્ય ઉષ્માહૂંફ-અજવાળું અને ચૈતન્ય આપે છે. ચંદ્ર શીતળતા-શાંતિ અને આલાદ આપે છે. આકાશ નિરાંત આપે છે. પવન પૃથ્વીને પાવન કરવાનું કામ કરે છે. સૂર્ય અને પવન વિનાની સૃષ્ટિની કલ્પના કેવી ધ્રુજાવી દે છે! માણસ બગાડે; સૂર્ય-પવન તેને પુનઃ પુનઃ ઠીક કરે છે, સુધારે છે. વૃક્ષોઃ ફળથી લચી પડેલા વૃક્ષો કેવાં મધુર, મીઠાં, જુદા જુદા સ્વાદના, જુદા જુદા આકારનાં ફળોના ઢગલાં આપે છે; તો છોડી ઋતુ ઋતુનાં કેવાં રંગબેરંગી ખીલેલાં, ચોમેર સુગંધ વેરતાં નાના-મોટાં ઘાટીલાં રૂપાળાં, ફૂલો વરસાવે છે. અને વર્ષો તેની તો વાત જ નિરાળી. ઝરમર ઝરમર વરસતો વરસાદ, એ તો પ્રકૃતિ દેવીની મહાપ્રસાદી છે. આ બધાં બધું બસ આપેજ રાખે છે. કશાંય વળતરની અપેક્ષા વિના આપવું એ જ તેમના અસ્તિત્વનો જીવનમંત્ર આપવામાં જ તેમના અસ્તિત્વની સાર્થકતા. - માણસે આ બધું લઇને શું શીખવાનું? બસ લેવાનું જ ? ના. ના. કુદરતની આ દેણગી આપણને કરજદાર બનાવે છે. એ કરજ આપણે આપણી આસપાસ આપણી પાસેનું વહેંચીને. છૂટે હાથે આપીને ફેડવાનો પ્રયત્ન કરવાનો છે. બસ, આપો આપો. આપવા માટે જ આ અવતાર મળ્યો છે. આપીને ખાલી થવાનું નથી પણ અંતરથી સમૃદ્ધ થવાનું છે. આ આપવાનું જાદુ એવું વાવેતર સમાન છે; જેટલું આપીશું એથી અનેક ઘણું થઇને ફરીથી આપણાં જ હાથમાં આવે છે. તે | બસ, હવેથી કાંઇ ને કાંઇ આપવું જ છે. છેવટે બધાને સ્મિત તો જરૂર આપવું છે. ખીલેલાં પુષ્પો પાસેથી સ્મિતની દીક્ષા લેવાની છે. અપેક્ષા વિનાના દાનની શીખ કુદરત સિવાય કોણ આપશે? આપણે આપવાનું શરૂ કરીએ. આપણો જીવનમંત્ર ‘તેન તેન મુન્ગીથા:'હો. ૨૨૪:પાઠશાળા Page #272 -------------------------------------------------------------------------- ________________ અંતરના બજવૈયાને કાન દઈને સાંભળીએ પરમ ૠષિ મુનિવરો આત્મકલ્યાણની સાધનામાં મગ્ન બને અને પોતાના આત્માને ભંડકિયામાંથી બહાર કાઢીને સાત માળની હવેલીમાં ઝળાંહળાં થતાં અજવાળાંને ભેટે, કારણ કે તેવા પુરુષોના જીવનમાં ‘આજ અચાનક અજવાળાંનાં ઉઘડ્યા સાત કમાડ' (કવિઃ લાલજી કાનપરિયા) જેવું બનતું હોય છે. એ અજવાળું પોતાને લાધી ગયા પછી તેઓ તરત જ બીજાના ચિત્તમાં અનાદિથી સંઘરાયેલું અંધારું ઉલેચીને અંતરના એ ઓરડાને અજવાળવામાં જ મગ્ન બની જાય છે. છૂટે હાથે અને મોકળે મને તેઓ એ બધું વહેંચવા માંડે છે સામાન્ય માણસને જે ચિંતન ક્યારે પણ સુલભ ન હોય તેવા સહજ ચિંતનનો ચરખો તેઓના ચિત્તમાં ચાલતો હોય છે અને નિષ્કર્ષનું વસ્ત્ર તૈયાર થતું હોય છે. આજે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ પ્રકાશિત કરેલું એવું જ એક ચિંતન આપણે વિચારવું છે અને તેનું મનન કરવું છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના બત્રીસમાં અધ્યયનમાં મનુષ્ય જાતના અનાદિ અને ગંભીર પ્રશ્નોના પાયાથી વિચારીને તેના ઉકેલ આપ્યા છે. મૂળ ગાથા આ પ્રમાણે છેઃ दुक्खं हयं जस्स न होइ मोहो, मोहो हओ जस्स न होइ तहणा तहणा हया जस्स न होइ लोहो, लोहो हओ जस्स न किंमणाइ અર્થ:- ખૂબ જ ઊંડા વિચારને અંતે આ શૃંખલા ક્રમે દોષ-શ્રેણિ ગોઠવાઇ છે. કાર્ય-કારણ ભાવ પણ એકદમ બંધ બેસતો જ દેખાય છે. આપણને જેનો ચિરકાળથી પરિચય છે તે દુઃખનું મૂળ તો મોહ (અજ્ઞાન) છે. મોહનું કારણ તૃષ્ણા અને તૃષ્ણાનું મૂળ કારણ લોભ છે. આ ક્રમને ઉત્પતિ ક્રમ કહેવાય તો તેના વિલયનો ક્રમ અહીં બતાવ્યો છે તે છેઃ દુ:ખ તેનું હણાયું જેનો મોહ ગયો, મોહ તેને નથી હોતો જેને તૃષ્ણા નથી; તૃષ્ણા તેની ગઇ છે જેને લોભ નથી અને જેનો લોભ ગયો તેના તો બધાં જ દોષ-પાપ ગયાં. કહ્યું છે કે તોમ મૂલાનિ પાપાનિા (બધાં પાપનું મૂળ લોભ છે.) આ તો ઋષિવાણીની વાત થઇ. હવે આપણે આપણી વાત કરવી છે. બે શબ્દોની જ આ વાત છે. તૃષાથી આરંભ છે અને તૃપ્તિમાં પૂર્ણતા કરવી છે. તૃષ્ણા તે દુઃખનો પર્યાય છે અને તૃપ્તિ(સંતોષ) સુખનું બીજું નામ છે. આજના માણસનું આબેહૂબ ચિત્ર એક કવિએ આમ દોર્યુ છે ઃ મૂકી છે દોટ બન્નેએ, હવે જે થાય તે સાચું; જમાને ઝાંઝવા રૂપે, અમે તરસ્યા હરણ રૂપે. આ તરસ્યું હ૨ણ પાણી માટે દોડે તે બરાબર છે પણ પાણી હોય તે દિશામાં જ દોડ સાર્થક બને. આ તો ઝાંઝવા તરફની દોડ છે. આશ્ચર્ય તો એ છે કે પાણી હોય ત્યાં દૂરથી જે પાણી દેખાય તેની સરખામણીમાં; પાણી ન હોય ત્યાં પાણી વધારે દેખાય; ચળકતું દેખાય. એટલે દોટમાં વેગ આવે. સરવાળે તો હાંફી મનન:૨૨૫ Page #273 -------------------------------------------------------------------------- ________________ જવાય; પગ પણ ભારે થાય; હામ અને હિંમત ખૂટી કોલાહલ શાંત કરવો પડે છે. જેવો એ ઘોંઘાટ શાંત જાય. બસ! તૃષ્ણાના જોરે તણાતા જવામાં આપણું થાય કે તરત જ એ આંતર-અવાજ સંભળાય છે. કદાચ પણ એવું જ થાય છે. નથી સંભળાતો એવું લાગે તો પણ આ કોલાહલ શાંત એક કુંભારના ગધેડાની વાત આવે છે. માટી લેવા કરીને એ પ્રયોગ કરવો જોઇએ. એક કવિએ આ વાત માટે જ્યારે તે કુંભાર દશ-બાર ગધેડાને લઇને જતો, સરસ રીતે કરી છે તે જોઇએ : ત્યારે એક ગધેડો ચોક્કસ જગ્યાએ સાવ ધીમો પડી (પરંપરિત હરિગીત) જતો. રોજ આમ બનતું. પહેલાં બધો આ ગંજ | કુંભારે બુદ્ધિ ચલાવી સંશોધન કર્યું કે, ખેતરની કપડાંનો, વાડમાં લટકતું તૂરિયું દેખાય છે ને ગધેડાના પગ અટકી વળી પેટી-પટારાનો; જાય છે. કુંભારે એક તૂરિયું લાકડીના છેડે દોરીથી તમારા ઓરડામાંથી બાંધીને લટકાવી દીધું. જરા આઘો કરો, એનું પરિણામ પણ ધાર્યું આવ્યું. બીજા કરતાં ને પછી પણ એ ગધેડું આગળ નીકળી જવા લાગ્યું. બસ! આ ફરિયાદ કરવી હોય તો કરજો; જ રીતે તૃષ્ણાનું આ તૂરિયું આપણી આંખ આગળ ન કાં પડઘો પડે. કવિ:રતિલાલ જોગી) દેખાય છે અને આપણે દોડ્યા જ કરીએ છીએ. જેટલી મનની દોડ તેટલું દોડીએ છીએ અને દોડતી વખતે આમ અંદર નિરંતર ચાલતો શુદ્ધ અવાજ, આપણી જાતને સૌથી સમર્થ માનીએ છીએ. તૃપ્તિની દિશા દર્શાવે તે આત્માનો અવાજ બની રહે. તૃષ્ણા તો પુદગલની નીપજ છે. પુદ્ગલ જડ છે, માટી દોડતા'તા ત્યારે તો લાગતું'તું એવું કે પગી છે. તૃપ્તિ એ આંતર ચૈતન્યના ગોત્રની છે તે આપણાં જેવું તો કોઈ સમર્થ નથી; મનને ભરે છે. બાહ્ય પદાર્થની લાલસા કે તે પ્રાપ્ત હેજ નવરા પડ્યાં ત્યારે લાગ્યું કે થયા પછીનો તેનો ભાગવટો અને તજ્જનિત જે આટલું દોડ્યા એનો કોઈ અર્થ નથી. સુરેશ દલાલ) સુખની અનુભૂતિ, તે તો સુખ નથી જ. સુખ આટલું બટકણું, ક્ષણિક, ઝબકારા જેવું હરગીજ ન હોઈ શકે. આ દોડમાં ને દોડમાં તૃષ્ણાની તરસને શમાવવા બાહ્ય પદાર્થની હાજરીથી ઉપજે તે સુખ નહીં જ. છિપાવવા જેમ વધુ પ્રયત્ન કરતા રહ્યા તેમ તેમ તે અંદરથી ઉગે તે જ સુખ. તેને માટે કશા બાહ્ય સમયવધતી જ ગઇ. તૃપ્તિ અને આપણી વચ્ચેનું અંતર તો સંજોગ-પદાર્થ-પ્રસંગની પરવશતા નથી રહેતી. તે તો એનું એ જ રહ્યું. આપણા પડછાયાને પકડવા માટેના નાનકડા કૂવાનાં પાણી જેવું છે. જ્યારે બાહ્ય શબ્દઆપણાં પકડદાવ જેવો ખેલ બની રહ્યો. રૂપ-ગંધ-સ્પર્શ જનિત સુખો બધાં, છલકાતાં હોજના ખરેખર તો જે દિશામાં તૃપ્તિ મળે તેમ છે તે પાણી જેવાં છે. હોજનાં પાણીના અસ્તિત્વનો આધાર દિશામાં જ આપણે ડગ માંડીએ તો એ અંતર ઘટે. બહાર છે. તડકો પડ્યો. વપરાશ થયો અને પાણીનું પણ તૃપ્તિની દિશાની શોધ કરવી કેવી રીતે? બહારથી તળિયું દેખાયું. જ્યારે કૂવામાંથી પાણી કાઢતા જ રહો તો એનો ઉકેલ મળવાનો જ નથી. અંદરથી જ એ અને અંદરની સરવાણી ચાલુ રહે ત્યાં સુધી પાણી દિશાનો સંકેત મળી શકે. પણ બહારની દોડધામમાં અખૂટ રહે. અંતરના આ સુખને ખોજવા માટે અંદરનો અવાજ સાંભળી શકાતો નથી. અંદરથી બહારના અવાજને અટકાવવો પડે. આવતા અવાજને સાંભળવા માટે બહારનો ઘોંઘાટ, ૨૨૬: પાઠશાળા Page #274 -------------------------------------------------------------------------- ________________ રાજા નમિને દાહજ્વર થયો હતો. ક્ષણ વાર માટે પણ શાતા-શાંતિ નથી. બાવન ચંદનનો ઘસારો સતત તૈયાર થઇ રહ્યો છે. નોકર-ચાકર નહીં, રાણીઓ જાતે ચંદન ઘસે છે. તૈયાર ચંદનનો લેપ થતો રહે છે. ઘસારો તૈયાર કરતી રાણીઓના કંકણનો રણકાર પણ સંભળાતો હોય છે. અન્યથા મધુર લાગતો આ રણકાર દાહથી પીડાતા નિમ રાજાને ગમતો નથી; કર્કશ લાગે છે અને બેચેનીમાં વધારો કરતો રહે છે. રાજાએ એ અવાજ બંધ કરવા સૂચના આપી. સૌભાગ્ય કંકણ સિવાયનાં કંકણ દૂર કર્યા. શાંતિ પથરાઇ. શાંતિ થતાં નિમ રાજાને અંદરનો અવાજ સંભળાયો. એક હોય ત્યાં કોલાહલ નથી. એકથી વધે છે ત્યારે જ સંઘર્ષ થાય છે; કલેશ થાય છે. આટલો વિચાર ઊગ્યો ત્યાં મનમાં ઝબકાર થયો, અજવાળું અજવાળું થઇ ગયું. વેદના વિસરાઇ ગઇ. દેહ શાંત થયો. આ એક શુભ વિચારથી જુદી દિશા ઉઘડી. જે દિશાની બારી ઊઘડી ત્યાંથી તો સુખનો દરિયો લહેરાતો દીઠો. જાગી ગયો આત્મા. અલખની ધૂન લાગી. એકલા જ નીકળી ગયા અગમ્યની વાટે. જોતજોતામાં તો આંતર સામ્રાજ્ય સર કરી લીધું. બાહ્ય દુનિયા તો સાવ નિઃસાર અને નિર્ગુણ જણાઇ. તૃષ્ણાનું પૂર્ણ વિરામ મુકાયું. અકારણ તૃપ્તિથી મન ભરપૂર બન્યું. મોહનો પડદો ખસી ગયો. લોભ; જેને દરિયો પણ નાનો લાગતો હતો તે લોભ સાવ સુકાયેલા ખાબોચિયા જેવો બની ગયો. તૃષ્ણા-મોહ અને લોભ ગયાં એટલે દુઃખ તો રહે જ શાનું? અંતરમાં અખૂટ તૃપ્તિનો વિજયધ્વજ ફરકવા લાગ્યો એટલે દુઃખ, પીડા ને અપ્રસન્નતા તો ફરકી જ ન શક્યાં. આમ એક જ શુભ વિચારથી નમિ રાજાએ આ મહાદોષોને જીત્યા. આપણે પણ તૃષ્ણાના દોડાવ્યા બહુ દોડ્યા. ન કરવાનાં બધાં કામ કર્યાં. હવે તેથી થાક્યા છીએ. તેની પૂરી ઓળખાણ થઇ ગઇ છે. પાણી વલોવવા જેવું તેણે કરાવ્યું છે. તેથી તેનાથી વિમુખ બનીને સહજ આંતર તૃપ્તિની ખોજ શરૂ કરીએ. સમાધાન ત્યાં જ મળશે, જ્યાં સ્થિર, નક્કર અને સંતૃપ્ત કરનાર ભૂમિકા હશે. આ કામ આપણે કરી શકીશું અને તેથી એક અણદીઠ પ્રસન્નતાને જરૂર પામીશું. કાવ્યશાસ્ત્રવિનોદેન... સંસ્કૃત કાવ્યમાં એક પ્રકાર છે --પાદપૂર્તિનો. તેમાં છેલ્લું એક ચરણ સ્થાયી (બદલાયા વિનાનું) રહે. ઉપરની ત્રણ લીટી નવી નવી બનાવવાની. આવું ગુજરાતીમાં પણ ઘણાએ કર્યું છે. લોકભારતી - સણોસરાના નટુભાઈ બૂચ હાસ્ય-લેખક હતા. કટાક્ષ-કાવ્યો પણ તેમણે ઘણા રચ્યા છે. તેમણે કરેલી પાદપૂર્તિની વ્યંગભરી રચનાઓમાંની એક મજાની રચના માણીએ : હજામ કાપે કદી ના સ્વ-બાલને, મે’તો ભણાવે ન કદી સ્વ-બાલને; ન વૈદ્ય કેરાં સ્વજનો નિરામય, પરોપકારાય સતાં વિભૂતયઃ॥ આમાં સ્વ-બાલનો શ્લેષ કર્યો છે અને સંસ્કૃત શ્લોકના ચોથા ચરણને કટાક્ષ કરીને હાસ્યનું રૂપ પણ આપ્યું છે. આમાં અનુભવનું તારણ તો છે જ. મનનઃ ૨૨૭ Page #275 -------------------------------------------------------------------------- ________________ ઉચ્ચાત્મા અસમાન પર કરે ના કોપ ક્યારે ખરે’ ક્રોધ ક્યારે પણ કરવા લાયક નથી જ નથી. ક્રોધ એને અનુરૂપ પ્રવૃત્તિ --આ બધું એટલી ઝડપથી બને છે કે શમાવવાનું અમોઘ શસ્ત્ર જ્ઞાન છે. બાહુબલીજી મહારાજની વચ્ચે વિવેક જેટલી જગ્યા પણ રહેતી નથી. પછી પારાવાર કથા દ્વારા આ વાત આપણને સમજવા મળે છે. જેવા પસ્તાવો થાય છે. શ્રી માતાજીનું એક વચન યાદ રાખવા ભરત ચક્રવર્તી એવા જ બાહુબલી. બન્ને ભાઈ જેવું છે : સમોવડિયા. When you are loosing your temper, ક્રોધ ત્યારે જ આવે જ્યારે વિવેક ગેરહાજર હોય. you are loosing something permanently. વિવેકની હાજરીનો આ પ્રભાવ છે. એ હોય ત્યાં સુધી, ' અર્થાત, જ્યારે તમે મગજ ગુમાવો છો ત્યારે તમે ક્રોધ આવી જ ન શકે. કશુંક ગુમાવો છો. ક્રોધ કરીને મૂલ્યવાન એવું અંતર-ધન - ભરત ચક્રવર્તી જેવાના હૃદયમાં વિવેકનો દીપક ગુમાવવું કેમ પરવડે? મનને કેળવી સાવધ થઈ શકાય ઓલવાયો કે તરત જ પોતાના પર ક્રોધ સવાર થઈ ગયો. છે. ક્રોધના દશ નિમિત્તોમાંથી બે-ચાર પ્રસંગે એને જરૂર ચક્રવર્તીના હાથમાં તો ચક્ર હતું. તે ચક્ર સગા ભાઈ ટાળી શકાય છે. બાહુબલીજી પર મૂક્યું ક્રોધમાં એ પણ ભૂલાયું કે એક નબળા અને નાના પર ક્રોધ ન કરવો ગોત્રી પર ચક્ર ન ચાલે. ચક્ર પ્રદક્ષિણા દઈ પાછું આવ્યું. ક્રોધના પ્રસંગો અંગે બીજી પણ ખાસ વાત કરવી. માનવસ્વભાવની નબળાઈ મુજબ બાહુબલીજીના હૃદયમાં છે. આપણી નીચેના લોકો સાથે, આપણા આશ્રિતો સાથે પણ ક્રોધની આગ ભભૂકી ઊઠી. સલુકાઈથી વર્તીને તેઓ પ્રત્યે ક્રોધ-પ્રસંગ ઊભા થાય તો ભરત પાસે ચક્ર હતું તો બાહુબલીજી પાસે બાહુનું પણ એ પ્રયત્નપૂર્વક ટાળવા જોઈએ. એવા ઉપર ક્રોધ શું બળ હતું. મૂઠીમાં અજોડ તાકાત હતી. આંખનાં ભવાં કરવો? નાના બાળકો હોય, મજુર માણસો હોય, વયમાં ચડી ગયા. દાંત કચકચાવ્યા અને જોરથી મૂઠી વાળી અને નાના હોય તેના ઉપર તો કરવો જ નહીં. એવા ઉપર ક્રોધ ઉગામી, , ન જ શોભે. પણ એ જ ક્ષણે અંતરમાં વિવેકનું અજવાળું પથરાયું. કેટલાંક ઉત્તમ પુરુષો પ્રબળ ક્રોધના પ્રસંગોમાં પણ વિચારે ચડ્યા : પિતા સમા મુજ બાંધવ ઉપર કરું શું આ જે રીતે શાંત રહેતા હોય, પોઝિટિવ વલણ અખત્યાર કરતા અત્યારે ? આટલો વિચાર આવતાં તો ઉગામેલી મૂઠી ત્યાં હોય એ જોવા મળે ત્યારે એવી આશા બંધાય છે કે મનને જ અધ્ધર રહી ગઈ. આવું અમોઘ શસ્ત્ર એમ પાછું કેમ કેળવીએ તો સમભાવમાં રહી શકાય. મોટા સંત પુરુષોના વળે? જીવનપ્રસંગો પરથી પ્રેરણા લઈ આપણા જીવનને પણ ઉગામેલી મૂઠી માથા ઉપર ગઈ. તત્ક્ષણ લોન્ચ કર્યો ઉદ્દાત્ત કરી શકીએ. અને મુનિ બની ગયા ! ક્રોધને નિષ્ફળ બનાવવા વિવેકે એક સંતની ઉદારતા એટલે કે જ્ઞાન ભાગ ભજવ્યો. એક સંતના આશ્રમમાં એક વાર કેટલાંક ચોર તોડફોડ - જ્ઞાનથી ક્રોધ પર કાબુ મેળવી શકાય છે. વિજય પણ કરીને ઘૂસી ગયા. ભક્તોએ સંતને જાણ કરી. શાંતમૂર્તિ મેળવી શકાય છે. વિરલાઓ જ આવું કરી શકે. ક્રોધની સંત બોલ્યા : આવવા દો એમને અને એમનો વેશ એમને વૃત્તિ, એનું બહારની સપાટીએ પ્રગટીકરણ અને પછી ભજવવા દો. ચોરી આગળ વધીને આશ્રમની મિલકતને ૨૨૮: પાઠશાળા Page #276 -------------------------------------------------------------------------- ________________ આગ લગાડવા લાગ્યા. એ જોઈ સંતે કહ્યું : તમારે એવું ગુસ્સાથી ધૂંઆપૂંઆ થઈ ઊઠે જ્યારે ગોવર્ધનરામે એટલી બધું કરવાની જરૂર નથી. આ બધું તમારું જ છે. અમે જ જ ધીરજથી ફરીથી મહેનત કરીને એ કાગળો તૈયાર કરી બહાર નીકળી જઈએ છીએ. આશ્રમવાસીઓ બધા બહાર લીધા ! નીકળતા હતા ત્યાં એક ચોરે સંતના ડાબા સાથળ ઉપર ચિ. રમણીકે રમણીય કર્યું સખત ફટકો માર્યો. સંતે તરત બીજો પગ ધર્યો : આટલાથી જૈન સાહિત્યના જાણીતા ઘડવૈયા શ્રી મોહનલાલ સંતોષ ન થયો હોય તો લો આ બીજો પગ. દલીચંદ દેસાઈના જીવનમાં પણ આવો એક પ્રસંગ બન્યો - સંતનો જખમ જોઈ એક શિષ્ય ચોરને ફટકારવા હતો. તેઓ જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઇતિહાસના લોઢાનો સળિયો ઉપાડ્યો. સંત તેને વારતાં બોલ્યા : લેખનકાર્યમાં, દિવસ-રાત લગનપૂર્વક પરોવાયેલા હતા. આપણા દાંત તળે ક્યારેક જીભ કચરાઈ જાય છે એટલે શું એક પછી એક પ્રકરણો લખવા માટે નોંધો તૈયાર થતી આપણે દાંત પાડી નાખીએ છીએ? આદર્શભરી લાગતી હતી. એક વાર એમનો નાનો દીકરો રમતો રમતો કૌતુકથી આ વાત સહજ રીતે લઈ શકીએ તો ક્રોધથી બચી જઈએ એ કાગળો જોતો હતો. મનમાં શું આવ્યું, એણે દીવાસળી અને સમભાવ રાખી શકીએ. લઈને પેટાવી અને ત્યાં પડેલા બધા કાગળો એક પછી મનની સમતુલા એક સળગાવ્યા. એને તો રમત થઈ પડી. મજા પણ પડી ! કેટલીક વ્યક્તિઓના જીવનમાં અસાધારણ નુકશાન કાગળો અને સાથે પુસ્તકો પણ બળ્યાં. એટલામાં મોહનભાઈ ત્યાં આવી ચડ્યા. આગ પ્રસરતી અટકી અને થયું હોય ત્યારે પણ તેઓએ જે રીતે મગજની સમતુલા જાળવી રાખી હોય છે તે જોઈને આપણે વિચારમાં પડી બાકીનું બધું બચ્યું. ઘણી મહેનતે તૈયાર કરેલા કાગળો જઈએ છીએ. મહાનવલ “સરસ્વતીચંદ્ર'ના સર્જક શ્રી ખાખ થયેલા જોઈ મોહનભાઈને મનમાં બળતરા તો ખૂબ થઈ આવી; છતાં મનને કાબૂમાં રાખી અડધા-પડધા ગોવર્ધનરામ ત્રિપાઠીના જીવનમાં એક ઘટના બની. મુંબઈમાં તેઓ વકીલાત કરતા હતા ત્યારે એક કેસમાં બચેલા કાગળો ભેગા કરી લીધા. બધી નોંધો ફરીથી તૈયાર ન્યાયાધીશ એમની દલીલને કોઈપણ રીતે મચક આપતા કરી. તેરમાં સૈકાના બધા પ્રકરણો સહેજ પણ હતાશ થયા વિના નવેસરથી લખ્યા. જૈન સાહિત્યના સંક્ષિપ્ત ન હતા. ત્યારે ખૂબ મહેનત કરી અલગ અલગ કાયદાપોથીમાંથી વિચારપૂર્વક અભ્યાસ કરી સોળ પાનાની ઇતિહાસની પ્રસ્તાવનામાં લખે છે : ચિ. રમણીકે રમણીય કર્યું. એ પ્રકરણો પહેલા કરતાં પણ સારાં લખાયા. એક ખાસ નોંધ તેઓએ તૈયાર કરી. કેસ જીતવાની સંભાવના જાગી. નોંધના કાગળ એક બાજુ મૂકી, થોડી આવા પ્રસંગો પરથી શીખવા મળે છે કે આનાથી વાર હળવા થવા બહાર ચાલવા માટે ગયા. જઈને પાછા પણ સામાન્ય પ્રસંગોમાં આપણે વિવેકની લગામ છૂટી આવે છે તો તેમના કામ કરવાના મેજ પર બેસીને તેમની મૂકી દઈએ છીએ. એના બદલે મન-મગજને કાબુમાં નાની દીકરી પતંગ બનાવી રહી હતી. પિતાને જોઈ રાખીએ તો, નાના અને નિર્દોષ પર ક્રોધ કરવાથી બચી બોલી : કાકા, જુઓને, મારી આ પતંગ કેવી બની છે ! જઈએ. ગોવર્ધનરામે પતંગ જોઈ. મહામહેનતે તૈયાર કરેલા બળીયા સાથે બાથ ? કાગળોમાંથી આ પતંગ બની હતી ! હોશકોશ જાણે ઊડી એક જાણીતો પ્રસંગ યાદ આવે છે. સારા સારા કપડાં ગયા ! ક્રોધ પણ આવ્યો. જાતને તરત સંભાળી. નાના પહેરીને એક ભાઈ લગ્નપ્રસંગમાં જવા નીકળ્યા હતા. બાળક પર ગુસ્સો કરવો તદ્દન અયોગ્ય લાગ્યો. પતંગ ઉતાવળે ચાલતા હતા એવામાં રસ્તાની બાજુના એક જોઈ જાણે ખૂબ ખુશ થયા છે તેવું સ્મિત હોઠ પર લાવી, મકાનના પાંચમે માળેથી કોઈકે એંઠવાડનું પાણી નાખ્યું ધીમેથી વાંકા વળી દીકરીને વ્હાલથી રમાડી માત્ર એટલું તે બરાબર તેની ઉપર પડ્યું. કપડાં બધા બગડી ગયા. જ બોલ્યા : જો બહેન ! મારી ચોપડીઓને અને કાગળોને પિત્તોતો એવો ઉછળ્યો કે, મારું કે મરું! એંઠવાડ સાથે એક તારાથી અડકાય નહીં હોં ! આવા સંજોગોમાં કોઈ પણ, ચમચી પણ ફેંકાયેલી આવી હતી. થયું કે, ચમચી આપવાને મનન : ૨૨૯ Page #277 -------------------------------------------------------------------------- ________________ બહાને જઈ ઘરધણીને બરાબર ધમકાવું. હાંફતાં હાંફતાં કરવો હશે તો પણ હમણાં નહીં, ચોવીસ કલાક થોભીને એ પાંચ માળ ચડ્યાં. ગુસ્સો તો સાતમા આસમાને પહોંચ્યો કરીશું –એમ વિચારીએ તો તરત થશે કે આવા મિત્ર સાથે હતો ! દાંત કચકચાવતાં એક હાથની મુઠ્ઠી વાળી બીજા ક્રોધ કેમ કરાય ? સંબંધો કેમ બગાડાય ? આવા વિચાર હાથમાં ચમચી પકડી, મનમાં ધમકાવવાના શબ્દો આવતાં જ ક્રોધની તલવાર મ્યાન થઈ જાય. સમાન સાથે ગોઠવતાં, ડોર-બેલ વગાડ્યો. દરવાજો ખૂલ્યો. જોયું તો સારો વ્યવહાર જ શોભે. એક અલમસ્ત પહેલવાન જેવો માણસ ડંબેલ્સથી કસરત ઠપકો દેવાનો પ્રસંગ આવે તો પણ હળવે રહીને, મગજ કરી રહ્યો હતો. પછયું : કોનું કામ છે ? પેલા ભાઈના તો ગુમાવ્યા વિના. ક્રોધ કર્યા વિના ઠપકો આપીએ : ભાઈ ! મોતીયા મરી ગયા. વાળેલી મુઠી છૂટી ગઈ. કહે: સોરી ! તમારું આ વર્તન મને ન ગમ્યું. આવું તમારાથી ન કરાય. હું તો તમારી આ ચમચી આપવા આવ્યો છું. બળીયાની આવું ન બોલાય. ક્રોધમાં બોલાતા અપશબ્દો કરતાં આવા સામે કમજોરની આવી દશા હોય છે ! શબ્દો વધુ અસરકારક નીવડે છે. આમાં આપણી શોભા સમાન સાથે તો મૈત્રી પણ જળવાઈ રહે છે. સામાની નજરે “ડીઝેડ' થતાં બચી હવે વાત આવી સમાન સાથેની. સરખા સાથે તો જઈએ છીએ. બીજાની નજરમાંથી નીચે ઊતરી જવાય મૈત્રી જ હોય. મિત્ર સાથે તો પ્રેમનું જ સામ્રાજ્ય સર્વત્ર એવું ક્યારે પણ ન કરીએ. પ્રવર્તે. નાની ભૂલ હોય તો, “લેટ ગો’ --let go અને કવિ બોટાદકરની આ પંક્તિ આપણને ઘણું શીખવી મોટી ભૂલ હોય તો, ‘લેટ ગોડ’ --let god; ક્રોધની તો જાય છે: ક્યાંય જગ્યા જ ન રહે. મિત્રની સાથે ક્રોધ કરાય? ચાલો, ઉચ્ચાત્મા અસમાન પર કરે ના કોપ ક્યારે ખરે ! . કાવ્યશાસ્ત્રવિનોદન.. કઠિન ગ્રંથ વાંચવાની રીત (અનુષ્ટ્ર) वाच्यतां समयोऽतीतः स्पष्टमग्रे भविष्यति। ग्रंथं वाचयतामेव काठिन्यकुत्रवर्तते।। (મંદાક્રાન્તા) ચાલો, વાંચો, સમય વિતશે, ખૂબ મોડું થયું છે, આગે આગે બધું સમજીશું, વાંચતાં વાંચતાં ; ઝાઝાં વેશો હજી ભજવવાં, થોડી છે રાત જો ને ! જો, આ રીતે પઠન કરતાં, ગ્રંથ અઘરો જ ક્યાં છે ? રમૂજભરી રીતે કાવ્યમાં, ગ્રંથ વાંચવાની એક રીત બતાવી છે. ગુરુ શિષ્યને, અથવા અધ્યાપક વિદ્યાર્થીને ગ્રંથ ભણાવતા હોય ત્યારે જલદી ન સમજાય તેવાં સ્થાન આવે તેને સમજવા માટે શબ્દકોશ જોવામાં તથા અન્ય સંદર્ભ તપાસવામાં સમય તો વિતે જ. કોઈક વાર અધ્યાપક અથવા કોઈક વાર વિદ્યાર્થી આમાંથી રસ્તો કાઢે. અરે ! આગળ વાંચોને ! મોડું થાય છે. એ તો આગળ આગળ વાંચીશું તેમ બધું સમજાતું જશે. જો આમ આ રીતે વાંચીએ તો કોઈ ગ્રંથ અઘરો લાગે જ નહીં. અને આમ તો ગ્રંથોના ગ્રંથો વાંચી લીધા કહેવાય. બરાબર ને? . ૨૩૦:પાઠશાળા Page #278 -------------------------------------------------------------------------- ________________ સ્વયં સંભાવના કરીએ તો સારી જ કરીએ વિશિષ્ટ જીવનની વ્યાખ્યા એવી આપવામાં આવે છે કે લગભગ સાઠ-સિત્તેર વર્ષ પહેલાં રાજકોટમાં વિધાયક દ્રષ્ટિવાળું જીવન એ વિશિષ્ટ કહેવાય. આવી બનેલો એક પ્રસંગ છે. ત્યાં આપણા પ્રસિદ્ધ ઈતિહાસકાર વિધાયક દ્રષ્ટિની પ્રાપ્તિ માટે જ સદ્વાચન અને શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈના મામા રહેતા હતા. સત્સમાગમ-સંતોનું સેવન કરવાનું કહ્યું છે. ચારે તરફ તેઓ ખૂબ ઉદાર દિલ અને દયાળુ હતા. જે કોઈ યાચક બનતી ઘટનાઓને બદલવાનું ન તો આપણું ગજ છે. ન એમને આંગણે આવે તેને ‘ના’ ન કહેતા, પણ અડધો તો એ આપણા હાથમાં છે. ન તો એ જરૂરી છે. પરંતુ એ મણ બાજરો અપાવતા. આ એમનો રોજનો સિલસિલો ઘટનાને, એ દ્રશ્યને મૂલવવાની કે જોવાની દ્રષ્ટિ બદલવી, હતો. સવાર પડે ને ત્રણ-ચાર વ્યક્તિ આવતી, તેને નક્કી સુધારવી અને ઘડવી એ આપણા હાથની વાત છે. કરેલા એક મોદીની દુકાનેથી બાજરો મળી જતો. એકેક ઘટનાને, દ્રશ્યને જોવાના કેટલા બધા દ્રષ્ટિકોણ એકવાર ભર ઉનાળામાં બપોરના બાર વાગ્યાના સુમારે હોય છે! આપણે તે દ્રશ્યને એવા દ્રષ્ટિકોણથી જોવું જોઈએ આધેડ વયના એક બહેન આવ્યા. સાવ નિર્ધન અને કે જેનાથી આપણને કાંઈક નક્કર લાભ થાય. કમસેકમ દરિદ્ર અવસ્થા એ બહેનની હતી. એ આવીને ઊભા નુકશાન તો ન જ થાય. આ તો કેવું છે? આપણી સામે રહ્યાં, કાંઈ બોલે તે પહેલા જ બાજુમાં ઊભેલા અઢારકોઈ પણ વસ્તુ છે તેને આપણે કઈ રીતે પકડીએ જેથી વીસ વર્ષના ભત્રીજાને કહ્યું : તું આ બહેનની સાથે જા આપણને કે વસ્તુને નુકશાન ન થાય ? દરેક વસ્તુને અને અડધો મણ બાજરો અપાવી દે. બાઈ આગળ પકડવાનો - લેવાનો એક ચોક્કસ તરીકો છે. રીત છે. ચાલી. દુકાન પાસે જઈ ભત્રીજાએ બાઈને ઈશારો કર્યો ચપ્પ પકડવું હોય, કાતર પકડવી હોય. સાણસી વડેતપેલી અને દુકાનદારે બાઈને અડધો મણ બાજરો આપ્યો. એક પકડવી હોય તો તેને તેની એક ચોક્કસ રીતે જ પકડી કપડામાં આ અનાજ બાંધી બાઈ આગળ ચાલતી થઈ. શકાય. એવી જ રીતે, કોઈ પણ ઘટના હોય તેને એક ભત્રીજાને રસ પડ્યો. તે પણ થોડા અંતરે રહી બાઈની ચોક્કસ દ્રષ્ટિથી જોઈ શકાય. આપણે તે તે ઘટનાને કેવી પાછળ ચાલ્યો. થોડે દૂર એક નાની ગલીમાં જઈ, બાઈએ રીતે જોઈએ છીએ એ બહુ જાણીતી વાત છે. કેવી રીતે બાજરો વેચી દીધો અને તેના રોકડા પૈસા લઈ લીધા. તેને જોવી જોઈએ તે બાબત આજે વિચારવી છે. જદાં આ જોઈને ભત્રીજો પાછો ફર્યો. ઘેર આવી સહેજ રોષમાં જુદાં દ્રષ્ટાંત દ્વારા તેને સમજવાનો પ્રયત્ન કરીએ. આવીને કહેવા લાગ્યો : તમેય શું આવાને આમ બાજરો આપણે જ્યારે આપણી ઈચ્છાથી જ વિચારવાનું આપ્યા કરી છે? બાઈએ તો એ બાજરો વેચી કાઢ્યો ! હોય. અનુમાન કરવાનું હોય, અટકળ કરવાની હોય. ત્યારે મનસુખભાઈએ કહ્યું : મેં તને બાજરો અપાવવા કહો કે સંભાવના કરવાની હોય તો તે સારી રીતે જ કરીએ, મોકલ્યો હતો. એ બાજરાનું બાઈ શું કરે છે તે જોવા તે માટે આપણે આપણી દ્રષ્ટિને કેળવવી પડે. એકવાર માટે નહીં ! બાઈને ખબર છે કે હું બાજરા સિવાય કાંઈ દ્રષ્ટિ કેળવાઈ જાય તો તે પછી દરેક વખતે વિધેયાત્મક આપતો નથી. અને તેને આ ઉનાળામાં પગ બળતાં દ્રષ્ટિથી જોવાનું ફાવી જાય. હોય ને પગરખાંની જરૂરત હોય તો પછી બીજું શું કરે? આવા પ્રસંગો પરથી આપણી આસપાસ બનતી ઘટનાને મનન : ૨૩૧ Page #279 -------------------------------------------------------------------------- ________________ જોવાની ગુરુચાવી મળે છે. આપણે જ સંભાવના કરવી કર્મચારી ભાઈએ કહ્યું : બીજો બધો સારો લાભ મળ્યો હોય તો સારી જ સંભાવના કરવી જોઈએ. તેમાં પહેલો છે પણ એક સાધ્વીજી બે ઠાણા હતા તેઓએ નવ પાત્રોની લાભ આપણા પક્ષે જ છે. એક જોડ, એવી પાંચ જોડ વહોરી છે. આટલી બધી જોડ તેઓ શું કરશે ? સંવત્સરી મહાપર્વનો દિવસ હતો. સાંજના વહીવટદારોએ આ સાંભળી કહ્યું : આપણે એવું શા પ્રતિક્રમણ પછી શ્રીફળની પ્રભાવના હતી. સિત્તેર વર્ષના માટે વિચારવું ? કદાચ એવું પણ બને કે તેમના ગુરુણી એક કાકા પ્રતિક્રમણ કરીને બહાર નીકળતા હતા ત્યારે કે ગુરુ બહેનો રાજસ્થાન કે બનાસકાંઠાના અંતરિયાળ પ્રભાવના કરનારે એમને શ્રીફળ આપ્યું. કાકાએ કહ્યું : ગામડાંમાં હોય અને તેઓને બહોળા સમુદાયના કારણે બીજું આપો. પેલા ભાઈએ બીજું પણ આપ્યું. આ દૃશ્ય સૂચના આપી હોય કે આમ કોઈ વહોરાવવા આવે તો કેટલાકે જોયું. તરેહવારની અટકળ થવા લાગી : ધ્યાન રાખજો. એ મુજબ તેઓએ વહોરી હોય તેમ પણ જુઓને ! કાકા પણ કેવા છે, બે શ્રીફળ લીધાં. આમ બને. લેવાતા હશે ?બીજો બોલ્યો : કાકા એવા જ લાગે છે. આ રીતે વિચારવાથી મનમાં અસદૂભાવનાના અંકુરો તો ત્રીજો એક જણ બોલ્યો : આ ઉંમરે પણ આવી કુટેવ ઉગવા માંડ્યા હોય તે ત્યાં જ કરમાઈ જાય. વળી એ વાત છૂટતી નથી. આ બધાને સાંભળી એક ભાઈ બોલ્યા : સાચી પણ હોઈ શકે. વળી આમ વિચારવાથી સુખ જ એવું પણ બની શકે કે એમનો દીકરો થોડી ઉતાવળથી થાય છે. વહેલો નીકળી ગયો હોય અને તેની પ્રભાવના આ કાકાએ લીધી હોય ! વાત વાતમાં પૂછી પણ જોયું અને આપણે એવી કાળજી પણ રાખવી જોઈએ કે સામી એ અટકળ સાચી પડી. ચીલાચાલુ રીતે જુએ અને વ્યક્તિને અવળી સંભાવના કરવાની તક ન મળે. આ વિચારે તો, આવા પવિત્ર દિવસે નકારાત્મક વિચારો વાત સમજવા માટે એક કિસ્સો જોઈએ. કરવાથી એને ફેલાવવામાં નિમિત્ત બનાય. ક્યારેક અમદાવાદની એક પોળમાં પ્રભુજીના દેરાસરની આવો સામાન્ય બનાવ મોટા ઝગડાનું રૂપ પણ લઈ લે. વર્ષગાંઠના જમણવારનો પ્રસંગ હતો. બસો-ત્રણસો કોઈ પણ પ્રસંગે કઈ રીતે વિચારવું એ કળા છે. માણસ જમનાર હતા. તે માટે જોઈતી ચીજ-વસ્તુ લેવા માટે વહીવટદાર બજારમાં ગયા. ખરીદી કરીને શાક પાલિતાણામાં અષાઢ મહિનામાં બધા પૂજ્ય સાધુ- મારકીટમાં ગયા. જમણવાર માટે જોઈતું શાક ખરીધું. સાધ્વીજી મહારાજને ઉપકરણ-વસ્ત્ર, પાત્રો વહોરાવવા પછી ઘર માટે શાક લેવાનું હતું. સંઘ-જમણ માટે ટીંડોળા અનેક વ્યક્તિ આવે છે. એક સંસ્થા દ્વારા બે ભાઈઓ અને ભીંડા લીધા હતા. તો, પોતાના ઘર માટે તેનાથી આમ વહોરાવતાં એક સાધ્વીજી મહારાજ પાસે ગયા. બીજે જ -કાકડી અને તરિયા લીધાં. અને તે પણ બીજા જ સાધ્વીજી બે ઠાણા હતા, વસ્ત્ર વગેરે થે કાછિયા પાસેથી. આટલી કાળજી રાખવામાં આવે તો જ્યારે પાત્રાની જોડ વહોરાવવા માંડી તો, એક, બે, ત્રણ, બીજાને ખોટી કે અવળી સંભાવના કરવાની તક જ ન ચાર અને એક વધુ એમ પાંચ જોડ વહોરી. કર્મચારી મળે. આવી સૂઝ સમજ મહાજન પાસે હતી. ભાઈએ જેટલી કહી તેટલી, પાંચે પાંચ વહોરાવી. (એક જોડ પાત્રા એટલે નાના મોટા નવ પાત્રા.) વહીવટદારો અવળું વિચારવાનું, માનવા-મનાવવાનું તો બાજુએ તરફથી કડક સૂચના હતી કે જે જે ચીજ વસ્તુનો ખપ હોય રહ્યું પણ સવળું અને તે પણ કેટલું બધું ઉમદા કહેવાય એને તેઓ ઈચ્છે તેટલા પ્રમાણમાં વહોરાવવી. તેઓએ તેવું સમદરપેટા મહાજન વિચારતા હતા તે વાત જ્યારે એમ તો કર્યું પણ મનમાં વાત રહી ગઈ. વહીવટદારો આપણે જાણીએ ત્યારે આપણાં સાંકડા મનની નીચી આવ્યા અને પૂછ્યું કે બરાબર લાભ મળ્યો છે ને! ત્યારે દિવાલ આપોઆપ ધરાશાયી બની જાય. ‘હું! કહો જ ૨૩૨: પાઠશાળા Page #280 -------------------------------------------------------------------------- ________________ છો ! એમ બને ?’ એવા ઉદ્ગારો મુખમાંથી નીકળી જાય. વાત એવી બની હતી કે, દોઢસો-બસો જૈન કુટુંબનું સામાન્ય સુખી ગામ. ગામમાં પર્યુષણા પર્વ પછી નવકારશી હતી. ત્રણેક જાતની મીઠાઈઓ સાથેનો જમણવાર હતો. મહાજનની વાડીમાં આ જમણવાર ચાલુ હતો. અડધો-પોણો ભાગ જમીને વિદાય થયો હતો. મહાજનના મુખ્ય માણસો વાડીના ઓટલા પાસે એમજ બેઠા હતા. ત્યાં પ્રૌઢ વયના એક બહેન જમીને બહાર નીકળતા નજરે ચડ્યાં. માથે સરખું ઓઢેલું અને સાડલાના પાલવમાં મીઠાઈના આઠ-દશ બટકાં લઈને દબાતે પગલે બહાર નીકળી ગયા. એની ચાલ પરથી અને અણસાર ઉપરથી વહીવટદારોને અંદાજ આવી ગયેલો કે આ બહેન પેલી શેરીમાં ફલાણા કુટુંબના હોવા જોઈએ. સંભવ છે કે તેમના કુટુંબમાંથી કોઈક જમવા આવી શકે નહીં તેમ હોય તેથી એ સભ્યો માટે સંઘની શેષરૂપે આ લઈ જતાં હોય, અથવા તેમની પરિસ્થિતિ બદલાઈ હોય અને તેમાંથી એક-બે દિવસ ચાલે એવી ગણતરી હોય. આવું વિચારી, બોલીને એ વહીવટદારભાઈ એ વાડીના મકાનની પાછલા ભાગની દિવાલ પાસે ગયા. રસોઈયાને બોલાવી પૂછ્યું ઃ ભટ્ટજી, આપણી પાસે લોખંડની મોટી કોસ છે ? ભટ્ટજીએ હા કહી. તો કહે : લાવો ને ! અને એ કોસ વડે પાછળની દિવાલમાં એક મોટું બાકોરું પડાવી દીધું, જેથી કોઈ ખાનદાન ઘરની વ્યક્તિને આવા કપરા સંજોગોમાં આવું કરતાં સંકોચાવું ન પડે ! આપણે તો આ જાણી આભા બની જઈએ. શું આવું વિચારી શકાય ? આવું કરી શકાય ? આ વાજબી છે ? પરંતુ આ બધી ચર્ચા નિરર્થક છે. દિલની ઉદારતા અને વિશાળતાનો જ સવાલ છે. વહીવટદારના આ વર્તનને પુષ્ટિ આપતી એક નાની વાત જાણી ત્યારે એ વાતમાં તથ્ય હોઈ શકે એમ વિશ્વાસ બેઠો. સંત કબીરજી કહી ગયા, એ વાત બહુ અલગારી છે; દોરા ધાગા કરવા કરતાં, ચાદર વણવી સારી છે. એક નાના ગામમાં ગ્રામજનોના લાભાર્થે છાસ-કેન્દ્ર ખોલવાની વાત ચાલી. એક આગેવાન જૈન કાર્યકરભાઈએ સૂચન કર્યું કે, છાસ-કેન્દ્રનું મકાન એવી જગ્યાએ રાખવાનું કે સારા ઘરની કોઈ વહુ-દીકરીને છાસ લેવા જતાં સંકોચ ન થાય. મને આ ભાઈની ઉદારતાભરી સૂઝ સ્પર્શી ગઈ. એ જ વખતે એમ વિચાર આવ્યો કે આપણે ત્યાંના આજના વહીવટદારને આવો વિચાર આવે છે તો આજથી સાઠ-સિત્તેર વર્ષ પહેલાના મહાજનને જમણવારની વાડીની પાછળની વંડીમાં મોટું બાકોરું પાડવાનો વિચાર જરૂર આવ્યો હશે. -&-0630f←← દુનિયામાં બધે માત્ર દુરિતનું જ સામ્રાજ્ય છે એવું નથી. હજુ પણ સાચા ઘીના દીવા ક્યાંક ટમટમે છે અને એનું પાવક અજવાળું પાથરતાં રહે છે. આપણે આ બધામાંથી તો એ તારવવું છે કે એક નબળી ગણાતી ઘટનાને માત્ર ઉચ્ચ દૃષ્ટિથી અવલોકવાથી તેને કેવી ઉચ્ચતર સ્થિતિમાં પલટાવી શકાય છે ! એટલે, આપણે આવા કોઈના કાજી બનતી વખતે તેની પાછળ છુપાયેલા કોઈ ને કોઈ સદ્ અંશને શોધવાનો, એમાં કાંઈક સારું પણ હોઈ શકે તેવું કલ્પના કરવાનું શરૂ કરવું જોઈએ. સૌ પહેલા તો આપણે જ સારા બનીએ. તેમાં જ વિશિષ્ટ જીવનકળા છે. એ કળા સાધ્ય કર્યા પછી જ સર્વત્ર શુભ-દર્શનનો લહાવો લઈ શકીશું. કદી ફીટે નહીં એવી ભાતનું વણાટ ! કવિ અનિલ જોષીએ સાદી જણાતી આ ચાર લીટીમાં જીવનની ફિલસૂફી વણી લીધી છે! એને વિવરણની જરૂર પણ નથી, સ્વયં પંક્તિ જ આપણને કહી દે છે. જેવા આપણા મનના ભાવ તેવો તેનો અર્થ ! મનનઃ ૨૩૩ Page #281 -------------------------------------------------------------------------- ________________ નૂતન વર્ષના પ્રભાતે સંકલ્પ કરીએ આપણે ત્યાં એક સરસ પ્રણાલિ છે. આવકારદાયક પ્રણાલિ છે: નૂતનવર્ષની આરંભની ક્ષણોમાં કાંઈ ને કાંઈ શુભ સંકલ્પ કરવો અને પછી તેને અનુસરવા યથાશક્તિ અને યથામતિ પ્રયાસ પણ કરવા. દુષણને દૂર કરવાનો અને ભૂષણને ભેટવાનો સંકલ્પ કરવા જેવો છે. કાઢવા જેવો દુર્ગુણ છે નિંદા અને લાવવા જેવો ગુણ છે ગુણાનુરાગ. દુર્ગુણને અંકુશમાં લાવવો છે અને સગુણ વિકસાવવા જેવા છે. સૌથી વધુ નુકશાન કરનાર દુર્ગુણને પહેલા વશમાં લઈએ. આ દુર્ગુણનું નામ છે નિંદા. નિંદાની પ્રવૃત્તિથી આપણને પારાવાર નુકશાન થાય છે. નિંદાથી આપણી અંદર કશું ઉત્તમ પાંગરતું નથી. નિંદાને જે કાંઈ ખાતર-પાણી-વાડ-તડકોમાવજત આરોપિત કરીએ છીએ તે મૂળ સ્વરૂપના ગુણોના સંવર્ધનમાં ઉપયોગી બનતું નથી. વળી ગુણનો કુમળો છોડ તો યોગ્ય પોષણ ન મળવાને કારણે કરમાઈ જાય છે. ગુણોને પોષણ મળે તે માટે નિંદા દુર્ગુણનું નિંદામણ કરવું જોઈએ. નિંદા દુર્ગુણને કાબુમાં લેવો જરૂરી છે. તેમ કરવા માટે, મનને જે ખોટી ટેવ પડી છે તે સદાને માટે, પ્રયત્નપૂર્વક ટાળવી પડશે. સંતોએ પણ આ નિંદાની ઘણી નિંદા કરી છે ! ઉપદેશમાળા નામના, આગમતુલ્ય ગ્રંથમાં નિંદાનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કર્યું છે : “નિંદા કરનાર માણસ જે જે દોષોની પોતાના વચનો દ્વારા બીજાની નિંદા કરે છે તે તે દોષોને પોતે જ પામે છે' - નિંદા કરનાર પ્રથમ તો, આંખ-કાન દ્વારા અન્યના દોષોને પોતાના મનમાં ઉતારે છે. પછી પોતાની જીભને દૂષિત કરીને તે બીજાઓને સંભળાવે છે. એમ કરીને તે તો એ દોષોને પોતાના જીવનમાં જ ઉતારે છે. જ્યારે જ્યારે સામી વ્યક્તિ પ્રત્યેના દ્વેષને કારણે તેની નબળી બાજુઓને એન્લાર્જ કરી વારંવાર ગાવામાં આવે છે ત્યારે તે દોષ કહેનાર માણસના જીવનમાં ઘર બાંધી લે છે. પછી એ ત્યાં જ રહીને ફૂલે ફાલે છે અને ચારે તરફ ફેલાય છે. પછી ત્યાં બીજા કોઈ સારા ગુણને દાખલ થવાની જગ્યા રહેતી નથી. કહેવત છે કે જે ખેતરમાં એકવાર થોર ઊગી નીકળ્યા ત્યાં આંબા ઊગવાની શક્યતા સમાપ્ત થઈ જાય છે. આપણો સ્વભાવ નિંદક બને એટલે તે ગામ આખાના દુર્ગુણોની ડાયરી – વખાર બની જાય ! સરવાળે એવું બને કે દોષ બીજાનાં, પાપ બીજાનાં, પણ એનો ભાર આપણી પાસે ! આપણા માથે ! જુઓ ! સંત કબીર આવા માણસ માટે શું કહે છે : નિંદ્ર એ દુ મત મતો, પાપ મિતો નાર | ડું નિવ વ સીસ પર, pોટિ પાપ છે માર || -બીજા બધા ગમે તેવા, દુર્ગુણના ભંડાર જેવા માણસો મળજો પણ એક નિંદક ન મળજો. જો દોષ જ નિંદા પાત્ર લાગતા હોય તો, એ તો આપણામાં ભરપૂર ભર્યા પડ્યા છે ! એને યાદ કેમ ન કરવા? એની નિંદા કેમ ન કરવી? કોષ પુરાયા ફેરવી શ્રેરી, વત્સતે હસંત સંતા માને ચાર ન આવવું, ના ન ઃિ ન ચંતા કોઈની પણ નિંદા શા માટે કરવી ? ભાઈ ! ચપટી ધૂળનો ય ખપ પડશે. આ માટે નબળી કે ઉતરતી વ્યક્તિની નિંદા કરવી? એના પર દુર્ભાવપૂર્ણ વર્તન શા માટે કરવું? શી ખબર ક્યારે કોનું કામ પડે ! સબંધો તો સાચવ્યા સારા. ભલે મામૂલી દેખાતું તણખલું કેમ ન હોય ! એ તણખલું આંખમાં પડે તો શું હાલ થાય? તનવા कबहुं न निंदीए, जो पावनतर होय । कबहु उडी आंखन परे, पीड घनेरी होय ।। આ બધું જાણવા સમજવા છતાં આ દૂષણથી મુક્ત માણસ મળવો મુશ્કેલ છે, એવું કબીર પણ કહે છે : सातों सायर मैं फिरा, जन्बूदीप दे पीठ। निंदा पराई ना करे, सो कोई विरला दीठ।। આવી, વિરલ ગણાય એવી વ્યક્તિની યાદીમાં આપણું નામ દાખલ કરવાનો સંકલ્પ કરીએ. ૨૩૪: પાઠશાળા Page #282 -------------------------------------------------------------------------- ________________ દરેકે પાળવા લાયક એક ધર્મ –- વયોધર્મ મર્યાદા એ જીવનનું કવચ છે, કિલ્લો છે, રક્ષણ પંડિતજીને આ સમારોહમાં અતિથિવિશેષનું અને સંવર્ધન માટેની વાડ છે. મર્યાદા મહત્તાને આમંત્રણ આપવા પ્રતિનિધિઓ આવ્યા હતા. ટકાવે છે એટલું જ નહીં, વધારે પણ છે. આ પંડિતજીએ તેઓની વાત બરાબર સાંભળી. મર્યાદાનું ભાન હોવું જરૂરી છે. સહુ કોઈને આ રૂપરેખા વિષે જિજ્ઞાસા પણ દાખવી. પછી કહ્યું સમજણ હોવી મુશ્કેલ છે. છતાં, જેને જેને આ કે મને અનુકૂળતા નથી. આગેવાન ભાઈઓ ભાન સમયસર થયું છે તેઓ જીવનને સારી , એ આગ્રહ રાખ્યો, પણ પંડિતજીના મક્કમ રીતે માણી શક્યા છે. ખૂબી તો એ હોય છે કે વલણને જોઈ, ક્ષેમકુશળ પૂછી રવાના થયા. જ્યારે નાટકનો યાદગાર અંક ભજવાય ત્યારે જ પડદો પડે પંડિતજીના એક અંતેવાસીએ આ જોઈ પ્રશ્ન કર્યો : ! માણેલી આ ક્ષણને સ્મૃતિની દાબડીમાં સમાવીને છૂટા આ એક શ્રેષ્ઠ પ્રસંગ છે. આપ ઉપસ્થિત રહો તો પડવાનું બને તો એ દ્રશ્ય રસ-સભર બની રહે છે. વિદ્યાક્ષેત્રમાં, કરવા જેવી કેટલીયે ઊચિત વાતો તમે બધા - સ્વાદીષ્ટ ભોજન લઈને પછી ભોજનને અલ્પવિરામ સમક્ષ મૂકી શકો. પંડિતજીએ આ વાત સ્વીકારી કહ્યું : આપી ભાણેથી ઊઠી જવામાં મજા હોય છે; તો જ સ્વાદ તારી વાત સાચી છે. પણ એવું કહેનારા તો હવે ઘણા છે. મમળાવી શકાય છે. પુસ્તકનું સુંદર પ્રકરણ વાંચતાં વેંત અંતેવાસી આ જવાબથી સંતોષાયો નહીં. એણે ખરું કારણ અટકી જવામાં મધુરપ હોય છે; મનની ગુહામાં અજવાળું જાણવા જીદ કરી : ના કેમ પાડી એનું કારણ તો કહો. થઈ જાય છે. પુસ્તકને બંધ કરી એને માથે અડાડી, મૂકી પંડિતજીએ એમની લાક્ષણિક શૈલીમાં જવાબ દેવાય તો એનો ઉજાસ અંતરમાં ઊંડે ઊતરીને સ્થિર થઈ આપ્યો: જાય છે, વયોધર્મ. હવે આ ઉંમરે આવા મોટા સમારંભોમાં એ જ રીતે જીવનમાં જ્યારે પરિપકવતાની ભૂમિકા જવું શોભે નહીં. જેમ ઋત-ઋતુના ખાનપાનના નિયમો આવે ત્યારે બહારનું બધું સંકેલી લેવું જોઈએ, સંકોરી લેવું છે અને એને વશ વર્તીએ છીએ તેમ વયના પણ ધર્મો છે, જોઈએ. અંદર વધુને વધુ જવાનું શરૂ કરી દેવું જોઈએ. તેને પાળવા જોઈએ, એ પાળવામાં જ શ્રેય છે. ભૂમિકા ભેદે આ બધું તો કરતાં તો હોઈએ છીએ જ. આ વાતને ઘણા વર્ષ વિત્યા છે. ૫૦-૫૫ વર્ષની વયે કોઈ આપણને ગીલ્લી-દંડા રમવા હમણાં પણ આવા મતલબનું મહેન્દ્ર મેઘાણીએ લખ્યું. કહેશે તો આપણે તરત કહીશું કે આ રમવાની અમારી “સૌ શાણાઓનો એક મત” એ કહેવત છે ને ? “પરબ' ઉંમર નથી ! એ વય વીતી ગઈ. વયે પ્રમાણે વર્તવું જોઈએ. માસિકના એક અંકમાં તેઓએ લખ્યું : રમત પ્રત્યેની આ સમજણ બીજી બધી બાબતોમાં પણ પ્રકાશન પ્રસાર પ્રવૃત્તિમાંથી વય મર્યાદાને કારણે હું ખપમાં લેવા જેવી છે. પરવારી બેઠો છું. પછી તેમની દિનચર્યાની વાત લખી છે પંડિત સુખલાલજીના જીવનનો પ્રસંગ આ વાત પર તે પણ જાણવા જેવી છે, અનુકરણ કરવા જેવી છે. છે. ત્યારે તેઓનો નિવાસ અમદાવાદમાં હવે મારી પાસે એક જ કામ રહ્યું છે. પરોઢિયે ઊઠીને સરિતકુંજમાં હતો. સવારના દશેક વાગ્યે એક સંસ્થાનું સારાં-સારાં લખાણોનો સ્વાધ્યાય કરવો અને તેમાંથી બહ ડેપ્યુટેશન - પ્રતિનિધિમંડળ પંડિતજી પાસે આવ્યું. એક ગમી જાય તેને સંક્ષિપ્ત કરતાં કરતાં, હાથે લખી ઉતારી વિદ્યાકીય સંસ્થાનો મોટો સમારોહ હતો. ભારતના લેવાનો શ્રમ હોંશભેર કરવામાં કલાકો સુધી મશગુલ રહેવું. રાષ્ટ્રપતિ આ સમારોહમાં ઉપસ્થિત રહેવાના હતા. જુદાં જુદાં સ્થળોએ ફરતાં રહેવું. શિક્ષણ સંસ્થાઓ અને મનન : ૨૩૫ Page #283 -------------------------------------------------------------------------- ________________ કુટુંબોમાં જઈને નાના સમૂહો સમક્ષ પેલા લખાણોનાં થેલાંમાંથી શ્રોતાઓને અનુરૂપ પારાયણ કરવું. આપણે વાત એ કરવી છે કે, દરેકે દરેક વ્યક્તિએ પોતાની વય-મર્યાદા સમજી એનો ખ્યાલ કરવો જોઈએ. સંસ્થામાં હોય તેમણે સંસ્થામાંથી, ઘરનાં નાના-મોટા કામ હોય તો તેમાંથી, અમુક હદ આવે ત્યારે તે પ્રવૃત્તિને સ્વેચ્છાએ છોડવી જોઈએ. એકસરખો બોજો લાંબા સમય સુધી ખેંચે રાખવામાં આવે તો તે કામ ઢસરડો બની જાય છે. અંદરનાં હીર અને સત્ત્વ નિચોવાઈ જાય, જીવનનો રસ ઊડી જાય તેવું ન થવા દેવું જોઈએ. તે માટે આપણે ત્યાં ઉચિત વ્યવસ્થા હતી જ. દીકરાના લગ્ન થઈ જાય એટલે પોતે ચતુર્થ વ્રત પાળવાનું શરૂ કરે. વિસર્ગ કાળ અને આદાન કાળ - આવા બે શબ્દ ઋતુઓ માટે આયુર્વેદમાં વપરાયા છે. શિયાળો આદાન કાળ. આદાન એટલે ગ્રહણ કરવું. બાકી વિસર્ગ કાળ. વિસર્ગ એટલે વિસર્જન – વહેંચવું. આ બન્ને શબ્દો જીવનના સંદર્ભમાં આજે જોવા છે. શૈશવ અવસ્થા એ જીવન-તત્ત્વનો આદાન કાળ છે. બાળક જન્મે ત્યારથી માતાથી શરૂ કરીને કેટકેટલાના વાત્સલ્યના અમીનું આકંઠ પાન તે કરે છે, કરતો રહે છે અને તેનાથી તે પુષ્ટ થાય છે. ‘સ્નેહ નજર નિહાળતાં વાધે બમણો વાન' એ ઉક્તિ મુજબ સ્નેહભીની નજર વાનને-શરીરને વધારે છે અને બાળક વૃદ્ધિ પામે છે. આ કાળ આદાનનો એટલે કે ગ્રહણ કરવાનો કાળ છે. એની વય વધતાં એ વૃદ્ધ થતાં તેનો વિસર્ગ કાળ, એટલે દાન કરવાનો – વિસર્જન કરવાનો કાળ શરૂ થાય છે. જે વાત્સલ્યના અમૃત એણે ખોબે ખોબે પીધાં હતાં; જે રીતે વાત્સલ્યના અમૃતનો ભંડાર ભર્યો હતો, તે હવે લૂંટાવાનો અવસર છે. વૃદ્ધાવસ્થા એ વહાલ વરસાવવાનું ક્ષેત્ર છે. જે જે મળે તેને પ્રેમપૂર્વક હેતપૂર્વક વહાલપૂર્વક બોલાવવા. પૂછવું – કેમ છો ! સારું છે ! અમી નીતરતી આંખે જોઈ, પ્રેમભીની જીભથી વહાલનું દાન ૨૩૬ : પાઠશાળા વાત્સલ્ય : વૃદ્ધત્વની શ્રેષ્ઠ શોભા દીકરો ધંધો સંભાળવા માંડે એટલે પોતે દુકાનના કલાકો ઘટાડી દે. દીકરો પૂછે એની સલાહ સરખી આપે અને સ્વયં આત્માભિમુખ થઈને ધર્મ પ્રવૃત્તિમાં વધુને વધુ ઊતરતા રહે. સાઠ વર્ષની વય થાય એટલે કોઈના પણ લગ્ન-પ્રસંગમાં જવાનું ટાળે, માંદગી-મૃત્યુ જેવા ગંભીર પ્રસંગોમાં પહેલા જઈ ઊભા રહે. આમ તે તે વયના ધર્મ પાળવા માટે સદા ઉદ્યત બનતાં રહેવું જોઈએ. આ ‘વયોધર્મ’ ઓળખી લેવો જોઈએ અને તે પાળવો જોઈએ. કરવાનું. એમ વૃદ્ધત્વને શોભાવવાનું છે. વાત્સલ્યના દાનથી વૃદ્ધત્વ શોભે છે – શાલીન બને છે. આવા વૃદ્ધ-જનને સહુ આવકારે છે. અને આ રીતે તે કરજમુક્તિ - ઋણમુક્તિ અનુભવે છે. ઋણ મુક્તિનો આથી વધુ સારો બીજો મારગ કયો મળે ! જે લીધું તે વ્યાજ સાથે નિર્વ્યાજપણે દીધું. વૃદ્ધત્વ પણ આમ ઊજળું બને છે. બોખું અને કરચલીવાળું મોં સ્મિતથી મઢ્યું-મસ્સું કેવું નરવું સુંદર અને સોહામણું લાગે ! દાદા દેવસૂરિ મહારાજ છેલ્લા વરસોમાં એ રીતે વાત્સલ્યનો ધોધ વરસાવતા જ રહ્યા. પાત્ર-અપાત્રના ભેદ વિના તેઓએ વાત્સલ્યની ગંગા વહાવી બધાને સ્નેહથી ભીંજવ્યા – નવરાવ્યા. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં એટલી પોચી જમીન જોવા મળે છે કે એમાં નાની કાંકરી પણ ગોતી ન મળે. તેમ દાદાના હૃદયમાં કોઈના ય પ્રત્યે કડવાશનું નામનિશાન ન મળે, નબળો ભાવ ન મળે. વૃદ્ધત્વ એમનો શણગાર બની રહ્યું. વાત્સલ્યના પ્રભાવે તેઓ અનેકના હ્રદય સિંહાસન ઉપર સ્વયં વિરાજીને ચિરકાળ જયવંતા રહેશે. Page #284 -------------------------------------------------------------------------- ________________ કથાને કાંઈક કહેવું છે : સાંભળીએ વિવિધ પર્વોમાં ક્ષમાપનાપર્વનું સ્થાન મોખરે છે. ક્ષમાપનાપર્વ આવે છે અને ચેતનાને ઢંઢોળે છે. મનના મહેતાજીને કામે લગાડે છે. મનમંદિરમાં બાઝેલાં જાળાં, પડેલો કચરો, ઊડી ઊડીને આવેલી રજ, ચોંટેલું કસ્તર, બધું વાળીચોળીને સાફ કરવામાં આવે છે. જોઈ-ઝાપટીને ચોખ્ખું કરવામાં આવે છે અને એ પ્રસંગે ક્ષમાપના કરવાની - માફી માંગવાની અને માફી આપવાની – ભાવના સતેજ થાય તે માટે પ્રેરણા આપવામાં આવે છે. આવા યાદગાર પ્રસંગો – સત્ય પ્રસંગો પ્રેરણાની ખાણ જેવા છે. એ કથાઓ, પ્રસંગો એવા તો ચોટદાર હોય છે કે સાંભળનારને ઉત્તેજિત કરે. સાંભળનાર વૈર-વિરોધને વિસારીને મનને મોટું કરીને માફી માંગવા તૈયાર થઈ જાય છે. ક્ષમાપના માટે આપણા મનને તૈયાર કરે તેવા પ્રસંગો પ્રચલિત છે. એવો એક પ્રસંગ, સહગ્નમલ્લ અને કલ્યાણમલ્લનો ખૂબ જ જાણીતો છે. મેડતા શહેરમાં બનેલી આ ઘટના ભલે ચારસો વર્ષ પૂર્વેની છે, પણ એ એવી સચોટ છે કે એ સત્ય ઘટનાને કાળની રજ ક્યારેય ચોંટી નથી! એ ઘટના સમયથી પર છે. એ કથા આપણને કાંઈક કહે છે. એ એમ કહે છે કે કલ્યાણમલ્લ અને સહગ્નમલ્લને પરસ્પર વૈર હતું તેવું વૈર ગુણસેન અને અગ્નિશર્માને હતું. છતાં, બન્નેનો ઇતિહાસ અલગ કેમ રચાયો? આ ઘટનામાં મહત્ત્વનો વળાંક લાવનાર તત્ત્વ કયું? કોણે આ ભાગ ભજવ્યો? કથા કહે છે કે ગુરુ મહારાજશ્રી ધર્મસાગરજી મહારાજ વચ્ચે હતા તેથી બન્નેનો વૈર-વિરોધ શમી ગયો; પરસ્પર પ્રેમ અને પ્રીતિનો વિસ્તાર થયો. જીવનવૃક્ષને વાવાઝોડાથી બચાવવા માટે ગુરુ મહારાજની વાડ જોઈએ. વાડ મજબૂત હોય તો વૃક્ષને વાવાઝોડા સામે ઝૂકવા મજબૂર ન બનવું પડે. ભલે જીવનમાં રાગ-દ્વેષ આવે પણ તેને સ્થાયી કે સ્થિર બનાવવા જેવા નથી. આ કામ ગુરુ મહારાજની ઓથથી સહેલાઈથી પાર પડે છે. આપણે નગુરા ન બનીએ પરંતુ ગુરુ મહારાજના યોગ-ક્ષેમંકર છત્રવાળા બનીએ, તો ઘણાં અહિતકારી તત્ત્વોથી ઊગરી જઈશું. મનન : ૨૩૭ Page #285 -------------------------------------------------------------------------- ________________ મહાજનો પંગતે હોય – છેલ્લા વિવેક શીખવા માટે પંડિત વીર વિજયજીએ પાર્શ્વજિન પંચકલ્યાણક પૂજામાં આપેલું એક શબ્દ-ચિત્ર પર્યાપ્ત છે. વાત છે સૌજન્યભર્યા વ્યવહારની દીક્ષાના દિવસે સવારે સ્નાનમંડપમાં અભિષેક વેદિકા ઉપર પાર્થકુમારને બિરાજમાન કરે છે ત્યાં સુધીની ક્રિયા-પ્રક્રિયાઔષધિઓ લાવવી; શીતલ-જલ, ઉષ્ણ-જલ, સુગંધી-જલ આ બધું જ ઈન્દ્ર મહારાજા અને દેવો તૈયાર કરે છે. બધી તૈયારી થઈ ગયા પછી પાર્થકુમારના પિતાજી અશ્વસેન મહારાજાને અભિવાદન-સહ બોલાવે છે અને હાથ જોડી કહે છે: “પહેલાં આપ પાર્શ્વકુમારને અભિષેક કરો.' મહારાજા અભિષેક કરી રહ્યા પછી જ બધા - ઇન્દ્ર મહારાજા અને દેવો અભિષેક કરે છે. કવિવર વીરવિજયજીએ આ સૌજન્યભરી વાતને કાવ્યમાં આમ ઉતારી છે : અશ્વસેન રાજા પૂરે રે, પાછળ સુર અભિષેક સુરતરુ ઘેરે અલંક્યરે, દેવ ન ભૂલે વિવેક આ કડીમાં વર્ણવેલી રીત ઉત્તમ રીતભાતનો આદર્શ છે. આપણે ધર્મના ક્ષેત્રમાં તો આવી ઉત્તમ રીતભાતથી જ વર્તવું જોઈએ. કેવી રીતે? આ પ્રસંગ એનો ઉત્તર છે. પ્રભાવના લેવાની હોય, જમણવારમાં ભીડ હોય ત્યારે અને એવા પ્રસંગોએ પદિને ગાપ એ મંત્રનું જ રટણ રાખવાનું હોય! એ જ શોભે. આજકાલ આવા આવા પ્રસંગોએ શ્રાવક-શ્રાવિકા વર્ગને શિસ્તહીન વર્તતાં જોવાનું થાય છે, ત્યારે થાય છે કે આ પ્રભુની પૂજા કરનારા, પ્રભુની પૂજા ભણાવનારામાં - જિન-ભક્તમાં આવી પાયાની ખામી કેમ રહી ગઈ છે? તત્ત્વજ્ઞાનની ઊંચી વાતો અને ધર્મની પ્રશંસાને સામે છેડે આવાં કારણોથી હાંસીપાત્ર બનીએ, એના કરતાં હવે સંકલ્પ કરીએ કે “જ્યાં સમૂહમાં જઈશું અને પ્રભુ-પૂજા કે પ્રભાવના કે જમણવાર એવા કોઈ પણ પ્રસંગે આપણી સાથે જે હશે તેને જ આગળ જવા દઈશું. તેમને જ પહેલાં પૂજા કરવા દઈશું, તેમને જ પહેલાં પીરસીશું; પ્રભાવના તેમને જ પહેલાં લેવા દઈશું.” એમ કરવામાં જ શોભા - આનંદ અને ગૌરવની લાગણીનો અનુભવ કરીશું. પણ ૨૩૮: પાઠશાળા Page #286 -------------------------------------------------------------------------- ________________ સંસ્કાર દીક્ષાના મુહૂર્તને સાધી લઈએ વિવિધ ધર્મોથી શોભતી ભારતીય સંસ્કૃતિની કેટલીય પ્રણાલિકાઓ શ્રેષ્ઠ અને ઉત્તમ પુરવાર થઈ છે. આ પ્રણાલિકાઓ જાળવી રાખવી જોઈએ; એને અનુસરવું જોઈએ. તો તેના લાભ આપણને મળે. જેમકે મંદિરમાં પ્રભુજીનાં દર્શન કરીને સીધાં બહાર નીકળી જઈને સંસારની પ્રવૃત્તિમાં ન જોડાવું જોઈએ. મંદિરના ઓટલે કે પ્રાંગણમાં બાંકડે ઘડી-બે-ઘડી શાંત ચિત્તે બેસી પ્રભુ દર્શનનો સાક્ષાત્કાર અનુભવવો જોઈએ. આટલા વિરામ પછી જ આગળના કામમાં પ્રવૃત્ત થવું. આ એક પ્રણાલિકા થઈ. આની પાછળ શુભ આશય છે. એ જ પ્રમાણે, વ્યાખ્યાન - પ્રવચન શ્રવણ કરવા ગયા; સત્સંગમાં બેઠા કે કોઈ આત્મબોધપ્રેરક, જીવનને ઊર્ધ્વગામી બનાવે તેવા વાર્તાલાપમાં ભાગ લીધો; તો આવા પ્રવચન-શ્રવણ પછી, સત્સંગને માણ્યા પછી કે આત્મગુણ-ગવેષણામાં સહાયક થાય એવા વાર્તાલાપ સાંભળ્યા પછી તરત અન્યાન્ય પ્રવૃત્તિમાં મન-દેહને જોડી ન દેવા. જે સાંભળ્યું, જે જાણ્યું, જે સમજ્યા, જે વિચારો ઝીલાયા એ તો વાવણી થઈ. એ વિચારો અંદર જઈને સ્થિર થાય; જૂના વિચારોના જાળાં દૂર થાય અને આજે મળેલા – વાવેલા વિચારો અંકુરમાં રૂપાંતરિત થાય; સંસ્કારમાં પળોટાય ત્યાં સુધી સંસારની અન્ય પ્રવૃત્તિમાં ન જોતરાવું જોઈએ. સત્ શ્રવણ પછી તરત મનન કરવાની ટેવ પાડવી જોઈએ. જરા વાર બેસી, આંખ મીંચીને મનન કરવાથી એ વિચાર અંદર ઊંડે જઈ સંસ્કારરૂપે પરિણત થઈ જાય, પછી જે કાંઈ પ્રવૃત્તિ કરવામાં આવે તો તેમાં એ સંસ્કાર-૨સ ભળે અને પરિવર્તન આવે. એમ થાય તો જ પુનરાવર્તનની રોજિંદી ઘટમાળ તૂટે. છોડ વાવ્યા પછી તેને ઉગાડવા માટે તેની માવજત કરવાની હોય છે દૂધને દહીંમાં રૂપાંતરિત કરવા માટે દૂધમાં મેળવણ નાંખીને પછી તેમાંથી દહીં થવાની પ્રક્રીયાને શાન્તિથી, નિરાબાધપણે થવા દેવી જોઈએ. તેમ, અહીંયા પણ ઉત્તમ શબ્દોથી મઢાયેલા વિચારોને સાંભળ્યા પછી તેને સંસ્કારમાં પરિવર્તિત કરવા માટે તરત સાંસારિક પ્રવૃત્તિમાં ન જોડાતાં, તે અંતરંગ પ્રવૃત્તિમાં ખલેલ પાડ્યા વિના મનન કરવું તે જ ઉત્તમ માર્ગ છે. આ મનન વડે સંસ્કાર-દીક્ષાની પ્રાપ્તિ થાય છે. એ મુહૂર્તને સાધી લઈએ. મનનઃ ૨૩૯ Page #287 -------------------------------------------------------------------------- ________________ મહાજનની આણ : ગઈકાલ અને આજે (વર્તમાનકાળના ધર્મનિષ્ઠ સુશ્રાવકોને જિનશાસનના ઉદ્દાત ભાવિ માટે પુરુષાર્થ કરવા માટે સન્માર્ગ સૂચક, ચાલુ સદીનો જ વિશિષ્ટ માર્ગદર્શન આપતો આ લેખ વાંચીને, મનન કરીને સામૂહિક રીતે સુગ્રથિત પ્રયત્નો કરવા માટે છે.) મહુવામાં મહા સુદ તેરસના દિવસે શ્રી જીવિતસ્વામી ભગવાન શ્રી મહાવીરસ્વામીના દેરાસરની વર્ષગાંઠ હતી. આ પ્રસંગે મહુવામાં ત્રણ દિવસની અમારી સ્થિરતા થઈ. હવે ત્યાંથી વિહાર કરી, વાલાવાવ ગામે આવ્યા અને ત્યાંથી દાઠા આવ્યા છીએ. અહીંથી વિહાર કરી તળાજા તીર્થ થઈ ડેમ પહોંચવાની ભાવના છે. મહુવા હતા ત્યારે, શ્રી મહાવીર સ્વામીજીના દેરાસરની મૂળ પ્રતિષ્ઠા ક્યારે, ક્યા વર્ષમાં થઈ? એ સમયે કયા આચાર્ય ભગવંતની શુભ નિશ્રા હતી? આ બધું જોવા જાણવા માટે પેઢીના જૂના ચોપડા જોવા માંડ્યા ! આ ચોપડામાંથી એક અદ્ભુત માહિતી જાણવા મળી. વાત એવી હતી કે, સાધ્વીજી શ્રી દીપ્તિપ્રજ્ઞાશ્રીજી એ ચોપડાના પાનાં ફેરવતા હતા તેમાં એક પાનાં પર તેમની નજર પડી. તે પાનાં પર લખાયેલ એક ઠરાવને વાંચીને રોમાંચિત થયા ! વર્ષો પહેલાના એ દિવસોમાં, કંદમૂળ વગેરે ભક્ષ્યનું ભક્ષણ ન જ કરવું એવી હિતની વાતો, વ્યાખ્યાન દરમિયાન થઈ હતી એ અનુસંધાનમાં આ પાનાં પર ઉતારાયેલ એક ઠરાવ વાંચવામાં આવ્યો જે ખૂબ પ્રેરક, પૂરક અને પ્રોત્સાહક બની રહે તેવો લાગ્યો એટલે તેમણે મને વાત કરી અને એ ઠરાવ બતાવ્યો. હું તો એ જોઈને ઊંડા વિચારમાં પડી ગયો. બે મિનિટ માટે ખોવાઈ ગયો. તમે પહેલા એ ઠરાવ જુઓ પછી એ અંગેનું મારું વિચાર-વલોણું જણાવું. ઠરાવ શ્રી મહુવાના જૈન સંઘ સમસ્ત મળી આજરોજ ઠરાવ કરીએ છીએ કે હોટલની ચા-દૂધ પીવાં તે ઘણું ગેરવાજબી છે. તેથી તે બંધ કરવાની જરૂર જણાતાં નીચે પ્રમાણે ઠરાવ કરવામાં આવ્યો છે : ૧. હોટલની ચા-દૂધ કોઈએ પીવાં નહીં તેમ ઘર કે દુકાને લાવવા નહીં તેમ કોઈને પાવું નહીં. - ૨. હોટલ કરવા મકાન કોઈ હોટલવાળાને ભાડે આપવું નહીં. ઉપરના ઠરાવ વિરુદ્ધ જે કોઈ વરતશે તેની પાસેથી રૂ. ૧ સવા દંડ લેવામાં આવશે અને બાબત નીચેના ગૃહસ્થોની કમીટી નીમવામાં આવી છે. ૧. શેઠ કુંવરજીભાઈ લાલચંદ મહુવા ૨. શેઠ બાબુભાઈ વીરચંદ ૩. દોશી વનમાળીદાસ જાદવજી ૪. દોશી ગુલાબચંદ વીઠલદાસ ૫. દોશી હરજીવન મુળજી ઉપરના ગૃહસ્થો ઉપરની બાબતમાં ખાત્રી કરી દંડની રકમ (રૂ. ૧ સવા) આપવા ઠરાવ કરે તે પ્રમાણે કસુર કરનારે તુરત દંડની રકમ આપી દેવી. ઉપરની બાબતની બાતમી આપનારને દંડની રકમમાંથી રૂ. ચા અરધો આપવામાં આવશે અને બાકીનો ૩. શા મા'જન ખાતે જમા કરવો. ઉપરનો ઠરાવ આજરોજ સંધે મળીને કર્યો છે અને તે ઠરાવ આજરોજથી અમલમાં મૂક્યો છે. આ. ૧૯૭ના આસો વદ ૫ સોમવાર, વાત વિ. સં. ૧૯૭૬ની છે. માત્ર એંસી વર્ષ પહેલાં આપણે ત્યાં મહાજનની આવી આણ પ્રવર્તતી હતી. ૨૪૦: પાઠશાળા Page #288 -------------------------------------------------------------------------- ________________ આને સીધી રીતે તો ધર્મ સાથે કે ધાર્મિક બાબતો સાથે બધાને આ બંધનકર્તા પણ બની શકે ! નાતો કે નિસ્બત નથી દેખાતો. વાત એવી છે કે કોઈએ આટલી વાત પછી હવે ઉત્તરાઈ આવે છે. આ તો હોટલની ચા કે દૂધ પીવાં નહીં અને ઘેર કે દુકાને લાવવા ગઈ કાલની વાત થઈ, પણ આજે શું? આજે આપણે નહીં. આવી વાતમાં પણ મહાજનનો હસ્તક્ષેપ ત્યાં કેવી અતંત્રતા પ્રવર્તે છે તે આપણે સારી રીતે જાણીએ હોય અને મહાજન આવું કરનારને દંડ કરે. અરે ! છીએ. એ વિષે કશી યે ટીપ્પણી કરવી જરૂરી લાગતી યાવત્ હોટલ કરવા મકાન પણ ભાડે આપવું નહીં ! નથી. પરંતુ એ વિચાર માત્રથી બળતરા જ થાય ! આ બહારની બજારુ ચીજાનો આટલો સખત નિષેધ, વિષે તમે પણ વિચારજો. આવી સબળ, સપ્રાણ મહાજન અને તે દર્શાવવા ઠરાવ (કાયદો) મહાજન કરે ! કરી સંસ્થાને પુનર્જીવિત કરવાના કોડ વધુ ને વધુ ઘુંટજો. શકે ! આ ઠરાવનું બરાબર પાલન થાય એ માટે એક મને તો તે દિવસો હાલ સ્વપ્નસમા ભાસે છે, છતાં જેમ કમીટી પણ નિમવામાં આવી. આ બધું જોતાં માત્ર એંસી અંધારું ઘેરું તેમ અજવાળાની આશા વધે તે આશ્વાસન વર્ષ પહેલાં આપણે ત્યાંના સંઘનું તેમ જ મહાજનનું જૈનો છે, તેથી સાવ નિરાશ થવું નથી. કો'ક જરૂર જાગશે પર કેવું અને કેટલું પ્રભુત્વ હતું તે જણાઈ આવે છે. અને આ દિશામાં ડગ માંડશે. એ જોવા કે કરવા આપણે જ્ઞાતિના લેવલે, સંસ્થાના લેવલે થતાં ધારા-ધોરણો તથા હઈશું કે કેમ એ પ્રશ્ન જ મનને પજવે છે. તમને પણ નીતિ નિયમો ઘડાય છે તેના પાલનની, દંડની વ્યવસ્થા પૂરેપૂરી પજવે એવી આશા સાથે વિરમું છું. તમારા પણ થાય ! મહાજન આવું કરી શકે તો તે વખતમાં, સત્વશીલ મિત્રોને આ વંચાવજો. આપણાં ગામોના સંઘમાં મહાજનનું સ્થાન કેટલું ઊંચું, કેટલો સંપ, કેટલી શિસ્ત અને આમન્યા પ્રવર્તતી હશે કે - કુમાણિતમ્ | દિવસો શિયાળાના હતા. ધારા નગરીના રાજા ભોજ એક દિવસ નગરચર્યાએ નીકળ્યા હતા. રાજા ભોજ જેવો વિદ્યાપ્રેમી રાજા બીજો કોઈ થયો નથી. રસ્તે ચાલતા એક માણસ મળ્યો. કૌતુકથી એને પૂછ્યું: “ભાઈ ! ઠંડી તો બહુ પડે છે. ઠંડીથી બચવા તમે શું કરો છો?' ધારા જેનું નામ ! એ નગરમાં એવું કોઈ હોય ખરું કે જે સંસ્કૃત ન જાણતું હોય? એ ભાઈએ જવાબ આપ્યો : रात्रौ जानुः दिवा भानुः અર્થ : રાત્રે ટૂંટીયું વાળીને સુઈ રહું છું. कृशानुः सन्धयोर्द्वयोः। દિવસે તો સૂરજદાદા છે જ. તેને જોઈ ઠંડી , राजन् ! शीतं मया नीतं જાય ભાગી! અને સવાર-સાંજ તો મીઠું-મીઠું जानु भानु कृशानुभिः।। તાપણું કરેલું હોય છે તેથી ઠંડી ઉડાડું છું. શ્લોકમાં દેવભાષા સંસ્કૃતની ખૂબી સરસ ઉતરી છે. જાનુ-ભાનુ-કૃશાનું શબ્દમાં પ્રાસ છે અને વર્ણ સગાઈ છે. આગળ વાત એવી છે કે રાજાએ શ્લોકના રચયિતાને પુષ્કળ દાન આપ્યું. સાચો વિદ્યારસિક ખુશ થઈ જાય તો આપ્યા વિના ન રહે. આપણે પણ સારું સારું સાંભળતા હોઈએ છીએ. આપણને પણ પ્રશંસાના પુષ્પો વેરવાનું મન થઈ આવે. એને જ તો પ્રીતિ કહેવાય ને ! મનન : ૨૪૧ Page #289 -------------------------------------------------------------------------- ________________ એક ઝેનકથા યાદ આવે છે. એમાં આવતી પ્રાર્થનાના શબ્દો દીવા થઈને મારા ચિત્તના ઓરડામાં ઉજાસ પાથરી રહ્યા છે. આપણે ઊજવીએ દાન-પર્વનો ઉત્સવ એ ઉજાસ તમારા સુધી ફેલાવવો છે. વાત આવી છે : વીસેક સાધુઓની એક મંડળી પ્રવાસમાં છે. સાંજ પડી રહી છે. સૂરજ ડૂબી રહ્યો છે. સાંજનું ભોજન મળ્યું નથી. ભૂખ્યા રહેવાનું છે. ચાલતાં ચાલતાં રસ્તાની નજીક એક વિશાળ વડલો જોઈ ગુરુએ આદેશ કર્યો. બસ ! રાત-વિસામો આ વડલા નીચે કરવાનો છે. શાખા-પ્રશાખાથી પથરાયેલા વડલા નીચે બધા સાધુઓએ સ્થાન મેળવી લીધું. હવે રાત પડી હતી. સૂતા પહેલાં ગુરુએ પ્રાર્થના કરી. : હે પ્રભુ ! તું દયાળુ છે. ઉપકારી છે. આજની આપત્તિ કરતાં પણ ઘણી મોટી આપત્તિમાં અને મુશ્કેલીમાં તું અમને મૂકી શક્યો હોત; પરંતુ તે એમ નથી કર્યું. તારો આભાર ! શિષ્યોના કાને અથડાયેલા આ શબ્દોએ મનમાં વિષાદના વમળ સર્યાં : ખાવાનું મળ્યું નહીં, ભૂખ્યા રહ્યાં. છતાં પ્રભુનો ઉપકાર ? આભાર ? આ કેવું ? સવાર થતાં આપણે આપણો રસ્તો બદલી લઈશું. સૌ સૂઈ ગયા. રાત્રે ક્યાંકથી વાદળ ઘેરાયા. ધોધમાર વરસાદ તૂટી પડ્યો. ઘેઘૂર વિશાળ વડલાના જાડાં પાંદડાંના જથ્થાએ વરસાદનું પાણી એની નીચે ન ૨૪૨: પાઠશાળા આવવા દીધું. પાણીનું એક પણ ટીપું નીચે સૂતેલાં સાધુઓ પર ન પડ્યું ! આબાદ રક્ષણ થઈ ગયું. શિષ્યવૃંદ સાચે જ પ્રભુનો ઉપકાર માનતું, વિસ્મય અનુભવવા લાગ્યું. પ્રભુનો પાડ માન્યો ! રસ્તો બદલવાનો વિચાર બદલાઈ ગયો ! આ ઉજાસ મારે ચોતરફ ફેલાવવો છે. કોઈએ આપણું નુકસાન કર્યું. આપણને પાયમાલ તો નથી કર્યા ને ? એ આપણને સાવ પાયમાલ પણ કરી શકતો હતો, છતાં નથી કર્યો. કોઈએ આપણને કટુ વચનો કહ્યા. એથી પણ કડવા અને કઠોર વચનો કહી હૃદયને ઠેસ પહોંચાડી શક્યો હોત. શરીર પર પ્રહાર કરીને અપંગ બનાવી શક્યો હોત. તેમ નથી કર્યું માટે તેને હું જતો કરું છું. માફ કરું છું. ભાઈ ! તું તો મારો મિત્ર ગણાયો. મિત્ર સાથે પ્રેમ હોય, વેર ન હોય. તારા કટુ વ્યવહારને હું ભૂલી જાઉં છું. તું પણ ભૂલી જજે. મારે વેર બાંધી દુ:ખી નથી થવું. તું પણ ન થતો. ગુરુના શબ્દો યાદ આવે છે : હે પ્રભુ ! તું દયાળુ છે. ઉપકારી છે. તે વધુ મોટી આપત્તિમાં નથી મૂક્યા. તારો આભાર ! મારે નિર્મળ થવું છે. હળવા થવું છે. પ્રસન્ન રહેવું છે. તું મને મદદ કરજે. મારે નથી વેર કદાપિ કોઈથી. મારે નથી વેર કદાપિ કોઈથી. મારે નથી વેર કદાપિ કોઈથી. Page #290 -------------------------------------------------------------------------- ________________ કથા-પરિમલ Page #291 -------------------------------------------------------------------------- ________________ 2132 બન alled આપણે વણકર બન્યા કપર્દી પક્ષનો ઉત્સવ આન્તર ગાંઠ છૂટ્યાની વેળા વર્તમાનમાં અવગુણના ઓરડા જેવા જણાતા જીવો પણ એકાદ ગુણનું પુષ્ટ આલંબન લઈને, દૃઢપણે તેને વળગી રહીને, દેહની મમતાના વળગાડને ઓળંગી જઈને, ક્ષણિક લાભના વળગણને તરછોડીને, સડસડાટ ઊંચે ને ઊંચે ચડતા હોય છે. આવું જોવા મળે ત્યારે, એવું લાગે છે કે કોઈ પણ જીવની વર્તમાન વિષમ સ્થિતિ જોઈને તેની નિંદા ન કરવી, પણ તેનામાં રહેલી શ્રેષ્ઠ સંભાવનાની કલ્પનાને જીવતી રાખવી. ન જુઓ તો ખરા ! વણકરની જાત ! એને દિવસ-રાત શું કરવાનું ? ગામના છેવાડે નાનું સરખું એક ઘર. ઘરને ઓટલે બેસી તાણો અને વાણો વણવાના. રોજ રોજ નાના-મોટા વસ્ત્ર માટે કાપડ વણવાનું ૨૪૪: પાઠશાળા ચાલે. રસ્તે જતાં-આવતાં લોકોને ‘કેમ છો ? ભલા છો !’ એમ દિવસ આખો પૂછપરછ ચાલે. ગામની ભાગોળેથી જ સાધુમહારાજ ખેતર ભણી ચૈ રોજ વડીશંકા નિવારવા જતાં-આવતાં હોય તે બધાને આ વણકર જુએ, મનમાં હરખાય. બોલવાની ઇચ્છા થાય પણ કેમ કરી બોલાવું ? એવી અવઢવમાં રહે. મલકીને અટકી જાય ! એકવાર શુભ સંયોગ રચાઈ ગયો. બગાસુ ખાતાં પતાસુ મોંમાં પડે એવું બન્યું ! મહાપ્રભાવક આચાર્યશ્રી ધર્મઘોષસૂરિ મહારાજ વડના ઝાડ નીચે ઊભા હતા, વણકરના ઓટલાથી થોડે દૂર. પહેલાં આંખથી અને પછી સ્મિતથી કુશળપ્રશ્નની આપ-લે થઈ. પછી પણ, પૂછું ન પૂછુંની દ્વિધામાં અનાયાસે – ભાવિાર્થાનુસારેળ વાયુઋતતિ ખત્વતામ્ । (ભાવિકાર્યાનુસારિણી વાણી ઊછળતી દીસે) - સહજ પૂછ્યું ‘આપે તો ભગવાનનો ભેખ પહેર્યો છે તો આપ તો ભવ તરી જવાના; પણ અમારા જેવા તો રખડી જવાના’આવા મતલબનું બોલ્યા. કરુણાસાગર આચાર્ય મહારાજે કહ્યું : ‘એવું નથી. દરેક જીવોને પોતાના આત્માનું કલ્યાણ થાય એવા રસ્તા છે જ.' આવાં આશ્વાસનભર્યાં વચન સાંભળીને વણકરને ઉત્સાહ આવ્યો. ઓટલેથી ઊભા થઈ મહારાજની પાસે આવીને વિનયાવનત મુદ્રામાં ઊભા રહ્યા. મહારાજે કૃપા કરી, બોધ આપ્યો : ‘તમે પણ ધર્મ કરી શકો છે.’ વણકર કહે : ‘તમે તો કહેશો કે દારૂ, માંસ ત્યજી દો. અમારા જીવનમાં એ તો શક્ય નથી. આપ એવું કહો, જે મારાથી સુખેથી પાળી શકાય.' આચાર્ય મહારાજે જીવદળની કક્ષા જોઈને કહ્યું : ‘તમે ગંઠિસહિયં -નું પચ્ચક્ખાણ કરીને આત્માને કર્મથી હળવો બનાવી શકશો. કપડાના છેડે ગાંઠ વાળી રાખવી. એ ગાંઠ ખોલી ‘નમો અરિહંતાણં ' બોલીને જ આહાર-પાણી લેવાં. આવી પ્રતિજ્ઞાનું પાલન તમે સુખેથી કરી શકશો.' વણકરને આ સલાહ જચી ગઈ. પ્રતિજ્ઞાનું પાલન શરૂ થઈ ગયું. અપ્રમત્તપણે સહેજ પણ ભૂલ્યા વિના લીધેલું સાદું વ્રત પળાય છે. મનમાં દૃઢતા છે, આનંદ પણ છે. મહિનાઓ અને વરસો વીતી ગયા; વૃદ્ધાવસ્થા પણ આવી. નિયમ અખંડિતપણે નિરપવાદ પળાય છે, ક્યાંય કચાશ નથી. એકવાર રાત્રે રોગનો હુમલો થયો છે, Page #292 -------------------------------------------------------------------------- ________________ પાણીની તીવ્ર તરસ લાગી છે. પાણી હાજર છે. પણ નિયમ મુજબ ગાંઠ છોડવાની છે. ગાંઠ છૂટે તો મોંમાં પાણી પેસે ! પોતાથી પ્રયત્ન પણ થઈ શકે તેમ નથી. બીજાની મદદથી તો ધારેલી સિદ્ધિના સ્વામી બની શકીએ. પણ ગાંઠ ન છોડાય. એ સ્થિતિમાં પ્રાણ છૂટી ગયા ! પ્રતિજ્ઞાનો વિજય થયો અને પાણીનો પરાજય થયો. બહારની ગાંઠ ન ભેદાઈ, પણ અંદરની ગાંઠ - ગ્રન્થિનો ભેદ છૂટી ગયો. આત્મા કુમનુષ્યમાંથી નીકળીને સુદેવત્વને પામ્યો. તીર્થાધિરાજ શત્રુંજયની રક્ષા-સેવાનું કાર્ય કરવાની અનોખી તક મળી. કપર્દી યક્ષ બન્યા. આચાર્ય મહારાજ શ્રીધર્મઘોષસૂરીશ્વરજી મહારાજ પ્રત્યે ક્ષણેક્ષણ કૃતજ્ઞતાભાવથી સભર બનીને વંદના કરતા રહ્યા. એ મહાપુરુષના પ્રભાવે આ ઊંચાઈ મળી. એમણે દર્શાવેલા નજીવા ધર્મના પ્રતાપે આવી સ્થિતિ મળી. પ્રતિજ્ઞાનું દૃઢતાપૂર્વક પાલન સર્વ ગ્રન્થિથી મુક્ત બનાવ્યા વિના ન રહે. પ્રતિજ્ઞા ભલે નાની રહે, તેનું દૃઢ પાલન મનોબળથી થાય, તો આકાશને આંબે તેવા આંબા ફળે. પ્રતિજ્ઞા Pued Fo D- D His love was the the bis JPH 5 પાલનની આ વિશેષતા છે. તે આપણામાં આવે તો આપણે પણ કસોટીની કપરી વેળાએ પ્રભુકૃપાથી અચળ રહીએ, यः पूर्वं तन्तुवायः कृतसुकृतृलवो पूरितो दुरितौघैः, प्रत्याख्यानप्रभावादमरमृगदशामातिथेयं प्रपेदे । सेवा हेवाकाळी प्रथमजिनपदाभ्भोजयोस्तीर्थरक्षा - दक्षः श्रीयशराजः स भवतु भविनां विघ्नमर्दी कपर्दी | મૂળ પ્રાચીન શ્લોક – સ્તુતિ અને પદ્યાનુવાદ જે પહેલા વસ્ત્ર વણતાં વણકર જીવને, પાપમાં રાચતા’તા, નાનું એક, સાવ નાનું, અડગ મન વડે, અલ્પ સત્કૃત્ય કીધું; પ્રત્યાખ્યાન-પ્રભાવે દુરિત નિજ ઘટ્યું, તીર્થ યક્ષત્વ પામ્યા, સેવામાં સજ્જ એવા નિત, વિઘન હરો હૈ ! કપર્દી અમારા. Baha fw fresh PD Pipe f-sale ne RE Ply કથા-પરિમલ : ૨૪૫ Page #293 -------------------------------------------------------------------------- ________________ અંદરના અવાજને આવકારીએ; પ્રામાણિક બનીએ જાણીતા પક્ષીવિદ્દ સલીમઅલીની પ્રમાણિકતા જાતની સાથે વફાદારી એ ઉન્નત જીવનની સીડીનું પહેલું હતું ઉદાર. વેપારી હળવો થયો. સંકટ ટળ્યું. આબરૂ પગથીયું છે. માણસે પોતાના અંદરના અવાજને ક'દી બચી. બજારમાં નાણાંભીડની જાણ થઈ ગઈ હોત તો અવગણવો જોઈએ નહીં. અંદરથી આવતો અવાજ વર્ષોની જમાવેલી પ્રતિષ્ઠા ધૂળમાં મળી જાત. જાણે સાચો જ હોય છે. એ તમારી ચોકી કરે છે, હૂંફ આપે જીવતદાન મળ્યું ! પછી એ વેપારીનો વેપાર તો જામ્યો છે. અવસરે આશ્વાસન પણ આપે છે. તમે ભલે તેને ન નહીં એટલે પરદેશ જવાનું ઠેરવ્યું. આફ્રિકા ગયા. ત્યાં સાંભળો તો પણ તે બીજીવાર અને ઉદારતાપૂર્વક જઈને શાખ જમાવી. નસીબે પણ સાથ દીધો. ત્રીજીવાર પણ તમારે બારણે ટકોરા મારે છે. પછી પણ સ્થાનાન્તરિતાનિ માથાનાએ ન્યાયે ઠીક ઠીક સારું કમાયા. તમે તેને આવકારો નહીં તો તે તમારે આંગણે ફરકવાનું એમ દિવસો વિતતા ગયા, ઉંમર પણ થઈ હતી. દેશ કાયમને માટે માંડી વાળે છે. યાદ આવ્યો. માદરે વતન આવી સગાં-સંબંધીઓને જો ક્યાંયથી પણ ના મળે તો પૂછ અંદર, મળ્યા, હળ્યા. હર એકની પાસે કાંઈક અખૂટ હોય છે અંદર. અણીને વખતે જેણે મદદ કરી હતી, ભાંગ્યાનો ભેરૂ આ અંદરનો જવાબ સાચો જ હોય છે. હિતકારી બન્યા હતા એની પાસે જવાનું નક્કી કર્યું. મૂળ રકમ અને આજ પર્યતનું વ્યાજ ગણી, રકમ લઈ એ શેઠની હોય છે. તેને અનુસરવું એટલે પ્રમાણિક હોવું. આ પ્રમાણિકતા જ આપણા જીવનનો પાયો છે. આ સંદર્ભમાં પેઢી પર પગ મૂક્યો. શેઠને ન જોયા. દીકરા હતા. એક સાચી બનેલી ઘટના યાદ આવે છે: પુછ્યું, તો કહે : શેઠ પરલોક પ્રયાણ કરી ગયા. દીકરાને કહ્યું : ચોપડા જુઓ અને આ રકમ ગણી આ ઘટનાને બહુ વર્ષ થયા નથી. જાણીતા મુસ્લિમ બિરાદર પક્ષીવિદ્દ સલીમઅલીને સહુ જાણે છે. તેમના પિતા પાલનપુરમાં ધીરધારનો ધંધો કરતા હતા. ત્યાંના ચોપડા ઉથલાવ્યા. ક્યાંયે નામ - નિશાન ન મળે! એક આબરૂદાર અને આગલી હરોળના ગણાતા સુખી દીકરો મુંઝાયો. વેપારી નાણાંભીડમાં સપડાયા હતા. સહેવાય તો નહીં વેપારી કહે: હિસાબ કરીને જ આ રકમ લાવ્યો પણ, કહેવાય પણ નહીં એવી મૂંઝવણ ! મહામૂલો છું, લઈ લો. દાગીનો મૂકવાની જગ્યા ક્યાંક મળે પણ હૃદયની વાત કરવાની જગ્યા મળતી નથી. જેની પાસે આવી સગવડ દીકરો કહે : ચોપડો બોલતો નથી. મારાથી ન હોય તે ભાગ્યશાળી. બહુ લાંબી મથામણને અંતે એ લેવાય. પિતાજી જન્નતનશીન થયા છે. તેમની મરજી વેપારીને સલીમઅલીના પિતા યાદ આવ્યા. તેમને વિરુધ્ધ રકમ લઉં તો તેઓ જહન્નમનશીન થાય. એકાંતમાં મળ્યા. પેટછૂટી વાત કરી અને હૃદય ઠાલવ્યું. વેપારી કહે : રકમ લેનાર હું પોતે છું. હું આપવા જોઈતી મદદ મળી ગઈ. આવ્યો છું. તે વેળાએ તમારા ભાઈ સલીમઅલી હાજર મોટી શાખવાળા વેપારી પાસે લખાપટ્ટી થોડી હતા. કરવાની હોય ? ધંધો ભલે ધીરધારનો હતો પણ મન લો. ૨૪૬:પાઠશાળા Page #294 -------------------------------------------------------------------------- ________________ દીકરાએ કહ્યું તમે તેમને મળો. તેઓ મુંબઈમાં છે. વેપારી મુંબઈ ગયા. મળ્યા. સલીમઅલી કહે : વેપાર- વણજ બધાની વહેંચણી થઈ ગઈ છે. ત્યાંનો વેપાર મોટાભાઈ સંભાળે છે. મને કશી ગતાગમ નથી. હું અહીં પક્ષીઓની દુનિયામાં ખોવાયેલો રહું છું. કેવી ખાનદાની ! અને કેવી દૂરંદેશી ! કેવી હૃદયની ઉદારતા ! આ બધું પિતાજીના પશે. અને ચોપડો બોલતો નથી એટલે, તમે કહેતા હો તો પણ અમારાથી આ રકમ ન લેવાય તેવી પ્રમાણિકતા દીકરાના પક્ષે. અને મેં લીધા છે એટલે મારે આપવા જ જોઈએ એવી છળ-કપટ વિનાની સચ્ચાઈ વેપારીના પક્ષે ! વળી પાછા પાલનપુર ગયા. પણ એ દીકરાએ રકમને હાથ લગાડવા સુદ્ધા ઈચ્છા ન કરી તે ન જ કરી. આ કિસ્સો શું કહી જાય છે ? અર્થ-લાલસાના આ યુગમાં આ ઘટનાને કોઈ સાચી માની શકે ખરાં? લોહીના સંબંધો પણ પૈસાની વાત આવે એટલે રેતીના થાંભલા પુરવાર થાય. અડકવા જાઓ કે તરત જમીનદોસ્ત ! આ પ્રસંગને સમજીને આપણે આપણા જીવનનું નિરીક્ષણ કરવાનું છે. દરેકને આવા તેવા પ્રસંગ જીંદગીમાં આવતા જ હોય છે. તે વખતે આપણે અંદરના અવાજને સાંભળવો જોઈએ, તેને આવકારવો જોઈએ પૈસાની લાલચ અને ઘેલછાથી વેગળા રહેવું જોઈએ. તેને પ્રારબ્ધ ઉપર છોડવું જોઈએ. એક પબ્લિક કેરિયર પાછળ લખેલું વાક્ય, વિહારમાં રસ્તે વંચાયું હતું તે યાદ રાખવા જેવું છે : किसी को वक्त से पहेले और किस्मत से ज्यादा મના હૈ, મિત્રતા હૈ | વાત એમ બની હતી કે, આબરૂદાર વેપારીને આપેલી રકમ ચોપડે લખાય તો મહેતા-મુનીમના હાથે, નજરે ચડ્યા વિના ન રહે. બજારમાં વાત વહે અને આ વેપારી ભીડમાં આવ્યા છે એટલે વ્યાજે પૈસા લાવ્યા છે એ બધા જાણે. આવું ન થાય તે માટે રકમનું નામનિશાન ચોપડે ચડાવ્યું જ નહીં ! પક્ષી-મિત્ર સલીમઅલી ખે છે આર કે લક્ષ્મણ, કથા-પરિમલ : ૨૪૭ Page #295 -------------------------------------------------------------------------- ________________ આધુનિક મનોવિજ્ઞાને ‘ટેલિપથી’ એવું નામકરણ હમણાં કર્યું પણ મનોમન વિચારનું આવાગમન તો યુગોથી થતું રહ્યું છે. મનમાં જે સૂક્ષ્મ વિચાર-તરંગ જાગ્યો તે, વિજળી વેગે એના લક્ષ્યને એટલે કે સામી વ્યક્તિને સ્પર્શે છે. સૂક્ષ્મતા જેમ વધુ તેમ તેની શક્તિ વધુ. મનોગત ભાવને પ્રગટ કરવાના જે માધ્યમ છે તેમાં સૌથી વધુ સૂક્ષ્મ અને શક્તિશાળી માધ્યમ સંકલ્પ છે. સ્થૂળતાથી શરૂ કરીએ તો, પહેલા ‘શબ્દ' છે, તેનાથી સૂક્ષ્મ ‘સ્પર્શ’ છે. સ્પર્શ દ્વારા આપણા મનોગત ભાવ સામી વ્યક્તિમાં સંક્રાંત થાય છે. કેટલાંક યોગીઓનો તો માત્ર દૃષ્ટિપાત પણ સામી વ્યક્તિમાં સોંસરો ઉતરી જાય છે. વિચા૨ ક૨વાની કળા આ બધાથી ઉપર છે ‘સંકલ્પ’. સબળ સંકલ્પ મનની સમગ્ર શક્તિને કેન્દ્રિત કરીને એક જ લક્ષ તરફ એકાગ્ર કરવામાં આવે તો તે સંકલ્પ તક્ષણે જ પરિણામ દર્શાવે છે. ભાવ તેવું પરિણામ. મનમાં કોઈ ભાવાત્મક વિચાર નિરંતર ચાલતા જ હોય છે. તે શુભ ભાવ સ્વરૂપ હોય અથવા અશુભ ભાવ સ્વરૂપ પણ હોય. આમ શુભ અશુભ સ્વરૂપ વિચારને સ્વાધીન હોય તો શુભભાવ સ્વરૂપ વિચાર કેમ ન કરવા ? ૨૪૮ : પાઠશાળા પણ ના, એ વિચાર સ્વાધીન થોડાં છે ? હકીકતે તો અશુભ વિચારો જ વધુ તીવ્ર વેગે આવતા રહે છે ! આપણે સતુની ઈચ્છા ભલે કરતાં હઈશું, વાવેતર તો અસા બીજનું જ કરતા રહીએ છીએ. આ આપણામાં રહેલા નકારાત્મક અભિગમનું ફળ છે. આપણને સત્ કરતાં અસત્ પર વધુ શ્રદ્ધા છે ! જગતનું મંગળ કરનાર ભગવાનનું નામ લીધું છે માટે આપો દિવસ સારો જશે એવી શ્રદ્ધા નથી હોતી પણ, સાયલા ગામનું નામ લીધું એટલે ખાવાનું મોડું મળશે એવી ‘શ્રદ્ધા' દૃઢ હોય છે ! આવી નકારાત્મક વિચારધારા નિષ્ફળતાને નોતરે છે. વળી નકારાત્મક વિચારોની વિપુલતા અને પ્રબળતાને કારણે થોડીઘણી હકારાત્મક વિચારધારા હોય તે પણ દબાઈ જાય છે. એ પ્રસંગ આ વાતને પ્રકાશ આપશે : જુના જમાનાની વાત છે. એક રાજ્યમાં રાજા અને પ્રજા વચ્ચે પિતા પુત્ર જેવા મીઠાં સંબંધો હતા. હક્ક કરતાં સભામાં શ્રીમંતો, અમીર, ઉમરાવો, અનુચરો, અને આવે બીજા બઈ નગરના યોગ્ય પુરૂષો મને પ્રીતિ નિત્યે સહુ જન પર પૂર્ણ પ્રકટે, પિતા પેઠે મારૂં હૃદય થઈને વત્સલ રહે. પરંતુ જે પેલો વણિક અહીં આવે સહુ વિષે, ભૂપાળે દિન એક મંત્રિવરને એકાંત દેખી કહી, અરે ! એને જોતાં અધિક ઉરમાં ક્રોધ ઉપ‰; ઉંડી અંતર કેરી વાત ઉરને જે સદા બાળતી; ન તે વેરી મારો, અવિનય લગારે નવ કરે, એનું કારણ શોધવા સચિવને તે સાથ આજ્ઞા કરી, બગાડે ના કાંઇ, પુરૂષ કદીએ વાક્ય ન વધે.મુંઝાણો મન મંત્રી ઉત્તર કશો આપી શક્યો ત્યાં નહીં. ચંદન " કવિ બોટાદકર તથાપિ શા માટે હૃદય મુજ એને નિરખીને, વડે વેરી જેવો સમજી હણવા તત્પર બને? વિના વાંકે વો મુજ હૃદયને તોય ન પટે, ખરે જાણું છું એ, પણ હૃદય પાછું નવ હઠે! દિન પરે દિન કૈંક વહી ગયા, સચિવ તર્ક વિતર્ક ક૨ે સદા; વણિક સંગ પિછાણ પછી કરી દિન જતાં વધતી, વધતી ગઇ. મોટાની પામવા મૈત્રી ઈચ્છે કો નહિ અંતરે ? વિના યત્ને મળે મંત્રી, ન કોને હૃદયે ગમે? એકદા મંત્રી ચાહીને વૈશ્યને ભવને ગયો, વાર્તા વાણિજ્યની એની સંગાથે કરતો હતો. Page #296 -------------------------------------------------------------------------- ________________ રા , ફરજોનું ભાન બન્ને પક્ષે વધુ હતું. પ્રજાના દિલમાં રાજા મૈત્રી પાંગરતી જાય તેમ આદાન-પ્રદાનનો દોર ચાલુ પ્રત્યે સમર્પણ ભાવ હતો. રોજ દરબાર ભરાતો અને રાજા થઈ જાય. પ્રીતિના છ લક્ષણો છે: આપે, આપેલું કે, ગુપ્ત પ્રજાને મળતાં, એમનાં સુખ-દુ:ખની કાળજી કરતા. વાત કહે અને પૂછે, જમે અને જમાડે. સભામાં સહુકોઈ પ્રજાજન આવી શકતાં. ઉનાળાના દિવસો હતા. મંત્રીએ વેપારીને જમવા માટે સભામાં શ્રીમંતો, અમીર, ઉમરાવો, અનુચરો નોંતરું આપ્યું. વેપારીએ સ્વીકારતા કહ્યું : મારે માટે અને આવે બીજા બહુ નગરના યોગ્ય પુરુષો ધન્યભાગ્ય છે. આપ પણ મારા ઘરે જમવા આવવાનું આ બધા પ્રજાજનો આવતા તેમાં એક વણિક વેપારી પણ નિમંત્રણ સ્વીકારો. આવે. તે જેવો સભામંડપમાં પ્રવેશ કરે છે તેને જોતાવેંત મંત્રી પણ આવું જ કંઈ ઈચ્છતા હતા. વેપારી અને રાજાના વિચારોમાં ફેરફાર થતાં. આંખના અમી સુકાવા એના પરિવારની ખૂબ આગતા-સ્વાગતા કરી મંત્રીએ લાગે અને આગ વરસવા લાગે ! બધાનું કલ્યાણ ઈચ્છનાર વેપારીને ચકિત કરી દીધો. વેપારીએ ધન્યતા અનુભવી. રાજાના મનમાં એના પ્રત્યે વિરોધી ભાવ જાગતાં. આવું થોડા દિવસ પછી વેપારીએ મંત્રીને નિમંત્ર્યા. વેપારીએ રોજ થતું. રોજ એ વેપારી સભામાં પ્રવેશે કે રાજા કાળઝાળ વળતી મહેમાનગત કરવામાં મણા ન રાખી. જમ્યા પછી થઈ ઊઠે! બેઉ મિત્રો બહાર વરંડામાં હિંચકે બેસી હળવી પળો માણતા રાજા કંટાળ્યો. આ શું? આવું કેમ ચાલે? આનો ઉપાય હતા. એવામાં મંત્રીની નજર ફળીયામાં એક ખૂણામાં પડેલા કરવો જોઈએ. કોને કહેવું? મંત્રી સાંભર્યો. રાજાએ મંત્રીને લાકડાના મોટા ઢગલા પર પડી. એ લાકડાના ગંજમાંથી એકાંતમાં બોલાવી પેટછૂટી વાત કહી. ઉકેલની તાકીદ કરી. ભારે સુગંધ આવી રહી હતી. મંત્રીએ છ મહિનાની અવધ માંગી. રાજાનું મન કાંઈક હળવું સહજ રીતે મંત્રીએ પૂછ્યું : આ શું છે ? થયું. ચિંતામાં બીજી વ્યક્તિ ભાગીદાર બને કે તરત જ થોડી વેપારી આ અચાનક પ્રશ્નથી અસાવધપણે બોલ્યો : રાહતનો અનુભવ થાય છે. તે ચંદન કાષ્ટનો ઢગલો છે. એકવાર હું મલબાર ગયો કોઈની નિકટ જવાનો સૌથી સરળ રસ્તો છે મૈત્રી. હતો ત્યાં ચંદન સાવ સસ્તાભાવે મળતું હતું. મને સારો કોઈના હૃદયમાં પ્રવેશવાનો અધિકાર માત્ર મિત્રને મળે છે. નફો મળશે એ આશાએ મોટો જથ્થો ખરીદી લાવ્યો. અહીં રાજાએ અંગુલિનિર્દેશ કરી જે વ્યક્તિ બતાવી એની તરફ એ પ્રમાણે વેચાયું નહીં. મારી મૂડી અટવાઈ ગઈ. આટલું મંત્રીએ દોસ્તી કરવા માટે કદમ ઉપાડ્યા. મિત્ર બનવાની ચંદન કોણ ખરીદે ? મને દિવસ-રાત આ જ ચિંતા કોરે છે શરૂઆત સ્મિતથી જ થાય ને ! સ્મિત સાથે બોલાયેલા ચેન પડતું નથી. શબ્દોમાં આપોઆપ મીઠાશ આવી જાય. હૈયાની મીઠાશથી પામે જો ભૂપ મૃત્યુ તો ચિતા ચંદનની બને, બોલાયેલા શબ્દો બધાને ગમે. મંત્રી મિત્ર બનવા માંગતો તે વિના કોઈ રીતે આ માલ મોંઘો નહીં ખપે. હોય એને કોણ ન આવકારે ? વેપારીએ મંત્રીના હાથને પ્રેમથી સ્વીકાર્યો. વણિક વેપારીને ચંદન ખપાવવાનો આ એક જ રસ્તો દેખાતો હતો.એ વિચારની ધૂનમાં બીજો કોઈ રસ્તો હોય દીઠો ત્યાં ઢગ એક ચંદન તણો તે જોઇ આશ્ચર્યથી, પૂછયું તે ઘડી મંત્રીએ વણિકને આ શું પડ્યું અહીં? એ છે ભૂલ સચિવજી! મુજતણી, ના તે સુધારી શકું ઊંડો અંતરમાંથી એમ વણિકે નિશ્વાસ નાંખી કહ્યું. પૂર્વે ગયો હું મલબાર તણા પ્રવાસે, લાવ્યો હતો વિમળ ચંદન વા'ણ માંહે, આ શુદ્ર ગામ મહીં એ નહિ કામ આવે, વીત્યાં બહુ વરસ ગ્રાહક કો નવ થાય. રોકાઈ પૂર્ણ ધન ચંદનમાં રહ્યું છે, ચિંતાથી ખિન ઉર એ દિનથી થયું છે; આનો ન કોઈ ઉપયોગ અહીં કરે છે; ને વ્યાજ તો શિર પરે મુજને ચડે છે. પાસે કો ભૂપ મૃત્યુ તો ચિતા ચંદનની બને, તે વિના કોઈ રીતે આ માલ માંધો નહિ ખપે. કહે છે એમ સૌ લોકો, ઇચ્છું હું ઉરમાં નહિ, આપશું ઐક્ય પામ્યાથી હા ! બોલાઈ ગયું કંઈ ! ક્ષમા એ દોષની માગું, વાત આ દાટજો અહીં, ધ્રુજતો વૈશ્ય ભીતિથી કાલાવાલા કરે કંઈ; વાણીના દોષને વા'લા! ન આણે કોઈ અંતરે, દીલાસો એમ આપીને ગયો મંત્રી પછી ઘરે. કોપે ચડ્યો તરણિ માધવમાસ માંહે, અગ્નિ ભય કિરણ અનેક ફેંકે; પૃથ્વી અને પવન પૂર્ણ તપી ગયાં છે, સ્પર્ધા કરે શું સહુને સળગાવવાને ? કથા-પરિમલ : ૨૪૯ Page #297 -------------------------------------------------------------------------- ________________ એવી કલ્પના ક્યાંથી આવે ? મંત્રી પાસે બોલતાં બોલાઈ હોય તે પણ ઉમેરજો, વેપારી આ જાણી રાજીના રેડ થઈ ગયું. મનના ખૂણે પડેલી વાત ઉછળીને બહાર આવી ગઈ. ગયો. એને થયું, કોઈ માઠા સમાચાર તો નથી. તો પછી તરત ખ્યાલ આવ્યો : શું બોલાઈ ગયું? સાવધ થયો. આ આટલા બધાં ચંદનની તે શી જરૂર પડી હશે ? પણ મારે તો મિત્ર છે. કહ્યું : આ વાત અહીં જ દાટજો. વિચારવાનું શું કામ છે? દામ મળે છે પછી શું? મંત્રી ઠાવકાઈથી કહે : ફિકર ન કરો. ચંદન રાજ દરબારે પહોંચી ગયું. સુથારે એનું કામ શરૂ મનમાં થયું, કારણ પકડાઈ ગયું. પછી બીજી ત્રીજી કરી દીધુ. વેપારીને પૂરતા પૈસા મળી ગયા. એનું મન હળવું વાત કરી, વિદાય લીધી. થઈ ગયું. ચિંતા ટળી ગઈ. મનમાંથી રાજાના મૃત્યુનો વિચાર બેએક દિવસ પછી રાજ્યના કામે અમુક બાબતમાં ગયો. વાદળ વરસી જાય કે વિખરાઈ જાય પણ તે પછી તો સૂરજનો પ્રકાશ મળે છે! સલાહ લેવી જરૂરી હતી, તે બપોરે જ મંત્રી રાજા પાસે ગયો. ઉનાળાના દિવસો હતા, બપોરનો ધોમ ધખતો હતો. પછી રાબેતા મુજબ તે વેપારી રાજસભામાં ગયો. શેરીઓ સાવ સુમસામ હતી. રાજાએ તેને જોયો. રાજાના મનમાં સહજ પ્રસન્નતાનો અનુભવ થયો. આશ્ચર્ય થયું. સભા બરખાસ્ત થયા બાદ ચકલું ન ફરકે, જાણે ધોળે દિવસે ધાડ. એવું વાતાવરણ મંત્રીને આ પૂછયું : તમે કંઈક કર્યું જણાય છે ! મંત્રી કહે : હતું. રાજા તાપથી આકળવિકળ થતાં હતાં. ખસની ભીની આપણે પરિણામ સાથે નિસ્બત છે. આપે સોપેલું કામ ચટાઈઓ બારીએ અને ઝરુખે લટકતી હતી. સેવકો તેના પર થોડી થોડી વારે ગુલાબજળનો છંટકાવ કરતાં હતાં. થઈ ગયું. રાજાએ મંત્રીની વાત સાંભળી ઉતાવળે સલાહ આપી. પછી આ કથાનો સાર મહત્ત્વનો છે. કહે : આ ગરમીનો કાંઈક ઉપાય કરવો જોઈએ, મહેલમાં આપણાં ચંદન વેચવા માટે કોઈની ચિતા ખડકવાની એકાદ ખંડ ચંદનનો હોય તો ઠંડકનો અનુભવ થાય અને જરૂર નથી. આપણા સુખને માટે કોઈને દુ:ખ દેવાનો વિચાર શાતા વળે. ન કરવો જોઈએ. કોઈને દુઃખી કરવાનો વિચાર કરીએ છીએ ત્યારે એ આપણે વાવેલું જ દુઃખ આપણને પાછું મળે છે. મંત્રીએ સત્વર કહ્યું ઃ રાજન, આપની ઈચ્છા થઈ છે આપણો જ વિચાર આપણા તરફ પાછો વળે છે. મનના તો જરૂર એ બની જશે. “પુણ્યવંતને ઈચ્છા માત્ર વિલંબ.” વિચારોની સૂક્ષ્મ અસર થાય છે. શુભ હોય કે અશુભ, મનના રાજા કહે : થઈ જશે કહો છો પણ તે તો આવતે ઉનાળે ખપમાં આવે. મંત્રી કહે: તુર્ત જ કરાવી દઉં. વિચારોની અસર થવાની જ. વળતે દિવસે સવારમાં જ વેપારીને કહેવરાવ્યું: તમારા આપણને શુભ વિચારો જ જોઈએ છે, તો શુભ વિચારો ફળીયામાં જેટલું ચંદન છે તે બધું જ રાજ દરબારે મોકલી જ ફેલાવવા. સર્વ દિશાએથી આવતા શુભ વિચારો ઝીલવા આપો, સાથે તેની કિંમત પણ જણાવજો, જે કંઈ વ્યાજ ચડ્યું એ જ આપણું કર્તવ્ય. પ્રાસાદમાં નૃપતિ આપ્તસમૂહ સંગે, બેઠો હતો કરી વિલેપન શીત અંગે હા યોગ્ય એ જરૂર ઉષ્ણદિને ઉપાય. શક્યો જાણી સાચું સચિવ હદયે કારણ બધું, પાસે બેઠો હતો સકળ મંત્ર સહાયકારી; મંગાવી ચંદન કરો જ્યમ શીઘ થાય; અને સંતોષ એ હદય સહજે એમ ઉંચર્યું; બેઠો પ્રધાન કંઈ વાત રહ્યો વિચારી. આશા સ્વીકારી સચિવે ઝટ કાર્ય કીધ, શકે છે સર્વનાં હદય અવલોકી હદતને, ઉશીરના પડદા લટકી રહ્યા, ૐ મૂલ્ય વૈશ્ય તણું ચંદન સર્વ લીધું. વિના પ્રીતિ ક્યાંથી ઈતર ઉરમાં પ્રેમ પ્રકટે? અનુચરો જળ તે પર છાંટતા; બનાવી બંગલો આપ્યો ભૂપ ભાળી ખુશી થયો, પ્રજાને પાળે છે નૃપતિ નિજ સંતાન સમજી, કુસુમ, ચંદન ને વ્યાજનાદિકે, બેઉના સ્વાન્તને શાન્તિ આપી એ સચિવે અહો! અને એની દૃષ્ટિ સહુ ઉપર સ્નેહામૃત ભરી; નૃપતિ સેવન શૈત્ય તણું કરે. પરંતુ જે પાપી અહિત કંઈ એનું ઉર ચહે, વેચી ચંદન ભૂપને વણિક એ આપે ઘણી આશિષો, દેખી પ્રસંગ થઇ સ્વસ્થ પ્રધાન બોલ્યો, રાજાના ઉરમાં ય એ સમયથી ના ક્રોધ કાંઇ રહ્યો; પછી પ્રીતિ ક્યાંથી કૃપહૃદયમાં એ પર રહે ? શેત્યાર્થ ચંદન સમો ન ઉપાય બીજ; જાણી એ પલટો કશો હદયનો રાજા શક્યો અંતરે, અરીસો છે દેવી હૃદયરૂપ, જોવા જગતને, જ બંગલો સકળ ચંદનનો કરાય, તોએ કારણ એહનું ઉર વિષે આવ્યું કશું ના અરે ! છબી એમાં સાચી સકળ ઉરની સત્વર પડે; ઉષ્મા ન ગ્રીષ્મ તણી જરીએ જણાય. નઠગાશે આ દ્રષ્ટિ પણ ઉર ઠગાશે નહિ કદી . ૨૫૦: પાઠશાળા. Page #298 -------------------------------------------------------------------------- ________________ વિતેલી ઘટનાને કઈ રીતે વિચારીશું ? વિક્રમની અઢારમી સદીમાં, ઉત્તર ગુજરાતના એક ગામમાં બનેલી એક ઘટના છે. જો કે આ ઘટના, કોઈ પણ સાલના, કોઈ પણ દિવસે, કોઈ પણ ગામમાં બની શકે છે. એ ગામ હતું. સાવ નાનું ગામડું નહીં અને શહેર પણ નહીં એવું એ ગામ. ગામનું બજાર નાનું પણ રોજ સવારથી સાંજ સુધી ધમધમતું રહેતું. આજુ બાજુના કેટલાંયે ગામડાંનું હટાણું હતું. આસપાસના ગામડાના સેંકડો માણસો પોતાના ગામની નીપજ – ચીજવસ્તુ અહીંની બજારમાં વેચવા લાવે. પોતાને જોઈતી ચીજવસ્તુ લેતા પણ જાય. આનું નામ હટાણું. - ગામમાં એક જ ઊભી બજાર પણ એના અલગ અલગ ભાગ. ઉગમણેથી ગામમાં પેસતાં પહેલાં જ ઘીની દુકાનો આવે. વચ્ચે ત્રણ ગાડા ચાલી શકે એવો પહોળો રસ્તો. ઘીનું બજાર સોમવારે ભરાય. ગામડેથી ઘીના ગાડવા ભરી અનેક ભરવાડો, રબારીઓ ઘી વેચવા આવે. બજા૨માં સામસામી ઘીના વેપારીઓની દુકાન. શિયાળાના દિવસો હતા. આજે સોમવાર એટલે સવારથી જ ગામડેથી ભરવાડ વગેરે ઘીના દોણાં, બોઘરણાં લઈને, વધુ હોય તો ગાડવાથી ગાડું ભરીને આવવા લાગ્યાં. સવારનો કૂણો તડકો રેલાયો ને બજાર ઉભરાયું. ખુલેલી ઘીની દુકાનો પાસે રોજીંદા ઘરાકો આવવા લાગ્યા. વેપારીઓ પણ એવા કુશળ; ઘીની પરખ એવી તો કરી જાણે કે ઘીના ગાડવામાંથી ઘીને અડકવું પણ નપડે ! માત્ર નજર પડે ને કહી દે કે આ ચોખ્ખું છે, આમાં ભેગ છે. પાસેના ગામડાનાં વશરામ અને રુડી, અને એ જ ગામના ભરવાડવાસના, ખોડો અને રતન; બન્ને ઘણીધણીયાણી . ગામમાંથી ઘણા ગાડા નીકળ્યા એટલે ઘીના ગાડવા ભરી, પોતપોતાના ગાડા જોડી, સારા શુકન જોઈને પોતે પણ નીકળ્યા. જોતજાતામાં ગામની બજારમાં આવી, વશરામ મીઠાભાઈની દુકાને અને ખોડાભાઈ જીવણભાઈની દુકાને ઊભા રહી ગયા. બન્નેની સામસામી દુકાન. વર્ષોથી એકબીજા પર વિશ્વાસ. બાઈ માણસ, આ બાજુ રુડી અને સામે દુકાને રતન, ગાડા પાસે ઊભા. અને વશરામ અને ખોડો દુકાનને ઓટલે ઊભા. બન્નેના ગાડામાં વીસ-બાવીસ ગાડવા હતા. ધણીયાણી ગાડામાંથી ગાડવો લઈને ધણીને આપે. અપટલે ઊભેલો ધણી વેપારીને આપે. વેપારી જુએ, ચકાસે; સારૂં લાગે એ રાખે, કાગળમાં ટપકાવે. ઠીક ન લાગે એ બાજુએ રખાવે. આમ ક્રમ ચાલે. બન્ને સામસામી દુકાનોમાં આ સીલસીલો એકસરખો ચાલે. બાર-તેર ગાડવા તો બરાબર અપાયા, મુકાયા, લખાયા. તે પછી એક ગાડવો રુડીએ લઈ વશરામના હાથમાં મૂક્યો પણ શું બન્યું તે કોઈને ખ્યાલ ન રહ્યો ને ગાડવો । દુકાનના ઓટલાની ધારે જ પડ્યો. તડાક્ દઈને ગાડવો ફૂટ્યો, ને શિયાળાનું જામેલું ઘી અને તેના દડબા ઊડીને પડ્યા. રુડી શરમાઈ, વશરામનું મોં પણ ઝંખવાયું. એક ક્ષણ કોઈ કંઈ જ ન બોલ્યું. વળતી ક્ષણે જ રુડી બોલી : મારા હાથ સ્હેજ ચીકણાં થઈ ગયેલા એટલે આમ બન્યું. ન વશરામ કહે : તે તો આપ્યો પણ મારાથી જરા શરતચૂક થઈ ગઈ ને ગાડવો પડી ગયો. કંઈ નહીં હવે હું બરાબર ધ્યાન રાખીશ. બન્ને આમ બોલ્યા અને ગાડવા આપવા લેવાનું કામ પૂર્વવત્ ચાલ્યું. ગણતરીની મિનિટોમાં ગાડાનાં કથા-પરિમલ ઃ ૨૫૧ Page #299 -------------------------------------------------------------------------- ________________ ગાડવા દુકાનમાં ઠલવાઈ ગયા, હિસાબ પણ થઈ ગયો. પૈસા ગણીને અપાઈ ગયા. વશરામ અને રુડી ગામમાં બીજી ચીજ વસ્તુ ખરીદવાની હતી તેમાં મન પરોવીને ગાડું આગળ લઈ ગયા. આ બાજુ રતન અને ખોડો મળીને ગાડું ખાલી કરતાં હતાં. રતનના હાથમાંથી ગાડવો છટક્યો, નીચે પડ્યો. ખોડાએ આ જોયું. એનું મગજ છટક્યું, રતનને કહે : ગાડવો આપતાં ખ્યાલ તો રાખીએ, મેં લીધો છે કે નહીં ? બસ, આમ બેધ્યાનપણે આપવાનો ? સામે રતન બોલી : મેં તો બરાબર આપ્યો હતો, પણ તમે જ રસ્તે જતાં લોકો સામે ટીકી ટીકીને જોતાં રહો એમાં હું શું કરું ! બે વચ્ચે ચડભડ થઈ. બન્નેને ઊંચા અવાજે બોલતાં સાંભળી લોક તમાશો જોવા ભેગું થયું. રતન પણ આગળ પાછળની યાદ કરી કરી બોલતી રહી અને ખોડો પણ કાંઈ બાકી રાખે ? બન્ને હાથ લાંબા લાંબા કરી થૂંક ઉડાડતા રહ્યા. ટોળે મળેલા લોકોએ આનો લાભ લઈ, ગાડાના ગાડવા પર હાથ અજમાવવા લાગ્યા ! ફાવે તેમ ઘરભેગું કરવા લાગ્યાં. બોલતાં ને બકતાં બન્ને થાક્યાં ત્યારે દુકાનદાર કહે : ભાઈ !આ બધી ઘરની વાતો ઘરે કરજો. તમારું આ જોણું જોઈને મારા ઘરાક પાછા જાય છે. બંધ કરો. શિયાળામાં યે રતન ખોડાને કપાળે પરસેવો વળેલો જોઈ દુકાનદારે કહ્યું : પાણી પીઓ અને ટાઢા થાઓ. પાણી પીને જેવી રતન ગાડા તરફ વળી ત્યાં તો એના મનમાં ફાળ પડી. ગાડામાં એકેય ગાડવું નહીં ! હેં ! બધા ગાડવા કોણ લઈ ગયું ? દુકાનદારે ભેગાં થયેલા લોકોને ભગાડ્યાં : જાવ ! અહીં કશું નથી. દુકાનદારે હિસાબ કર્યો ઃ તેર ગાડવાના પૈસા આપવાના થયા. વીલે મોઢે પગ પછાડતાં અને બબડાટ કરતાં, ખોડાએ પૈસા ગજવામાં મૂક્યાં : તેવીસ ગાડવા લાવ્યો હતો તેના આટલા પૈસા આવશે, તેમાંથી આવું આવું લઈશું. ૨૫૨ : પાઠશાળા એના ઓરતા ને મનસૂબા બધા ધૂળમાં મળ્યાં ! મન ખાટું થયું ઃ ચાલો, હવે કંઈ બજારમાં જવું નથી. જલદી ગામભેગાં થઈએ. ધોળી પૂણી જેવા મોંએ ગામની વાટ પકડી ઘર ભણી રવાના થઈ ગયા. આ વાત અહીં પૂરી થાય છે. પણ આપણું કામ અહીંથી જ શરું થાય છે. કથા-પ્રસંગ માત્ર કુતૂહલ સંતોષવાના પ્રયોજનથી નથી જોવાનો. જીવનને ઉજમાળ કરતાં બે નરદમ સત્ય અહીં ઉપલબ્ધ થાય છે તેને સમજવાનું આપણું પ્રયોજન છે. જુની વિતક વાતોને ઉખેળીને, બની ગયેલી ઘટનામાં જ અટકીને કે અટવાઈને શું પ્રાપ્ત થાય છે ? ઘટના જેવી બની કે તેની જવાબદારી સ્વેચ્છાએ સ્વીકારી, તેમાંથી થયેલી ભૂલ ફરી ન થાય તેની કાળજી રાખવાના વિચારને સ્થિર કરી આગળ વધીએ તો શું પ્રાપ્ત થાય તે આ કથાના સંદર્ભે વિચારવું છે. પ્રથમ એ વિચારવું છે કે આ કથા-પ્રસંગ જેવું આપણા જીવનમાં પણ બનતું હોય છે, ત્યારે આપણી ભૂમિકા વશરામ-રુડીની છે કે ખોડા-રતનની છે ? આત્મ નિરિક્ષણ કરીએ અને આપણા જીવનની ઘટનામાંથી શો બોધ લઈએ ? બનેલા બનાવોમાં આપણી વિચારધારામાં કે દૃષ્ટિકોણમાં ફેરફાર કરીએ છીએ ? આટલા પ્રશ્નો વિચારવા માટે રાખીએ અને પ્રસંગના નિષ્કર્ષને ગાંઠે બાંધી લઈએ. જો આણે આમ કર્યું હોત, જો આમ ન કર્યું હોત; આ બનાવ આ રીતે નહીં પણ આ રીતે બન્યો હોત તો આમ પરિણામ આવત. --આવા હિસાબ કે ગણતરીમાં મન-મગજ-સમય-શક્તિ ખર્ચવા તે માત્ર મૂર્ખતા છે. નુકશાનીના બનાવમાં અટકી જવાથી કે તેને અંગે ચિંતા કરવાથી માત્ર રાગદ્વેષની વૃદ્ધિ જ થાય છે, જે હાથમાં નથી તે ભવિષ્યની વિચારણામાં જ ડૂબેલા રહેવાથી પુરુષાર્થની હાની જ થાય છે. આ બન્ને પ્રકારની વિચારણા વિધેયાત્મક શક્તિનો હ્રાસ કરનારી છે. બની ગયેલી ઘટનાને બળતરા સાથે ઘૂંટવાથી, ઘૂંટી ઘૂંટી ઘેરી બનાવવાથી તે વ્યક્તિ પ્રત્યે દ્વેષ પેદા થાય છે. Page #300 -------------------------------------------------------------------------- ________________ જે નકારાત્મક લાગણી ઉત્પન્ન થઈ તેનાથી જશે. જે કાળે બનવાનું છે તે બનશે” એમ બોલવાનું કે જીવનઉર્જાનું અધોગમન થાય છે. કાંઈ પણ લાભ થવાને વિચારવાનું નથી પણ જે કાળે બનવાનું હતું તે બન્યું. બદલે નુકશાન જ થાય છે, તેથી ચિત્તને એવું કેળવવું હવે નવેસરથી પુરુષાર્થ કરીશું તો જે ધારીશું તે બનશે જોઈએ કે એ આવા વિચારમાં રોકાય જ નહીં. એમ વિચારીને પુરુષાર્થને સતેજ બનાવવાનો છે. આવે વખતે ચિત્તને શાન્તિમાં રાખવા રાગદ્વેષની વૃદ્ધિ નથી કરવાની અને પુરુષાર્થની નિયતિવાદનો, ભવિતવ્યતાનો સહારો લેવાનો; એ કાળે હાની નથી કરવાની, એવા વિચારો કરવાથી શક્તિનું ઘટના બનવાની હતી તે બની, હવે તેનો શોક, સંતાપ ઉર્વીકરણ થાય છે. ચિત્ત અકારણ પ્રસન્ન રહે છે. ઘટના કે વિષાદ શા માટે ? ગમે તેવી હોય, તેને જોવાની આપણી દ્રષ્ટિ સવળી હોય જે ઘટના બની નથી તેને માટે નિયતિવાદનો સહારો રોડ તો દેખીતી રીતે દુઃખદ દેખાતી ઘટના પણ આપણા માટે લેવાનો નથી. જો તેમ કરીશું તો પુરુષાર્થની હાની થઈ સુખદ બની જાય. ચોરી અને તે પુસ્તકની ! ભલે થાય વાત છે શેઠ પ્રેમાભાઈના નામે તૈયાર થયેલા હૉલના ઉદ્ઘાટન પ્રસંગની. અમદાવાદના તે વખતના કોટની અંદરના વિસ્તારનો એક શોભીતો અને જાજરમાન હૉલ. તેનો ઉદ્દઘાટન સમારોહ પણ ઠાઠથી ઉજવાયો. શેઠ કસ્તૂરભાઈ લાલભાઈ તો મુખ્ય હતા જ; સાથે અમદાવાદ શહેરના તમામ ક્ષેત્રની ટોચની વ્યક્તિઓની હાજરીમાં આ સમારોહ સંપન્ન થયો. સમારોહ પૂરો થયા પછી આમંત્રિત મહેમાનો નવા મકાનના એક-એક રૂમ જોવા લાગ્યા. ફરતાં ફરતાં લાઇબ્રેરી વિભાગમાં આવ્યા. કસ્તૂરભાઈ શેઠની સાથે અન્ય પંદર-વીસ શેઠીયાઓ હતા. લાઇબ્રેરીના ઉત્સાહી વ્યવસ્થાપક ભાઈ કબાટની ગોઠવણીની વાત સમજાવતા હતા. બારી પાસેથી કબાટની હાર ગોઠવવાની વાત કરી તો એ વૃન્દમાંથી એક જણ બોલ્યું કે આ બારી પાસે કબાટ રાખશો તો કબાટમાંથી ચોપડીઓ કોઈક ચોરી જશે, માટે બારીથી તો દૂર જ રાખજો આ સાંભળી કસ્તૂરભાઈ બોલ્યા : શું કહ્યું? એમ કરવાની જરૂર નથી. ચોરી અને તે પુસ્તકની ? અમદાવાદમાં? એવો દિવસ ક્યારે ઊગે ? પુસ્તક ચોરીને પણ કોઈ વાંચે તો-તો પ્રજાને ઘણો જ જ્ઞાનલાભ. અરે ! કબાટ પણ ખુલ્લા જ રાખજો ! બધાના હાસ્યના પડઘાથી પ્રેમાભાઈ હૉલ ગાજી રહ્યો! કથા-પરિમલ : ૨૫૩ Page #301 -------------------------------------------------------------------------- ________________ ધર્મનું સાધન: અન્તઃકરણ જ્ઞાની પુરુષે ધર્મ આરાધવાના ત્રણ પ્રકાર બતાવ્યા છે : કરણ-ઉપકરણ-અન્તઃકરણ. તે ઉત્તરોત્તર વધુને વધુ સૂક્ષ્મ છે. પહેલો પ્રકાર : કરણ. ઘર્મ આરાધનામાં શરીર એ સાધન છે. શરીરની સપાટીથી ધર્મ થાય છે. બીજો પ્રકારઃ ઉપકરણ. ધર્મ કરવા માટે જોઈતા સાધન ઉપકરણ કહેવાય. ઓઘો, મુહપત્તિ, ચરવળો, કટાસણું, નવકારવાળી, પૂજાની થાળીવાટકી વગેરે ઉપકરણ જોઈએ. ધર્મકાર્ય કરવા આ બધાની જરૂર પડે. ત્રીજો પ્રકાર : અન્તઃકરણ. પહેલા બે પ્રકાર વડે ધર્મ થાય. એથી વિશેષ અને સર્વોચ્ચ આ પ્રકાર છે. કદાચ કરણ કે ઉપકરણ વિના ધર્મ થઈ શકે પણ અન્ત:કરણ તો જોઈએ જ. તમે વિચાર કરો. પંચાશક શાસ્ત્રમાં જે એક ઘરડી ડોશીની કથા આવે છે તેમાં આ અન્તઃકરણ દ્વારા થતાં ધર્મનો જ મહિમા સવજી છાયા બતાવ્યો છે. બાકી કરણ કે ઉપકરણમાં ક્યાં કશો ભલીવાર હતો? અત્યંત દરીદ્ર ડોશીમાની પાકી ઉંમર, કરચલીવાળું કુશ શરીર. ૮૦ વર્ષની વયે પોતાની આજીવિકા માટે રોજ જાતે જંગલમાં જઈ લાકડા કાપી ભારા લઈ આવવા પડતા હતા ! આંખના દીવાનું તેલ ખૂટવામાં આવ્યું હતું એટલે કે એ અખમ થવા આવી હતી. કાન પણ જવું જવું કરતાં હતાં. પગ તો ક્યારના યે રજા માંગતા હતા. પણ બધું એમ જ નભતું હતું. એક દિવસ એ ઘરડાં માજી માટે સોનેરી દિવસ ઉગ્યો. લાકડા લેવા જંગલમાં જવા ઘર બહાર નીકળીને જેવા તે ચોકમાં આવ્યા ત્યારે, માણસના ટોળે ટોળાં એક દિશામાં જલદી જલદી જતાં જોયાં. માજીએ પૂછ્યું: આટલા બધા માણસ આજે ક્યાં જાય છે.? કોઈકે કહ્યું : ગામ બહાર ભગવાન આવ્યા છે. ત્યાં દર્શન માટે જાય છે. | આટલું સાંભળી માજીના મનમાં શુભ વિચારનો સંચાર થયો. થયું : લાવને હું પણ આજે ભગવાનના દર્શને જાઉં. માજીએ જંગલમાં જવાને બદલે ભવ-જંગલનો અંત લાવનાર ભગવાન તરફ ડગુમગુ ચાલે ડગ માંડ્યાં. વળી મનમાં થયું : આમ આવા શરીરે કેમ જવાય ?એટલે નદી તરફ ચાલ્યો. ત્યાં પાણીમાં હાથ-પગ બોળ્યા. નદી પાર કરતાં બીજો વિચાર ઝબક્યો : ખાલી હાથે કેમ જવાય ? ત્યાં સામે નાગોડના છોડ પર નાના નાના લાલ ફૂલ દેખાયા, તે લઈ લઉં !થોડાં ફૂલ લીધાં અને આગળ વધ્યાં. રસ્તા પર જેવા આગળ વધવા જાય ત્યાં જાણે કીડીયારૂ ઉભરાયું હોય તેટલું માણસ ! અરે, માણસ જ નહીં, પશુસૃષ્ટિ પણ ત્યાં ધસમસતી દેખાઈ ! આમાં મારગ કેમ થાશે, એવી ચિંતા મનમાં ઘોળાતી હતી. ત્યાંથી પસાર થતાં રાજાને પણ આ માજીને જોઈ દયા " આવી. પાસેના મંત્રીને કહ્યું કે સૈનિકોને સૂચના આપજો કે માજી ક્યાંક ચગદાઈ ન જાય. રાજા તો આગળ વધ્યા. પણ મનમાં આ માજી વસી ગયા. જેવા તેઓ પ્રભુ પાસે પહોંચ્યા તેવો જ પ્રશ્ન પૂછ્યો : પ્રભો ! પે'લા માજી ક્યાં પહોંચ્યા ? ત્યાં પ્રભુ કહે : આ તમારી સામે બેઠાં છે તે. રાજા કહે : આ તો દેવ છે ! પ્રભુ કહે : એ માજી દર્શન કરવાની ચઢતી ભાવધારા સાથે આવી રહ્યા હતા, ત્યાં જ માણસની ભીસ થતાં ચગદાઈ ગયા અને તેઓનું આયુષ્ય પૂર્ણ થયું. એમના મનમાં પ્રભુના દર્શનની તીવ્ર ભાવના હતી; હાથમાં નગોડના ફૂલ હતા તેથી દેવલોકનું આયુષ્ય બાંધ્યું અને આ તમારી સામે જ બેઠાં છે. હીન, દીન અને દરીદ્ર અવસ્થામાંથી કેવા પૂણ્યશાળી બની ગયા ! આમાં કરણ અને ઉપકરણ તદન ગૌણ હતા. માત્ર અન્તઃકરણથી તેમનું કામ થયું ! આપણે પણ ધર્મ સાધવા માટે વધુમાં વધુ જોર અન્તઃકરણ ઉપર દેવાનું છે. મનમાં જ પ્રભુનું સ્થાપન કરી તેમની સાથે તદાકાર થવા પ્રયાસ કરવાના છે. તેમ કરવાથી જ સાધના ફળવતી અને બળવતી બની રહેશે. ૨૫૪ : પાઠશાળા Page #302 -------------------------------------------------------------------------- ________________ સુખની ચાવી : આપણા જ હાથમાં આપણા જીવનનાં મોટા ભાગનાં દુઃખો આપણે જ નામના પ્રદેશને શોધી લે છે. જેમકે ભક્ત કવિ નરસિંહ નોંતરેલા અને આપણે જ ઊભા કરેલાં, આપણે જ મહેતાના જીવનમાં બનેલી દુ:ખદાયક ઘટનાને પોતે ઉછેરેલા હોય છે. તેના બે કારણો હોઈ શકે, અદ્રષ્ટ ‘ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ'કારણ અને કૃષ્ટ કારણ. અદ્રષ્ટ કારણમાં તો આપણે એ શબ્દોમાં નવાજે છે. ભાગ્ય અને કર્મને નિમિત્ત માની લઈએ છીએ. જ્યારે આપણે એટલી ઊંચી અપેક્ષા આપણી જાત પાસેથી દ્રષ્ટકારણમાં તો આપણે સ્વયં જવાબદાર હોઈએ છીએ. ભલે ન રાખીએ, તોયે એવી એક વિચારસરણી જરૂર આમેય આપણા સ્વભાવને કારણે આપણા જીવનમાં ખીલવી શકીએ કે: સુખ અને સુખના કારણો કરતાં દુઃખ અને દુઃખના કારણો જે કાંઈ બન્યુ હોય તે ભલે બન્યું; તેનાથી વધારે વધુ જ મળવાના. અનિષ્ટ તો નથી બન્યું ને ! છે માનવી જીવનની ઘટમાળ એવી, આ નજરથી જોઈને હળવાશ અનુભવવાનું આપણે દુ:ખ પ્રધાન, સુખ અલ્પ થકી ભરેલી. જરૂર શીખી શકીએ. જુઓને ! આ નાનકડો પ્રસંગ આવું શરીરના રોગો અને એવા એવા દુઃખ, જીવન જ શીખવે છે ને ? જીવવાની આપણી અણઆવડત અને આરોગ્યના એક શહેરમાં એક નોકરીયાત ભાઈ હતા. સીધું નિયમોની અણસમજની જ નીપજ છે! મોટા અને ભારે સાદું એમનું જીવન! માતા, પત્ની અને ત્રણ બાળકોનો રોગોમાં પૂર્વે બાંધેલા કર્મ પણ નિમિત્ત બનતાં હોય છે. એમનો પરિવાર. નામું લખવામાં એ ભાઈ નિષ્ણાત જ્યારે, મનની ચંચળતાને કારણે, ખોટા દ્રષ્ટિકોણને હતા. રૂપિયા સાતસો નો પગાર, દર મહિનાની સાતમી કારણે, ખોટી રીતે વિચારવાની ટેવને કારણે ઊભા થતાં તારીખે મળે. રોજનિયત સમયે નોકરીએ બસમાં જવાનું દુઃખો તો પારાવાર છે, ઢગલાબંધ છે ! અને નિયત સમયે બસમાં ઘરે આવવાનું. જાણે, જે રીતે વિચારવાથી સુખ ઉપજે એવી રીતે “નિશાળેથી નીસરી જવું પાસરું ઘેર.” આડે અવળે વિચારવાની ટેવ પાડીએ તો આપણે વિષમ પરિસ્થિતિમાં ક્યાંયે એમની બેઠક નહીં. એકવાર સાતમીએ પગાર પણ દુઃખી દુઃખી થઈ જવાને બદલે સ્વસ્થ રહી શકીએ. થઈ ગયા પછીના દિવસે એક ઘટના બની. સુખ શોધવાની એક અલૌકિક દ્રષ્ટિ ઉઘડી જાય તો રોજના ક્રમ મુજબ બસમાં સાંજે ઘેર આવવા સર્વત્ર સુખની સૃષ્ટિનું નિર્માણ થઈ જાય. લૌકિક રીતે નીકળ્યા. રોજ જ્યાં બેસતાં ત્યાંજ બેઠક મળી. ઘર ભલે જીવનનાં તમામ સુખચેનને હરી લેનાર ઘટના બને નજીકનું સ્ટોપ આવ્યું ત્યાં ઉતર્યા. ઘેર આવ્યા. પત્ની ત્યારે પણ તેમાં ક્યાંક છૂપાયેલા, લપાયેલા એક સુખ રસોડામાં સાંજની રસોઈ કરી રહ્યા હતા, ભાખરી કથા-પરિમલ: ૨૫૫ Page #303 -------------------------------------------------------------------------- ________________ વણવાનું કામ ચાલતું હતું. ભાઈ ઘરમાં દાખલ થયા. ઝબ્બામાંથી ચશ્મા, પાકીટ કાઢવા હાથ ગજવામાં નાખ્યો તો હાથ જ સીધો બહાર આવ્યો ! રસોડામાંથી પત્નીની નજર પણ પડી; હાથ બહાર નીકળેલો જોઈને પત્નીના હૃદયમાં ફાળ પડી. પરંતુ ભાઈ તો ખડખડાટ હસવા લાગ્યા ! એ જોઈ, પત્નીને ગુસ્સો આવ્યો, કહે : એક તો ખીસ્સુ કપાયું અને તમને હસવું આવે છે ? ભાઈ કહે : હું હસું નહીં તો બીજું શું કરું ? જે થયું તે સારું જ થયું. આજે બન્યું એને બદલે કાલે બન્યું હોત તો કેવી મુશ્કેલી થાત ? ગઈ કાલે મારા આ જ ગજવામાં આખા મહિનાનો પગાર હતો. આજે માત્ર સાત રૂપિયા અને વાંચવાના ચશ્મા જ હતાં. આટલેથી પત્યું એટલે મને હસવું આવ્યું. એમના પત્નીની જેમ આપણે સહુ, આવું કાંઈ બને ત્યારે અકળાઈ જઈએ છીએ. ચિંતાથી મોં કરમાઈ જાય છે. જ્યારે આ ભાઈએ આ જ ઘટનાને એવા એંગલથી જોઈ, હળવાશથી મૂલવી કે, તેને દુઃખને બદલે સુખનો અનુભવ થયો. જીવનમાં આવું બને ત્યારે આપણે પણ, ‘વધુ નુકશાનથી બચી ગયા' એવું વિચારીને શૂળીનું સોયે સર્યુ એમ મનને વાળીએ તો હળવાશનો અનુભવ આપણને પણ થાય. ઘટનાને જોવાની દૃષ્ટિનો, મૂલવવાની દૃષ્ટિનો મહિમા છે. પ્યાલામાં થોડું પાણી ભરેલું હોય એને બે રીતે જોઈ શકાય. કોઈ કહેશે, પ્યાલો અર્ધો ભરેલો છે. કોઈ કહેશે અર્ધો ખાલી છે. બન્ને સાચા છે, છતાં આપણને ખાલીમાં રસ નથી પણ અર્ધા ભરેલામાં રસ છે. પ્રયત્ન કરવાથી આ સૃષ્ટિ કેળવી શકાય છે. એ માટે આપણી પાસે સંતોષવૃત્તિની મૂડી હોવી જરૂરી છે. સંતુષ્ટ મનોવૃત્તિ હોય તો જે કાંઈ પ્રાપ્ત થયું હોય તે ઓછું નહીં લાગે, વધારે જ લાગશે. ફરિયાદ કે અફસોસને અવકાશ નહીં રહે. ખરેખર તો આપણને આપણી લાયકાતથી વધુ જ મળતું હોય છે. આપણે એને કઈ અપેક્ષાએ મૂલવીએ છીએ એ વધારે મહત્ત્વનું છે. બે હજાર રૂપિયાની આવકવાળો વેપારી જો હજા૨ ૨૫: પાઠશાળા પંદરસોની આવકવાળાને નજર સમક્ષ રાખી વિચારે તો પોતાની આવક વધારે લાગશે. પરંતુ પાંચ હજારની આવકવાળાને સામે રાખે તો પોતાની આવક ઓછી જ લાગશે. આવક વધુ લાગે તો પોતાને સુખી માને અને ઓછી લાગે તો પોતાને દુઃખી માને. આમ સુખ દુઃખ એ એક માન્યતા જ છે. સુખી થવું કે દુ:ખી થવું એ પોતે જ નક્કી કરવાનું છે. આપણી સૃષ્ટિ પ્રમાણે જ સૃષ્ટિ રચાય છે. એક નવયુવાન શ્રાવણી મેળામાં જઈ રહ્યો હતો. રસ્તે સેંકડો નરનારીઓને આનંદમાં રાચતાં અને નાચતાં જતાં જોયાં. અચાનક એની નજર એ બધાના પગ તરફ ગઈ અને મન વિષાદથી ભરાઈ ગયું...આ...હા... આ હું શું જોઈ રહ્યો છું? કોઈ માણસ એવું ન હતું કે જેના પગમાં પગરખાં ન હોય. કોઈના પગમાં બુટ, તો કોઈના પગમાં ચંપલ, સેંડલ, સ્લીપર. .બસ, હું એક અભાગી કે મારા પગ, પગરખા વિનાના અડવા. હું જ ઉઘાડપગો ! બધાના પગ પરથી એની નજર હટે નહીં. કોઈના નવાનક્કોર, કોઈના ફેશનેબલ છે. જોતો જાય અને બળતો જાય. એમ કરતાં તો મેળો આવી ગયો. જાત જાતની દુકાનો ભરાઈ છે, રમકડાંની, ખાણીપીણીની; નાનામોટા ચકડોળ અને ચકરડીઓ છે. આ બધું જોતાં એની નજર એક નાની ગાડલીમાં સૂતેલા માણસ પર પડી અને તે ચમક્યો ! આ શું ? આને તો પગ જ નથી. અને છતાં આનંદથી મેળો માણી રહ્યો છે ! જાણે કે પહેલીવાર આ બધું નીહાળી રહ્યો હોય એવો આનંદ એના મોં પર છલકાઈ રહ્યો છે ! ક્ષણવારમાં આ આનંદનો ચેપ આ ઉઘાડપગાને લાગ્યો. વિષાદને સ્થાને આનંદ ! આ તે કેવું જાદુ ? ઉઘાડપગાને થયું : આને તો પગ છેજ નહીં ! મારા પગ તો સાબૂત છે. પગ છે તો પગરખા પણ મળશે. આવા રસ્તા છે સુખી કે દુ:ખી થવાના. ઈશ્વરે મને ઘણું આપ્યું છે એ ભાવ સતત રમતા રહે તો સુખ જ સુખ છે. આપણે ગમે તે પગથિયે ઊભા હોઈએ, નીચે જોઈશું તો આપણે ઊંચાઈ પર હોવાનો અનુભવ થશે. જ્યારે ઊંચે નજર પડે ત્યારે અભાવનો અનુભવ કરવાને બદલે, Page #304 -------------------------------------------------------------------------- ________________ એ રસ્તો દેખાયો છે માટે ત્યાં જવાની પ્રેરણા પામવી, નજર ક્યાં અને કેવી રીતે ઠેરવવી એ આપણે નક્કી કરવાનું છે. ધર્મના અને સદ્દભાવના ક્ષેત્રમાં ઊંચી ભૂમિકાવાળા જીવોને નજર સમક્ષ રાખવા અને સંસારના ક્ષેત્રમાં નિમ્ન સ્તરે રહેલાં જીવોને જોવા. ધર્મમાં ઊંચે જોવાથી પ્રેરણા મળે છે. જ્યારે સંસા૨માં નીચેનાને જોવાથી દીનતા ન આવે તથા તૃષ્ણા કાબુમાં રહે. આવો અભિગમ કેળવવાથી જીવનમાં તટસ્થતા આવે છે. આ અભિગમ કેળવવા, સંતુષ્ટ મનોવૃત્તિ જરૂરી છે. થોડું આગળ વિચારીએ. આપણને જે કાંઈ મળ્યું છે તે આપણી લાયકાતથી વધારે છે અને સારું પણ છે. આ માટે પ્રભુનો અનહદ ઉપકાર છે. આટલા વિચાર દૃઢ કરવા માટે સમજણના સીમાડા વિસ્તારવા જોઈએ. પંચતંત્રની એક સરળ વાર્તાનો આધાર લઈએ. દાદા દાદીએ નાનપણમાં આ વાતો કહી આ સમજણ આપણામાં રોપેલી છે જ. અડાબીડ નિર્જન જંગલમાં ઘણાં બધાં પશુ પક્ષીઓ નિર્ભયતાથી રહેતા. તેમાં એક હૃષ્ટપુષ્ટ સાબર બપોરની શાંત વેળાએ નાના તળાવમાંથી નિરાંતે પાણી પીતું હતું. પાણી પીતાં તેની નજર, પાણીમાં દેખાતા પોતાના શીંગડા પર પડી. અહા ! કેવા મરોડદાર લાંબા અને અણિયાળા શીંગડા છે ! વળી કપાળ પર નજર ગઈ. કેવી મુલાયમ રુંવાટી ! સ્થિર અને નિર્મળ પાણીમાં સૂર્ય પ્રકાશથી ચળકતાં સ્વચ્છ પ્રતિબિંબ જોઈને તો મોહ થાય જ ને ! લાંબી અને અણીયાળી આંખો કામણગારી લાગી. સુડોળ અને ઘાટીલું પેટ જોઈ મોં મલકાયું. છેવટે પગ તરફ નજર ગઈ. મોં મચકોડ્યું. અરરર.. ભગવાને આટલી સુંદરતા આપી પણ પગ આપવામાં કેવી કંજૂસાઈ કરી ? વાંકાચૂકા અને ખડબચડાં પગ. કેવા કદરૂપા ! અરે ભગવાન ! આ તે શું કર્યું ? આવા વિચારોમાં અટવાયું હતું એવામાં સનનન કરતું એક તીર એના ચાર પગ વચ્ચેથી પસાર થયું. સાબર ચોંકી ગયું. તત્ક્ષણ ખ્યાલ આવી ગયો કે કોઈ શિકારી તેને મારવા પાછળ પડ્યો છે. પળવારમાં જીવ બચાવવા દોડ્યું. મોટી મોટી છલાંગો ભરતું ઘડીભરમાં જંગલમાં ઊંડે દોડી ગયું. હવે શિકારી કે એનું બાણ અહીં નહીં પહોંચે. થોડીવાર પડી રહ્યું. ડરની સાથે થાક, ભૂખ, તરસ ભેગાં થયા હતા. નજીક એક નાની તલાવડી હતી. ત્યાં જઈ પાણી પીતાં વળી પોતાનું પ્રતિબિંબ જોયું. આ સુંદરતા થોડીવાર પહેલાં જ જોઈ હતી. પગ તરફ નજર જતાં જ, ધિક્કારની લાગણી હવે ધન્યતામાં ફેરવાઈ ગઈ. મારા આ ખડબચડા લાગતા પગે જ મને આજે બચાવ્યો ! મારી સુંદરતા જોઈને જ શિકારીએ મારો પીછો કર્યો હતો. હાશ ! હું બચી ગયો. મારા આ પગ કેવા સુંદર છે ! અરે ! બધાથી સુંદર છે. આપણે આ જ સા૨વવાનું છે. કુદરતે જે કાંઈ આપ્યું છે તે ગણતરીપૂર્વક જ આપ્યું છે, પૂરતું આપ્યું છે. ઉપયોગમાં લઈ શકીએ એથી તો વધું જ આપ્યું છે. આપણને સામેનો કિનારો રળિયામણો દેખાય; બાજુના ભાણામાંનો લાડવો મોટો દેખાય એ આપણી સમજદારીની કચાશ છે. ખામીઓ જોતાં રહીએ તો ખૂબી ક્યાંથી દેખાય ? માટે આપણી અંદર રહેલી ખૂબીઓ સમજવી અને વિકસાવવી એમાંજ આપણી ભલાઈ છે. બીજાને જે મળ્યું છે તે બીજાને મુબારક. મને મળ્યું છે એ જ મારે માટે પ્રમાણ. અમર મરતો પેખીયો, ભીખતો ધનપાલ ! લખમી છાણાં વીણતી, ભલો મારો ઠંઠણપાળ ! --સુખી થવાની આ ચાવી છે અને તે આપણી પાસે છે. કથા-પરિમલ : ૨૫૭ Page #305 -------------------------------------------------------------------------- ________________ હું એ જ ખુમારી માંગું છું વાત વર્ષો પહેલાંની છે. ત્યારે પાલિતાણામાં માનસિંગ પાવલી (સવા રૂપિયો) એના હાથમાં આવે ! કહે : દાદા ઠાકોરનું રાજ્ય ચાલે. ઠાકોર ભારે કરડો, ભરાડી અને રોજ મને આપે છે. આ વાત બારોટ લોકોના કાને પહોંચી. એંટવાળો માણસ, આ ઠાકોરના રાજ્યમાં કરસન ચોપદાર બધા બારોટ કહે : આ રૂપિયાનો હક્ક અમારો. ચોપદાર નામનો ભગત હતો. આપણે તેની વાત કરીશું. કહે : ભલે બાપા! તમે લેજો. વળતે દિવસે દરબાર ખૂલતાં શત્રુંજય પર્વત પર દાદા આદીશ્વર ભગવાનના બારોટ પણ આવી ગયા. કરસન પણ આવ્યો. પૂજારીએ દરબારમાં રોજ ચારવાર છડી બોલાય. છડી બોલનારનું નામ ગભારો ખોલ્યો. છડી બોલાઈ. બારોટ અંદર ગયા. ફૂલ કરસન ચોપદાર. કરસન પૂરો સાડાપાંચ ફુટ ઊંચો; આઘાપાછાં કરી કલદાર રૂપિયો ગોતવા લાગ્યા પણ ફૂલ સીસમના સોટા જેવો બાંધો અને વાન પણ ચમકતા સીસમ સિવાય કશું હાથ ન આવ્યું. વીલે મોઢે બધા બહાર આવ્યા. જેવો જ. અવાજ અષાઢી મેઘની ગર્જના જેવો અને લહેકો પછી કરસને અંદર જઈ દાદાને નમન કરીને ફૂલ સહેજ તો જાણે મોરના ટહુકાનો માળો ! છડી બોલાય ત્યારે આમતેમ કર્યા. બધા જોઈ રહ્યા હતા. ખૂલ્લી આંખે જોતા ભલભલા ડોલી ઊઠે. એના અવાજની ખૂબી તો ખરી જ, હતા અને કરસનના હાથમાં ચાંદીનો ચળકતો રૂપિયો પણ એના રણકારમાં જે રંગ હતો તે તો આદીશ્વર દાદા આવ્યો. બધા એકી અવાજે બોલી ઊઠ્યા: વાહ! આદેશ્વર પ્રત્યેની ચોળ-મજીઠ જેવી શ્રદ્ધાનો રંગ હતો. ક્યાંય જોવા દાદા સાચા અને તેનો ભગત પણ સાચો. ન મળે એવો રૂડો રંગ. | વિજયા દશમીનો દિવસ છે. દશેરાની સવારી એક દિવસ માનસિંગ ઠાકોર ગિરિરાજની યાત્રાએ ઠાઠમાઠથી નીકળી છે. પાલિતાણાના ઠાકોર રાજા માનસિંગ આવ્યા, રસાલો તો સાથે જ હોય. તે જેવા દાદાના દરબારમાં હાથીના હોદ્દે બેઠા છે. સાજન-માજન-રામ-રસાલો પણ આવ્યા ત્યાં કરસને હલકદાર કંઠે દાદાની છડી પોકારી. બહોળો છે. સવારી હવાઈ મહેલથી નીકળી, ગામની દ્રુપદના ગાન જેવી, ઘેઘુર અવાજે કરસનની નાભિમાંથી મધ્યમાં થઈને તળેટી તરફ આગળ વધી રહી છે. નીકળતા નરવા સાદે બોલાયેલી છડી સાંભળીને ઠાકોર આજે જ્યાં વલ્લભ વિહારની સામે પાંચ બંગલા છે ખુશખુશાલ થઈ ગયા. ખુશાલી પ્રગટ કરવા, પોતાના ત્યાં પહેલાં ખીજડાનું બહુ મોટું ઝાડ હતું અને તેની નીચે જમણાં પગનો સોનાનો તોડો હતો એનો પેચ કઢાવીને વિશાળ ગોળ ઓટલો હતો. એ ખીજડિયો ઓટલો હાથમાં લીધો. સવાસો તોલાનો એ નક્કર તોડો કરસનને કહેવાતો. ત્યાં કરસન ચોપદાર બેઠો હતો. સવારી ત્યાંથી આપવા હાથ લાંબો કર્યો પણ, ચતુર ઠાકોર આપતાં અટકી પસાર થતી હતી ત્યારે હાથી પર બેઠેલા રાજા માનસિંગની ગયા : કરસન ડાબો હાથ કાં ઘરે ? કરસન કહે : જમણો નજરે આ કરસન ચડ્યો. ચાલુ સવારી થોભાવી અને હાથ દાદા સિવાય કોઈની પાસે ન ધરાય ! ઠાકોર બોલ્યા : કરસનને કહ્યું : કરસન છડી બોલ ! તને આખું ઘેટી ગામ તો થયું. અને તોડો પાછો પહેરી લીધો. જોનારા બધા અવાકુ ઈનામ દઈશ. આખી સવારીના અને ભેળાં થયેલા લોકના થઈને જોતાં રહ્યાં. દરબારના મનમાં કરસનની છડીનો કાન એક થઈ ગયા કરસન શું બોલે છે? ગુંજારવ અને એનો વટ --બન્ને વસી ગયા. કરસન કહે : છડી દાદા પાસે જ બોલાય. ઘેટી તો શું કરસન તો દાદા આદીશ્વરનો હાડસાચો ભક્ત. બધાં ગામ દો તો ય હું અહીં છડી ન બોલું. રાજા માનસિંગ ભગવાન પણ, જે તેને દિલ દે છે તેને તે પણ દિલ દઈને દે ચૂપ થઈ ગયા. સવારી એમ જ આગળ ચાલી. છે. રોજ સવારે ભળભાંખળું થતાં દાદાનો ગભારો ખૂલે તે બધા લોકો કરસનની નીડરતા અને દાદા અત્ની ટાણે કરસન નાહી-ધોઈને, સ્વચ્છ થઈને ગભારા પાસે અવિહડ આસ્થાની વાતો અહોભાવથી કરતા રહ્યા. આવી ઝૂકી ઝૂકીને નમન કરે. મોકળા મને અને ખૂલ્લા કંઠે આપણને પણ આ ખુમારી સ્પર્શી જાય તેવી છે. દાદાની છડી પોકારે. પછી અંદર જઈ, દાદાના પસમાંના માંગવાનું મન થાય : આ ખુમારી આપણામાં પ્રગટે તો (ખોળામાંના) ફૂલના ઢગલાને હાથથી થોડાં આઘાપાછાં કેવું સારું ! કરે અને ત્યાંથી રાણી છાપ ચાંદીનો એક રૂપિયો અને એક ૨૫૮: પાઠશાળા Page #306 -------------------------------------------------------------------------- ________________ સલામ કરસન ભગતને! વર્ષો પહેલાંની એટલે કે લગભગ નેવું વર્ષ પહેલાંની આ ભગત, ભૂંડું બોલો. વાત છે. નેવું વર્ષ એ કાંઈ બહુ પુરાણી વાત ન કહેવાય. ભગત કહે : સૌરાષ્ટ્રનું પીઠવા જાળ નામે એક નાનું ગામ. ગામમાં | જિંદગીમાં નથી બોલ્યો તો આજે કાં બોલું? એક ભલો માણસ રહે. કરસન એનું નામ. ધંધો ટોળું જીદે ચડ્યું. ગામના મુખી પણ એમાં ભળ્યા! લહારનો. કામ લોઢા સાથે પણ હૈયું તો જાણે મીણનું ગામમખી કહે: ભગત ગાળ બોલે તો ગામને જે લાગો બનેલ! દયા તો રુવે-રંવે ભરેલી. ભૂખ્યાને ભોજન કરાવે ભરવાની છે તે માક કફી દઈશ આવી લાલચે પણ અને તરસ્યાને જળ આપ, થાકથાનાસામા. આવા ભગત એકના બે ન થયા. બધાં કામો જોઈ લોકો એને ભગત કહેતા. એ નામે જ ટોળું જીદ કરતું રહ્યું. મુખીનો મુક્કો મજબુત થયો. ઓળખાય. અને વાત પણ સાચી. કોઢમાં થોડું ઘણું કામ એનું મન વળે ચડ્યું. કહેઃ ભગત, તમે એક પણ અપશબ્દ કરીને ભગત નીકળ્યા જ હોય. ગાયોને ઘાસ નીરે, નહીં બોલશો તો આવતીકાલ સવાર સુધીમાં ઊચાળા પંખીઓને ચણ નાંખે, કૂતરાને રોટલા દે. આ જ ભરી આ ગામ છોડી દેવું પડશે. તેમનું કામ! હવે તો ગામના મોટેરાઓ ભગતને સમજાવવા બેઠી દડીનું શરીર, ભીનો વાન; પણ આંખો લાગ્યા. પાણીદાર. કોઈનું દુઃખ ભાળ્યું ન જાય. સ્વભાવે ભારે ભગત, એકવાર બોલી દો ને ! પણ ભગત કોનું ટેકીલા. ગામ આખામાં એમની શાખ સાચા અને ધર્મી નામ. મૌન જ રહ્યા. મોંમાંથી અપશબ્દ કેમ નીકળે? ન તરીકેની. પણ એકવાર ગામમાં એવું થયું કે સાંભળનાર જ નીકળ્યો! વિચારમાં પડી જાય. વળતે દિવસે વહેલી સવારે, પેઢી દર પેઢીનું વતન, દિવસ હતો હુતાશનીનો, હોળીનો. નાનું એવું જામેલો ધંધો, કાયમી ઘરાકી, જૂના ગાઢ સંબંધોને પીઠ ગામ. એ પંથકના ગામમાં એવો રિવાજ કે એ દિવસે કરીને, ઘરવખરી ભરેલા એક ગાડા સાથે ચાલી નીકળીને બધા કાંઈ ને કાંઈ ભૂંડું બોલે. દરેકે દરેકને અપશબ્દ નજીકના તરક તળાવ ગામે જઈને રહ્યા! બોલવાના ! ભલે એકવાર તો એકવાર, પણ ગાળ કેવું ધીંગું ખમીર! સ્વીકારેલા ધર્મમાં કેવી અડગતા! બોલવાની.ગામચોરા પાસે આખું ગામ ભેગું થયું હતું. વારો આવેતેમ એક-એક જણ મોંમાંથી અપશબ્દ ઓક્તો ।। अकर्तव्यं नैव कर्तव्यं प्राणैकण्ठगतैरपि ।। જાય! એવામાં કરસન ભગત ત્યાંથી પસાર થતા બધાએ ન કરવું તે ન જ કરવું, ભલે ગળે આવે પ્રાણ. જોયા અને આડા ઊભા રહી તેમને આંતર્યા: કથા-પરિમલ ઃ ૨૫૯ Page #307 -------------------------------------------------------------------------- ________________ સંગ્રામસિંહ સોનીની અ-મારી ભાવના ત્રણસોએક વર્ષ પહેલાની આ વાત છે. જહાંપનાહ ! મેરી ઈચ્છા હૈ કિ યહ વૃક્ષ કો ન કાટા શંખેશ્વર તીર્થ નજીકમાં લોલાડા ગામ છે. જાય. તરંગી અને તોરીલા સૂબાને આ સાંભળવું ગમ્યું તો નહીં છતાં તેણે કહ્યું : ઈસ પર યદિ આમ લગ જાયે ગામમાં જૈનોના ત્રીસ-ચાલીસ ઘર વચ્ચે સુંદર તો રખે. આવી બેહુદી વાત લોકો સાંભળી રહ્યા. રળિયામણું એક દેરાસર છે. ગામસુખી છે. પ્રજા શાણી અને સરળ છે. એક મુસલમાન સૂબાનું ત્યાં રાજ છે. સંગ્રામ કહેઃ સાત દિન કી મહેતલ દી જાય, તબ એ ગામમાં સંગ્રામ નામનો એક શ્રાવક વસે છે. ઈસ વૃક્ષ પર આમલગ સકતે હૈં. સૂબો કરડાકીથી બોલ્યો કે જો સાત દિવસમાં આના પર કેરી નહીં લાગે તો તમને એનો નાનો પણ સુખી પરિવાર. માતા છે, સુશીલ પત્નિ દેહાંતદંડની સજા કરવામાં આવશે ! સંગ્રામે આવી જ છે, એક બાળક છે. સંગ્રામ સંતોષી સ્વભાવનો છે. એક કલ્પના કરી હતી. મનમાં જીવદયાનો પ્રભાવ હતો એટલે સોનીની દુકાનમાં ચાંદીના ઘૂઘરા, પોંચી વગેરે દાગીના આ આકરી શરત સ્વીકારી. સાંભળનારા આશ્ચર્યમાં ઘસવાનું કામ કરે છે. પડ્યા : અરે ! સંગ્રામે આ ક્યાં કહ્યું? સાત દિવસમાં આ વૈશાખ મહિનાના દિવસો હતા. ગરમી પડતી હતી. કેમ થાય? બિચારાનો જાન જોખમમાં મુકાશે ! એક દિવસ સવારે સંગ્રામ ગામની બહાર પાદરમાં સંગ્રામ ઘરે આવ્યો. માતાને પ્રણામ કરીને બોલ્યો : વડીકાએ ગયા હતા. વળતાં એક આંબાવાડીમાં સૂબાને મા ! તારા આપેલા સંસ્કારના પ્રતાપે આજે આવું કહીને તેની સાથે આઠ-દશ માણસો સાથે જોયા એટલે એ પણ આવ્યો છું. કોઈ પણ જીવની હત્યા હું સાંભળી ન આંબાવાડીમાં ગયા. વાડીનું રખોપું કરનાર માળી સાથે શક્યો. હવે તારે મને રાહ દેખાડવાનો છે. મા ખૂબ સૂબા વાત કરી રહ્યા હતા. રાજી થયા. માથે હાથ મૂકીને કહે : બેટા ! તે ખૂબ સારું આંબાવાડીમાં આંબાઓ પર મબલખ પાક થયો કામ કર્યું. એક શ્રાવકને શોભે એવું કર્યું. આજથી હવે તું હતો. કેટલાંક આંબા તો કેરીના ભારથી સાવ નમી ગયા રોજ સ્નાન કરીને તારા ભીનાં વસ્ત્રના જળથી એ હતા. સૂબો આ જોઈ ખુશખુશાલ થતો હતો. તેમાં આંબાને સીંચજે. જરૂર ફળ મળશે. માના શબ્દ પ્રમાણે અચાનક એની નજર એક આંબા પર ગઈ. ત્યાં એક સંગ્રામે રોજ એ વાડીમાં જવાનું, પાણી ગાળીને ત્યાં જ પણ કેરી ન હતી! સૂબાએ માળીને પૂછ્યું : આમ કેમ? પથ્થર પર બેસીને સ્નાન કરવાનું અને એ ભીનાં વસ્ત્રના માળી કહે કે આ આંબો વાંઝીયો છે, આના પર કેરી જળથી આંબાને સીંચવાનું ચાલુ કર્યું. પ્રભુને સાચા નથી આવતી. એ સાંભળી સૂબાએ ફરમાન કર્યું. ઈસકો દિલથી પ્રાર્થના કરવા માંડી. નિકાલ દો. અનેક લોકોના આશ્ચર્ય વચ્ચે, પાંચમે દિવસે બપોરે સંગ્રામે પણ આ સાંભળ્યું. જીવદયા પ્રેમીનું મન માળીએ સંગ્રામને વધામણી આપી : ભાઈ ! એ આંબા દુભાયું: મારી હાજરીમાં એક પણ વૃક્ષ છેદ થવાની પર તો આજે માંજર દેખાય છે! વાત કેમ થઈ શકે ? આ ન બની શકે. પરંતુ ક્યાં આ છઠું દિવસે આંબા પર “મરવા' પણ દેખાયા! અને ગામનો ધણી સૂબો અને ક્યાં સામાન્ય પ્રજાજન ! જીવ બરાબર સાતમે દિવસે તો શાખવાળી કેરીઓ જોવા માત્ર પ્રત્યેની ભરપૂર દયાને કારણે તેનાથી રહેવાયું નહીં. મળી ! સૂબાની પૂરી અદબ જાળવી એણે વિનંતિ કરી : ૨૦: પાઠશાળા. Page #308 -------------------------------------------------------------------------- ________________ સાચા દિલનો ભાવ કેવો ફળે છે એ બધું ગામ સાથે લઈ બધા પાછા આવ્યા અને બધી હકીકત લોકોએ પ્રત્યક્ષ જોયું. સંગ્રામના શીલ પર એની માતાને સાંભળી, શાબાશ ! શાબાશ ! એમ બોલી ઊઠ્યો. પૂરેપૂરો ભરોસો હતો. આંબાના જીવને બચાવવાના સંગ્રામની નિષ્ઠાથી સૂબો પ્રભાવિત થયો. એની સંકલ્પનું સુંદર પરિણામ આવ્યું! જીવદયા અને પ્રમાણિકતા જોઈ, એને રાજ્યનો સોની આઠમા દિવસે સારી મજાની ચાંદીની થાળીમાં બનાવ્યો. સંગ્રામના સારા દિવસો આવ્યા અને એ સંગ્રામસિંહ સોની તરીકે જાણીતા થયા. એમણે ઉત્તરોત્તર સાતેક કેરી મૂકી, ઉપર રેશમી વસ્ત્ર ઢાંકીને વાજતા ઘણાં સુકૃત્યો કર્યો. ભગવતીસૂત્ર શ્રવણ વગેરે કાર્યો ગાજતે, સૂબાને ભેટ ધરવા ગયા; ભેટ ધરી ઊભા રહ્યા. જાણીતા છે. તેમના જીવનના અભ્યદયમાં અ-મારીની સબો તો તે દિવસની વાત ભૂલી ગયો હતો. પૂછ્યું: ભાવનાનો મોટો ફાળો છે. એમનું જીવન આપણા માટે યહ સબ ક્યા હૈ? સંગ્રામની વાત સાંભળીને તો તે છક પ્રેરણા પૂરી પાડે છે. થઈ ગયો ! માણસોને તપાસ કરવા મોકલ્યા. માળીને મનનીય સુભાષિત બોલી શકતા નથી બિચારાં, સંભળાવે શી રીતે? હાથ ધરી શકતા નથી, તે માંગે કઈ રીતે? અશ્રુ ટપકતી ભોળી આંખે ચારેકોર નિહાળે. કોઈ અમારા આંસુ લુછે, કો કોઈ નિવારે સહીને તાપ આપે છાંય, એવું એક ઝાડ બનવા દે, દરેક નિપ્રાણ તત્ત્વોની, ધબકતી નાડ બનવા દે; તમન્નાઓ નથી, હેકી ઊઠું હું ફૂલની માફક, રક્ષા કાજે કોઈ જીવની, મને બસ વાડ બનવા દે. પ્રવીણ દેસાઈ કોઈક દયાળુ કવિની, અપીલ કરે એવી આ વાણી છે. વાંચતાં જ સમજી શકાય એવા આ બે પદ્ય છે. આપણને એ મૂંગા, અબોલ જીવો પ્રત્યે હૃદયપૂર્વક દયાનો ભાવ પ્રગટે એ માટે પહેલું મુક્તક સહાયક બને છે. આજનો માણસ દુઃખની, અશાન્તિની, અજંપાની સતત ફરિયાદ કરતો રહે છે. એને બદલે, એમાંથી મુક્ત થવાનો સીધો સાદો ઉપાય એ છે કે, જાતના કોચલામાંથી બહાર નીકળીને બીજાઓને થોડું આશ્વાસન આપવાની,સાત્ત્વન પમાડવાની, સહાય આપવાની શરૂઆત કરીએ. એમ કરવાથી આપણા અજંપાનું બાષ્પીભવન શરૂ થઈ જાય છે; આ મુક્તકમાં તો પ્રાર્થનાનો સૂર પણ સંભળાય છે. ગુજરાતી ભાષામાં આવા નાનાં નાનાં પદ્યો પણ હૃદયની શાહીથી લખાયેલાં મળે છે આવા મુક્તકો આપણા હોઠ પર પોતાનું આસન જમાવી લે છે. કથા-પરિમલ : ૨૬૧ Page #309 -------------------------------------------------------------------------- ________________ આનું નામ ઉદારતા.. વિક્રમ સંવત ૨૦૫૫, વૈશાખ સુદ ત્રીજનો શુભ દિવસ છે. શ્રી સિદ્ધગિરિની ટોચે, દાદાનો દરબાર છે. આદિપ્રભુ શ્રી ઋષભદેવ ભગવાનને શેરડીના રસથી અભિષેક થવાનો છે. વર્ષમાં માત્ર એક વાર આ લહાવો લેવાય છે. વર્ષીતપના આરાધકોમાં આનો ખૂબ મહિમા છે. પહેલો અભિષેક કોણ કરે એની ઉત્કંઠા હોય છે. ભક્તોની ભારે ભીડ જામી છે. ચોતરફ વર્ષીતપના આરાધકો દેખાય છે. કોઈને ચાર ઉપવાસ થયા છે. કોઈને બે ઉપવાસ થયા છે. શ્રદ્ધાને સહારે આ બધા ભાવિકો, ગિરિરાજ ચડીને આવ્યા છે. સહુના મોં પર આ શ્રદ્ધાનું તેજ વિલસે છે. શેરડીના રસના અભિષેક માટેની બોલી શરૂ થઈ. આજનો અનેરો માહોલ કાંઈ અજબ-ગજબનો છે. શરૂઆત જ ઊંચી થઈ. જોતજોતામાં તો લાખો મણ સુધી પહોંચી. એક એક પાણ એક લાખની, એવું વાતાવરણ સર્જાયું... .. પુજા કરનારની વાટકી હાથમાં અદ્ધર રહી ! ચૈત્યવંદન કરનારની જીભ અટકી ! બધી જ શક્તિ આંખ અને કાનમાં કેન્દ્રિત થઈ ! કાન સરવા થયા, આંખો પહોળી થઈ ગઈ. આશ્ચર્ય અને કૌતુકથી મિશ્ર ભાવોમાં બધા તરવા લાગ્યા ! બોલી આગળ આગળ વધતાં, બે મહાનુભાવો વચ્ચે દોર ચાલતો રહ્યો. ચાર લાખ મણ... ચાડા ચાર... પાંચ લાખ મણ... આ જ રીતે હરણફાળે કૂદકા ભરવા લાગ્યા. (પાંચ રૂપિયે એક મણ પ્રમાણેનો શિરસ્તો શેઠ આ. ક. પેઢીમાં છે) પાંચલાખ પચાસ હજાર મણ ઘી બોલાયું. સાંભળનારા લોકો આટલી મોટી બોલીના રૂપિયા કેટલા થયા તે ગણવા લાગ્યા ! જે ખરચે છે તે ગણતા નથી અને જે ગણે છે તે નથી ખરચી શકતા! છેવટે છ લાખ મણ ઘી બોલાયું! પેઢીના ચોપડા લખાય છે ત્યારથી કોઈ હોલ્ડરથી આ આંકડો ચોપડે લખાયો નથી. પહેલી જ વાર આ આંકડો ચોપડાને શોભાવવાનો હતો. બોલી અટકી. એક વાર... બે વાર... ત્રણ વાર...કહીને આદેશ્વર ભગવાનની જે બોલાઈ. આદેશ અપાયો. લાભ લેનારના ઘેર ત્રણ બહેનોને વર્ષીતપના પારણા હતા. કુટુંબ મોટું હતું અને પરિવાર પણ બહોળો હતો. આદેશ મળતાવેત બધા નાચવા લાગ્યા. નાના બાળકથી લઈ મોટા બધા હર્ષવિભોર બની ગયા. આદેશ લેનારને પેઢી તરફથી, પ્રભુજીના પ્રક્ષાલ માટે અગિયાર પાસ આપવામાં આવ્યા. અગિયાર જણા સર્વ પ્રથમ દાદાને શેરડીના રસથી અભિષેક કરી શકશે. પાસ જેવા હાથમાં આવ્યા તેવા તરત જ એમાંથી ચાર પાસ, જે ભાઈ પાંચ લાખ પચાસ હજાર મણની બોલી બોલ્યા હતા તેમના હાથમાં આપ્યાં. પેલા ભાઈ તો આભા જ બની ગયા ! માન્યામાં ન આવે એવી વાત છે, બોલ્યા : ભાઈ આ શું કરો છે ? આદેશ તમે લીધો છે, વિશાળ પરિવાર છે. આટલા બધા પાસ ન હોય, એક આપો, ઘણું કહેવાય. જ્વાબ મળ્યો : ના રે ના, તમે તો મારો ઉપકારી છો. આટલો મોટો લાભ અમને તમારા કારણે મળ્યો. ના ના પાડતા રહ્યા અને ચાર પાસ આપી દીધા. સ્વજનો પણ વિમાસતા રહ્યા. આને ઉદારતા કહેવાય. પૈસાની ઉદારતા એ જ ઉદારતા નથી પણ મનની ઉદારતા તે ઉદારતા. કરેલો ધર્મ પરિણત થાય ત્યારે આવા ગુણોની ખીલવણી થાય છે. આ દ્રશ્ય જોનારા ભાવિકોના હૈયા આ બન્નેને વંદી રહ્યા. ૨૬૨: પાઠશાળા Page #310 -------------------------------------------------------------------------- ________________ શ્રાવો મતઃ | ભાઈ હો તો આવા હજો વિક્રમની વીસમી સદીના રાજનગરના નરરત્નોની યાદી બનાવીએ તો શ્રી મનસુખભાઈ ભગુભાઈનું નામ લેવું જ પડે. એવું તેમનું કામ અને નામ હતું. શ્રી દેવ અને ગુરુની અથાગ ભક્તિ, ઉદારતા, બાહોશી, દીર્ધદષ્ટિપણું, આ બધું તો હતું જ પણ તેમના દરિયાવ દિલના દર્શન કરાવતો એક પ્રસંગ આજે અહીં વર્ણવવો છે. શ્રી મનસુખભાઈ ભગુભાઈ અને જમનાભાઈ ભગુભાઈ બે ભાઈઓ મૂળ પેથાપુરના પણ વર્ષોથી અમદાવાદ આવી વસેલા. શહેરમાં કાલુપુર ટંકશાળ પાસે ટેમલાની પોળમાં રહેતા. પુણ્ય જાગતું હતું. ભાગ્ય ઝગારા મારતું હતું. દેશ-પરદેશમાં એમના વ્યાપાર-વણજ ચાલે. વછિયાત-વેપારી રોજ રોજ સંખ્યાબંધ આવતા. બધાની ખૂબ મહેમાનગતિ થતી રહેતી. ઘર મોટું અને વિશાળ હતું, તો પણ નાનું લાગતું. શહેરની બહારના વિસ્તારમાં ખાનપુરમાં એક નવો બંગલો બનાવીને રહેવા લાગ્યા. પણ આ બંગલો પણ સાંકડો પડવા લાગ્યો તેથી મનસુખભાઈ માટે એક વિશાળ બંગલો બનાવવાનો વિચાર કર્યો અને શાહીબાગ-ગિરધરનગર પાસે એક મોટો બંગલો બનાવવો એમ વિચાર્યું. ભાઈઓ બે હતા પણ જીવ એક હતો.મનસુખભાઈને એક સંતાન - માણેકભાઈ. જમનાભાઈને સંતાન ન હતું. પણ માણેકબેન શેઠાણી જાજરમાન નારી-રત્ન હતાં. જાણે હરકોર શેઠાણીનું જ બીજું રૂપ જોઈ લો. જમનાભાઈ ભલા અને ભદ્રિક હતા. મનસુખભાઈ કાબેલ, વિચક્ષણ અને નેકદિલ હતા. વ્યાપાર-વણજ બધું તેઓ જ સંભાળતા; એટલે તેમને ત્યાં અવર-જવર વધારે રહે તેથી તેમને માટે મોટો બંગલો- બાગ-બગીચા, મોટર ગેરેજ, માળી - ધોબી વગરેની વસાહતવાળો બંગલો અને ત્યાં મનસુખભાઈને રહેવા જવાનું. અને જે ખાનપુરનો બંગલો હતો ત્યાં જમનાભાઈએ રહેવાનું; આમ નક્કી થયું. ' વિ. સં. ૧૯૭૪ની આ વાત છે. બંગલો તૈયાર થઈ ગયો. વાસ્તુનું મુહૂર્ત પણ નક્કી થયું. સગાં-વહાલાં અને મહેમાનો બધાને નિમંત્રણ પાઠવવામાં આવ્યાં હતાં. વાસ્તુના આગલે દિવસે બન્ને ભાઈઓ, પરિવાર, મહેતા-મુનિમને લઈને બન્ને બંગલે નજર કરવા ગયા. બધું કામ લગભગ પૂરું થયું હતું. થોડું થોડું બાકી હતું. ઠીક-ઠીક કરવાની સૂચનાઓ અપાતી હતી. બંગલાના રંગરોગાન, બારી-બારણાં, ભીંત-ફરસ-છત -- બધું જ મજબૂત, ટકાઉ અને સુંદર બન્યું હતું. મનસુખભાઈ આમ તેમ ફરતા હતા ત્યાં એકાએક, જમનાભાઈ બારણા વચ્ચે ઊભા રહી ટગર-ટગર જોતા હતા એના પર એમની નજર પડી. મનસુખભાઈ પાસે જઈને નાનાભાઈને ખભે હાથ મૂકી પૂછે છે : જમના ! શું જુએ છે ? જમનાભાઈ કહે : ભાઈ ! બંગલો તો સુંદર બન્યો છે. તરત મનસુખભાઈ બોલ્યા : જમના ! તને આ બંગલો ગમતો હોય તો તું રાખે. હું ત્યાં જ રહીશ. જમનાભાઈ કહે: ના..ના..ભાઈ, આ બંગલો આપના માટે બરાબર છે. મોટાભાઈએ ફરી કહ્યુંઃ તને ગમે છે તો તું રાખ. એક સાદી બોલ-પેન કોઈકને આપતા હોઈએ તેમ આખો વિશાળ બંગલો આપી દીધો. બીજે દિવસે બંગલાનું વાસ્તુ થયું. જમનાભાઈની ઘર-સામગ્રી ગીરધરનગરના બંગલે આવી. ત્યારથી આ બંગલો શેઠ જમનાભાઈનો બંગલો બની રહ્યો. આજે પણ ઊભો છે. ભાઈ-ભાઈ વચ્ચેનો આવો પ્રેમ જોઈ આપણા મુખમાંથી પણ સહજ ઉદ્ગાર નીકળે કે, ‘ભાઈ હો તો આવા હોજો.' આવા હૃદયનો નિર્મળ સ્નેહ આપણને મળે તો કેવું સારું ! કથા-પરિમલઃ ૨૬૩ Page #311 -------------------------------------------------------------------------- ________________ પાંડવોની જીવનકથાનું એક પાનું વેણ કાઢ્યું તે, ના લટવું. ના લટવું... आश्विनमासराकायां, कोटिविंशतिसंयुताः । અને તે સંકલ્પ સ્વરૂપે નિશ્ચલ બન્યો ત્યારે તેને હવે કોઈ પાડવા: ૫ખ્ય સપ્રાતા, યત્ર નિવાસપમ્ | ચલિત ન કરી શકે ! વાત જૂની થયેલી લાગશે, પણ એ ઘટનાનાં પાત્રો ન લાલચ કે ન ભય કે ન ભૂખ કે ન દુઃખ ! તો નિત્ય નૂતન છે. પાંડવ શબ્દ ભારતમાં બાલ- આ બધાથી ચલિત ન થાય એવું પણ મન હોય છે. ગોપાલ સુપ્રસિદ્ધ છે -- એ પાંડવોની આ વાત છે. દૃઢ સંકલ્પથી વિભૂષિત બનેલું નિશ્ચલ મને એવી સપાટી પાંચેય પાંડવોએ દીક્ષા લીધી એ પછીનો પ્રસંગ છે. સર કરે છે કે ત્યાં આવા કોઈ પણ પ્રલોભનની લહેર પણ એ કાળે તપનું મહત્ત્વ સામાન્યજનથી વિશિષ્ટજન સ્પર્શ કરી શકતી નથી. સુધી સહજ જ હતું. તેમાંયે, દીક્ષા ગ્રહણ કરે, સાધુ પાંડવ મુનિઓએ અણસણ કરવાનો નિર્ધાર કર્યો ! બને એટલે તો તપોમય જીવન જીવે. શત્રુંજય મહાતીર્થનો બારમો ઉદ્ધાર પાંડવોએ કરાવ્યો તપોધન એ તો સાધુ-જીવનનો પર્યાય છે. હતો એટલે એ તીર્થભૂમિનું આકર્ષણ હતું. સૌ ચાલ્યા આ પાંડવ-મુનિઓએ માસ-ક્ષમણ તપ એટલે સિદ્ધાચલની વાટે ! અનંત સિદ્ધ ભગવંતોના ધ્યાનમાં રાતકે એક મહિનાના ઉપવાસ આદર્યા. જેઠ સુદિ દિવસ વીતવા લાગ્યા. સાતમથી આ તપ આવ્યું. ગણત્રીએ, અષાઢ સુદ કર્મનાં બંધન ઢીલાં થવા લાગ્યાં, છૂટતાં ગયાં. સાતમના દિવસે પારણું આવે, વ્રત સમાપ્તિ થાય. સિદ્ધશિલાનું આકર્ષણ વધતું ગયું. વિહાર કરતાં તેઓ આ દિવસ સુધીમાં જૂનાગઢ સંસારનો અને પુદ્ગલનો સંગ છૂટતો ગયો. ક્રમે ક્રમે પહોંચ્યા. કર્મ ખરતાં ગયાં. બપોરની વેળા હતી. પારણા માટે ગૌચરી માટે આસો સુદિ પૂનમ - શરદની પૂર્ણિમાની ચાંદની સોળે જવાની વાત આવી ત્યારે જાણ થઈ કે શ્રી નેમિનાથ કળાએ ખીલી રહી હતી ત્યારે વીસ કરોડ મુનિવરો સાથે પરમાત્મા ગિરનાર પર વિરાજમાન છે. બધાને એક પાંડવો સિદ્ધ થયા, બુદ્ધ થયા, મુક્ત થયા. સાથે શુભ વિચાર આવ્યો : અહી જ પ્રભુ વિરાજ છે આત્માની સંપત્તિના અમર સ્વામી બન્યા. પ્રતિજ્ઞાના તો આવતી કાલે પરમાત્માને વંદન કરીને પછી પારણું પર્ણફળને પામ્યા. કરીશું. એટલે એ દિવસે પારણા કરી અન્ન નવટુંકમાં, સાકર વસતિમાં પાંડવોનું મંદિર વાપરવાનું માંડી વાળ્યું. બીજે દિવસે ગિરનાર પહાડ એ છે કે ચડવો શરૂ કરે છે ત્યાં જ સમાચાર મળ્યા કે શ્રી નેમિનાથ પ્રભુ નિર્વાણ પામ્યા ! હવે તો પારણાનો પ્રશ્ન જ ન રહ્યો ! સંકલ્પ એમ કર્યો હતો કે શ્રી નેમિનાથ પ્રભુને વંદના કરીને પારણું કરીશું. તેઓ નિર્વાણ પામ્યા. હવે તો પ્રતિજ્ઞા નિભાવવી જોઈએ. સંકલ્પની નિશ્ચલતા એ સફળતાની પૂર્વ શરત છે. એક વાર મનમાં જે શુભ વિચાર પ્રગટ થયો છે . __ જી. સી. પટેલ ૨૬૪:પાઠશાળા Page #312 -------------------------------------------------------------------------- ________________ શેઢાનો આંબો સૌરાષ્ટ્રના એક નાના ગામડામાં બનેલી ઘટના છે. ગામના પાદરના રસ્તેથી, ખેતર ખેડીને, બે દીકરા સાથે બાપા, ઘર ભણી ચાલ્યા આવે છે. બાપાની વાત્સલ્યભરી નજ૨થી ઊછરેલા બન્ને દીકરા પણ પ્રેમ-સભર રહેતાં. અને આમ, પ્રેમભર્યા અમીથી સીંચાયેલાં એમનાં કસદાર ખેતર પણ મધમીઠા પાકથી છલકાતાં ! આ પથકમાં આ કુટુંબ, ખારા દરિયામાં મીઠી વીરડી જેવું, પંકાયેલું હતું. કાળને કરવું ને બાપા દેવલોકે પહોંચ્યા. કારજવિધિ કરીને, બાપાની આંખડીના અમીથી સીંચાયેલું કુટુંબ એવું જ રહે માટે, બન્ને ભાઈઓએ ખેતરના બે ભાગ કર્યા. મોટાએ કહ્યું, તું નાનો છે એટલે તારો હક્ક પહેલો, તને ગમે ખેતર તારું. નાનો કહે, મારી ફરજ છે, તમને ગમે તે તમે રાખી લો. બાકીનું મારું. આમ મીઠી રકઝક થઈ ! પૂરવનું મોટાએ રાખ્યું અને પશ્ચિમનું નાનાના ભાગે આવ્યું. પછીના ઉનાળે, કેરી આવવાનું ટાણું આવ્યું. બન્ને ભાઈઓ ભેગા થયા. ખેતર તો બે હતાં અને બન્નેને મળ્યાં; પરંતુ આ આંબો તો એક જ છે, બે ખેતરના શેઢા વચ્ચે છે. મોટો કહે, એમાં શું ? જેટલી કેરી ઊતરશે એના બે ભાગ કરીએ. એમ જ થયું. કોઈ કંકાશ નહીં, કચવાટ નહીં. બન્નેના હૃદયમાં બાપાએ સીંચેલા અમી એવાં જ ભરપૂર સચવાયેલાં એટલે કીચૂડ-કીચૂડ એવો અવાજ જ નહીં ! કાળનો ક્રમ ચાલતો રહ્યો. બન્ને ભાઈઓ, એક પછી એક એમ, બાપાને મળવા ચાલી નીકળ્યા; એક માગસરમાં અને બીજો મહામાં ! બન્નેને વસ્તાર હતો. મોટાને ત્રણ દીકરા અને નાનાને એક. પરસ્પર પ્રેમ આ સંતાનોમાં પણ ઊતરી આવેલો. સંપ તો દૂધ-પાણી જેવો ! દૂધ ઉપર તાપ આવે એટલે પાણી કહે : 869 હું છું ત્યાં સુધી તને બળવા નહીં દઉં. એક બીજા માટે પાણી-પાણી થઈ જાય એવા. વળી વસંતે વિદાય લીધી ને ઉનાળો આવ્યો. આંબે મોર આવ્યા; મરવા આવ્યા. શાખ બેઠી ને કેરીના ભારથી આંબો લચી પડ્યો. બે ખેતરને જોડતો આંબો શોભી રહ્યો હતો. વડીલોના આશિષની સરવાણી પવનની લહેરખી બનીને હેત વરસાવતી હતી. આંબો વેડાયો ત્યારે ચારેય ભાઈઓ ટોપલે ટોપલા ભરીને ઠલવાતી કેરીઓ નિહાળી રહ્યા ! મોટા ભાઈના દીકરાઓએ દર વર્ષની જેમ બધી કેરીઓના બે ભાગ પાડવા. ત્યાં નાના ભાઈનો દીકરો બોલી ઊઠ્યો : આ શું કરો છો ? મોટા ભાઈનો દીકરો કહે : હંમેશની જેમ ભાગ પાડ્યા. નાના ભાઈનો દીકરો કહે : એમ નહીં. ચાર ભાગ પાડો. આપણે ચાર ભાઈઓ છીએ. આટલું બોલતાં એ રડી પડ્યો. વળી કહે : બે ભાગ કરી મને પાપમાં ન પાડો. હું તો એક છું અને તમે ત્રણ છો. મારાથી તમારા ભાગનું ન લેવાય. અણહક્કનું મારે ન ખપે. ખૂબ રકઝકને અંતે ચાર ભાગ પડ્યા ! બધાની નેહ-ભીની આંખ છલકાતી હતી. નાનાના દીકરાએ કહ્યું : હવેથી કાયમ માટે આમ જ કરવાનું. ઝોળીને કાયમ સાચવવી હોય તો એમાં માપનું જ ભરાય. વધારે ભરાય તો ફસકી જાય અને બધું ધૂળમાં જાય. ન્યાયનું લઈએ અને ન્યાયનું દઈએ. તમે બધા મોટા છો. હું ભૂલતો હોઉં તો મને વારજો. આ તો આપણા શેઢાનો આંબો ! એનો છાયો આપણને બધાને મળે. એનાં ફળ પણ બધાને મળે, એવી કુદરતની મરજી છે; એને આપણે વધાવીએ અને સુખી રહીએ. કથા-પરિમલ : ૨ ૬૫ Page #313 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણ વિધિથી પૂર્ણ ફળ પામીએ વટેમાર્ગુઓને વિસામો લેવા માટેની એક ધર્મશાળા હતી. જાણતા હતા. યાત્રીથી પ્રભાવિત થયેલા જોષી કહે ઃ સૌ રસ્તે જતાં-આવતા અનેકાનેક મુસાફરો ત્યાં આવતાં. કોઈ પ્રથમ હું આપને વિનંતી કરું એનો સ્વીકાર કરો પછી મુસાફર દિવસભર રોકાતા તો કોઈ રાત વાસો પણ કરતા. ફળકથન કહું. ચતુર યાત્રીએ વિચાર્યું કે લોભની વાત લાગે સવાર પડતાં સૌ પોતપોતાને રસ્તે આગળ વધતા. છે. જોષી મહારાજ કહે : મારી આ સુલક્ષણા પુત્રીનું એક સાંજે બે મુસાફરો અહીં આવ્યા. શિયાળાની ઠંડી પાણિગ્રહણ કરવાની હા કહો, યાત્રી કહે : ભલે. ઋતુ હતી. રાત જલદી પડી. યોગાનુયોગ બંને પ્રવાસીને જોષી કહેઃ તમને એવું ઉત્તમ સ્વપ્ન આવ્યું છે કે તેને એક રૂમ મળી. સામાન્ય વાતચીત કરતાં-કરતાં બંને, એ પ્રતાપે તમે સાત દિવસમાં રાજા બનશો. આ શબ્દો કાન રૂમમાં સૂઈ ગયા. બહાર ઠંડી હતી પરંતુ રૂમની અંદર પર પડ્યા તે ક્ષણે યાત્રીની જમણી આંખ ફરકવા લાગી ! હુંફાળો ગરમાટો હતો, તેથી દિવસભરના થાકેલા આ બે આ પણ લાભ અને શુભનું એંધાણ છે. પ્રવાસીઓને ગાઢ ઊંઘ આવી ગઈ. પૂરતી ઊંઘ થઈ પછી નિયતિનો ક્રમ તો પૂર્વ નિર્ધારિત જ હોય. એ ન્યાયે, વહેલી પરોઢે બંને પ્રવાસીઓને એક સરખાં સ્વપ્ન આવ્યાં. નગરનો નિઃસંતાન રાજા પરલોકે પ્રયાણ કરી ગયો ! સવાર પડતાં બંને જાગી ગયા. ઈશ્વર-ભજનમાં થોડો નવા રાજાની શોધમાં ફરતી સાંઢણી, લાયક સમય રહીને મોંસૂઝણું થયું એટલે પોતપોતાનો સામાન ઉમેદવારને શોધતી એક ઉદ્યાન પાસે આવી ચડી અને ત્યાં લઈને આગળ ધપ્યા. વિશ્રામ કરતા આપણા આ ભાગ્યશાળી યાત્રીના માથે બંનેને એક જ નગરમાં જવાનું હતું. એકની ચાલ કળશ ઢોળી અભિષેક કર્યો. રાજ્યાભિષેક થયો. યોગ્ય તેજ હતી તેના પગ ઝપાટાબંધ ઊપડતા - તેને જલદી રાજા મળવાથી નગરવાસીઓ ખુશખુશાલ થઈ ગયા. નવા પહોંચવું હોય તેમ લાગતું હતું. એના સાથીની ગતિ હેજ રાજાને શુભેચ્છા પાઠવવા અને ભેટ ધરાવવા આખું નગર ધીમી હતી. ઊમટ્યું. નગરનું પ્રવેશદ્વાર આવ્યું એટલે જમણે આવેલી શેરીમાં ધર્મશાળાના સહયાત્રી, મોદકપ્રેમી ભૂદેવને પણ થયું એક ભાઈ વળ્યા અને બીજા ભાઈ નગરના મુખ્ય માર્ગ : લાવ ને હું પણ નવા રાજાને પ્રણામ કરી, આશીર્વાદ પર સીધા ચાલ્યા. તેઓ બ્રાહ્મણ હતા એમ એમના સ્વરૂપ આપી, જે પ્રસાદ મળે તે લઈ આવું. નવા રાજાએ ભૂદેવને પરથી જણાઈ આવતું. એક નગરવાસી એમને સામા ઓળખો પણ ભૂદેવ એના એક રાતના સાથીને ન ઓળખી મળ્યા. એમણે આ ભૂદેવને હાથ જોડી નિમંત્રણ આપ્યું : શક્યા ! રાજાએ એના જમવાનો પ્રબંધ કરાવી આપ્યો આજે આપે અમારી સાથે ભોજન લેવાનું છે. ભૂદેવને અને એને યોગ્ય “પ્રસાદ” આપી વિદાય કર્યો. મનમાં હાશ થઈ. મોં મલકાયું. મનમાં ખુશી ઉપજી. પ્રસંગ પૂરો થયો, હવે હળવે મને આપણે વિચારીએ. પાછલી પરોઢનું સ્વપ્ન યાદ આવ્યું. સ્વપ્નમાં ખીર ભરેલ બંનેને એક સરખાં સ્વપ્ન આવેલાં. તો પછી ફળમાં આવતું થાળી જોઈ હતી. આજે સુંદર ભોજન મળશે એ પ્રતાપ મોટું અંતર શેનાથી આવ્યું? આ આપણે જ વિચારવાનું સ્વપ્નના ફળનો સમજાયો. મધ્યાહ્ન સમયે જજમાનને ત્યાં છે. જઈ એમના જમણવારમાં સામેલ થયા અને ઓડકાર આવે આપણે જાતે જ ફળની કલ્પના કરી લઈએ છીએ અને એ રીતે મોદકનું મિષ્ટ ભોજન આરોગી સંતુષ્ટ થયા. એ રીતે ફળની સીમા બાંધી દઈએ છીએ. સાચું તો એ છે એમના સહયાત્રી, જે ઉતાવળી ચાલે ચાલતા હતા કે તે વિષયના જાણકારની પાસેથી જો જાણવા-સમજવાનું તે, નગરના જાણીતા જોષી મહારાજને ત્યાં પહોંચ્યા. પ્રણામ રાખીએ તો યથાર્થ ફળ મળે. આ બાબતની કરી, શ્રીફળ ભેટ મૂકીને પોતાનું સ્વપ્ન કહ્યું : પાછલી રાતે થઈ. વિધિપૂર્વક કરવાથી જ યોગ્ય ફળ પ્રાપ્ત થાય અને ખીરનું ભોજન કર્યાનું સ્વપ્ન આવ્યું તેનું ફળ કહો. જોષી પૂરેપૂરો લાભ પામી શકાય. ૨૬૬: પાઠશાળા Page #314 -------------------------------------------------------------------------- ________________ मूलशुद्धिं गवेषय। ઊંડી શોધ કરીએ અને મૂળ સુધી પહોંચીએ વર્તમાનપત્રમાં વાંચેલી ઘટના છે. તેનો સાર ભાગ રસ અભ્યાસથી એ વિષયની નવી-નવી દિશા ઊઘડતી ગઈ. પડે તેવો છે. દક્ષિણ ભારતના એક નાના શહેરમાં એક રાજા-મહારાજાઓ પાસે કેવાં રત્નો હોય, વિશ્વમાં આવા બ્રાહ્મણ પરિવાર રહે છે. તેના પરંપરાગત ઘર-મંદિરમાં રત્નોના વેપારીઓ ક્યાં હોય; આવા રત્નોનું લીલામ અનેક દેવ પધરાવેલા છે. બધા દેવની નિત્ય-નિરંતર ક્યાં અને ક્યારે થાય; બધી માહિતી એકઠી કરી. એની પૂજા-સેવા કરવામાં આવે છે. મોટી મોટી ફાઈલો તૈયાર કરી. દેશ-વિદેશના વેપારીઓ - ઘરના વડીલ સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયેલા સાથે સંપર્ક કર્યો. તે, પૂજા-સેવાનું કાર્ય ખૂબ શાંતિથી ભાવપૂર્વક સંભાળતા પૂરા દોઢ વર્ષની અથાક જહેમત અને અભ્યાસ પછી હતા. એકવાર તેમનો જન્મદિવસ હતો ત્યારે, બધા એ મણિની વિશિષ્ટતાઓની જાણ થઈ. એમાં રહેલા ભગવાનને પંચોપચાર પૂજા કરતાં પહેલાં અભિષેક કરી તેજ-પાણી-મૂલ્યની ભાળ લાગી. તે પછી નવ મહિના રહ્યા હતા. ક્રમશઃ એક પછી એક દેવને અભિષેક કરતાં, બાદ, જે સ્થળે લીલામ થતું હતું ત્યાં જઈને એ મણિનો શિવલિંગને અભિષેક કરવાનું શરૂ કર્યું. ધીરે-ધીરે, વ્યાપાર કર્યો અને એ માટે એમણે સાડા ત્રણ કરોડ રૂપિયા હાથવડે કોમળતાથી માર્જન કરતાં ક્યાંક ચીકાશ લાગે મેળવ્યા ! તો મર્દન કરતાં પાણી લે, મર્દન કરે; વળી પાણી લે, આ એક જ ઘટના આપણને કેટકેટલાં ઈગિતો તરફ મર્દન કરે... એમ કરતાં કરતાં શિવલિંગમાં એક જાતની દોરી જાય છે ? ચમક દેખાઈ અને સપાટી પણ વધુ લીસી થતી લાગી. જો એ ભાઈએ સ્થાનિક વેપારી સાથે જ વ્યાપાર બહવાર સુધી સાફ અને સ્વચ્છ થયા પછી બારીકાઈથી કર્યો હોત તો એને લાખીદોઢ લાખ રૂપિયા મળ્યા હોત. જોયું તો તે મને લાગ્યો ! ખૂબ આશ્ચર્ય થયું, જાણે કે એમ ન કરતાં, તેઓ તેના મૂળ સુધી ગયા. એ વિષયમાં જન્મદિવસની ભેટ મળી! આટલા મોટા કદનો મણિ જાતે જ ખેડાણ કરી ક્યાંય અટક્યા વિના, અધવચ્ચે આ પહેલાં ક્યારે પણ જોયો-સાંભળ્યો ન હતો ! એ સંતોષ માન્યા વિના, આગળ અને આગળ વધતાં, નાના શહેરના એક જૂના-જાણીતા ઝવેરીને ઘરે લાંબો પંથ કાપીને મંજિલે પહોંચ્યા અને એ મણિનું બોલાવીને બતાવવાનો વિચાર કર્યો અને બોલાવી મણિ સર્વોચ્ચ મૂલ્ય હાંસલ કર્યું. બતાવ્યો. તેમણે આ જોઈ કહ્યું: મેં પણ મારી જિંદગીમાં આપણે પણ તાત્ત્વિક પદાર્થની વિચારણામાં મળ આવ) મણિ ક્યારે ય જોયો નથી. તેથી એની કિંમત સધી જવાની કોશિશ કરવી જોઈએ. આ સુખ શું છે ! વિશે શું કહી શકાય ? છતાં તમારે આપવો હોય તો આ દુઃખ શું છે ! આ પાપ શું છે ! આ પૂણ્ય શું છે ! આ લાખેક રૂપિયામાં લેવા હું તૈયાર છું. આત્મા શું છે ! પરમાત્મા શું છે ! આ બધાની એક ભાઈને થયું : માણસ પોતાની ભૂમિકા મુજબ, અથાક શોધ ચાલુ કરીએ, તો જરૂર તેના યોગ્ય નિર્ણયને નજર મુજબ મૂલ્ય આંકતો હોય છે ! તેનું શાસ્ત્ર કેવું પામી શકીએ. આમ કરી શકીએ તો આપણાં સમગ્ર હોય છે, તેના શુ જાણ હોયહું આ જાણું તો જ મને જીવનનું વલણ-વહેણ અને વર્તન બદલાઈ જશે. જે ખબર પડે. પોતે સારું એવું ભણેલા. વળી સંસ્કૃત ભાષા મૂળગામી માર્ગ હોય છે તેના પર ચાલવાથી મુકામે પણ જાણે. વધુ ઉત્કંઠાથી રત્ન-પરીક્ષાના ગ્રંથો મેળવવા જલદી પહોંચાય છે. આપણે પણ જીવનના મૌલિક માંડ્યા; વાંચીને એના અભ્યાસમાં ઊંડા ઊતરતા ગયા. અર્થોની ગવેષણા કરવામાં, આપણને મળેલી બુદ્ધિ અને વિદેશમાંથી પણ અંગ્રેજી ગ્રંથો મંગાવ્યા; પૂરો સમય વિચારશક્તિની સાર્થકતા સમજીએ. આપી આ વિષયનો સઘન અભ્યાસ આદર્યો. આ કથા-પરિમલઃ ૨૬૭ Page #315 -------------------------------------------------------------------------- ________________ आज रोटी राम नहीं बोलती है ! ભારતીય આર્ય પરંપરાને શોભાવનાર અનેક સંતો થયા તેમાં નજીકના સમયમાં એક સંત થયા - રણછોડદાસજી મહારાજ. એક જ ટંક ભોજન લે; અને તે પણ એક જ દ્રવ્ય ખીચડી. તેઓ જાતે જ રાંધે. એમાં પણ ચોખા અને દાળ, ત્રીજું પાણી બસ ! આજ બપોરે તે આવતી કાલ બપોરે ! એ ખીચડી જેમાં રાંધી હોય તે તપેલીમાં ચોંટેલા અનાજના કણ ખાનારા કહેતા કે અમૃત કેવું હોય તે ચાખ્યું નથી પણ અમૃત હોય તો તે આવું જ હોય એમ લાગે છે !. વર્ષો વીતતાં એમની વય વધી ત્યારે ભક્તોનો આગ્રહ થયો એટલે રોટી અને શાક લેતાં. છેલ્લા વર્ષોમાં તો માત્ર રોટી જ લેતાં અને તે પણ રોજ રોજ એક જ વ્યક્તિએ તૈયાર કરી હોય તે જ ! એકવાર બીજા એક બહેન આવ્યા. રોજ સત્સંગમાં આવતા. ભાવિક હતા. તેમને મન થયું. જે બહેન હંમેશા રોટી કરતાં હતા તેમને કાલાવાલા કરીને તે દિવસ પૂરતી માંગણી કરી અને તેમણે રોટી બનાવી દીધી. પીરસવાનું કામ તો પેલા રોજ તૈયાર કરનાર બહેને જ કર્યું. રોટી પીરસાઈ. સાથે પાણી પણ મૂકાયું. રણછોડદાસજી મહારાજે જમવાનું શરું કર્યું. એક કોળીયો ખાધો. બીજે કોળીયે મહારાજ બોલી ઉઠ્યાઃ आज रोटीराम नहीं बोलती है ! પીરસનાર બહેન બાજુમાં જ હતા. શરમાઈ ગયા. મોં પડી ગયું. ક્ષમા માંગી. અંતરંગની નિર્મળતા શી હશે ! એ બહેન રોજ રોટી કરતાં એમનાં ચિત્તમાં માત્ર રામનું જ રટણ સ્મરણ કરતાં! રોજ પોતાને હાથે લોટ દળવાનું શરું કરે ત્યારથી લઈને કણક બાંધતા, રોટલી વણતાં, એને ચોડવતાં; રણછોડદાસજીને પીરસતાં... તે છેક મહારાજ જમીને ઊભા થાય ત્યાં સુધી એ બહેનના હૃદયમાં સતત રામ રામના જાપ ચાલે ! એ મંત્ર એવો જપે કે, જમતાં જમતાં જમનારને પણ એ જ મંત્રનો હૃદયમાં પડઘો પડે ! જ્યારથી મેં આ પ્રસંગ સાંભળ્યો ત્યારથી મારું મન, બાજરીરામના જન! તે વાક્ય બોલ્યા જ કરે છે. ૨૬૮: પાઠશાળા Page #316 -------------------------------------------------------------------------- ________________ ધર્મની દ્રઢતાને ધન્યવાદ સર હુકમીચંદ એ ગાંધીજીના જમાનાનું બહુ જાણીતું નામ. તેઓના જીવનની ઘણી વાતો લોક-બત્રીસીએ ઝીલાઈ છે. એક કાનથી બીજે કાન સરળતાથી વહી છે. આ પ્રસંગ તેમના ચિરંજીવીનો છે. વાત છે તેઓને ત્યાં થયેલા મહેમાનની. ઈદોરમાં જે કોઈ રાજપુરુષ આવે તે બધાનું રોકાવાનું સરનામું સર હુકમીચંદ. એમને ત્યાં જે કોઈ મહેમાન બને તેમની ખાતર બરદાસ્ત રાજા-રજવાડામાં થાય તેવી જ થાય; તેમાં મીન-મેખનો ફેર નહીં. શ્રી જવાહરલાલ નહેરુ વડાપ્રધાનપદને શોભાવી રહ્યા હતા ત્યારે તેઓને એકવાર ઈદોર આવવાનું બન્યું. તેઓ સર હુકમીચંદ શેઠને ત્યાં મહેમાન બન્યા. દિવસ આખો અનેક નામવીર વ્યક્તિઓની મુલાકાતનો દોર ચાલુ રહ્યો. ઉપરાંત બે-એક સંસ્થાઓના ઉદ્ઘાટનનો કાર્યક્રમ સંપન્ન થયો. સાંજની જાહેરસભા પણ નોંધપાત્ર રહી. રાત્રે સામાન્ય વાતચીતનો દોર પૂરો થયે શ્રી નહેરુના અંગત સચિવે રસોડામાં જઈ ગરમ દૂધનો પ્રબંધ કરવા કહ્યું. રસોઈએ કહ્યું શેઠ સાહવ શ્રી મનુમતિ નાર પેલા સચિવને સમજાયું નહીં એટલે એણે સર હુકમીચંદના દીકરાને કહ્યું. દીકરાએ વાત સાંભળી શ્રી નહેરુ પાસે આવીને સવિનય કહ્યું : बंगले के पास ही गाडी खडी है। ड्राइवर भी है ही। आपको चाहे वहां ले जायेगा। आप दूध ले कर वापस लौट आईए यहां रात को कुछ नहीं मिलता -सिवाय पानी ! गुस्ताखी माफ करें। વાતાવરણમાં સન્નાટો છવાઈ ગયો ! શ્રી નહેરુ કશું બોલ્યા ચાલ્યા વિના સૂવાના રૂમ તરફ ચાલવા લાગ્યા. જતાં-જતાં બોલ્યા: आज मुझे बहुत खुशी हुई है। आप सब तो रात में कुछ लिये बिना चलाते है तो मैंने भी आज की रात कुछ भी नहीं लेना औसा तय किया है। સ્વતંત્ર ભારતના પ્રથમ વડા પ્રધાન શ્રી નહેરુ, રાતભર સુખનિદ્રા માણીને સવારે શેઠ હુકમીચંદની વિદાય લઈ આગળના પ્રવાસ માટે વિદાય થયા ! કથા-પરિમલ : ૨૬૯ Page #317 -------------------------------------------------------------------------- ________________ સજ્જનો રમતાં બોલે, શિલાલેખ સમાન તે.. રામા, વિ.સં. ૨૦૦૯ની વાત. એટલે હમણાંની વાત પણ કુલચંદ તો મરદ બચ્ચો નીકળ્યો. ‘સજ્જનો રમતાં ગણાય. નામ એમનું ફુલચંદ કાળીદાસ રહેવાનું સારંગપુર બોલે, શિલાલેખ સમાન તે...' સજ્જનનાં વચન તે તળીયાની પોળ- અમદાવાદ, પેઢીનું નામ ફુલચંદ પથ્થરની લકીર.મુહૂર્ત જોવરાવ્યું. પોળમાં તો આનંદની નાનચંદ, ધંધો કાપડનો. દુકાન પાંચકુવા કાપડ મારકીટ, લહેર ફરી વળી. જે સાંભળે તે, “હે હૈ..' – કહે. શું વાત ધંધો સારો ચાલે સંપત્તિ સારી. નદી પાર બંગલો પણ કરો છો. ખરી કરી. આ બાજું નાથાલાલ શેઠે તૈયારીઓ બાંધેલો, જીવ ભદ્રિક, પ્રેમાળ; બાળકો ઉપર બહુ વહાલ. કરવા માંડી. પોળના એકમાત્ર યુવક મંડળને રૂપરેખા ધર્મનો રંગ સારો લાગેલો. પ્રભુ પૂજા, જિનવાણી શ્રવણ; આપી. યુવકોએ બધી જવાબદારી સંભાળી લીધી. આખા સાંજે પ્રતિક્રમણ- આવું બધું રોજિંદા જીવનમાં વણાયેલું અમદાવાદના સમગ્ર શ્રી સંઘોને રીતસર આમંત્રણ જીવ નિરાંતનો અને જીવન એથી પણ વધુ નિરાંતનું. જો પાઠવવામાં આવ્યું. જમવાના સ્થળ તરીકે જાણીતો કે એ જમાનો જ આજની સરખામણીમાં ઘણી શાંતિ અને ભગુભાઇનો વંડો રાખવામાં આવ્યો. સંતોષ વાળો. એ વખતે પોળમાં લોકો ઘરના ઓટલે બેસી સારંગપુર તળીયાની પોળના ઉપાશ્રયમાં ફુલચંદ અને દાતણ-પાણી કરે. સામસામાં બેઠાં હોય, ક્યારેક તો અરધો- ડાહીકાકીને સજોડે ચતુર્થ- બ્રહ્મચર્ય વ્રત ઉચ્ચારવાની પોણો કલાક માત્ર એમાં જ વીતે. દુનિયાભરની વાતો ત્યાં વિધિનો પ્રારંભ થયો અને આ બાજુ શહેરની પોળોના થાય. ગામ આખાની ખબરની આપ-લે થઇ જાય. અલગ અલગ સંઘના ભાઇ બહેનોનું ભગુભાઇના વડે એકવાર સાંજનું પ્રતિક્રમણ કરવા ફુલચંદ ઉપાશ્રય જમવાનું શરું થયું. ગયા. પચીસ-ત્રીસ શ્રાવકો પ્રતિક્રમણ કરે. મુનિરાજ શ્રી ઘેરથી થાળી લાવવાની અને પંગત માંડીને બેસવાનું. પ્રબોધવિજયજી મહારાજ ત્યાં સ્થિરવાસ. પવિત્ર અને મગસ, ફુલવડી, વાલ અને દાળ ભાત. ફાગણ મહિનો પ્રભાવશાળી સંયમવેશ, પ્રતિક્રમણ પુરું થયું. શ્રાવકોમાં હતો. સવારના નવથી સાંજે સુર્યાસ્ત સુધી લોકો આવતાં એક નાથાભાઇ શેઠ (રતિલાલ નાથાભાઇના પિતાજી)પણ રહ્યાં. કોઇ રોક ટોક વિના ત્રીસથી પાંત્રીસ હજાર માણસ હતા. પોળના શેઠ ગણાય. તેમની ઉંમર પંચાવન સાઠ ધરાઇને જગ્યું. એ જમાનામાં આ ભગુભાઇનો વંડો એ આસપાસની. બીજા પણ લગભગ એ જ વયના. એ બધાંમાં વિશાળ જગ્યા હતી. જ્ઞાતિના નાના-મોટા જમણવાર પણ નાના લાગે તેવા; માંડ ચાલીસ-બેંતાલીસના લાગે એવા અહીં થતાં. પણ નાથાલાલ શેઠ તરફથી રખાયેલ આ. આ ફુલચંદ બીજીવાર પરણેલાં. સ્વભાવે આનંદી તેથી સ્વામિવાત્સલ્યમાં તો લોકોના ટોળે ટોળાં જમવા આવતાં બધાં તેમને બે ઘડી બોલાવે, મજાક મશ્કરી પણ કરે જોઇને લોકો બોલતાં ‘ભગુભાઇનો વંડો, અને આવે તે વાતવાતમાં નાથાલાલ શેઠે ફુલચંદને કહ્યું - અલ્યા જમવા મંડો.” આજે જુના માણસો હજી કહે છે કે બસ, ફલા! જો તું ચોથું વ્રત (બ્રહ્મચર્ય વ્રત) લે તો અમદાવાદ અમદાવાદ શહેર એ વખતે છેલ્લીવાર આમ જળ્યું. અને શહેર જમાડું. કુલચંદે કહ્યું - શેઠ શું કહ્યું? ફરીવાર બોલો તે પણ આવી રીતે-વાત વાતમાં. તેથી એ ઘટના લોકતો! નાથાલાલ શેઠે ફરી કહ્યું. પ્રતિક્રમણ કરનાર બધાના બત્રીસીએ કાયમ જીવતી રહેશે. કાન ત્યાં મંડાયા. કુલચંદે કહ્યું - બધાં સાક્ષી છો ને! બધાએ માત્ર ચાલીસ-બેંતાલીસ વર્ષની વયે એક સંપન્ન શ્રાવકે હા કહી. ફુલચંદ કહે : મેં વ્રત લીધું. તો નાથાલાલ કહે : આમ રમત રમતમાં આવું વ્રત લીધું. લોકો તેની ખૂબ મેં ગામ જમાડ્યું. બીજા બધા ભાઇઓ એ કહ્યું : હાલો પ્રશંસા કરવા લાગ્યા. એમણે વ્રત લીધું એ પ્રશંસાપાત્ર સુબોધવિજયજી મહારાજ પાસે વાત કરો અને મુહૂર્ત કામ થયું તો નાની વાતમાં “શહેર જમાડીશ” એવું બોલેલું જોવરાવો. આ તો બધું અંકે થવા લાગ્યું વચન નાથાલાલ શેઠે પાળી બતાવ્યું તે પણ પ્રશંસાપાત્ર નાથાલાલ શેઠે તો ગોળો ગબડાવેલો. એમને તો ગળા અને અનુમોદનીય ગણાયું. બન્નેની યશોગાથા ચોમેર લગી એવી ખાત્રી હતી કે નવી પરણ્યો છે તે શાનો વ્રત લે! ગવાઇ. ૨૭: પાઠશાળા Page #318 -------------------------------------------------------------------------- ________________ ભરોસો - દવાનો કે આનો ? વિકાસના માર્ગે આપણે હરણફાળ ભરી રહ્યા હવે એક પ્રસંગ જોઈએ : છીએ, એવું આજે ગાઈ વગાડીને કહેવામાં આવે છે. વાત છે ભાવનગરના મહારાજા ભાવસિંહજીની. પરિણામ તપાસતાં તેનાથી વિપરીત પરિસ્થિતિ માલુમ તેઓ કોઈ કામ પ્રસંગે ધરમપુર સ્ટેટના મહેમાન થયેલા. ત્યાં, ઘોડા પર બેસીને બહાર પધાર્યા હતા અને ઘોડા ધૂળથી સૂક્ષ્મ તરફની ગતિને જ વિકાસ કહી પરથી પડી ગયા; બેભાન થઈ ગયા. આ સમાચાર શકાય. એના બદલે અહીં તો ક્યારેક સૂક્ષ્મનો સ્વીકાર ભાવનગર પહોંચ્યા કે તરત જ દિવાન શ્રી પ્રભાશંકર પણ નથી, એવું લાગે છે. સૂક્ષ્મ તત્ત્વો દ્રષ્ટિગોચર નથી, પટ્ટણી તાબડતોબ ઘરમપુર જવા રવાના થયા. સાથે પણ અનુભવગોચર છે. આ અનુભવવાની રૂપિયા ત્રણ હજાર રોકડા પણ લીધા. સંવેદનશીલતા જ ઘટતી હોય તેવું નથી લાગતું? ધરમપુર પહોંચી પટ્ટણીજીએ પહેલું કામ કર્યું, બે સંવેદનશીલતાએ હૃદયનો ધર્મ છે. તેને આડેબુદ્ધિનો હજાર રૂપીયા દાન માટે જુદા રાખ્યા અને રસ્તે જે કોઈ પથ્થર એવો નડે છે કે તેના સંસર્ગથી સંવેદનશીલતા બુઠ્ઠી સન્યાસી-બાવા-ફકીર-ગરીબ-ગુરબાં મળે તેને છૂટે હાથે થતી જાય અને ક્રમશઃ હણાતી જાય તેવું પણ બને. દાન દેવા માંડ્યું અને મહારાજ માટે દુઆ માંગી. સંવેદનશીલતા સતેજ હોય તો સૂક્ષ્મની સક્રિયતાનો એમ કરતાં તેઓ દરબારગઢની નજીક પહોંચ્યા. અનુભવ થયા વિના ન રહે. ત્યાં એક ઓટલા પર એક ફકીર બેઠા હતા. આંખે અખમ કેટલાક મહાનુભવોમાં સૂક્ષ્મની અમર્યાદિત શક્તિનો લાગ્યા. તેમની પાસે જઈ તેમના હાથમાં રૂપિયા મૂકવા પૂરો ભરોસો જોવા મળે છે. આપણે પણ એને સરવા માંડ્યાં. ફકીર કહે મારે ન જોઈએ. દિવાન પટ્ટણીજીએ કહ્યું કે ભલે; આપના હાથે બીજાને આપજો, પણ લ્યો. કાને સાંભળવાનો પ્રયત્ન કરીએ, તો આપણને ય આજુબાજુ ભેગા થયેલાને રૂપિયાની ખેરાત કરી અને સંભળાય! છેલ્લે એક રૂપિયો પોતે રાખ્યો. પટ્ટણીજીએ દુઆ માંગી. દવા-ઔષધ એ સ્થળ છે. આ દ્રશ્ય આંખથી દેખાય સર પ્રભાશંકર પટ્ટણી દરબારગઢમાં ગયા. ત્યાં છે અને તેની અસરકારકતા પણ છે; જ્યારે દુઆ એ વાતાવરણ ગંભીર હતું. મહારાજા સાહેબ સૂનમૂન સૂક્ષ્મ છે. એ એક મનોભાવ છે. એ અનુભવસ્વરૂપ છે. બેભાન પડ્યા હતા. ચિંતિત વૈદ્યો ઉપચાર કરી રહ્યા દવાની અસરકારકતા ઘણી વધારે છે, ઘણી ઝડપી છે. હતા. પટ્ટણીજી મહારાજ નજીક જઈ, શાંત ચિત્તે આંખ દુઆના પ્રસંગો તમારા જાણવામાં, સાંભળવામાં મીંચી, જરા વાર બેઠા. મનોમન પેલા ફકીરને યાદ કરીને આવ્યા હશે. તેના પર મનન કરશો તો, ચૈતન્યનો એક મહારાજને માથે હાથ ફેરવ્યો.મહારાજ હળવે-હળવે અંશ સક્રિય બને છે; તેનું આશ્ચર્યકારક એવું ફળ મળે ભાનમાં આવ્યા. સૌ અવાફ થઈ આ ચમત્કાર જોઈ છે, તે તમને સમજાયા વિના નહીં રહે. આશ્ચર્ય પામ્યા ! દુનિયાદારીના કારોબારમાં જેને અશક્ય એવું લેબલ આ ચમત્કાર દુઆનો હતો. લગાડવામાં આવ્યું છે તેવાં કામ કુદરતના કારોબારમાં શક્ય બની ગયાં છે. તેથી આપણે સ્થૂળથી પણ વધુ ભરોસો સૂક્ષ્મનો કેળવીએ અને તેનાં મીઠાં ફળ પામીએ? કથા-પરિમલ : ૨૭૧ Page #319 -------------------------------------------------------------------------- ________________ હવે મારે જવાનું પ્રયોજન શું? એક જમાનો હતો, સંસ્કારનું પચાસ ટકા શિક્ષણ તો પુત્ર તો પોતાના કામમાં પરોવાઈ ગયો. હૉસ્પિટલ ઘરમાંથી જ મળતું. બાળક છ-સાત વર્ષનું થાય પછી જ જવાનો એનો વિચાર હતો પણ, આટલું કામ પતાવીને એને નિશાળે મૂકાતા, આજે બધું બદલાઈ ગયું છે. બે- જઈશ, અમ ધારી એ ઑફિસમાં જ કામ કરતો રહ્યો. ત્રણ વર્ષની નાની વયે તો નિશાળે મૂકી બાળકને બંધનમાં એટલામાં હૉસ્પિટલમાંથી ફૉન આવ્યો; પિતા અવસાન બાંધી દેવામાં આવે છે. એથી બાળક ઘરથી અને મા- પામ્યાના ખબર હતા ! પુત્ર વિચારમાં ડૂબી ગયો : પિતા બાપથી વિખૂટું થાય છે. હવે રહ્યા નથી, મારે ત્યાં જવાનું પ્રયોજન શું? અમેરિકાના પ્રવાસે નીકળેલા એક સમીક્ષકે ત્યાંની શબ-વાહિનીની વ્યવસ્થા માટે વળતો ફૉન કર્યો, પરિસ્થિતિનું બારીકાઈથી નિરિક્ષણ કર્યા પછી એનું તારણ સાથે જણાવ્યું : એમના અંતિમ સંસ્કાર પણ પતાવી દેજો શોધવા પ્રયત્ન કર્યો કે ત્યાંના અને અહીંના મા-બાપની અને જે બીલ થાય તે મને મોકલી આપજો, લાગણીમાં તફાવત કેમ છે ? એના અનુસંધાને એક આ કોઈ કાલ્પનિક કથા નથી, વાસ્તવિક ઘટના ચોટદાર કે ચોટ લાગે એવો !) બનાવ ટાંક્યો છે : છે. તેઓને આ બાબતનો કોઈ રંજ પણ હોતો નથી. દીકરો ઑફિસમાં હતો. ફોન આવ્યો કે : પિતા લાગણીના કોઈ તંતુ ત્યાં રહ્યાં નથી. સંશોધન કરતાં એ બિમાર છે, સિરીયસ છે, તમે આવો. ભાઈને જણાયું કે, ત્યાં નાનપણથી જ બાળકને વાત્સલ્ય રીસિવર મૂકાઈ ગયું. દીકરાએ ઑફિસમાંથી જ મળતું હોતું નથી. સીધોસાદો નિયમ છે જેને જે મળ્યું ડૉકટરને ફૉન કર્યો: તમારી તાકીદે જરૂર છે; મારા પિતા હોય તે વાળે ! બાળક એકાદ વર્ષનું થાય એ પહેલાથી. માંદા છે. એમને તરત જ હૉસ્પિટલમાં દાખલ કરો. જ એને સૂવા માટે જુદો બેડરૂમ મળે. બાળકને પ્રેમ-હૂંફ ...અને હૉસ્પિટલના ત્રીજા માળે, આઠમા વૉર્ડમાં, મળ્યાં નથી એ બીજાને શી રીતે આપી શકે ? ઘર૨૩ નંબરની રૂમમાં એમને દાખલ કરવામાં આવ્યા. નિશાળ-ધર્મ આ ત્રણે જગ્યાએથી સંસ્કાર-સિંચન થતું ટ્રીટમેંટ શરૂ થઈ. અને એમ જીવનનો પાયો નક્કર બનતો એ હવે બનતું નથી. દિલમાં દયાનું ઝરણું વહાવીએ (शार्दूलविक्रिडितम्) आयुर्दीघतरं व पुर्वरतरं गोत्रं गरीयस्तरं वित्तंभूरितरं बलंबहुतरं स्वामित्वमुच्चस्तरं। आरोग्यं विगतांनंतरं त्रिजगतिश्लाघ्यत्वमुच्चस्तर संसाराम्बुनिधिंकरोति सुतरचेतःकृपान्तिरम् ।। (fસનૂર :) ઉચ્ચ કુળ ને, શરીર સારું, આયુ પણ લાંબુ તેનું, બળમાં વૃદ્ધિ, પુષ્કળ પૈસો, માન વધે જગમાં તેનું; થાય પ્રશંસા સઘળે તેની, દેહે જેને રોગ ન થાય, જેના દિલમાં દયા ભરી છે, તે મુક્તિમાં વહેલો જાય, (શ્યામજી માસ્તર) ૨૭૨ : પાઠશાળા Page #320 -------------------------------------------------------------------------- ________________ સવજી છાયા મને સન્મિત્રનો સમાગમ હો ! નાનાભાઈ ભટ્ટ સાવ સાદા સૂતરના દોરામાં ખાસ કશું નથી. એમ ને એમ ગળામાં કે માથા પર મૂક્યો હોય તો તે, પોતે નહીં તો બીજા, એ દેખતાં વેંત, હાથથી લઈને દૂર કરી દે. એ જ દોરો જ્યારે સુગંધથી ઉભરાતાં સુંદર પુષ્પોની સોબતમાં હોય ત્યારે હજારો માણસોની હાજરીમાં લોકો હોંશે હોંશે તેને ગળામાં ફૂલહાર તરીકે પહેરાવે છે, કે માથામાં વેણીગજરા તરીકે ગૂંથે છે. આ પ્રભાવ ફૂલો સાથેની દોસ્તીનો છે. આ જ દોરો જ્યારે ટીમરું (તમાકુ)ના પાન ની સોબત કરે ત્યારે, પહેલાં તે બળે છે અને તે પછી પાન સાથે ટૂંકી, તેને ફેંકી દેવામાં આવે છે. સોબત તેવી અસર એ કહેતી અહીં સિદ્ધ થાય છે. કોઈ શેતાન જેવા લાગતા માણસની હેવાનિયત માટે જવાબદાર કોણ હોય છે ? અલબત્ત, કોઈ કુમિત્રની સોબત જ જીવનને અવનતિની ગર્તા તરફ ધકેલવામાં નિમિત્ત બની હોય છે. કોઈ સંતના પૂર્વ જીવનમાં ડોકિયું કરીએ તો તેમની પાવન જીવનગંગાના મૂળને શોધતાં માલુમ પડશે કે ઉત્તમની સોબતના પ્રભાવથી પોતે ઉચ્ચ જીવનના શિખર સર કરી શક્યા છે. આમ, જીવનની ઉન્નતિ કે અવનતિના મૂળ, કુસંગ કે સત્સંગમાં રહેલા છે. સન્મિત્રો તો જીવનની મોંઘેરી મૂડી છે. આજના વિષમ અને વિષમય કાળમાં સૌથી વધુ કાળજી મિત્ર બનાવવામાં રાખવા જેવી છે. મિત્ર તમારા જીવનનો નકશો બદલી શકે છે. અરે ! મિત્ર તો તમારા સફળ જીવનનો નકશો દોરી પણ શકે છે. કુમિત્રો તો ડગલે ને પગલે મળશે ! સન્મિત્ર ઓછા જ હોવાના. એને તો શોધવા પડે છે. એકાદ સન્મિત્રમળી જાય તો દુ:ખી જીવન પણ સુખમય બની શકે છે. જ્યારે કોઈ કુમિત્ર ભટકાઈ જાય તો જીવનનો ખીલેલો બાગ પણ ઉકરડામાં ફેરવાઈ જાય છે. એટલે, સન્મિત્ર કરવામાં જેમ કાળજી લેવાની છે તેમ કુમિત્રથી અળગા રહેવામાં એથીયે વિશેષ સાવચેતી રાખવી જરૂરી છે. પ્રસિદ્ધ કેળવણીકાર નાનાભાઈ ભટ્ટના જીવનનો એક મહત્ત્વનો પ્રસંગ આ બાબતમાં મનનીય છે. તેર-ચૌદ વર્ષની વયે તેમના લગ્ન થયેલા. લગ્ન પછી પત્ની શિવકોર સાથેની પ્રથમ મુલાકાતમાં થયેલી વાતચીત એમની આત્મકથા ‘ઘડતર અને ચણતર'માં આમ લખાઈ છે ઃ જીવનમાં હું પહેલોવહેલો જ એને મળ્યો. મારાથી પૂછાઈ ગયું : ‘આ વખતે તો તું રોકાઈશ ના ?' શિવની આંખોમાં આંસુ આવ્યા : ‘હું શું રોકાઉં ? તમે રોજ ઊઠીને તમારા ભાઈબંધોને લાવ્યા કરો છો ને હું બળી જાઉં છું...’ આ શબ્દોથી મને ભારે આઘાત થયો : ‘ભાઈબંધો તો આવે જ ના ! તું એમને ક્યાં ઓળખે છે ?’ એ બધાયને હું પગમાંથી ઓળખું છું. એ બધાય સારા નથી. એ હશે ત્યાં સુધી હું આવવાની નથી.’ શિવકોર આમ એક જ દિવસમાં એ કહેવાતા મિત્રોના દેદાર જોઈ, ચાળા જોઈ તુર્ત કળી ગયા હતા; માણસોનો પગ આપણાં ઘેર ન જોઈએ.' ‘આ ન ધનતેરશનો દિવસ હતો. વળી નાનાભાઈનો જન્મદિવસ ! એક પછી એક મિત્રો સવારથી આવવા કથા-પરિમલ : ૨૭૩ Page #321 -------------------------------------------------------------------------- ________________ લાગ્યા. પરંતુ શિવકોરના શબ્દોએ નાનાભાઈને પરંતુ નથી મળતા એટલે જે તેની સાથે હાથ ન મિલાવવા. બાંધી દીધા હતા. ફૂલની છાબમાં મૂકવા જેવા ફૂલ ન મળે તો કાંઈ તેમાં ‘આજથી આપણી ભાઈબંધી બંધ છે.' કોલસા ન ભરાય ! ખાલી રહેલી છાબનું પણ એક મૂલ્ય ત્યારથી એ મિત્રો ગયા તે ગયા... એ બધા મિત્રોનું છે. ભતૃહરિએ લખ્યું છે : ઉત્તર જીવન જોઉં છું ત્યારે થાય છે કે શિવલક્ષ્મીનો મારા अकं मित्रं भूपतिर्वा यतिर्वा । પરનો મોટો ઉપકાર છે. એના નિર્મળ આગ્રહથી હું બચી એક મિત્ર હોય પછી તે રાજા હો અથવા સાધુ હો. ગયો. આજે પણ ઘણીવાર મારા જીવનદેવીનો પ્રસંગ હું આવા એક મિત્ર પણ બસ છે. સાચા મિત્રો કેટલા ઘણા ગર્વથી ગાઉં છું. હોય એ ગણવા માટે, વેઢા તો ઠીક, આંગળીઓ પણ પત્ની સન્મિત્ર બની અને મિત્રના કળણમાંથી ઉગારી વધારે છે. લીધા. ત્યાર પછી તો એમનું જીવન સડસડાટ ઊંચે ને વધુ શેરી મિત્રો સો મળે, ઊંચે ચઢતું રહ્યું. અમરવેલ ને વળી આબે ચડી ! પછી તાળી મિત્ર અનેક, બાકી શું રહે? જેમાં સુખ-દુઃખ બાટીયે, સારા મિત્રો જ શોધવા. ન મળે તો પ્રભુ પ્રાર્થના કરવી તે લાખોમાં એક --આપણને આવા સન્મિત્રનો દુકાળ ન હો. . આવી “ના” આપણને પણ મળે ! વસંત પંચમીનો દિવસ છે. નગર બહારના વિશાળ ઉદ્યાનમાં આજે મેળો છે. સર્વત્ર ઉલ્લાસનો દરિયો ઊછળી રહ્યો છે. તમામ નર-નારી, યુવક-યુવતી, બાલ-આબાલ, ટોળે-ટોળાં મેળો મહાલવા એ દિશા તરફ જઈ રહ્યા છે. આજે તો દિવસભર અને મોડી સાંજ સુધી, ખાણી-પીણી, નાચ-ગાન, ખેલ-કૂદ અને રંગ-રાગ ચાલશે. લોક હિલોળે ચડશે. સમય થતાં રાજા પણ આ મેળામાં સામેલ થવા જઈ રહ્યા છે. મહાલયમાંથી નીકળતાં કુમાર સમરાદિત્યને એમનાં કક્ષમાં બેઠેલા જોયા. કમાડ ખુલ્લાં હતાં. એક ગવાક્ષ પાસે કુમાર ચિંતન મુદ્રામાં સ્થિર બેઠેલા હતા. પ્રશાંત મુખમુદ્રા પર અપાર્થિવ તેજનું સરોવર લહેરાતું હતું. રાજા પળવાર એમને નિહાળી રહ્યા; પછી પૂછ્યુંઃ કુમાર ! ચાલો, મેળામાં આવો છો ને ? ના ! પિતાના પ્રશ્નનો ઉત્તર વાળવો જોઈએ, એથી કુમારે વિનમ્રતાથી કહ્યું , પછી ઉમેરે છેઃ આવવું નથી એવું નથી. આ બધી મોજ-મજા કોને ન ગમે? પણ એ તરફ જેવો હાથ લંબાવું છું કે તરત મને એ મોજ-મજાની વિશાળ શિલા નીચે અનેક નર-નારીને રોતાં, કકળતાં, છૂંદાતા, ચગદાતાં જોઉં છું અને મારો હાથ પાછો વાળું છું. મને પરિણામ દેખાય છે તેથી મારે આવવું નથી. હું એટલે ‘ના’ પાડું છું. આમ, ‘ના’ ગમે તેવો શબ્દ નથી, પરંતુ પરિણામ-દર્શન થયા બાદ, આવતી ‘ના’ પ્રિય તો છે જ પણ સ્પૃહણીય પણ છે. આવી ‘ના’ માંગવાનું આપણને મન થાય છે. એ મળે તો કેવું સારું ! ૨૭૪: પાઠશાળા Page #322 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનનું ફળ સમજણના સીમાડાનો વિસ્તાર વાચન-શ્રવણ કરવું જોઈએ એ વાતે બધા જ સંમત છે. રહેતી હતી. ગામ વ્યવસ્થિત હતું. નગરશેઠ હતા. નાત પરંતુ જેવી એ વાચન-શ્રવણના ફળની વિચારણા કરવામાં હતી. તેના નિયમ અને કાયદા હતા. વેપાર-વણજ સારી આવે ત્યાં મતભેદ પ્રવર્તે છે. મોટા ભાગના લોકોનો રીતે ચાલતો હતો. બધા પોતપોતાની રીતે ગુજારો કરતા નિશ્ચિત કરેલો મત છે કે જ્ઞાની હત્ન વિરતિઃ | હતા. -- જ્ઞાનનું ફળ વિરતી છે, આચરણ છે. આચરણ નગરશેઠના મનમાં એક વિચાર આવ્યો : દીકરાના વિનાનું જ્ઞાન નકામું છે, વાંઝિયું છે. એવા જ્ઞાનની કશી લગ્ન કર્યા ત્યારે સંયોગો અનુકૂળ ન હતા તેથી જમણવાર કિંમત નથી કે જે જ્ઞાન પછી આચરણમાં પ્રગટવાનું ન કર્યો ન હતો. હવે સારો સમય આવ્યો છે તો નાતનો હોય. જ્ઞાન તો જ સાર્થક કહેવાય કે જ્યારે એ પ્રમાણેનું જમણવાર કરીએ. પુત્રોને બોલાવ્યા. વાત કરી, તૈયારીઓ જીવન હોય, કરણી હોય. આ મત સાચો છે પરંતુ આમાં કરી. નાતને નોંતરું અપાયું. નક્કી કરેલ દિવસે જમણવાર પણ જ્ઞાનના બાહ્ય ફલક સુધીની જ પહોંચ છે. કર્યો. આખી નાત આવી હતી. જાત જાતના પકવાન ને જ્ઞાનના ફળની બીજી બાજુ છે; એ છે જ્ઞાનની અંતરંગ ભાત ભાતની રસોઈ હતી, બધાએ પ્રેમથી આરોગી. જમણ ભૂમિકાએ ફળની વિચારણા. આ વાત તો આપણા લગભગ પૂરું થવા આવ્યું એટલે નગરશેઠ પોતે પાપડ ચેતોવિસ્તારની બહાર રહી ગઈ છે. પીરસવા માટે નીકળ્યા. દીકરાના હાથમાં પાપડનો ટોપલો આજે એ મુદા પર થોડી વિચારણા કરવી છે. પ્રવચન- લેવરાવ્યો અને શેઠ એક પછી એક બધાના ભાણામાં પાપડ શ્રવણનું ફળ શ્રદ્ધા છે. આ વાત ફરી ફરીને ઊંડાણમાં જઈને પીરસતા જાય. શબ્દોની મીઠાશથી અને આંખના અમીથી વિચારવા જેવી છે, સ્થિર કરવા જેવી છે. પ્રવચન-શ્રવણને એક એક મહેમાનની ઓળખ તાજી થાય છે. એક-બે સીધાં આચરણ સાથે ન સાંકળતાં, વચલી કડી શ્રદ્ધાની છે શબ્દોની આપ-લે થાય છે અને પોતે આગળ વધે છે. એમ તેની સાથે તેને પહેલા જોડવી જોઈએ. શ્રદ્ધા એ અમૂલ્ય કરતાં આગળ વધતાં એક મહેમાનના ભાણા પાસે આવ્યા. પદાર્થ છે. પરંતુ આ શ્રદ્ધા સૂક્ષ્મ બુદ્ધિગમ્ય છે. ટોપલામાં છેલ્લો અડધો પાપડ રહ્યો હતો, તે પ્યો. તરત સ્થૂળ વૃષ્ટિવાળા લોકો પ્રવચન સાંભળનારને પૂછતાં બીજો ભરેલો ટોપલો આવ્યો. આગળ વધ્યા. ભાણામાં હોય છેઃ સાંભળીને શું કર્યું? તેઓ પ્રવચન-શ્રવણનું ફળ પાપડ મૂકતા જાય છે. એમ કરતાં જમણવાર પૂરો થયો. આચરણમાં શોધતાં હોય છે. ત્યાં એવું અપેક્ષિત ફળ જોવા સહુ ઘર ભેગાં થયા. નથી મળતું ત્યારે, આમ કેમ બને છે? એવા પ્રશ્ન લઈને પણ પેલા જે ભાણામાં અરધો પાપડ આવ્યો હતો ઊંડાણમાં જવાનું ટાળીને સીધા જ પ્રવચન-શ્રવણને તેના મનમાં તુમુલ ઘમસાણ મચ્યું. પોતે સામાન્ય દોષપાત્ર ઠરાવે છે. સ્થિતિનો-મધ્યમ વર્ગનો વેપારી માણસ હતો. કવિ અખાના શબ્દો : કથા સુણી સુણી ફૂટ્યા કાન, તેના મનમાં આ ઘટના દ્વારા એવાં વિચાર વલયો તો ય ન આવ્યું બ્રહ્મજ્ઞાન-એમ બોલીને અખો પણ અમારી રચાયાં કે હું દરિદ્ર છું, પહેલી હરોળના શ્રીમંત કહેવાય વાતમાં સંમત છે એમ કહીને સંતોષ માનતા હોય છે. તેવો નથી તેથી જાણી બૂઝીને મારા ભાણામાં અરધો પાપડ ખરેખર તો આ વાત થોડી જુદી રીતે વિચારવાની છે. એક મૂક્યો. હું બતાવી દઇશ કે હું પણ કાંઇ કમ નથી. મોં મરડી રસપ્રદ ઉદાહરણ આ વાતને સમજવામાં ઉપયોગી બનશે. દાંત કચકચાવ્યા ને તેણે નક્કી કર્યું કે હું પણ આ જ રીતે એક નાનું નગર હતું . અઢારે આલમ તેમાં સંપીને નાત જમાડું અને આ જ રીતે છેલ્લે બધાને પાપડ આપવા કથા-પરિમલઃ ૨૭૫ Page #323 -------------------------------------------------------------------------- ________________ નીકળું અને નગરશેઠ બેઠા હોય તેના ભાણામાં બરાબર ફરી એકડે એકથી શરૂ કરવાની થઈ. કેટલો બધો પાયમાલ એવો અરધો પાપડ પીરસું. આમ ન કરું તો મારું નામ થઇ ગયો. શી જરૂર હતી આટલા બધા બેહાલ થવાની? નહી. પણ.... થતાં તો આવો નિર્ધાર થઈ ગયો પણ જ્યારે નાતના હાં, તો વાત એવી છે કે, અંતરંગ ભૂમિકાએ જમણવાર માટેના ખર્ચનો અંદાજ માંડ્યો ત્યારે ખ્યાલ સમજણના સીમાડાનો વિસ્તાર એ જ્ઞાનનું ફળ છે. આવ્યો કે ખર્ચ તો ખૂબ થવા જાય છે. વાચન-શ્રવણ-મનનને મનના અને હૃદયના ઊંડાણમાં ન આવેશ એ એક એવી બૂરી ચીજ છે કે ભલભલા લઇ જઇ આપણી અંદરના પિંડના એક ભાગ રૂપે બાહોશ માણસને પણ બેહોશ બનાવી દે છે. જ્યારે પરિણામવાના છે. તેનાથી આપણી દષ્ટિ મંજાય છે. આ માણસના મન ઉપર એક જીદભરી ઇચ્છાનો નશો સવાર મંજાયેલી દષ્ટિનું દર્શન સમ્યક્ હોય છે. પોતાની જાતને થઇ જાય છે ત્યારે તેની આંખ બંધ થઇ જાય છે. આખરે તો દરિદ્ર ગણતા વેપારીની સમજણના સીમાડા વિસ્તરેલા હોત એણે ઘર, ઘરેણુંને હાટ વેચીને પૈસાનો વંત કર્યો અને નાતને તો તેણે તે ઘટનાને સાવ જુદા જ દ્રષ્ટિકોણથી અને નોતરું આપ્યું. સહજતાથી મૂલવી હોત. કદાચ સાવ હળવી નજરે જ બધાને આશ્ચર્ય તો થયું જ. કારણ કાંઇ સમજાયું નહી. જોઇને જમણવારના મંડપને છોડતાં તે વાતને ત્યાં જ બધા અનેક અટકળો કરતા જમવા બેઠા. રસોઇ સારી બની ભૂલીને તે ઘરે આવ્યો હોત. હતી. જમવાનું લગભગ પૂરું થવા આવ્યું ત્યારે શેઠમલપતા આપણે પણ એક તટસ્થ માણસ તરીકે આ પ્રસંગને મલપતા પાપડનો ટોપલો લેવરાવીને પાપડ પીરસવા જોઇને વિચારીએ તો આપણને પણ લાગશે કે સાવ મામૂલી નીકળ્યાં. વાતને કારણ વિના મોટું રૂપ આપી દીધું. મૂર્ખામી જ કરી. ક્રમમાં આવતાં આવતાં નગરશેઠનું ભાણું આવ્યું ત્યારે આમ ઘરબાર વેચીને કપડાંભેર ન થઇ જવાય! અંતે યાદ રાખીને રાખેલો અરધો પાપડ તેમણે નગરશેઠના મળ્યું શું? ભાણામાં મૂક્યો. પોતાનો અહં સંતોષાયાનો આનંદ થયો. એટલે જ જેમ જેમ આપણે વાચન-શ્રવણને ઝીલતાં પછી આગળ વધ્યા ને બધાને પાપડ પીરસતા જમણવાર જઇએ તેમ તેમ તેના અજવાળે વિધેયાત્મક દષ્ટિ પૂરો થયો.સૌ ઘર ભેગા થયા. નગરશેઠના મનમાં કાંઇ વિકસાવતા જઈએ. જાતનું નિરીક્ષણ કરીને આપણે વિચાર પણ ન આવ્યો. આપણી મહત્તા અને મર્યાદા સમજતા જઇએ. આપણામાં અહીં આ વાર્તા-પ્રસંગ પૂરો થાય છે. પરંતુ આપણે જે જે ગુણો ખીલ્યા છે તેમાં સ્થિરતા પામવાની છે. એ ગુણો બોધ લેવાનો છે એનો વિચાર હવે કરીએ. સચવાઇ રહે તે માટે કાળજી લેવાની છે. સાથે નવા ગુણોનો પોતાના ભાણામાં અરધો પાપડ આવ્યો ત્યારે હું દરિદ્ર વિકાસ સતત થતો રહેવો જોઇએ. આમ, ગુણવિકાસ છું માટે મને નગરશેઠે જાણી બુઝીને અરધો પાપડ આપ્યો સાતત્ય અને ગુણવિશેષે સ્થિરતા- આ બધા પ્રવચનએ વિચાર આવ્યો. એક વખત આપણે માની લઇએ કે શ્રવણના અંતરંગ ફળ છે અને તે મેળવવા મથવાનું છે. આવી સ્થિતિમાં આવો વિચાર આવવો સ્વાભાવિક છે. જે આચરણ અંદરની સમજણમાંથી ઊગે છે તે પણ જો તેની પાસે વાચન-શ્રવણ-મનનની ભૂમિકા હોત લાંબો કાળ લીલુંછમ રહે છે, ક્યારે પણ કરમાતું નથી. તો તે આ સિવાય બીજું કોઇ કારણ પણ હોઇ શકે એવું તે નિમ્પ્રાણ બનતું નથી. પાકટ સમજણ ઊગ્યા વિનાના વિચારી શક્ત. સ્વાભાવિકપણે પણ નગરશેઠ મારી પાસે આચરણની વિક્રમ આડઅસરો આજે ખૂબ જોવા મળે છે. આવ્યા ત્યારે ટોપલામાં છેલ્લે અરધો પાપડ રહ્યો હોય એવું એને કારણે ધર્મ દંડાય છે તે ઘણું અનિચ્છનીય છે. ધર્મ પણ બને. આવું તે વિચારી શક્યો હોત તો માત્ર એક ખોટા ક્યારેય નીરસ નહોય; ધર્મ સદાય આર્દ્ર હોય. રસિક હોય. ખ્યાલના આધારે તે ખુવાર થયો તે ન થાત. મનમાં ઘર સર્વત્ર શુભદર્શી હોય. આ ફળ મેળવવા માટે મંથન જરૂરી કરી ગયેલા ખોટા ખ્યાલથી અને પોતાનો અહં સંતોષવા છે. આપણે જ્ઞાન દ્વારા આપણી સમજણના સીમાડાનો ખાતર આ માણસ સાવ રસ્તા ઉપર આવી ગયો! જિંદગી વિસ્તાર સાધીએ. ૨૭૬: પાઠશાળા Page #324 -------------------------------------------------------------------------- ________________ કો” મીઠા હૈયાની “ના” તે જ વખતે ઘરની પુત્રવધુ હાથમાં શ્રીફળ લઈને વાત આમ બની છે. આગળ આવ્યા અને મહેમાન વેપારીને અર્પણ કરવા મુંબઈ શહેરની વાત છે. લાગ્યા. આવનાર ભાઈએ એ ન લેવાનો ભાવ પ્રદર્શિત કોલસાના એક વેપારીને ત્યાં પોતાની દીકરીનો કર્યો. આ શા માટે ? એમ પ્રશ્ન પણ કર્યો. ભાઈ બોલ્યા લગ્ન પ્રસંગ છે. : તમે અમારે ત્યાંથી કંઈક લેવા આવ્યા હતા. તમને મહેમાન-પરોણા આવવાના છે. જોઈતું તો અમે આપી ન શક્યા, તો આટલું તો અમારું મહેમાનોની સરભરા સાચવવા માટે ઊતરવા- સ્વીકારો. અમારે આપને કંઈક તો આપવું જોઈએ. રહેવાની જગ્યાની સગવડ કરવાની છે. ભાવથી ભીંજાયેલા આ અલ્પ શબ્દોએ અસર કરી. નજર દોડાવતાં, પોતાની દુકાન સામે જ એક મોટા શ્રીફળ સ્વીકાર્યું. મકાનમાં પહેલા માળે એક ફ્લેટ ખાલી છે અને આવી દાદરાના પગથિયા ઊતરતાં ઊતરતાં કોલસાના રીતે, આવા પ્રસંગે તેઓ વાપરવા પણ આપે છે; એમ વેપારી ભાઈના મનમાં ફ્લેટ ન મળવાની જે ચચરાટી જાણવા મળ્યું, માલિકતો હૈદ્રાબાદ રહેતા હતા. સ્થાનિક થઈ હતી. તેના ઉપર જાણે શીતળ લેપ કરવામાં આવ્યો દેખભાળ બાજુના ફ્લેટવાળા રાખતા હતા. સામાન્ય હોય તેવું લાગ્યું. મન વિચારે ચડ્યું: પરિચય હતો. એમની સાથે વાત કરી લઈએ એમ શું “ના” પણ આટલી મીઠી હોઈ શકે છે? આપણે વિચાર્યું. તો પ્રસંગે ‘ના’ કહીએ છીએ તો મોટેભાગે તે કેટલી ફોન કરી પૃચ્છા કરી. સમય માંગીને મળવા ગયા. લુખ્ખી-સૂક્કી હોય છે! વળી ક્યારેક તો દંભના રેશમી બેલ સાંભળી બારણું ય ખુલ્યું. આવકાર મળ્યો. કપડાંમાં લપેટેલી હોય છે! પણ આવી મીઠી “ના” તો બેસાડ્યા. પહેલી વાર સાંભળી! મનને વાગે એવી ઠેસ પહોંચાડે ચા-નાસ્તો ધરી ઉચિત સ્વાગત થયું. પછી, તેવી ‘ના’ તો ઘણી મળી છે, પણ આવી ‘ના’ સાંભળ્યા આવવાનું પ્રયોજન પુછાયું. પછી તો શીખવા મળ્યું કે ના પાડવાનો પ્રસંગ આવે તો કહ્યું : ઘરે લગ્ન પ્રસંગ આવે છે. મહેમાનોને ઉતારા આવી “ના” પાડવી જોઈએ. માટે બે દિવસ વાપરવા આ બાજુનો ફ્લેટ જોઈએ છે. જુવાનીયાઓને હોઠે ચડેલી પેલી પ્રસિદ્ધ પંક્તિ પણ જવાબ મળ્યો. તેઓ હૈદ્રાબાદ રહે છે. ચાવી અમને આ જ ભાવને પ્રગટ કરે છે ને! સોંપી છે; પણ છેલ્લા બે-ત્રણ પ્રસંગોએ એવો અનુભવ હું ક્યાં કહું છું - થયો છે કે, હવેથી તેઓએ આપવાનું બંધ કર્યું છે. માટે મારી બધી વાતમાં હા હોવી જોઈએ, અમે આપને એ ફ્લેટ વાપરવા આપી શકતા નથી. પણ ના કહેતાં તમને વ્યથા હોવી જોઈએ. રજૂઆત બહુ જ વ્યવસ્થિત અને સરળતાભરી હતી ના” પણ કોઈને સાંભળવી ગમે એવી હોઈ શકે? તેથી માત્ર, ‘ભલે. અમને એમ કે આ જગ્યા મળે તો હા, હોઈ શકે. આવી ‘ના’ પણ સાંભળવી જરૂર ગમે, પ્રસંગે અનુકુળતા રહે માટે આપની પાસે આવ્યા હતા.' પણ એવી ‘ના’ કહેવા માટે હૈયું મીઠું હોવું જોઈએ. એમ કહીને ઊભા થયા. -- એ મેળવીએ. કથા-પરિમલ : ૨૭૭ Page #325 -------------------------------------------------------------------------- ________________ હે માનવ ! બન તું હંસ ગુણસંગ્રહ, દોષ-સંયમ અને પુણ્યોદય એ ત્રણ સાવ વળતું કહેવરાવ્યું કે શેરડી માણસ માટે મોકલવાની હતી, સ્વતંત્ર અને તદ્દન જુદી જ વસ્તુ છે. પહેલા બે છે તે પશુ માટે નહી. આત્મ સંબંધી છે; ત્રીજું છે તે કર્મ સંબંધી છે. પહેલા બે એ જ ઇચ્છા મૂલદેવને પણ જણાવી હતી. છે તે આત્માના નક્કર પગ પર ઉભાં છે અને ત્રીજું છે તે કલાકવાર પછી મૂલદેવ પોતે આવ્યો. સુંદર-સ્વચ્છ તાસક કર્મની કાચી માટીના પગ પર ઉભેલું છે. તે ક્યારે બેસી લઇ આવ્યો. તાસકમાં શેરડીના છોલેલા નાના ટુકડાજાય તે નક્કી નહીં. ગંડેરી, તેની ઉપર એક એક લવિંગ ખોસેલા. અજુબાજુ આજે આપણે, એક પ્રસંગકથાને સહેજ ઝીણવટથી કુલની ગોઠવણ પણ તેની સુંદરતામાં વધારો કરતી જોવાનો પ્રયત્ન કરીએ અને આપણે અનાયાસે જ હતી.તેના ઉપર રેશમી વસ્ત્ર ઢાંકેલું. દેવદત્તાએ આ આપણી જાત સાથે સરખાવીએ; અથવા એની જગ્યાએ તાસક પ્રેમથી લઇ અને માતાજીને આપી. પોતાની જાતને મૂકી ને વિચારીએ. આવો સ્પષ્ટ ભેદ દેખાયા છતાં મૂલદેવ નિર્ધન નામ એમનું મૂલદેવ. સુખી અને સંપન્ન. પરંતુ થવાના કારણે તેને કેળાની છાલની જેમ ત્યજી દેવામાં જીવનમાં દશા-વીશી આવે. સારી નબળી સોબતથી આવ્યો. જીવનનું વહેણ ફંટાઈ જાય. ચીલાની બહાર પણ પગ મૂલદેવે આ ઘટનાને કોઇ સંકેત રૂપે જોઈ. એણે પડી જાય. સોબતવશ ઉન્માર્ગે ચડી ગયા; ખુવાર પણ વિચાર્યું કે આવી સ્થિતિમાં આ ગામમાં રહેવું ઠીક નહી. થઇ ગયા. ભાગ્ય ઉઘાડવા માટે અન્ય ગામમાં જવું એવો વિચાર દેવદત્તા નામની ગણીકા. ભારે ચતુર; તેજસ્વિની કર્યો. સંભવ છે કે ત્યાં ભાગ્યોદય થઇ પણ જાય. આમ અને કુશળ. તેના સંપર્કમાં આવતાં મૂળદેવ પોતાના ઘરને સ્વસ્થપણે વિચારી, વિવેકીને શોભે તેવો નિર્ણય કર્યો. ભૂલી ગયો. વર્ષો વિત્યાં. સ્વજનો ગામ ત્યજીને વિદાય તે સમયમાં એક નગરથી બીજા નગરમાં જવા માટે થઈ ગયાં. ધન ખૂટી ગયું એટલે ગણિકાની માતાએ વચ્ચે મોટાં જંગલ આવતાં. તેને પસાર કરવા પડતાં. મૂલદેવને રસ્તા ઉપર મૂકી દીધો. દેવદત્તાએ માતાને રસ્તામાં પશુઓનો ભય રહેતો. લૂંટારુઓ પણ એકલ સમજાવવા મૂલદેવના ગુણ ગણાવ્યાં. તેનામાં કેવી કેવી દોકલ માણસને લૂંટી લેતા; એનો પણ ભય રહેતો. વળી વિશેષતા છે તે બધું સુપેરે પ્રયોગથી સમજાવ્યું. જંગલ પસાર કરતા ત્રણ-ચાર દિવસ લાગે. એકલા એક અત્યંત ધનવાન પરંતુ ગમાર માણસ પણ રોજ માણસને તો રસ્તો કેમે ય ન ખૂટે. એટલે કોઇ ને કોઇનો દેવદત્તા પાસે આવતો. દેવદત્તાએ તેને કહ્યું કે આવતી સાથ સંગાથ શોધે. એકથી ભલા બે. વળી વાતે વાટ કાલે શેરડી ખાવાનું મન છે. લાવજો. વળતે દિવસે ખૂટે, વાત કરતાં રસ્તો ક્યાં પસાર થાય તે ખબર ન સવારના પહોરમાં જ એક ગાડું દેવદત્તાના આંગણે પડે. તેથી મૂલદેવ, બીજો કોઈ પગપાળે ચાલનાર મળે ઠલવાયું. તેમાંથી શેરડીના ભારા ઘરમાં લાવવામાં તો સારું એમ વિચારીને સાથીની રાહ જોવા લાગ્યો. આવ્યા. મોકલનારે જે કહેવરાવ્યું હતું તે કહ્યું; કે ગઈ અને એ અટવીની શરૂઆતના ભાગે જ એક બ્રાહ્મણકાલે વાત થયા મુજબ શેરડી મોકલી છે. સુખેથી ભૂદેવ મળ્યા. જોઇને પૂછયું: વસંતપુર જવું છે? હા! *ઉપયોગમાં લેજો. દેવદત્તાએ પેલા સંદેશવાહકને તો મારે પણ એજ નગર જવું છે. ચાલો ત્યારે એકથી બે ૨૭૮: પાઠશાળા Page #326 -------------------------------------------------------------------------- ________________ ભલા અને મૂલદેવે એ ટાલવાળા બ્રાહ્મણ સાથે ડગ માંડ્યા. સાથે ચાલવા લાગે, છતાં મુલદેવને તેના પ્રત્યે અપ્રીતિ, વૈષ કે અણગમો ન ઉપજે. આવું બને? બની શકે? આપણને આવો પ્રશ્ન થવો સહજ છે. પણ વિવેક દૃષ્ટિની જાગરુકતાથી મૂલદેવનું મન ઘડાયું હતું. આવા સંયોગોમાં બ્રાહ્મણે ચાલવામાં સાથ આપ્યો. એ કારણે જંગલમાં એનું રક્ષણ થઈ રહ્યું છે. ધીરે ધીરે પંથ પણ ખૂટે છે. આવું સહજ આશ્વાસન પોતાના મનમાં મેળવતો. એકાદવાર મનમાં એવો વિચાર ઝબક્યો: અહો! આજે એ બ્રાહ્મણે મને નથી આપ્યું પણ આવતી કાલે તો આપશે. અને કદાચ ન પણ આપે. આપવું ન આપવું તે તેના પોતાના મનની વાત છે. તેની ઇચ્છા પર આધારિત છે. મારાથી કેમ મંગાય કે એવી આશાભરી નજરે કેમ જોવાય? એ ન પણ આપે. એ ન આપે તેથી તે કાંઈ દ્વેષપાત્ર નથી બનતો. ન સંકલ્પો, ન સંચરવું, ને એક શબ્દ સાંભરશે નિરુદ્દેશે મઝાનું મન, ધજાની જેમ ફરફરશે. (રાજેન્દ્ર શુક્લ) | વિશાળ અટવી, સ્નિગ્ધ છાયાવાળાં વૃક્ષોના ઝુંડના ઝુંડ. જાત જાતના પક્ષીઓનો મીઠો કલરવ. સાથે વાતોના તડાકા. વાતોમાં જો સ્ત્રી કથા, રાજ કથા, ભોજન કથા માંડતા આવડે તો તેનો અખૂટ ખજાનો બધા પાસે સંઘરાયેલો હોય છે. બસ, પગ ચાલ્યા કરે; જીભ ચાલ્યા કરે. રસ્તો ક્યાં ગયો તે ખબર જ ન પડે. પણ ચાલતાં ચાલતાં પેટ પાતાળ જાય ત્યારે ખબર પડે અને પગ અટકી જાય, જીભ પણ અટકી જાય. દિવસમાં એકાદવાર ભોજનનો સમય રહે. કોઇ ઘટાદાર વડલો આવે ત્યારે હાશ કરીને બેસી પડાય. આજુબાજુમાં પાણી શોધે. કૂવો, વાવ, તળાવ, કે ઝરણું મળી આવે. નિર્મળ જળથી ખોબે ખોબે હાથ-મોં સ્વચ્છ કરીને ભાતું ખોલે. ધીરે ધીરે પેટ પૂજા ચાલે. મૂલદેવ તે વખતે બ્રાહ્મણથી થોડે દૂર પથ્થર પર બેસે. લંબાવે. ભૂદેવને પૂરો ઓડકાર આવે એટલે મૂલદેવને કહે; કેમ ચાલશું ને! મૂલદેવ કહે; ભલે ચાલો. વળી વાર્તાઓનો એ જ દોર સંધાય, લંબાય. વચ્ચે વચ્ચે રસ્તે આવતાં વૃક્ષો અને ફળ-ફળાદીની વાતો થાય. ચર્ચા પણ ચાલે. સાંજ થાય અને સૂરજ દાદા આથમણે ઢળે અને અંધારા પથરાય એટલે કોઈ નિર્ભય જગ્યા શોધીને બંને જણા લંબાવે. થાક્યાં પાક્યાં ઉંઘી જાય. ક્યારેક રાત્રે જાગી જવાય તો તારાઓને ઓળખે અને તેની સાથે ગોઠડી માંડે. કોઈ ફરિયાદ નથી; કોઇનો ન્યાય કરવાની વૃત્તિ નથી. છતાં મનમાં થાય. કેવી મૂર્ખતા કેળવાઈ હશે. તો જ આવું બને; બની શકે. સાથે ચાલનારો માણસ ડાહી ડાહી વાતો કરી જાણે. ભોજન વેળા થાય ત્યારે સાવ એકલપેટો થઈને જમી લે! વળી ઓડકાર ખાઈને મૂલદેવની આવી વિચારસરણી કાલ્પનિક કે માત્ર આદર્શ છે કે અવ્યવહારુ છે એવું નથી. આજના જમાનામાં પણ આવા ઉદાત્ત હૃદય હોય છે. તમને એક વર્તમાનકાલીન ઉદાહરણ આપું. એ પણ કોઇ સંત કે સાધુ પરુષનું નહીં પણ પૂરી સંસારી વ્યક્તિ અને તે પણ સ્ત્રીના જીવનની વાત છે. હજી પુરુષ આવું બધું ગળી જાય; ભૂલી જાય. પણ સ્ત્રી? સ્ત્રી તો સાત પેઢીનું સંઘરનારી જાત. એ પણ કેવી ઉદાત્ત થઈ શકે છે તેનો આ દાખલો છે. ર્ડો. સુનીલ કમળાશંકર પંડ્યાએ પોતાના બા વિષેનો એક અંજલિ લેખ લખ્યો છે. તેમાં તેમના બા વિષે જે ચિત્ર દોર્યું છે તે તેમના શબ્દમાં જ જોઇએ. પોતાની બહેન કુમુદલક્ષ્મીના કપરા જીવને મારાં બાને એક બીજો પદાર્થપાઠ પણ શીખવ્યો હતો. કોઈએ આપણું બૂરું કર્યું હોય, આપણને ત્રાસ કે દુઃખ આપ્યા હોય તો પણ એમ કરનારની સાથે વર્તતી વખતે પણ આપણી અભિજાત સંસ્કારિતા અને આપણું ગૌરવ ગુમાવવા નહીં; એ પાઠ બાને તેમનાં મા પાસે થી કુમુદલક્ષ્મી નિમિત્તે મળ્યો હતો. પાછલા વર્ષોમાં કથા-પરિમલ : ૨૭૯ Page #327 -------------------------------------------------------------------------- ________________ કુમુદલક્ષ્મી વિષે, કે તેમના વણસેલા લગ્નજીવન વિષે, તેનાં વખાણ કરતા. અમે જે વાતે ટીકા કરી હોય તેનો કે તેમના પતિ ઈન્દુલાલ યાજ્ઞિક વિષે અમે બાને પૂછતાં બા વિરોધ કરતાં. પણ હળવેક રહીને અમને સમજાવી ત્યારે પણ બાએ ક્યારેય એ અંગે કડવાશપૂર્વક વાત દેતાં કે એ વ્યક્તિને જરા જુદી રીતે પણ જોઈ શકાય. કરી નથી કે કોઈની ટીકા કરી નથી. બને ત્યાં સુધી તો આવું થાય ત્યારે મનમાં ને મનમાં અમે ક્યારેક બા એ આખા પ્રસંગ વિષે અમારી સાથે વાત કરવાનું જ અકળાઈએ કે ગુસ્સે પણ થઈએ પણ એ વખતે બાની ટાળતાં. આંખો સામે જોતાં જ અમારો બધો રોષ ઓગળી જતો. જો કે ઈન્દુલાલ યાજ્ઞિક જેવી પ્રતિક્તિ વ્યક્તિ આ પુસ્તક : માતૃ પંચમી - સંપાદક : દીપક મહેતા બાબતમાં સંડોવાયેલી હોઈ અમે સૌ બા પાસેથી એક યા લેખ : મારા બા – લેખક : સુનીલ કે. પંડ્યા બીજી રીતે વાત કઢાવવાનો પ્રયત્ન અવાર નવાર કરતાં પણ આ અંગે અમને જે કાંઈ જાણવા મળ્યું તે બીજાઓ પાસેથી. અને ખાસ કરીને ઇન્દુલાલ યાજ્ઞિકની પોતાની વાત આગળ વધે છે. . . . . આત્મકથામાંથી. મારાં બાને મન તે આખુંય પ્રકરણ . . .રસ્તો ધીરે ધીરે ખૂટતો જાય છે. મૂળદેવે ક્યારનું સમાપ્ત થઈ ચૂક્યું હતું. વખત જતાં પોતાના શરીર અને મનને પહેલેથી એવાં કેળવ્યાં છે કે નાની ભાઈ ધરમસુખરામ સાથે બાને કલેશ થયો ત્યારે પણ નાની પ્રતિકૂળતા આવે, મુશ્કેલીઓ આવે ત્યારે ચિત્ત બાએ એવી જઢતા દાખવી હતી. એ બે વચ્ચેનો ઝગડો પર એની જરાય અસર થવા ન દે અને બધું હસીને છેક અદાલતે પહોંચ્યો છતાં. એ ઝગડાની વિગતથી અમે સહન કરી લે. આવા દિવસો ક્યારેક જ આવતા હોય સૌ કુટુંબીજનો ધૂંધવાઈ ઊઠતા, પણ બાએ પોતાના માં છે એટલે એને પણ માણી લેવા. આવી રીતે ઘડાયેલાં પરનું તાળું ક્યારેય ખોલ્યું નથી. જીવનની ઢળતી સંધ્યાએ મન અને તને આવા પ્રસંગોમાં સહાયક બને છે; બાધક જ્યારે ઘરમસુખરામે બહેનોને મળવાની ઈચ્છા વ્યક્ત બનીને બળવો નથી કરતાં. કરી ત્યારે બધા મતભેદો અને ઝગડા ભૂલી જઈને બહેનો મરણપથારીએ પડેલા ભાઈને મળવા ગઈ હતી. ખાવાનું ન આપ્યું, ન મળ્યું; તેથી તો શરીર કાબૂમાં તાના એકના એક ભાઈની સાથે જે કાંઈ બન્યું હતું રહ્યું, મનને પણ સંકલેશ ન થયો. આપણે જેને દ્રષ્ટાભાવ તેના ઘા તો બાના મન પર ઊંડા પડ્યા હશે; પણ પોતાના કહીએ છીએ તે મૂળદેવમાં સહજ હતો. પર પડેલા એ ઘા બાએ ક્યારેય બતાવ્યા ન હતા. આખરે ગામ આવી ગયું. સાંજ પડવા આવી હતી. આવા મહાનગરમાં ભાગ્યોદય માટે પ્રવેશ કરવાનો છે તો નમતાં પહોરે શા માટે જવું? રાત અહીં જ કોઈ બહુ સહેલાઈથી અજાણ્યા લોકોને પણ બા પોતાના મુસાફરખાનાના ઓટલે ગાળી; સવારે જ સારા શુકને મિત્રો બનાવી શકતી. એક વખત મૈત્રીનો સંબંધ બંધાય ગામમાં જવું. આવો વિચાર કરીને ગામની બહાર એક પછી તેને તે આજીવન ટકાવી રાખતી. પારદર્શક ધર્મશાળાની ઓરડીમાં રાતવાસો કરવાનું વિચાર્યું. નિખાલસતા, કોઇનું ય બૂરું બોલવાની સ્વભાવગત બ્રાહ્મણે પણ તેમ જ કર્યું. સાથે આવ્યા હતા ને! થાક તો અશક્તિ અને સામા માણસને મદદરૂપ થઇ પડવાની હતો જ! ગામ આવી ગયું હતું એની પણ નિરાંત હતી. તત્પરતા - બાના આ ગુણોને કારણે તેના પરિચયમાં રાત ક્યાં પસાર થઈ ગઈ તેની ખબર પણ ન રહી. આવનાર સૌ કોઈ તેની સામે માનથી જોતું. પોતાના આ ગુણો અમારામાં પણ ઊતરે એ માટે પણ બા સતત સવારે જાગ્યા ત્યારે બન્નેનાં મોં મલકતાં હતાં. એ પ્રયત્ન કરતાં. બાની હાજરીમાં અમે જો કોઈની પણ રાત્રે બન્નેએ સુંદર સ્વપ્ન જોયાં હતાં--થાળીમાં ચન્દ્રનું ટીકા કરીએ તો તરત જ એ વ્યક્તિના ગણ ગણાવી પાન કર્યું હતું. બ્રાહ્મણે તો પોતાની મેળે, પોતાની રીતે ૨૮૦: પાઠશાળા Page #328 -------------------------------------------------------------------------- ________________ જ સ્વપ્ન ફલ-કથન સમજી લીધું કે આના પ્રભાવે મને જમું. ઊભો થઈને ચોતરફ જોવા લાગ્યો. ત્યાં દૂર એક આજે ઉત્તમ ભોજન પ્રાપ્ત થશે. સ્વપ્ન-ફળમાં નિયાણા તપસ્વી દીઠા. મોટેથી બોલાવીને આવકાર આપ્યો. જેવું હોય છે; તમે જાતે જ ફળ માંગી લો – નક્કી કરી હાથનો ઇશારો કરી પાસે બોલાવ્યા. એના ચિત્તના શુદ્ધ લો એટલું જ ફળ મળે. બ્રાહ્મણ તો ગામમાં પેસતાં કશી ભાવ જોઈ એનાથી આકર્ષિત થઈ મુનિરાજ પાસે વાતચીત કર્યા વિના ઉત્તમ ભોજન મળશે એવા ખ્યાલમાં આવ્યા. મૂળદેવે ગદ્ગદ્ સ્વરે પધારો પધારો” એવાં રાચતો નગરની શેરીમાં ચાલવા લાગ્યો. કોઇકે તેને જમવા માટેનું નોતરું પણ આપ્યું. બ્રાહ્મણતો ‘મારું રોમાંચિત શરીરે મુનિના પાત્રમાં સાથવો વહોરાવ્યો. બહુમાન ભર્યા વચને સત્કાર કર્યો. પુલકિત મને અને સ્વપ્ન ફળ્યું” એવા હરખથી તેની પાછળ પાછળ ગયો. મુનિએ પણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવની વિમલધારા જ્યારે મૂળદેવે વિચાર્યું કે આવું સુંદર સ્વપ્ન રાત્રીના જોઈને એ ગ્રહણ કર્યો. આવો લાભ પામીને મુળદેવનું છેલ્લા પહોરે આવ્યું છે તો તેનું વિશિષ્ટ ફળ હોવું જોઇએ. મન પ્રસન્ન થયું. કોઇ સારા જ્યોતિષીને જઈ પૂછીશ. ગામમાં પેસતાં જ મુળદેવનાં પુણ્ય જાગ્યાં હતાં. દેવસૃષ્ટિના જ્યોતિષીની ભાળ મેળવી ને તેને ત્યાં ગયો. જ્યોતિષ સમ્યગ્રષ્ટિદેવ એના પુણ્યથી આકર્ષાયા. પ્રગટ થઈ આ સ્વપ્ન વિષે સાંભળી મૂળદેવ સામે જોઈ જ રહ્યા. કહ્યું, “મુળદેવ! તારા અપાર ધૈર્યથી, નિરાભિમાન સ્વરોદય અને સ્વપ્નશાસ્ત્રના આધારે વિચાર્યું કે ઔદાર્યથી અને અનુપમ સૌજન્યથી હું ખુશ થયો છું, સ્વપ્નદર્શનના પ્રભાવે આ વ્યક્તિ જરૂર “રાજા” થશે. પ્રસન્ન થયો છું. તારા પર મને અત્યંત પ્રીતિ થઈ છે વળી પોતાના મનમાં સ્વાર્થ પણ ઝબક્યો. નિર્ણય કહેતાં અને એને કારણે કાંઇક આપવા ઇચ્છું છું, પણ મારા પહેલાં મૂળદેવને તેણે કહ્યું, “તમે મારા જમાઈ થવાની પુણ્યની મર્યાદા છે તેથી માત્ર સોળ અક્ષરમાં તું ‘હા’ કહો તો આ સ્વપ્નનું કથન કરું.” મૂળદેવ વિચાર માંગીશ તેટલું હું આપી શકીશ.' મુળદેવે કહ્યું, કરે છે; જોષી મહારાજ અનુભવી છે, શાસ્ત્રના જાણકાર છે. મારા ભલા માટે જ કહેતા હશે. જ્ઞાનીનાં વચનનો गणियंचदेवदत्तं दंति सहस्सय रज्ज। અનાદર ન થાય. એમ વિચારી એણે હા કહી એટલે (દેવદત્તાગણિકા હજાર હાથી અને રાજ્ય) જોષી મહારાજે કહ્યું, “તમે નજીકના ભવિષ્યમાં “રાજા' થવાના છો.” આ સાંભળી મૂળદેવ રાજી થયો. દેવ આ સાંભળી પ્રસન્ન થયાં; અન્તર્ધાન જ્યોતિષીના આશીર્વાદ લઇ આગળ ચાલ્યો. થયા.જોષીનું વચન સાચું પડશે એવાં એંધાણ દેખાયાં. શેરીમાંથી પસાર થતાં એક વયોવૃદ્ધ માજીએ એને વળતે દિવસે સવારે હજુ સૂર્યોદય થવાનો હતો જોયો. દેદાર જોઈ પડ્યું. “વટેમાર્ગ લાગો છો. ભૂખ્યા તેવામાં તે નગરનો રાજા અકાળે, નિઃસંતાન મરણ હશો, લ્યો. બીજ કાંઈ નથી પણ થોડો બાજરીનો લોટ પામ્યો હતો; તેથી રાજ્યના મંત્રી-પુરોહિત વગેરે અને ગોળ છે.’ મળદેવે ખેસનો છેડો લંબાવ્યો. પ્રેમથી સુલક્ષણી હાથિણી સાથે ફરતાં ફરતાં જયાં મુળદેવ સતો મળતું હતું એટલે જે મળ્યું એ એટલા જ પ્રેમથી સ્વીકાર્યું. હતો ત્યાં આવી પહોંચ્યા. પાસે આવીને હાથિણીએ ચાલતાં ચાલતાં નદી કિનારે પહોંચ્યો. નિર્મળ પાણી સૂંઢ વડે મુળદેવ ઉપર અભિષેક કર્યો. મંત્રીએ ઉદ્ઘોષણા વહી રહ્યું હતું. ખોબે ખોબે પાણી લઇ હાથ-મોં ધોયાં. કરી, “આજથી અમારા રાજા આપ છો.’ મુળદેવ આંખ નદીની સ્વચ્છ રેતીમાં બેસી ખેસની ગાંઠ ખોલી, લોટ ચોળીને જાગીને જુએ છે, ત્યાં તો બધું પલકવારમાં બની અને ગોળ ભેગા કરી, મસળી, થોડું પાણી ભેળવી, ગયું. મનુષ્યનું ભાગ્ય એ એવું અટપટું છે કે એના માટે સાથવો બનાવ્યો. કોઇ કોઇ ચોક્કસ આગાહી ન કરી શકે. એના નસીબ આડેનું પાંદડું ક્યારે ખસે તે કહી ન શકાય. મનમાં ભાવ ઊપજ્યો કે કોઇકને આપીને પછી મુળદેવનો રાજા તરીકે રાજ્યાભિષેક થયો. રાજા કથા-પરિમલ: ૨૮૧ Page #329 -------------------------------------------------------------------------- ________________ મુળદેવ સિંહાસનારૂઢ થયા. ગામ ગામ ને જાત જાતના અને એના અનુગ્રહના પ્રભાવે થાય છે. આને પાત્ર લોકો વધામણી દેવા, ખુશાલી જણાવવા, ભેટણાં ધરવા બનવાનું સૌભાગ્ય ઇશ્વરના ઉપકારનો સતત સ્વીકાર આવવા લાગ્યા. નવા રાજા ગાદીએ બેઠા છે તો આપણું કરવાથી સાંપડે છે. આપણા ઉપર ઇશ્વરના ઉપકારની દળદર ફીટશે એમ માનીને ઘણા યાચકો પણ આવવા વર્ષા સતત થતી જ રહે છે એવું જે ક્ષણે અનુભવાય લાગ્યા. તેમાં પેલો બ્રાહ્મણ, જે મુસાફરીમાં સાથે હતો ત્યારે સત્પરુષનો ભેટો થાય છે. તેઓના સમાગમથી તે પણ હતો. એનો વારો આવ્યો અને તેણે રાજાને અંદરનું તમસુ- અંતરનો અંધકાર ઉલેચાય છે, પીગળે આશીર્વચન સંભળાવ્યા. મુળદેવે એને ઘણું ઘણું દાનમાં છે. અજવાળું અજવાળું થઇ જાય છે. હાથમાં રહેલા દીધું. બ્રાહ્મણ રાજાને ન ઓળખી શક્યો પણ મુળદેવે આમળાની જેમ સ્પષ્ટ ભળાય છે. શું કરવા લાયક, શું ભૂદેવને ઓળખી લીધા. બીજાઓથી વધુ દાન પામીને ન કરવા લાયક; શું બોલવા લાયક, શું ન બોલવા લાયક; ભુદેવને અચરજ થયું. એ અચરજ શમે તે પહેલાં જ શું વિચારવા લાયક, શું ન વિચારવા લાયક - આ બધું મુળદેવ રાજાએ બ્રાહ્મણને યાદ દેવડાવ્યું, ‘તમે સાથે હતા પરિણામ દ્રષ્ટિએ સમજાય. તેથી મોટો લાભ થાય છે. તો હું આ નગર સુધી પહોંચ્યો.તમે હતા તો મારામાં ગુણવિકાસે સાતત્ય રહે છે. ગુણ વિશેષે સ્થિરતા આવે રહેલા ગુણોને કસોટીએ ચડવાનું, તે બહાર આણવાનું છે. આમ ગુણસંગ્રહ થતો રહે છે. બની શક્યું. એ રીતે તમે મારા ઉપકારી છો.” બ્રાહ્મણ બીજી બાજુ વિવેકની સતત હાજરીથી દોષ સંયમ તો આ સાંભળીને વિચારમાં જ પડી ગયો ! હું આ શું જોઉ છું? શું સાંભળુ છું? આ માણસ... આ માણસ તો આવે છે. દોષ દૂર થવા, નિર્મૂળ થવા એ બહુ જ મુશ્કેલ કામ છે. દોષ પર વિવેકની લગામ લાગી જાય તો તે મારી જોડે ચાલતો હતો; ઘર્મશાળાની એક જ ઓરડીમાં આગળ ન વધે. આવેશમાં આવી જવાય અને દોષ પ્રગટ સાથે સૂતો હતો તે... રાજા બને! અને હું.. હું.. ક્યાં થાય, પસ્તાવાનો વારો આવે- આ બધાથી બચી જવાય, છું? કેમ કરતા આ બન્યું? એ પ્રશ્નના ઉત્તરમાં મુળદેવે અળગા રહેવાય તો એ દોષ-સંયમનું ફળ છે. વિવેક છેલ્લી રાતના સ્વપ્નની વાત કરી ત્યારે બ્રાહ્મણ એકાએક મોટેથી બોલી ઊઠ્યો, દ્વારા જ આ બની શકે. આથી વિવેકનો બહુ મહિમા છે. વિવેક-રત્નનાં અજવાળાં હંમેશા ઝળહળતાં રહે અરે! મને પણ આવું જ સ્વપ્ન આવ્યું હતું. અને છે. એનાથી ચિત્તમાં સંકલેશ જાગતો નથી. સંકલેશ એને પ્રભાવે સુંદર ખીર-પૂરીનું ભોજન મળ્યું હતું. રહિત ચિત્ત જ આપણું સાચે સાચું આંતર-ધન છે. જે ભલે ભલે.. તમે સુખી થાઓ અને તમારું રાજ્ય આ ધન પ્રાપ્ત કરે છે તે જ સાચો ધનવાન છે. પુણ્યોદયથી સૂરજની જેમ સદાયે તપો.” આવાં વચનો ઉચ્ચારી ભૂદેવે પ્રાપ્ત ધન વડે થતા ધનવાનની દશા તો ચંચળ હોય છે; વિદાય લીધી. એ ક્યારેક કંગાળ દશામાં પણ જોવા મળે. જ્યારે જેને આ વાર્તા તો અહી પૂરી થાય છે. એમાંથી આપણે આંતરધન પ્રાપ્ત થયું છે તેની તો વાત જ જુદી છે. કઠીન આપણાં જીવનમાં જે બોધ ગ્રહણ કરવાનો છે તે કામ લાગતી આ બધી વાતો સમજવા માટે આવાં ઉદાહરણો હવે અહીંથી શરૂ થાય છે. મૂળદેવના જીવનમાં આવેલી ઘણાં ઉપયોગી નીવડે છે. જીવનમાં સતુસમાગમને વિશેષતાનો મૂળ સ્ત્રોત કયો એ આપણી શોધ છે, | સર્વોપરી સ્થાન આપીએ તો જ આ વિષમ કાળનાં ઘણાં જિજ્ઞાસા છે. એના ઉત્તરમાં આવું કાંઇક વિચારી શકાય. બધાં દુરિતોથી-અનિષ્ટોથી બચી શકાશે. જેને માટે આ દુર્લભ સંયોગોનાં ગુણગાન ગવાય છે તેને સફળ બનાવી વિવેક-જળ વડે ધોવાયેલું, સ્વચ્છ થયેલું મન શકાશે. એ સાર્થક અને સફળ બનશે તો આપણું જીવન કલ્પવૃક્ષ સમાન છે. વિવેકની આ ધારાનું ઉગમસ્થળ સ્વ અને પરને શાતાદાયી બનશે. સપુરુષોનો સમાગમ છે. સત્ સમાગમનું સેવન ખુલ્લા મનથી ગ્રાહક બનીને થાય. અને એ રીતે પાતાળમાંથી પણ સરવાણી ફૂટે! આવો સત્સમાગમ, ઇશ્વરની કૃપા ૨૮૨ : પાઠશાળા Page #330 -------------------------------------------------------------------------- ________________ બે “-નારા માં કયો ચડે? લેનારા ઘણા છે તો દેનારાનો યે તોટો નથી; પણ ક્યારેક દેનારા કરતાં યે લેનારાની ઊંચાઈ જોવા મળે છે. - ત્યારે ભલે હાથ તેનો નીચો રહેતો હશે, પણ દિલ ઊંચું છે એમ કહેવું પડે. એક એવી ઘટના હમણાં જાણવા મળી. જ્યારથી એ ઘટના જાણી ત્યારથી અભાવ દારિદ્રય અને સ્વભાવ દારિદ્રયની ભેદરેખા સ્પષ્ટ થઈ ગઈ, દેનારામાં અભાવ-દારિત્ર્ય અને સ્વભાવ દારિત્ર્ય નથી હોતું તે તો અનેકવાર જોવા મળે છે પણ, લેનારમાં પણ સ્વભાવ-દારિત્ર્ય ન હોય એ તો ઘણું પ્રશંસનીય ગણાય. પ્રસંગ આ રીતનો છે. સાંજનો સમય છે. ડૉ. સ્મોલેટ લટાર નીકળ્યા છે. કુદરતના વૈભવનો કારોબાર પૂરબહારમાં છે પણ આજે ડૉક્ટર ઉતાવળમાં છે. એક “એપોઈન્ટમેન્ટ આપી છે તેનો સમય થઈ ગયો છે. ચાલ ઉતાવળી છે. એવામાં પાછળથી એક યાચકનો અવાજ કાને પડ્યો. સ્વરમાં યાચના હતી. ઊભા રહી પાછળ વળી જોયું. લંગડાતા પગે અને લથડાતી ચાલે એ ડૉક્ટર તરફ આવી રહ્યો હતો. એની ધીમી ગતિ જોઈને ડૉક્ટરને જ થયું કે આ બિચારો ક્યારે નજીક આવશે ! તેથી ઉતાવળ હોવા છતાં તેઓ જ સામે ગયા. એનું દયામણું મોં જોયું. લંબાયેલો કૃશ હાથ જોયો. ગજવામાં હાથ નાખ્યો અને જે સિક્કો હાથમાં આવ્યો તે યાચકના હાથમાં મૂકીને એવી જ તેજ ગતિથી આગળ ચાલવા લાગ્યા. વળી યાચકનો અવાજ સંભળાયો. પગ થંભ્યા. યાચક હવે ઉતાવળો થઈ નજીક આવી રહ્યો હતો. એના લંબાયેલા હાથમાં પેલો ચળકતો સિક્કો હતો. સાહેબ ! આ લ્યો. આપે ઘણી મોટી રકમનો સિક્કો આપી દીધો છે; આવો સિક્કો ન હોય. સામાન્ય સિક્કો આપો. ડૉફટરે ગજવામાંથી એવો જ બીજો સોનાનો સિક્કો કાઢી ફરી યાચકને આપ્યો. કહ્યું: પહેલો સિક્કો તારી યાચનાનો અને આ બીજો સિક્કો તારી પ્રામાણિકતાનો ! આટલું કહી, યાચક પાસેથી વળતા કોઈ પણ ઉત્તરની અપેક્ષા વિના ડૉકટરે આગળ ચાલવા માંડ્યું. યાચક બે હાથમાં બે સિક્કા લઈ ડૉક્ટરના રૂપમાં આવેલા કોઈ ફિરસ્તાને જોઈ રહ્યો ! હાથમાં આવેલા સિક્કાને --આ વધારે પડતું છે માટે લઈ લ્યો. એવું દાતાને સામેથી કહેનાર યાચક પણ મહાન છે. દેનારા અને લેનારા એ બન્ને શબ્દોમાં “નારા” શબ્દ તો આવે છે. તો આ બન્નેમાં કોણ ચડે? -- વિચારતાં થઈ જઈએ, એવું છે. કથા-પરિમલ : ૨૮૩ Page #331 -------------------------------------------------------------------------- ________________ હવે નવા વરસમાં “ના” નથી કહેવી ને ! વાતે વાતે આપણને ના કહેવાની ટેવ હોય છે! ગોરાણીના ભાવ ખૂટ્યા! મન અને તન રીસાયા. પતિ ના” પાડવાની જરૂર ન હોય તો પણ પહેલાં તો પત્ની વચ્ચે મન દુઃખ થાય એવો કલહ થયો. ઘરવખરી ના” નો ઉચ્ચાર થઈ જ જાય ! પછી “હા” નું વલણ વેચીને પણ દાનનો પ્રવાહ ચાલુ રાખવો એવું શુક્લજીએ ક્યારેક આવે. આવી ટેવવશ પડાઈ ગયેલી “ના” નું વિચાર્યું હતું. ગોરાણીએ, એમના મનોભાવ પામીને, પરિણામ જોવા મળે ત્યારે પારાવાર પશ્ચાત્તાપ પણ થતો “આપણાંથી આટલે લાંબે નહીં ખેંચાય” એમ માની. હોય છે. એ “ના” થી બગડેલી બાજી સુધારી શકાતી એક દિવસ સવારે પિતા-પુત્ર શિવાલયમાં બિલી ચડાવવા નથી, એનો વસવસો તો પેલા પસ્તાવાથી પણ વધુ તીવ્ર ગયા હતા ત્યારે, ઘરને સાંકળ ચડાવી પિયરની વાટ હોય છે. પકડી ! દાન કરતાં પણ દાનના ભાવ ટકાવવા, તે ઘણું આવી એક સત્ય ઘટના તમારી સમક્ષ લાવવી છે. કપરું કામ છે. દાન આપનાર હાથ તો કહ્યું કરે, પણ ઘટના સત્ય હોય, નજીકના કાળમાં બનેલી હોય કહેનારનું મન ટૂંકું થઈ જાય તો હાથનું શું ગજું છે કે તે ત્યારે એની અસરકારકતા ઘણી હૃદયસ્પર્શી હોય છે. આપે ? લ્યો. સાંભળો ત્યારે એ વાત ! શુકલજીનો તો નિર્ધાર હતો. ગોદડાં ને ડામચીયું જામનગર શહેર એક કાળે સૌરાષ્ટ્રનું “છોટીકાશી” વેચીને પણ દાનની સરિતા વહેવડાવી. છેવટે ઘરમાં કહેવાતું. ત્યાંના જૈનો એને અડધો શત્રુંજય કહેતા હતા. ખાવા માટે ચપટી લોટ પણ ન રહ્યો ત્યારે, બાપ અને આ છોટીકાશીમાં બ્રાહ્મણો ઘણાં વસે. ત્યાં બ્રાહ્મણ બટુકો દીકરો અને એક દોરી-લોટો લઈ ઘરને એમ જ પણ ખૂબ ભણતા, “માધુકરી'થી પોતાની આજીવિકા ભોળાનાથને ભરોસે મૂકીને ગામડાની વાટે, ભગવાનને નિભાવે. કેટલાયે સુખી અને શ્રીમંત સગૃહસ્થોને ત્યાંથી ભેરુ બનાવી નીકળી પડ્યા. “માધુકરી'માં દાળ-ચોખા મળે. છાલીયું લોટ પણ મળે. એક પછી એક ગામ વટાવતાં જાય છે. આજીવિકા આવી દાન-દયા વૃત્તિ પર ઘણા નભતા. વણિકો પણ માટે ભિક્ષાવૃત્તિ કરે છે. એક ટાણું ચાલે એટલું લે છે. આપે, બ્રાહ્મણો પણ આપે. આજે બપોરે, ને પછી કાલ બપોરે ! પાણી પીવાય તેટલું આ વાત એ જમાનાની છે, જ્યારે ઘરોમાં રોજ- મળી રહે તો પણ ઈશ્વરનો પાડ માને છે. રોજ તાજો લોટ ઘરની ઘંટી પર બળાતો. યાચક ટંકારા - મોરબીને રસ્તે થઈ ગોહિલવાડ પહોંચે બ્રાહ્મણોને પણ આ લોટ અપાતો. જેની વાત માંડી છે છે. કાઠિયાવાડ આખું દુકાળના ભરડામાં ભીંસાતું હતું. એ સુખી અને ઉદાર શુક્લ બ્રાહ્મણના દ્વારે પણ સંખ્યાબંધ ભલભલા દાતારના પણ હાથ સંકોચાઈ જાય તેવા કપરા યાચકો રોજ સમયસર આવતા. બધાને રોજ “માધુકરી’ દિવસો આવી ગયા હતા. ચાલતાં ચાલતાં ભાવનગરની મળતી. પાસેના સિહોર ગામે બાપ-દીકરો પહોંચ્યા. શુક્લજી એક નબળું વરસ આવ્યું. દુકાળના ઓળા પથરાયા. દીકરાને જીવની જેમ સંભાળે છે. બહુ વરસે એમને ઘેર વાચકોની લંગાર વધતી ગઈ, તો દાતાઓની સંખ્યા પારણું બંધાયું હતું. દીકરો હજુ તો સાત જ વરસનો ઘટતી ગઈ! આમ બેવડી રીતે દુકાળ સર્વત્ર છવાઈ ગયો. થયો હતો. એના પર હેત-પ્રીત તો અદકાં જ હોય ! શુક્લ બ્રાહ્મણને ત્યાંથી ત્રણ દિવસ અપાતો લોટ આવી કુમળી વયે એને પણ એક ગામથી બીજે ગામ એક જ દિવસમાં દાનમાં અપાઈ જતો. સૌ પહેલાં તો ફરવું પડે છે. ક્યારેક પેટ-પૂરતું મળે; ક્યારેક બે બટકાં ૨૮૪:પાઠશાળા Page #332 -------------------------------------------------------------------------- ________________ ખાઈને પાણી પી લેવું પડે. નાની વયમાં આવી કારમી છે. ડેલીનું બારણું ખુલ્યું હતું. પગ ઉપાડ્યા. લાકડીને પળો જોવી પડે. એ પણ કરમની બલિહારી જ છે ને! ટેકે બે પગથિયાં ચડી ડેલીમાં પગ મૂક્યો. ઉપરના - સિહોરમાં આજે ત્રીજો દિવસ છે. ગામ બહાર માળેથી કંઈક તળાતું હોય એવી સોડમ આવી. ફળિયું પ્રકટનાથ મહાદેવની જગ્યામાં ઊતર્યા છે. બે દિવસ મોટું હતું. એક બાજુ ખાટલા પર ચોખાની પાડેલી વડીઓ થયા, અન્નપૂર્ણાની ઝોળીએ ચપટી લોટ જોયો નથી. સુકાતી હતી. ઉપરના માળે ચહલ-પહલ થતી હતી. બીજા ઘણા યાચક બ્રાહ્મણો પણ શુક્લજીની જેમ ગામ શુક્લજીએ મોં ઊંચું રાખીને સહેજ મોટો અવાજ કાઢી ગામ ભટકતાં અહીં સિહોર આવી પહોંચ્યા છે. એમાંના આશીર્વાદના શબ્દો ઉચ્ચાર્યા. એક પુરુષે બહાર ઘણાંએ તો જામનગરમાં શુક્લજીને ત્યાંથી કેટલીયે વાર ઓસરીમાં આવી કઠેડા પાસે ઊભા રહીને કહ્યું : ભિક્ષા પણ મેળવી હતી, તે ઓળખી ગયા. વખત આગળ જાવ, અહીં કશું નહીં મળે. વખતને માન છે!ત્રીજા દિવસના અંતે પણ ઝોળી ખાલી નીચે ખાટલા પર સુકાતી વડી જોઈદીકરાને એમાંથી જોઈ દીકરાએ પેટનો ખાડો બતાવી કહ્યું કે, “થોડું પણ બે-ચાર લેવાનું મન થયું. જેવો તેણે હાથ લંબાવ્યો કે ખાવાનું આપો.” એમ ‘વેન' લીધું ત્યારે દીકરાની તરત શક્લાજીએ હાથમાંની લાકડી વડે દીકરાને વાર્યો. આંખના સ્ફટિક જેવા નિર્મળ આંસ જોઈ બાપની આંખ ઉપર ઊભેલા સજ્જને આ જોયું. શુક્લાજીને હજુ આશા પણ ચવા લાગી. માંડ હૈયે હામ ધરી શક્લજીએ કહ્યું. હતી. કોઈના મનમાં સહેજ પણ દયા પ્રગટે એવા હજાર હાથવાળો કાલે તો સામું જોશે. સિહોરમાં તો વિશ્વાસથી ફરીથી એમણે ઊંચા અવાજે આશીર્વચનો ઘણાં ઉદાર ગૃહસ્થો વસે છે. જરૂર આપણો ખાડો ઉચ્ચાર્યા. એવો જ ઊંચો અને હવે તો કડવાશભર્યો પુરાશે.” સાથેના ભૂદેવોએ પણ શ્રીમંતોના ઘરની શેરીની અવાજ ઉપરથી ફેંકાયો ! : દિશા દેખાડી. તમને કહ્યું તો ખરું, અહીં કશું નથી, આગળ જાવ. - રાત તો જેમ-તેમ પસાર કરી. ભૂખ જેવું બીજું એકે આ છેલ્લું ઘર હતું. છેલ્લો પ્રયત્ન હતો. ય દુ:ખ નથી. કહેવાય છે ને કે ભૂખ્યો માણસ કયું પાપ શુક્લજીએ મનમાં વિચાર્યું: ભલે ! હરિ ઈચ્છા. ન કરે ? સવારે નીકળ્યા. ચાલ લથડતી હતી. ગળામાંથી - સહેજ નિસાસો નીકળ્યો. ડેલીના કમાડને લાકડી સ્વર માંડ નીકળતા. જીવનભર જેણે આપ્યું જ છે, એ વડે ઠેલીને પગથિયાં ઊતરવા જાય છે ત્યાં શરીરે સમતુલા દાતાને આજે ઘેર ઘેર ફરી હાથ લાંબો કરતાં શું શું થતું ગુમાવી. એક લથડિયું ખાઈને શરીર ઢગલો થઈને પડ્યું. હશે ! કોણ જાણી શકે ? મોટો ધબાકો થયો. અવાજ સાંભળી આજુબાજુથી -- જાણે કો’ સર્વવેદી અથવા સમદુઃખીયો જણ. માણસો ભેગા થયા. કોઈ પાણી લઈ આવ્યું. કોઈ સૂંઠ પાંચ ડગલાં ચાલે ને આંખે અંધારાં આવે! લથડતાં લઈ આવ્યું. કોઈ કંઈ લઈ આવ્યું. પાણી છાંટ્યું. પગે ચાલતાં પથ્થર સાથે ઠેસ વાગી અને પગના અંગુઠાનો પિવરાવવા માં ટોયું. પણ પીનાર હાજર ન હતા ! નખ ઊખડી જાય છે. તો પણ, ક્યાંક આશા બંધાય એવા પ્રાણ- પંખેરું ઊડી ગયું હતું. ઘર પાસે ઊભા રહીને “લક્ષ્મી પ્રસન્ન”, “કલ્યાણ હજો” મેડી પર ઊભેલા સજ્જન પણ ધડાધડ દાદરો -એવા ભાવનાં વાક્યો બોલે અને પળવાર રાહ જુએ; ઊતરીને નીચે આવી પહોંચ્યા. દિલમાં ફાળ પડી. કોઈ આવે છે? આમ ઘર પછી ઘર અને શેરી પછી શેરી અપરાધભાવનો તીવ્ર આંચકો લાગ્યો. બદલાતાં જાય છે ! કહે છે ને કે, “પડે છે ત્યારે બધું પડે લોકોએ જોયું. મરનારને ખભે જનોઈ અને માથે છે.” એમ બનવાનું હશે એટલે કોઈએ કશું આપ્યું જ શિખા જોઈ. અરે ! આ તો ઉચ્ચ વર્ણના બ્રાહ્મણ લાગે નહીં. આશ્વાસનના મીઠા બે શબ્દ પણ ન મળ્યા. છે ! પૃચ્છા કરી. દીકરો તો હેબતાઈ ગયો હતો. સુન ચાલતાં ચાલતાં એક શેરીમાં મેડીબંધ મોટું ઘર જોયું. થઈ ગયો હતો. ઠગારી તો ય આશા જ ને? મનમાં થયું, સુખી ઘર લાગે બહારગામના લાગે છે. ક્યાં ઊતર્યા છે? આમને કથા-પરિમલ : ૨૮૫ Page #333 -------------------------------------------------------------------------- ________________ કોણ જાણે છે ? પ્રગટનાથની જગ્યાએ લઈ ગયા. અન્ય બ્રાહ્મણોએ ઓળખ આપી. પેલા મેડીવાળા સજ્જન પણ સાથે હતા. એમના મનમાં સળવળાટ ચાલી રહ્યો હતો ! બ્રહ્મ-હત્યાનું પાતક લલાટે લાગ્યું ! મન કડવું-કડવું થઈ ગયું. અગ્નિ-સંસ્કાર તો કર્યો પણ મનમાં એથી યે ભારે લ્હાય લાગી હતી. અપાર પસ્તાવો કરતાં કરતાં માંહ્યલો જાગી ગયો ! અગ્નિસંસ્કાર પછી ગૌતમ કુંડમાં સ્નાન કરવાને બદલે એ પાતક ધોવા હિમાલયની વાટ પકડી ! એના મનને થયું, આવા નિર્દોષ અને ઉત્તમ કુળના ઉત્તમ આચારસંપન્ન બ્રાહ્મણને મેં ના કહી. એમ ના કહેતાં મારી જીભ કેમ સિવાઈ ન ગઈ ? મારું આ પાપ શે ધોવાશે ? પોતે પણ બ્રાહ્મણ હતા. સમજણ તો હતી જ. પરંતુ જવાનીના તોરમાં ના પડાઈ ગઈ હતી. ટેવ વશ, ‘આવા તો યાચકો આવ્યા જ કરે; બધાને આપ્યા કરીએ તો પાર જ ન આવે' -- આવા સામાન્ય, તુચ્છ અને છીછરા વિચારોથી પ્રેરિત થઈને ના કહેવાઈ ગઈ હતી તે ઘણી ભારે પડી ગઈ. આપણે ‘ના' તો ન જ કહીએ. થોડું તો ભલે થોડું. આપીએ જરૂર. નવા વરસે એટલું તો નક્કી કરીએ કે ‘ના’ તો ન જ કહીએ. નીચેની પંક્તિ એ વિચારને બળ આપે એવી ચોટદાર છે : એમાં શું? વૈભવ હોય પણ વ્યવસ્થા ન હોય તો વૈભવ ટકે નહીં એવું ક્યારેક જોવા મળે છે. એક કાળના ધનવાન એવા એક શેઠને નબળા દિવસો જોવાનો વારો આવ્યો. લેણદારોને ચૂકવણી કરવા માટે સંપત્તિ વેચવી પડી. આમ સામેથી સંપત્તિ વેચવા નીકળે એટલે તો સોના સાઈઠ જ ઉપજે ને ! ઘરેણાં અને દુકાન વેચ્યા પછી હવે વારો ઘર વેચવાનો આવ્યો. જાહોજલાલીમાં બનાવેલું ઘર પણ ખાસ્સું હવેલી જેટલું મોટું ! એના પણ ભાવ-તાલ નક્કી થયા. રાચરચીલાં સાથે જ સોદો થયો. ૨૮૬: પાઠશાળા યાચકો નવિ યાચે છે, બોધ આપે ઘેર ઘેર; આપો, આપો. ન આપો તો, મારા જેવા તમે થશો. લેવાલ વેપારી કબજો લેતા પહેલાં રાચરચીલાં વગેરેની યાદી કરવા બેઠા. વેચનાર શેઠ એક-એક વસ્તુ ગણાવતા જાય. લેનાર યાદી પ્રમાણે ચીજ-વસ્તુ મેળવતા જાય. ક્રમમાં બધું આવતું ગયું, ગણાતું ગયું, મેળવાતું ગયું. તેમાં ખુરશીઓનો વારો આવ્યો. હાથાવાળી અને હાથા વિનાની ખુરશીઓ ગણાતી ગઈ અને નિશાની થતી ગઈ. નોંધમાં તેર ખુરશીઓ હતી અને ઘરમાંથી ગોતી ગોતીને ભેગી કરતાં બાર જ થઈ. લેનાર વેપારીએ કહ્યું ઃ ક્યાંક આડી-અવળી ઉપરનીચે પડી હશે. જોવરાવો. વેચનાર શેઠ કહે : એમાં શું ? તેરને બદલે બાર છે તો બાર ! લેનાર વેપારી તરત બોલ્યો ઃ ‘એમાં શું ’ એવું તમે કહો છે તેમાં જ તમારે બધું વેચવાના દિવસ આવ્યા અને મારે લેવાનો વારો આવ્યો ! Page #334 -------------------------------------------------------------------------- ________________ હિતની વાતો Page #335 -------------------------------------------------------------------------- ________________ મધ્યકાલિન ગુજરાતી જૈન કવિઓમાં રસકવિ પંડિત શ્રી વીર વિજયજી(શુભવી૨)નું નામ આદર સાથે લેવાય છે. તેમણે રચેલી રચનાઓમાં વણ-વિષયને લિજ્જતથી રજૂ કરવાની કળાના દર્શન થાય છે. તેમણે રચેલા પૂજા સાહિત્યથી તેઓ અમર રહ્યા છે. એ પ્રકાર એમને ખૂબ ફાવ્યો છે. તેઓ તેમાં ખૂબ ખીલ્યા છે. તેમની ઢાળો ખુબ જ લોકપ્રિય અને પ્રચલિત બની. ક્યાંય પણ એમની રચેલી ઢાળો ગવાતી સાંભળીએ ત્યારે, ત્યાં થંભી જઈને રસાળ શબ્દો, તેના સ્વર-લાલિત્ય અને નાદ-માધુર્યના કારણે, આપણા કાન મારગ થઈને જીભ પર સવાર થઈ જાય ! પ્રભુજીની પાસે ભણાતા સ્નાત્રના શબ્દોનો આવો અનુભવ આપણને બધાને થાય છે. એક અર્થમાં તેઓ વ્યવહા૨વિચક્ષણ કવિ છે. તેમના રાસ સાહિત્યમાં ડોકિયું કરવાથી આ વાતની ખાત્રી થયા વિના રહેતી નથી. એ રાસાઓમાં તેમણે વ્યવહારુ ડહાપણની વાતો ઠેકઠેકાણે વેરી છે; તેવી વાતોની એક નાની છતાં નાજુક, નમણી અને હૃદયસ્પર્શી રચના બનાવી છે. તેમાં છત્રીસ કડી છે માટે તેને હિતશિક્ષા છત્રીસી કહેવાય છે. તેમાં ક્રમશઃ પ્રથમ પુરુષો માટે હિત-શિખામણ આવે છે. પછી સ્ત્રીઓ માટે અને તે પછી સ્ત્રી-પુરુષ બન્ને માટેની હિતશિખામણની કડીઓ આવે છે. અહીં, તેમાંથી થોડીક થોડીક કડીઓના આધારે હિતની વાતો કરવાનો ઉપક્રમ છે. અહીં ક્રમ વિષયને અનુરૂપ રાખ્યો છે. હિતની વાતો +++ પ્રભાતે જાગ્યા પછી ક૨વા લાયક કામ માટે તેઓએ સુંદર શબ્દો પ્રયોજ્યા છે : માતાને ચરણે શીશ નમાવે, બાપને કરીય પ્રણામો જી; દેવગુરુને વિધિએ વાંદી, કરે સંસારના કામો. સુણજો સજ્જન રે, લોક વિરુદ્ધ નિવારો, સુણજો સજ્જન રે, જગત વડો વ્યવહારો. ૨૮૮: પાઠશાળા ગૃહસ્થનું જીવન છે : પ્રાતઃકાળમાં સૂર્યોદય પહેલાં તે જાગે છે. સર્વ પ્રથમ નવકાર મહામંત્રનું સ્મરણ કરે છે. પોતાની નાસિકાના બે ફોરણાંમાંથી જે તરફનો શ્વાસ લેવાતો હોય તે તરફનો પગ, પથારીની બહાર પહેલાં મૂકે પછી દેહ ચિંતા/શંકા ટાળે, તે પછી માતાની પાસે જઈ તેના ચરણે મસ્તક નમાવીને કૂશળ પૂછે. ઉપકારી વર્ગમાં સૌથી પહેલું સ્થાન માતાનું છે. આ પૃથ્વી પર અવતરણ થયું --જન્મ થયો તે પછી સર્વ પ્રથમ આપણા પર વાત્સલ્યપૂર્ણ દૃષ્ટિપાત માતાનો થયો. હર્ષ ભરેલા હૈયાથી અને અમી ભરેલી આંખડીથી સ્નેહ સીંચનાર માતા છે. આપણે તેનો જ એક હિસ્સો છીએ. આપણું પીંડ તેનામાંથી જ નીપજ્યું છે. માતાના દેહમાંથી જન્મતું શિશુ તેના દૂધથી પોષાય છે. તેના લાડકોડથી મોટું થાય છે ને તેના પ્રેમથી માનવ બને છે. બાળકને જોઈ -‘લોચને કોના જેવો' એ પ્રશ્નના ઉત્તરમાં, કાં માતાનું નામ આવે, કાં મોસાળનું નામ આવે. માટે પહેલા પ્રણામ માતાને. કવિ રામનારાયણ પાઠકના જાણીતા ગીતમાં આ શબ્દો છે : ‘પહેલા પરણામ મારા માતાજીને કહેજો.’ --આ સર્વ સ્વીકૃત વાત છે. અત્યારે માતા સંબંધી વાત કરવી છે અને તેના પર વધુ ધ્યાન દોરવાનું મન થયું છે. શિશુના મુખેથી નીકળતો પહેલો શબ્દ હોય છે : ‘બા' કવિતામાં પણ આવે છે : વહાલામાં વહાલી લાગે મને બા, બા, બા. ભગવાનની જેમ બા સાથેનો વ્યવહાર પણ એકવચનથી થાય છે. નાનપણમાં આ તું'કારો મીઠો લાગે છે. સોળેક વર્ષની વય સુધી એ શોભે પણ છે. પછી પુખ્ત વય થતાં એને બહુવચનથી બોલાવી એનું ઔચિત્ય જળવાય છે. પરમાત્માની જેમ માતા મહાનથી પણ મહાન છે અને નાનાથી પણ નાની છે. કથિરનું કંચન માતાના વાત્સલ્યથી જ થઈ શકે છે. આ ક્રમથી, પછી પિતાજીને પ્રણામ કરવાની વાત કરી છે. ત્યાર બાદ, સ્નાન વગેરે કરી પવિત્ર-ચોખ્ખા થઈ દેવાધિદેવને, ગુરુને વિધિપૂર્વક વંદન કરવાના છે : ‘દેવ અને ગુરુને વિધિએ વાંદીએ' - એ આગળ જોઈએ. Page #336 -------------------------------------------------------------------------- ________________ માતા - પિતાને પ્રણામ કરવાની વાત વાંચીને એક નૈવેદ્ય વડે થતી પૂજાથી પૂજકની પ્રાણશક્તિ-ઊર્જા વૃદ્ધિ પામે વાચકનો પ્રેરક પત્ર આવ્યો. તેમણે જિજ્ઞાસા પ્રગટ કરી છે : છે. તેમ જ સાયંકાળના દેવદર્શન શાંતિનું દાન કરે છે, ચિત્ત માતાને શિશ નમાવવાની વાત કરી છે અને પિતાજીને માત્ર શાંત અમે નિર્મળ બને છે. આ બધાથી, ‘હું જ કરું છું, હું જ પ્રણામ કરવાના કહ્યા. એ બાબતે વધુમાં પુછાવે છે કે, કરી શકું છું’ એ મિથ્યા-જ્ઞાન ટળે છે. આમ ત્રિકાળ દર્શનના માતાને એ કવચનમાં સંબોધવામાં નિકટતા લાગે; ત્રિવિધ લાભ ગણાયાં છે.) આત્મીયતાનો, અભિન્નતાનો અનુભવ થાય, જ્યારે ગુરુ મહારાજના દર્શન-વંદન દિવસમાં બે વાર બહુવચનથી દૂરતા અને પરાયાપણાનો અનુભવ થાય. આ કરવાના કહ્યા છે. સવારે વંદન, પચ્ચકખાણ, સુખ-શાતા બાબતમાં વિસ્તાર કરીને સમજાવશો, જેથી અમોને સંતોષ પૃચ્છા, આહાર-દાન અને ઔષધદાનની પ્રાર્થના જરૂરી થાય. છે. તેમ જ સાંજે વંદન કરતાં, દિવસ દરમિયાન આપણાથી વાચકો જ્યારે એમણે વાંચેલા લખાણમાંથી ઉદ્દભવતા થયેલા સારા-ખોટા કામ અંગેની હિતશિક્ષાની પ્રાર્થના પ્રશ્નો અને જિજ્ઞાસા જણાવે ત્યારે એક સંવાદ રચાય છે; એ જરૂરી છે. વિષયમાં વધારે ઊંડાણ ખેડવા કલમ પ્રવૃત્ત થાય છે. ગુરુ મહારાજને વંદન કરતી વખતે, મોટા મહારાજને પરિણામે બન્ને પક્ષે સંતોષનું વાતાવરણ સર્જાય છે. વંદન કરીને પછી, અન્ય મુનિરાજોને પણ વંદના કરવી શ્રી વીરવિજયજી મહારાજે વાસ્તવિક જણાવ્યું છે કે, જોઈએ. આ વિધિ છે. વિનય છે, બહુમાન છે અને ઔચિત્ય પિતા કરતાં માતા વિશેષ ઉપકારી છે તે દર્શાવવા આવો પણ છે. ભેદ દર્શાવ્યો છે. એક અન્ય વિચાપ્રેરક અને અનુભૂતિમૂલક જેમ પ્રભુદર્શનથી આત્માના ગાઢ કર્મના આવરણ વાક્ય યાદ આવે છે : મા યુવાન થઈ વૃદ્ધ બને છે, પરંતુ ઘટ્યાના ઉદાહરણ છે તેમ ગુરુ મહારાજના દર્શન-વંદનતેનાં સંતાન સદાય બાળક જ રહે છે. માં એક જ નજરે સેવા-સુશ્રુષાથી પણ આત્માના ગાઢ કર્મ ઘટ્યાના, તેમજ પુત્રને વર્ષો પર્યત જોતી રહે છે જ્યારે દીકરો, વયભેદે યાવત્ સમ્યફદર્શન પામ્યાના દ્રષ્ટાંત છે. બાવીસમાં તીર્થંકર બદલાતી નજરે માને જોતો હોય છે. મારુદેવા માતાને શ્રી નેમિનાથ પરમાત્માના પહેલા ભવમાં, ધનકુમાર અને ધનવતીના ભવમાં આવી એક ઘટના બની છે, તે જોઈએ બાળુડો...' એવા ભાવ રહે છે. જ્યારે બાળકનું એવું નથી. તેને ક્યારેક બીજાની નજરે જોવાનું પણ બને છે. ત્યારે પેલી દિવસો વૈશાખ-જેઠના છે. સવારથી જ, સૂરજ ઊગે તે આત્મીયતા સુકાઈ ગઈ હોય છે ! ત્યારે શુ અને ઘડીથી જ ઘરની ભીંતો તપવા લાગે છે. ઘર બહાર પગ અભાવપ્રેરિત વચનો પણ નીકળી જાય છે, જે માતાના મૂકો તો દાઝવા લાગે છે. તાપથી તન-મન અકળ વિકળ કોમળ હૈયાને ઠેસ પહોંચાડે છે. એવું ન બને માટે, વિયભેદ થવા માંડે છે તેથી ગામના બધા લોકો ગામ બહારના થતાં બહુવચનનો પ્રયોગ લાભકારક પુરવાર થાય છે. ઉદ્યાનના લતામંડપ નીચે જ આખો દિવસ ગાળે છે. હિતની વાતોમાં હવે આગળ વિષય છે : ધનકુમાર અને ધનવતી પણ આમ અહીં લતામંડપ નીચે દેવ-ગુરુને વિધિપૂર્વક વંદન. એક સુખાસન પર આરામ કરી રહ્યા છે. આકાશમાંથી તો દેવ-ગુરુને વાંદવાની વાતમાં વિધિ શબ્દ મહત્ત્વનો અગન જ્વાળા વરસી રહી છે. પશુ-પંખી છાયામાં લપાઈ છે. દિવસની શરૂઆત, માતા-પિતાને પ્રણામ કર્યા પછી, ગયા છે. આવી બપોર કવિએ આમ વર્ણવી છે : કૃપાસાગર દેવાધિદેવને દર્શન-વંદન કરીને કરવાની આ તાપમાં ઊભા પહાડ છે. (આમ તો, દેવદર્શન ત્રિકાળ કરવાની વિધિ છે. વહેલી ને જળમાં બેઠા ઝાડ; સવારના દર્શન સ્મૃતિદાન કરે છે. આખોય દિવસ તેનું ચકલું ય ના ફરકે સ્મરણ મનમાં રમતું રહે અને મન હળવાશ અનુભવે છે; જાણે ધોળે દિવસે ધાડ , અકાર્ય તરફ ઢળતું નથી અને વર્તનમાં ભીનાશ રહે છે. એવામાં ધનવતીની નજર રસ્તા પર પડી. ત્યાં એક મધ્યાહ્નનાં દર્શન-વંદન શક્તિનું વરદાન આપે છે. ફળ- મુનિ મહારાજને મૂછ આવી અને રસ્તા પર ઢળી પડતાં હિતની વાતોઃ ૨૮૯ Page #337 -------------------------------------------------------------------------- ________________ જોયા. તરત જ ધનકુમારને ઢંઢોળી કહ્યું : જુઓ જુઓ, તામલી તાપસની વાત તો જાણીતી છે. એને કોઈ સંત તપસ્વી મહારાજને ચક્કર આવ્યા અને પડી ગયા. મુનિરાજની ઈર્યાસમિતિનો આચાર જોતાંવેત સ્પર્શી ગયો. સફાળા જ ધનકુમાર મુનિરાજની સેવા માટે દોડી ગયા. હૃદયમાંથી અનુમોદનાનું ઝરણું વહી આવ્યું. લોકો પણ એકઠા થઈ ગયા અને મુનિરાજને તડકામાંથી अहो शोभनोऽयं श्रमणाचार ।। લઈ, વૃક્ષની છાયામાં લીધા, શીતોપચાર કર્યા. થોડી વારે અહો ! સાધુઓનો આચાર સુંદર છે. મૂછ વળી, મુનિરાજ બેઠા થયા. જોયું તો પગ લોહીલુહાણ આ શુભ ભાવનાનો અંકુર ફુરાયમાન થયો અને હતા ! શરીર શ્યામ પડી ગયું હતું. શરીરે સ્પર્શ કરતાં, સમ્યક્દર્શનની પ્રાપ્તિ થઈ. સાધુ મહારાજના દર્શનનો આ તપાવેલી લોઢી જેવું ધગધગતું ગરમ ગરમ લાગ્યું ! પ્રભાવ છે. ઘનકુમારે અચંબા સાથે જોયું. આવા તાપ અને પરિસહ આવા પારાવાર પ્રસંગો, કથાઓમાં વણાયેલા છે. વચ્ચે પણ મુનિ મહારાજનું ખીલેલું મુખ નવાઈ પમાડતું જનુ બાલનું મુખ નવાઈ પમાડતુ સમરાદિત્ય મુનિવર, જે ગુણસેન રાજાનો નવમો ભવ છે. હતું. ધનકુમારથી સહજ પૂછાઈ ગયુંઃ આપ કેટલું કષ્ટ તે વખતે અગ્નિશર્મા ગિરિષણ ચંડાલના ભવમાં છે એ વેઠો છે ! પગમાં ખૂબ ચીરા પડ્યાં છે અને આટલું બધું કથા જોઈએ. ગિરિફેણ ચંડાલે સમરાદિત્ય મુનિરાજને લોહી વહી જાય છે. મરણાંત ઉપસર્ગ કર્યા અને તે સહન કરતાં કરતાં મુનિરાજના મુનિ મહારાજે પ્રસન્નતાથી કહ્યું : વિહા૨#મસંપર્વ: મુખ પર શાંતિનું જે સરોવર લહેરાતું દીઠું ત્યાં તેના મનમાં, આ તો વિહારના કારણે બન્યું છે, આનો ખેદ નથી. અહો ! આ મુનિ કેવા સહનશીલ છે ! અનુમોદનાનો આવો ખેદ તો આ સંસારમાં પરિભ્રમણ ચાલુ છે તેનો છે. શુભભાવ પ્રગટ્યો તે વેળા તેનું ગાઢ મિથ્યાત્વ ઓગળવા ધનકમારતો આ ઉત્તર સાંભળી વિચારમાં પડી ગયા ! લાગ્યું. સાધુતાના અદૂભુત ગુણોની અનુમોદનાનો કેવો શરીરમાં આટ-આટલી વેદના છે તેનો તો અણસાર પણ મોટો લાભ ! નથી ! તેમના મોંમાંથી સરી પડ્યું : હરિભદ્રસૂરિ મહારાજે એક સ્થાને કહ્યું છેઃ अहोऽयं मुनिराजस्तु स्वदेहेऽपि गतस्पृहः।। उपदेश: शुभो नित्यं, दर्शनं धर्मचारिणाम्। અહો ! આ મુનિરાજ કેવા છે જેમને પોતાના શરીરનો स्थाने विनय इत्येतत् साधुसेवाफलं महत्।। મોહ નથી, સ્પૃહા નથી. ધન્ય છે આ શ્રમણને ! ભાવાર્થ: સાધુ ભગવંતની પાસે જઈએ તો વાતચીતમાં સેવા કરતાં કરતાં અહોભાવ સાથે સાધુતાને વંદના આત્માને ઉપકારક વાતો જ હંમેશા સાંભળવા મળશે. કેવળ થઈ. નમસ્કાર કરવા માટે મનમાં જે ભાવ થવા જોઈએ એ ધર્મનું જ આચરણ કરનારના દર્શન થશે. વિનય કરવા લાયક ભાવ પ્રગટ્યા : ગુણિયલ મહાનુભાવનો વિનય થશે. (વિનય કરવાથી मत्तस्त्वं उत्कृष्टः । त्वत्तोऽहं अपकृष्टः।। આપણામાં તેઓના ગુણોના વિનિયોગ થશે.) સાધુ મારાથી તમે ગુણમાં ચડિયાતા છો અને તમારાથી હું મહારાજની સેવા કરવાનું આ ફળ છે. ઊતરતો છું. આપણા આ ભવનું લક્ષ્ય છે સંયમધર્મ. એ સંયમધર્મનું આ ભાવ આવે ત્યારે નમસ્કાર થઈ જ જાય છે. આવા સ્મરણ કરવા માટે સાધુ મહારાજને વંદન કરવાનું છે, અને ભાવ આવે તો જ સાચા નમસ્કાર થાય. આવી પરંપરાએ આગળ વધતા પ્રાપ્ત કરવાના વિતરાગના આવા વિનીત ભાવથી ધનકુમાર અને ધનવતીના ગાઢ લક્ષ્યનું સ્મરણ કરવા વિતરાગ પરમાત્માના દર્શન મોહનીય કર્મ ખસ્યા અને ઝળહળતું સમ્યક્દર્શન પ્રાપ્ત થયું. કરવાના છે. મુનિ મહારાજને કરાતાં વંદનનું આ સુફળ છે, પરમ વિધિપૂર્વક દેવગુરુ વંદનના લાભ આ રીતે આપણે લાભ છે. મુનિ મહારાજ ગુણનિધિ છે એવા ભાવ સાથે જોયા. હવે પછી આપણે પંડિત વીરવિજયજી મહારાજે કરાતા વંદનથી જ આવા ફળ પ્રાપ્ત થાય. કહેલી ભોજન સંબંધી વાતો જોઈશું. ૨૯૦: પાઠશાળા Page #338 -------------------------------------------------------------------------- ________________ રસકવિ પંડિત વીરવિજયજી મહારાજે હિત-શિક્ષા છત્રીસીમાં જીવન ઉપયોગી વાતો રસાળ શૈલીમાં વણી લીધી છે. દેવગુરુને વિધિપૂર્વક વાંદવાની વાત અને માતા-પિતાને પ્રણામ કરવાની વાત તેઓએ કરી છે, તે આપણે જોઈ, હવે તેઓએ ભોજન-જમવા બાબત જે વાતો કરી છે તે હવે જોઈએ. ‘ઇચ્છા વિણ નવિ જમીએજી વમન કરીને ચિંતાભળે, નબળે આસન બેસીજી, વિદિશે, દક્ષિણ દિશિ, અંધારે, બોઢુ પશુએ પેસીજી, અણજાણે ઋતુવંતી પાત્રે, પેટ અજીરણ વેળાજી, આકાશે ભોજન નવિ કરીએ બે જણ બેસી ભેળા.., અતિશય ઊનું, ખારું, ખાટું, શાક ઘણું નવિ ખાવુંજી, મૌનપણે, ઊઠીંગણ વરજી, જમતાં પહેલાં નાવું...' જૈન શાસ્ત્રકારોની એક ઉત્તમ મર્યાદા રહી છે કે ધર્મના કરવા લાયક કાર્યોમાં વિધેયાત્મક ઉપદેશ અને સંસારના કામોમાં નિષેધાત્મક ઉપદેશ કરવાની પ્રણાલિકા છે. તે મુજબ, જમવાની વાતમાં, જમતી વખતે શું શું વર્જવું તે વાતો વિસ્તારથી જણાવે છે. શું જમવું, કેવી રીતે જમવું એની શીખામણ નથી આપતાં પણ એને બદલે, જમતી વખતે શું ન કરવું તેની વાત કહે છે. તેનો વિસ્તાર ન કરતાં, જરૂર પૂરતું વિવરણ કરીશું. છે ઇચ્છા વિના ન જમવું. (જુઓ - ઇચ્છા હોય, રુચિ હોય ત્યારે જમવું એવું નિરૂપણ કર્યું નથી.) ૪ વિદિશા સન્મુખ બેસીને અને દક્ષિણ દિશા સન્મુખ બેસીને ન જમવું. છે ખુલ્લામાં – ઉપર આકાશ હોય તેવા સ્થાને ન જમવું (ઊભા ઊભા ખાવાની વાત તો છે જ નહીં.) છે તડકામાં બેસી ન ખાવું. છે નબળા આસને બેસીને ન જમવું. ઊઠીંગણ એટલે કે અઢેલીને બેસીને ન જમવું. છે એક ભાણામાં બે જણે સાથે બેસીને ન જમવું. » અજીરણ - અપચો હોય ત્યારે ન જમવું. છે અતિશય ઊનું, અતિશય ઠંડ, અતિશય ખારું, અતિશય ખાટું ન જમવું. છે શાક-ભાજી અતિશય ન ખાવા. છે કંદમૂળ અને વિદળ ન ખાવા. અજાણી ચીજ ન જમવી, અજાણ્યા ઘરમાં ન જમવું. આમ, જમવાની બાબતમાં નિષેધ પક્ષમાં ઘણી વાતો કરી છે. આ બધી જ વાતો ઉપયોગી છે. જમવા જેવી બાબતમાં દિશાનો, સ્થાનનો, સમયનો વિચાર ભારતીય ઋષિ-મુનિઓ સિવાય બીજા કોઈએ ભાગ્યે જ કર્યો હશે ! આ સૂચનોથી લાભ થતો જોવા મળે છે, તેમજ એ પ્રમાણેના સૂચનો ન સાચવવાથી હાનિ થતી જોવા મળે છે. આ નિયમોની મૂળભૂત પરંપરા હતી તે સુંદર હતી. પૂર્વ અથવા ઉત્તર દિશા સન્મુખ અથવા એમ શક્ય ન હોય ત્યારે પશ્ચિમ દિશા સન્મુખ જમવા બેસવું. પોતાની નાભિથી ઉપર ભાણું રાખવું. પ્રસન્ન વાતાવરણમાં આનંદપૂર્વક જમવું. પત્નીએ પ્રેમપૂર્વક રાંધેલું અને માએ હેતથી પીરસેલું અન્ન ઉદરમાં જઈને એક એવા ભાવનું નિર્માણ કરે છે જે જીવોના પ્રત્યેના અકારણ સ્નેહનું કારણ બને છે. એ અન્નને અમી કહેવાય છે. જમણવારમાં લોકો એક-બીજાને આગ્રહપૂર્વક જમાડતા. જ્યારે આજે પશ્ચિમના દેશોમાંથી આવેલી સ્વર-ભોજન પ્રથામાં પીરસવાનું આવતું જ નથી, તો પ્રેમપૂર્વક આગ્રહની તો વાત જ ક્યાંથી આવે ? ભોજન બેસીને જ કરવામાં આવતું; તેમાં પણ વિશિષ્ટ રીત જોવા મળતી. (આજે તેના દર્શન તો શું, એની વાતો ય સાંભળવા નથી મળતી !). જમતી વખતે ઢીંચણિયું આપવામાં આવતું. શ્રીમંત પરિવારમાં તો પિત્તળના નકશીદાર ઢીંચણિયા વપરાતાં. તેનો ઉપયોગ જમતી વખતે થતો. પલાંઠી વાળીને જમવા બેસે ત્યારે ઢીંચણિયાને ડાબા પગની નીચે મૂકવામાં આવતું. સૌરાષ્ટ્રના ગામડાંમાં આ પ્રથા હજુ હમણાં ય જાણે પ્રચલિત હતી. પચીસ-ત્રીસ વર્ષ પહેલાં આવું દ્રશ્ય જોયાનું ઘણાંને યાદ હશે. અલબત્ત, ઢીંચણિયાના આ ઉપયોગનું પ્રયોજન બહુ ઓછા લોકો જાણતાં : “ખબર નહીં, પણ અમે તો વર્ષોથી આ આમ વાપરીએ છીએ. અમે એની એવી ટેવ પડી ગઈ છે કે એવા વિના અમને જમવાનું ફાવતું નથી ' - આમ ઘણા પાસે સાંભળ્યું છે. સ્વરોદયના એક અચ્છા જાણકાર મળ્યા, તેમની પાસેથી આ વિષે જાણવા મળ્યું કે, પાણી પીતી વખતે ચન્દ્રનાડી(ડાબું નસકોરું) અને જમતી વખતે સૂર્યનાડી(જમણું નસકોરું) ચાલે તો અન્ને બરાબર હિતની વાતો : ૨૯૧ Page #339 -------------------------------------------------------------------------- ________________ પાચન થાય. એટલે કે, સૂર્યનાડી ચાલતી હોય ત્યારે જમવું જોઈએ. પરંતુ એમ ક્યાંથી બને કે, સૂર્યનાડી ચાલતી હોય ત્યારે જ જમવાનું બને ? એટલે નાડીતંત્રના અભ્યાસ પછી એ પ્રયોગ સિદ્ધ કરવામાં આવ્યો કે ડાબા ઢીંચણની નીચેની નસો ૫૨ દબાણ આવે ત્યારે જમણું નસકોરું ખૂલી જાય. આટલું જાણ્યા પછી ઢીંચણિયું ખૂબ ઉપયોગી લાગ્યું. જમવામાં ષટ્સ, એટલે કે છએ રસ આવી જાય તેમ આયુર્વેદ કહે છે. પરંતુ એ રસાસ્વાદમાં આતિશયતા ન હોવી જોઈએ. તે વાત પણ અગત્યની છે. વળી અન્નને વખોડીને નખાવું તેમજ વખાણીને પણ ન ખાવું એ અગત્યનું છે. અન્નએ દેવતા સ્વરૂપે છે, તેનો તિરસ્કાર ન કરવો. ગમે તેવી ચિડાયેલી મનઃસ્થિતિમાં પણ અન્નનો અનાદર ન કરવો. એટલે તો આપણે ત્યાં રિવાજ છે, ઘર બહા૨ જતી વખતે કોઈ જમવાનું નામ દે તો તેનો સ્વીકાર કર્યા વિના ન જવાય. ++++880+ અન્નનો એક કણ પણ નીચે ન પડવા દેવાય. નીચે પડ્યો હોય તો તે તરત લઈને વાસણમાં મૂકી દેવાવો જોઈએ. એની એક કથા છે : માલવા દેશના અધિપતિ ભોજ રાજાની સવારી એકવાર નીકળી હતી. રાજા ઘોડાના હોદ્દે બેઠા હતા. મંત્રી, સેનાપતિ વગેરે રસાલાથી પરિવરેલા હતા. થોડે આગળ જતાં, એક ભથવારી બાઈ પોતાના પતિ માટે ભાત લઈને ખેતરે જતી હતી. એ બાઈને ચાલતાં ઠેસ વાગી અને માથા પરના ભાથામાંથી, રાંધેલા ભાતના થોડા દાણા નીચે રસ્તા પર પડ્યા. રાજા ભોજના જોવામાં આ આવ્યું. રાજાએ પોતે સવારી અટકાવી, ઘોડા પરથી તરત ઊતર્યા અને પેલા દાણા હાથમાં લઈ, એના પર જે રજ લાગી હતી તે દૂર કરીને સાથેના માણસને આપ્યા. અન્ન પરનો આવો આદર જોઈ, અન્નદેવતા - અન્નપૂર્ણાદેવી તત્ક્ષણ પ્રસન્ન થયા અને રાજા ભોજને વરદાન આપ્યું : રાજન ! તમારા રાજ્યમાં ક્યારે પણ અન્ન-પાણીની અગવડ કે ઊણપ નહીં રહે, દુકાળ નહીં પડે. અને વાત સાચી છે. આપણે ક્યારે પણ માલવામાં દુકાળ કે અછત સાંભળતાં નથી. ત્યાં આજે પણ કહેતી પ્રચલિત છે : માનવ ભૂમિ દ્દન ગંભીર, પળ પળ રોટી ST ST નીર (અહીં ગહન શબ્દનો અર્થ વન-જંગલ થાય છે.) ૨૯૨ : પાઠશાળા એટલે મૂળ વાત એટલી છે કે અન્નને વાંદવાનું હોય છે. સંઘ-જમણ હોય, પોતાને ઉતાવળે બહાર જવાનું હોય તો, શેષ વાંદીને જાઓ –એમ કહેવાય. વધેલું અન્ન ખાળકૂવા કે ગટરમાં ન નખાય પણ ‘ચાટકે કૂંડી’માં જ મૂકાય જેથી ગાય-કૂતરાં જેવા પ્રાણીના મોંઢે તે જાય. એક વિચાર આવે છે કે ગૃહસ્થ પોતાની સમજણ વધારીને, સ્વાભાવિકપણે કશા ખર્ચ વધાર્યા વિના, જીવદયા પાળી શકે. ઉદાહરણરૂપે -ઘરમાં રોજની રસોઈમાં ઘઉંના લોટની રોટલી તો બનતી હોય છે જ. સૌ પ્રથમ લોટને ચાળવામાં આવે ત્યારે જે જાડો લોટ – થૂલું ચાળણીમાં રહી જાય તે ભાગ્યેજ ઉપયોગમાં લેવાતું હોય છે. તેને ગમે ત્યાં ફેંકી ન દેતાં, ભેગું કરી ગાયને ખવરાવવામાં આવે તો જીવદયાનું એક ઉત્તમ કામ થાય. આપણું મન પણ આ દિશામાં પરોવાય. આ વિચારવા જેવું છે અને પછી અમલમાં મૂકવા જેવું છે. હવે પછી આપણે કંદમૂળ – વિદળ અંગે થોડું વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી વિચારીશું. વીરવિજયજી મહારાજે હિતશિક્ષા જેવી નાની પણ મહત્ત્વભરી રચના કરીને આપણા પર અનહદ ઉપકાર કર્યો છે; આનો ખૂબ પ્રચાર થવો જોઈએ. તમામ પાઠશાળામાં જરૂરી અભ્યાસક્રમમાં આને સ્થાન આપી દેવું જોઈએ. આ છત્રીસીને સારા ગાયક પાસે ગવડાવીને ઘેર ઘેર, નવી પેઢી સુધી પહોંચાડવી જોઈએ. એનો ઢાળ પણ સારી રીતે ગાઈ શકાય તેવો છે અને શબ્દો તો જલદી જીભે ચડી જાય તેવા છે. કંદમૂળ અભક્ષ્ય ને બોળો, વાસી વિદળ તે વર્ષોજી; જૂઠ તજો, પરનિંદા, હિંસા, જો વળી નરભવ સર્જોજી. કંદમૂળત્યાગ વિષે અપાયેલી શિક્ષાની હવે વિચારણા કરીએ. ‘જૈનોથી કંદમૂળ ન ખવાય' આ વાત લોકમાં પ્રચલિત છે. મોટી રેસ્ટોરાં અને હોટલોમાં પણ જૈનો માટે આ સગવડ રાખવામાં આવે છે. છતાં આજની નવી પેઢી તરત જ સામો પ્રશ્ન કરે છે : શા માટે ? આવો પ્રશ્ન કરવાની મના નથી. પરંતુ ઉચિત ક્રમ એવો છે કે પ્રથમ સ્વીકાર કરીને Page #340 -------------------------------------------------------------------------- ________________ પછી જ પ્રશ્ન કરાય. શ્રદ્ધાથી સ્વીકારાય અને પછી જ બુદ્ધિથી જોવા મળે છે જ્યારે કારેલાં વગેરે શાક દશ દિવસ બાદ પરીક્ષા કરી શકાય. પહેલા બુદ્ધિથી પરીક્ષા અને પછી ખાવાલાયક રહેતા નથી. કંદમૂળમાં એક જ શરીરમાં સ્વીકાર એવો ક્રમ નથી. વળી આપણી બુદ્ધિ વિવેકપૂર્ણા છે અનેકાનેક જીવ સમાયા છે માટે તેની જીવનશક્તિ - એની ખાત્રી શી? આપણી વિચાર શક્તિની મર્યાદા છે. જીવંતતા લાંબો સમય સુધી ટકેલી જોવા મળે છે. આ માટે આપણી મૂળ પરંપરા આ છે કે શ્રદ્ધાથી સ્વીકાર કરીને સરખામણીએ કારેલાં જેવા શાક-ભાજીમાં અલ્પ –અતિ પછી જ તેને વધુ સારી રીતે સમજવા માટે બુદ્ધિથી અલ્પ સંખ્યામાં જીવો છે તેથી તેની સ્થિતિ થોડા જ સમયમાં ઊંડા જઈએ. વણસી જાય છે, સડવા લાગે છે. વળી આ જ કારણે પ્રત્યેક કંદમૂળ પ્રત્યે આવું જ વલણ ઉપકારક છે. કંદમૂળના વનસ્પતિ કરતાં સાધારણ વનસ્પતિ સ્વાદમાં વધુ મીઠાં ત્યાગી અને કંદમૂળના રાગી -આ બન્નેમાં બહુ સ્પષ્ટ ભેદ લાગે છે. ખૂબ ભાવે ને ખૂબ ખવાય ! સમજાય છે. તામસ આહાર અને સાત્ત્વિક આહાર -આ બે નિયમ એવો છે કે જેનો પરિચય ખૂબ લાંબા સમયનો ભેદ છે. મૂળભૂત રીતે આપણે શાકાહારી છીએ. પશ્ચિમના રહે તેમાં પ્રીતિ જાગ્યા વિના ન રહે. જેમાં પ્રીતિ જાગે તેમાં દેશોના ગાઢ સંપર્ક પછી આપણે ત્યાં શાકાહારી શબ્દ જ સમય જતાં આસક્તિ થાય. અને નિયમ એવો પણ છે કે આવ્યો ! બાકી શાક કદી આહાર ન બની શકે. આહાર જીવને જેમાં આસક્તિ થાય તેમાં તે જીવની ઉત્પત્તિ થાય. તો અન્નનો જ ગણાય. જેના દ્વારા ભૂખ શમે, તૃપ્તિ થાય આવા એકેન્દ્રિય સ્વરૂપ કંદમૂળનો નિત્ય સ્વાદ રહે - તા ભોજન. તે કાર્ય અન્ન દ્વારા જ બની શકે. આયુર્વેદના પરિચય વધે અને પછી પ્રીતિ પણ વધે. અન્ન એવું મન જ્ઞાતા એવા પ્રાચીન ઋષિઓ -વાગભટ્ટ, ચરક અને સુશ્રુત અને મન એવું તન ! જે હોય તો મનને ખૂબ ગમે તે પ્રીતિ તો શાકને ભોજનમાં અલ્પ જ લેવાનું લખે છે. નિરોગી અને જેના વિના ન ચાલે તે આસક્તિ. આ આસક્તિને કોણ? એ પ્રશ્નના ઉત્તરમાં, હિતાહારી, મિતાહારી અને કારણે જ્યારે મનુષ્ય તરીકેનું જીવન સમાપ્ત થાય ત્યારે પછી લખ્યું છે કે અમૂના શાક ન ખાતો હોય અથવા જીવને સાવ નીચી કક્ષામાં પટકાવું પડે. એવો ધંધો કોણ અલ્પ ખાતો હોય તે. કરે ? માટે કંદમૂળમાં ઉત્પત્તિ ન ઇચ્છતા હો તો તેમાં પચાસ વર્ષ પહેલાંના આપણા જનજીવન તરફ આસક્તિ ન કરવી. આસક્તિ ન કરવા દેવા માટે તેમાં દ્રષ્ટિપાત કરીએ તો જણાશે કે રોજિંદા જીવનમાં શાક-ભાજી પ્રીતિ ન કરવી. પ્રીતિ ન થવા દેવી હોય તો તેનો પરિચય કે ફળ-ફળાદિને અતિ અલ્પ સ્થાન હતું. આવા લીલા શાક- ત્યજવો પડે ! માટે કંદમૂળના ત્યાગ દ્વારા સાત્ત્વિક ભાજી આજે કેટલાં સુલભ છે ! (ટ્રાન્સપૉર્ટને કારણે ૧OOO મનોવૃત્તિને જ પોષવી, વધારવી. કિલોમીટર દૂરના ગામોમાંથી શાક-ભાજી બીજે દિવસે શહેરોમાં મળે છે તથા કૉલ્ડ સ્ટોરેજને કારણે ઋતુ-ઋતુના વિદળ -જૈન પરિભાષાનો શબ્દ છે. મૂળ શબ્દ છે શાક-પાનબારે મહિના મળતા રહે છે.) તે દિવસોમાં આવી દ્વિદળ. સાદી ભાષામાં સમજીએ તો. જેની બે ફાડ થાય સુવિધાઓ ન હતી, છતાં આજની સરખામણીએ તે તેવું કઠોળ, મગ, મઠ, વાલ, ચણા, મેથી વગેરે કઠોળ દ્વિદળ જમાનામાં આરોગ્ય આજના જેવું કથળેલું નહતું. આજે કહેવાય. જોઈએ છીએ એવા રોગ સાંભળવા પણ મળતાં ન હતાં. આવા કઠોળ સાથે, ગરમ કર્યા વિનાના દૂધ, દહીં, લોકો સાદું અને તંદુરસ્ત જીવન જીવતા હતા. શાક-ફળ છાસનો સંસર્ગ થાય તો તેમાં બે ઇન્દ્રિયવાળા સાંયોગિક દ્વારા રોગ શરીરમાં પ્રવેશે છે એ આજ-કાલ સર્વત્ર જોવા જીવોની ઉત્પત્તિ તરત જ થઈ આવે છે. વળી આ જીવો મળે છે. અલ્પજીવી હોઈ તેની ઉત્પત્તિ અને લય સતત થતાં રહે છે. કંદમૂળને જૈન પરિભાષામાં અનંતકાય કહેવાય છે. આને અભક્ષ્ય કહેવાય છે. આવા જીવોની હિંસા , કાકડી વગેરે શાક જેને એ જ પરિભાષામાં નિવારવા માટે આવા મિશ્ર દ્રવ્ય - પદાર્થો વાપરવાનો, પ્રત્યેક વનસ્પતિ' કહેવાય છે. આ બન્નેમાં પાયાનો ખાવામાં લેવાનો નિષેધ છે. તફાવત છે. કંદમૂળ દશ દિવસ પછી એવા ને એવા સ્વરૂપે આમ હિંસાની દૃષ્ટિએ તે વર્યુ છે. તદ્ ઉપરાંત હિતની વાતો : ૨૯૩ Page #341 -------------------------------------------------------------------------- ________________ આરોગ્યની દૃષ્ટિએ પણ આવા ભક્ષણને વૈદો, ડૉક્ટરો રોગકારક ગણે છે. આવા મિશ્ર ખોરાકથી વાયુના પ્રકોપ થાય છે તથા ચામડીના રોગ પણ થઈ આવે છે. શ્રીખંડની સાથે મગની દાળ કે વાલની દાળ ન ખવાય. શ્રીખંડ-પૂરીના જમણમાં કઢી બનાવી હોય તો તે કઢીમાં ચણા(કઠોળ)નો લોટ ન વપરાય. એને બદલે ચોખાનો લોટ વપરાય. રોજિંદી રસોઈમાં પણ વપરાતી છાસને પહેલાં બરાબર ગરમ કરીને પછી જ એમાં ચણાનો લોટ ભેળવવો જોઈએ. કેટલાંક લોકો એવો પ્રશ્ન કરે છે કે છાસ પૂરી ગરમ થઈ જાય પછી ચણાનો લોટ એમાં ભેળવતાં એમાં એના ગઠ્ઠા થઈ જાય છે, તેથી અમે તો તપેલી ચૂલે મૂકી એમાં છાસ મૂકી તરત ચણાનો લોટ ભેળવીએ છીએ. આ બરાબર નથી. છાસ પૂરી ગરમ થવી જોઈએ જ. એક વાટકીમાં ચણાનો લોટ લઈ તેને પાણીમાં કાલવી ગરમ છાસમાં ભેળવવામાં આવે તો ગઠ્ઠા થઈ જવાનો પ્રશ્ન રહેતો નથી અને દોષથી બચી જવાય છે. બહુ ઓછાને આવી સમજણ હોય છે. સારા સારા ઘરોમાં પણ આ સચવાતું નથી. કોઈ પણ ઉપયોગી બાબતની સમ્યક્ સમજણ તો જાણી લેવી જ જોઈએ. ખાન-પાનના દોષથી તો બચવું જ જોઈએ. ખાન-પાનમાં સ્વાદને મહત્ત્વ આપવું જોઈએ એ ખરું, પરંતુ એ સાથે આહા૨ના નિયમો પણ યથાવત્ સચવાવા જાઈએ જ. આપણે દહીંવડાંનો દાખલો લઈએ. દહીંવડાંનું નામ લેતાં જ ઘણાંને મોંમાં પાણી આવે ! વડાં કઠોળના બનેલાં હોય છે. ખાતી વખતે એમાં દહીં ભરપૂર ઉમેરાય છે; ત્યારે જ દહીંવડાં સ્વાદીષ્ટ લાગે ! મોટેભાગે આ દહીં કાચું ગ૨મ કર્યા વિનાનું) જ વપરાતું હોય છે. આથી વિદળ ભક્ષણનો દોષ લાગે જ. દલીલ એમ કરવામાં આવે છે કે દહીં ગરમ કરવાથી તેનું સ્વરૂપ જ બદલાઈ જાય અને ટેસ્ટ (સ્વાદ) પણ વિચિત્ર થઈ જાય ! પણ ના, સ્વાદને કેન્દ્રમાં રાખીને જ જો આપણા આહારના ધોરણો નક્કી કરીશું તો આરોગ્ય કથળશે. શરીર કથળવા સાથે આપણા ભાવ, મન, વિચારો અને પરિણતિ -આ બધું બદલાતું બદલાતું સૂક્ષ્મ રીતે અને પછી પ્રત્યક્ષ રીતે હિંસક, ક્રૂર અને અસહિષ્ણુ બનશે. અમારી પાસે આવતા ઘણા લોકો નિખાલસપણે કહે ૨૯૪ પાઠશાળા છે કે ધર્મ ક૨વા જેવો છે એમ અમે બુદ્ધિથી સ્વીકારીએ છીએ પણ આચરણમાં મૂકવાનું મન થતું નથી. તો, એનો પણ જવાબ આ છે . જેમ જેમ આહારમાં આવી પ્રગટ હિંસક પદ્ધતિ ચાલતી રહેશે તેમ તેમ એનાં પરિણામોની કોમળતા, સહજતાનો હ્રાસ થતો જશે. માટે આહારમાં ખૂબ સાત્ત્વિક, શુદ્ધ અને નિર્વિકારી ખોરાક તરફનો પક્ષપાત વધશે તેમ ફરીથી આપણે સાત્ત્વિક મનના માલિક બનતા જઈશું. હાઈબ્રીડ ટમેટાં વિષે જાણવા મળ્યું છે કે તેના કદ, રૂપ, રંગ આકર્ષક હોઈ કોઈને પણ તે ખાવાનું મન તો થઈ આવે, પરંતુ એને હાઈબ્રીડ બનાવવા માટે એમાં કેવા કેવા ઝેરી કેમિકલોનો ઉપયોગ થાય છે તે જાણીનેઆવા ટમેટાં ખાવાનું ભાગ્યે જ કોઈ પસંદ કરે ! જેનું ધામધૂમથી સ્વાગત થયું છે એવી આ એકવીસમી સદીમાં બજારુ ખાન-પાન ભયાનક ભેળસેળથી ઉભરાઈ રહ્યા છે. વિવેક તો આપણે જાતે જ કેળવવો પડશે. બજારની કોઈ પણ ખાદ્ય ચીજ મોંમાં નાખતાં પહેલાં સત્તરવાર વિચાર કરવો પડે તેમ છે. બ્રેડ-બટર, સેન્ડવીચ, કેક જેવી ચીજોનો જે હદે ઘર ઘરમાં વપરાશ વધ્યો છે તે ચિંતાજનક છે. એ બધું કેવી રીતે બને છે એ જોવામાં આવે તો ચોંકી જવાય તેમ છે. એક તો મેંદો, વળી તેને પોચો બનાવવા માટે આથવામાં આવે છે. બેક્ટેરિયાના પુષ્કળ જીવો સતત ઉત્પન્ન થતાં રહે ત્યારે આથો આવે. આ બધું આરોગ્ય માટે દુષ્પાચ્ય છે. એ પચાવવા માટે આંતરડાને વિશેષ શ્રમ પડે. આમ આ ખોરાક સંપૂર્ણપણે વર્જ્ય છે. ખાન-પાન અંગે હિતની વાતોમાં એક નાની પણ મહત્ત્વની વાત ઉમેરીએ. બુફેની ફેશન એવી જડ કરી ગઈ છે કે જાણે પાટલે બેસીને જમવાનું જુનવાણી લાગે ! ખરું જોતાં ઊભાં ઊભાં ખાવાથી સ્ટમક -પેટને બળ પડે છે. હાઈજનિક દૃષ્ટિએ પણ ઊભાં ઊભાં ખાવું સલાહભર્યું નથી. જમતી વખતે પેટ-હોજરી નરમ અને ઢીલા હોય તે સારું ગણાય છે. તેથી આપણી પ્રાચીન ભોજન પદ્ધતિ જ શ્રેષ્ઠ છે. પત્નીએ હેત-પ્રીતથી રસોઈ કરી હોય, માતાના હેતથી જમાડતી હોય; વળી જમતી વખતે પ્રસન્ન હળવું વાતાવરણ હોય તો તે ખોરાક સાચેજ આરોગ્યવર્ધક અને પુષ્ટિકારક બની રહે. Page #342 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨ વહીવટ Page #343 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક વહીવટદારોની આચાર-વિચાર સંહિતા -- એક અંગુલિનિર્દેશ વિશ્વ ઉપકારી શ્રી મહાવીર પ્રભુના ચરણોમાં વંદના કરી, આજની વાત શરૂ કરીએ. - આપણા જૈન સમાજના અનેક નાના-મોટા સંઘના વહીવટદારો જ્યારે મળે ત્યારે અવારનવાર અમને પૂછતા રહેતા હોય છે કે અમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, કે જેથી અમારો વહીવટ પારદર્શક બને અને અમે પાપથી બચી જઈએ. આ બધા મોભીઓને નજરસમક્ષ રાખી એમને ઉપયોગી વાતો કરવાનો ઉપક્રમ છે. જોઈએ. સૌથી વિશેષ તો એ કે એ પોતાની જાતને વ્યવસ્થાપક માનવો જોઈએ. નક્કી કરાયેલા બંધારણ અને ધારાધોરણ મુજબનો જ એ વહીવટ કરતો હોવો જોઈએ. મારા સંઘની પેઢી એ જિનશાસનની મૂળ પેઢીની એક શાખા (બ્રાંચ) છે, જિન શાસનનો ચોપડો એક છે, મારા દેરાસરના ભંડારનો એક એક પૈસો ભારતભરના સકળ સંઘનો છે.” - એવું માનનારો તે હોય. તે એવું ન માને કે મારે ત્યાંની આવક મારા જ સંઘમાં વાપરવાની, બીજાને શાને આપવાની ? કદાચ આપવી પડે એમ હોય તો, આપણે ત્યાં વપરાઈ રહે પછી જે વધે એમાંથી થોડી થોડી આપવી. આપણે ત્યાંના બધા બારણાં ચાંદીના થઈ જાય, પ્રભુજીના પૂંઠીયા ચાંદીના થઈ જાય - અહીંનું ચાંદી-સોનું અહીં જ વપરાવું જોઈએ - આવા વિચારો સંઘની મોટી આશાતના કરે છે. જ્યારે અન્ય અનેક દેરાસરો જીર્ણ થઈ ગયા છે તેને ભોગે વપરાતી આ ચાંદી, ચાંદી નથી પણ કથીર છે! વહીવટદારોનો પ્રશ્ન શ્રી સંઘના મૂળભૂત પ્રશ્નો પૈકીનો છે. વહીવટદાર અને તે પણ અતિ શાસનના સાતક્ષેત્રનો વહીવટદાર ! વહીવટદારની પાસે જે સત્તા છે તે પણ ઘણી મોટી છે. એ પોતાની જાતને શ્રી સંઘનો પ્રતિનિધિ માને તો તેની સીકલ જ બદલાઈ જાય ! પ્રભુનો અને પ્રભુના શાસનનો, પ્રભુના સંઘનો હું સેવક છું એવા ભાવથી વહીવટ થાય તો લાભદાયી થાય. પરંતુ વર્તમાન વહીવટદારના દીદાર, માલિકના છે એમ કહેવું પડે છે. મનમાં પ્રશ્ન પણ થાય છે કે આજના વહીવટદારનું ક્વૉલિફિકેશન શું? તેમની પાત્રતા કેટલી? આ વિશ્વાસમાં જ્યારે થાપ ખવાય છે ત્યાંથી જ ખરી યાતનાની શરૂઆત થાય છે. સાર્થકતા ન જળવાય એટલે પરિણામ અવળું આવે છે. મુખ્યત્વે આપણે પૈસાદાર અને સંપન્ન વ્યક્તિને વહીવટદાર બનાવીએ છીએ. હકીકતમાં આ યોગ્યતા વિપરીત જણાય છે. પૈસો જ કેન્દ્રમાં આવે છે. પૈસાદાર વ્યક્તિ હિસાબમાં ગોલમાલ ન કરે એવું મનાય છે. ઠીક છે. પૈસો કદાચ સચવાશે પરંતુ બીજું બધું - આદર બહુમાન વગેરે ખાડે જાય છે. ધર્મના ભોગે સચવાતો પૈસો પણ અધર્મનો પૈસો છે. તે સદ્બુદ્ધિ નષ્ટ કરે છે. કોણ સમજાવશે આ? ભલે તે પૈસાદાર હોય, પરંતુ પહેલી યોગ્યતા એ છે કે તે ધર્મનો રાગી હોવો જોઈએ. દેવગુરુનો તો રાગી હોય જ. તે પ્રામાણિક હોવો જોઈએ. ધર્મ-દ્રવ્યની વ્યવસ્થાનો કુશળ જાણકાર હોવો તો સામાન્ય રીતે તમે સહુ જાણો જ છો કે, વહીવટ કેમ કરવો! છતાં, કેટલીક વિશેષ વાતો તમારા ધ્યાનમાં ન આવી હોય, આવી હોય તો તે તે મુદ્દાઓની ગંભીરતા ન જણાઈ હોય એવા ઘણા મુદ્દાઓ પરત્વે તમારું ધ્યાન દોરવું છે. શાસ્ત્રપાઠો સાથેની આ વિષયની વાતો તો આપણે ત્યાં પ્રકાશિત થઈ ચૂકી છે, તેમાંથી તે જાણી શકાશે. અહીં કેટલીક વ્યવહારુ બાબતો તરફ અંગુલિનિર્દેશ કરવો છે. (૧) વીતરાગ પ્રભુના સંઘનો વહીવટ કરવાનો મોકો મળ્યો છે તે, “આપણું એ કેવું પુણ્ય કે આવું પુણ્યવૃદ્ધિનું કામ આપણને મળ્યું.” -- આવા ભાવ મનમાં નિરંતર રહેવા જોઈએ. પોતાની જાતને ભાગ્યશાળી ગણવી જોઈએ. ચાલુ પેઢીની જેમ આ વહીવટને ન ગણવો જોઈએ. ધંધાદારી પેઢીઓમાં જેમ શેઠાઈ કરવામાં આવે છે તેમ અહીં થવું ન જોઈએ. (૨) દેવ અને ગુરુ પ્રત્યે અતિશય મમત્વ, પ્રીતિ અને ભક્તિભાવ હોય તો જ આ વહીવટ સ્વીકારવો અન્યથા પુણ્ય બંધાય એવા આ સ્થાને ઘણું પાપ બંધાઈ જશે. ગુસંસ્થા ૨૯ ૬: પાઠશાળા Page #344 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યે અપાર આદર અને બહુમાન જોઈશે. પાપ પ્રત્યે અને પાસે જઈ બીજું જ શાક પોતાના ઘર માટે લીધું. દા.ત. પ્રભુની આશાતના બાબતે ખૂબ ડર હોવો જોઈશે. આ એક જમણવાર માટે ટીંડોરાં લેવરાવ્યાં હોય, તો પોતાના ઘર માટે ક્વૉલિફીકેશન” છે! ભીંડા લીધા. એ જ કાછીયા પાસે લીધા હોત તો તે (૩) ટ્રસ્ટી કે વહીવટદાર બનવા માટે પૈસો-શ્રીમંતાઈ આટલાના પૈસા પણ ન લે. કોઈ જોનારને શંકા જાય કે એ મોટી લાયકાત છે એવું ધોરણ આજકાલ જોવા મળે છે. પોતાના ઘર માટે પણ ભેગું લઈ લીધું હશે! એથી બચવા આ ઠીક નથી. ઉપર જણાવ્યું તેમ તમારા હૃદયમાં ધર્મ તથા આટલી કાળજી રાખી હતી. ધર્મ-ગુરુ પ્રત્યે અતિશય પ્રીતિ-ભક્તિ હોવા જ જોઈએ અને (૧૨) સંઘના કામે બહારગામ જવાનું પણ અવારનવાર વ્યક્તિગત જીવન નિયમબદ્ધ હોવું જોઈએ. થતું હોય છે. દેરાસરના કામે જયપુર જેવા શહેરમાં જવાનું (૪) રોજ પ્રભુજીની પૂજા-સેવા તો તમારે બધાએ કરવી થતું હોય છે. ગુરુ મહારાજને ચાતુર્માસ માટે વિનંતિ કરવા જ જોઈએ. ઉપાશ્રયમાં બિરાજમાન ગુરુ મહારાજને સવાર- જવાનું થતું હોય છે. ત્યારે રાત્રિ-ભોજનનો અવશ્ય ત્યાગ સાંજ વંદના કરવી જોઈએ અને વિનય પૂર્વક કાંઈ કામકાજ રાખવો. (વહીવટદારના પરિવારમાં કંદમૂળનો સદંતર ત્યાગ હોય તો તે પૂછવું જોઈએ. દવા-ઔષધ-પુસ્તક જેવી કોઈ હોવો જ જોઈએ) જવા આવવાનો ગાડીભાડા વગેરે ખર્ચ થયો સેવા ફરમાવે તે જેમ બને તેમ જલદી તેઓને પહોંચાડવું. હોય તે અંદરોઅંદર વહેંચી લેવો પણ સંઘના ચોપડે ન જોઈએ. ચડાવવો. છૂટકો જ ન હોય તે તે બાબતનો સંઘની મીટિંગમાં (૫) વહીવટદાર વ્યક્તિ જવાબદાર વ્યક્તિ છે. જાણતાં ખુલાસો કરવો જોઈએ. કે અજાણતાં દેવ-ગુરુની નિંદા કરવી નહીં, સાંભળવી પણ (૧૩) અઠ્ઠમ કે એવા તપનાં અત્તરવાયણાં કે પારણાં નહીં. પેઢી પર કે દેરાસરના પરિસરમાં આવું કાંઈ પણ થવા હોય ત્યારે માત્ર સંઘના હોદ્દેદારની રૂએ જમવા ન બેસવું. દેવું જોઈએ નહીં. જેને રસોડાનો વહીવટ સોંપાયો હોય તે સિવાય કોઈએ પણ (૬) જે બેંકમાં પેઢીનાં ખાતાં હોય ત્યાં એક પણ રસોઈ ચાખવી નહીં. વહીવટદારનું ખાતું હોવું જોઈએ નહીં. (૧૪) પોતાનાં ઘરનાં કે દુકાનનાં અંગત કામ પૈસા (૭) સંઘ સંબંધી એક પણ પૈસો પોતાને ઘેર કે આપીને પણ પેઢીના મુનિમ કે દેરાસરના ગોઠી કે ઉપાશ્રયના ખિસ્સામાં રાતભર ન રાખવો. માણસ પાસે કરાવવા નહીં. (૮) બને ત્યાં સુધી કોઈ પણ રકમ સ્વયં લેવી નહીં. (૧૫) જે જે સ્થાનની જવાબદારી પોતાને માથે હોય એ મુનિમ કે મહેતાજી કે મેનેજરને જ તે સોંપી દેવી. જીવદયાના બધાં સ્થાનોએ દિવસમાં એકવાર તો જાતે જવાનું રાખવું. છુટ્ટા પૈસા પણ પોતાની પાસે ન રાખવા. દા.ત. દેરાસરની જવાબદારી લીધી હોય તો, દેરાસર જાય ત-પૂજનની થાળીમાંના પૈસા જાતે પેટીમાં ત્યારે દેરાસરની આજુબાજુ બધે ફરીને, કાજો બરાબર કાઢ્યો મૂકવા. પોતાની જુની, ફાટેલી નોટ બદલાવી એમાંથી નવી છે કે નહીં, પાણી બરાબર ગાળવામાં આવે છે કે નહીં, લઈ લેવા જેવું કામ ન કરવું. અંગલુછણાં બરાબર ધોવાય છે કે નહીં, જંગલૂછણાં અને (૧૦) સંઘના મકાનોમાં કડિયાકામ, રંગકામ કે પાટલુછણાં અલગ અલગ ધોવાય છે કે નહીં – આ બધું કામ રિપેરીંગકામ ચાલતું રહેતું હોય છે. આવા વખતે કોઈ પણ કાળજીપૂર્વક જોવું, સંભાળવું. વહીવટદારે એ કારીગરોને પોતાના અંગત ઘર-દુકાન-વખાર- (૧) માં ચોખ્ખું કરવા માટે રાખેલાં પાણીનાં માટલાં કારખાનામાં કામે ન જ લગાડવા. રાત્રે, દેરાસર માંગલિક કરતી વખતે, ખાલી કરી કોરા કરવા (૧૧) અન્ય એક આવી બાબત ખાસ ખ્યાલમાં મૂકાયાં છે કે નહીં? સવારે નવું પાણી ભરતી વખતે એ માટલા રાખવાની છે. પેઢી-સંસ્થા માટે રોજ કાંઈ ને કાંઈ ખરીદી કોરા હોવા જોઈએ. કરવાની હોય છે. આ અંગે અમદાવાદની એક પોળના (૧૭) દેવ-પૂજા માટેનું ઘસેલું સુખડ વપરાયા પછી, વહીવટદારે પોતાની વાત કરી છે એ અનુકરણીય છે. ૩૦- વધે તે એક થાળીમાં પધરાવી સુકાવા દેવું; પણ વાટકામાં ૩૫ વર્ષ પહેલાંની આ વાત છે. પર્યુષણ પછીના એમનું એમ ન રહેવા દેવું, વાસી સુખડનો દોષ લાગે. એ બધું સ્વામીવાત્સલ્ય જમણ માટે પોતે માણેકચોક શાક લેવા ગયા. ભેગું થાય ત્યારે તેનો વાસક્ષેપ તૈયાર કરાવવો. જમણવાર માટે જોઈતું શાક લેવરાવ્યું. પછી તે બીજા કાછીયા (૧૮) જ્ઞાનપૂજાની જે રકમ જમા થાય તે જ્ઞાનક્ષેત્રમાં વહીવટ : ૨૯૭ Page #345 -------------------------------------------------------------------------- ________________ જ વાપરવી. જ્ઞાનભંડારોની સુરક્ષા અને કાળજી લેવાય પ્રભુજીને ચડાવેલી બદામ - શ્રીફળ ફરી એના એ ન વેચવા. એ જરૂરી છે. તેની અગત્યતા વિસ્તારથી સમજવી. તે તો મહાદોષનું નિમિત્ત બને. ' (૧૯) પ્રાચીન શાસ્ત્રોનું સંરક્ષણ એ આજની ઘણી (૨૭) દિવાળીમાં આયંબિલ ખાતામાં મીઠાઈ, પાક, અગત્યની જરૂર છે. જ્ઞાનદ્રવ્ય ફાલતુ ગુજરાતી પુસ્તકોમાં ન ગુંદરપાક વગેરે બનાવરાવીને વેચાણ ન કરવું. આ પણ વપરાય. જ્ઞાનદ્રવ્યને જાણકારો સાથે મસલત કર્યા વિના મહાદોષ છે. જેમ જેમ આવી પ્રવૃત્તિ વધતી જાય છે, તેમ તેમ દેવદ્રવ્યમાં ટ્રાન્સફર ન કરવું અને મહા દોષથી બચવું. ધર્મથી દૂર થવાય છે એ સ્પષ્ટ દેખાય છે. આયંબિલ ખાતાનો (૨૦) જીવદયાની રકમની ક્યારે પણ એફ. ડી. ન નકરો આપીને પણ એ ન કરવું અને સંસ્થાના મૂળભૂત હેતુને કરવી. એ ખાતામાં હજાર-બે હજારની રકમ ઉધાર બોલવી વળગી રહેવું. જોઈએ. (૨૮) સંસ્થામાં રકમ એકઠી કરવા માટે ફોટાની સ્કીમ (૨૧) કોઈક તીર્થના જીર્ણોદ્ધારમાં કે કોઈ સંઘમાં પણ આવકાર્ય નથી. વળી દાન સાટે ફોટો લગાડવા દેવદ્રવ્યની રકમ અપાઈ હોય અને તે માટે સંસ્થા બહુમાન આપનારનું જીવન એવું નથી કે તે દર્શનીય ગણાય! ખાસ, કરવા ઇચ્છે, તો એ બહુમાન વહીવટદારોથી ન લેવાય. એ ઉપાશ્રયમાં તો આ દેખાડા ન જ કરવા. રકમ સકળ સંઘની છે. એ બહુમાનના અધિકારી પોતે નથી (૨૯) ધાર્મિક સંસ્થાની રકમ એક સાથે એક જ બેંકમાં એવી સ્પષ્ટતા વહીવટદારના મનમાં હોવી જોઈએ. સકળ ન મૂકવી. વ્યાજ વધુ મળતું હોય એ લોભથી પણ આમ ન સંઘનો એક જ ચોપડો છે અને અન્ય નાના-મોટા સંઘ એની કરવું. તેનાં બીજાં શું નુકશાન થાય તે ધ્યાનમાં રાખવું. શાખા જ છે. (૩૦) વહીવટદારોએ બોલીની રકમ, ચઢાવાના પૈસા (૨૨) દેરાસરમાં દેવ કે દેવીની સ્વતંત્ર અલગ દેરી અને ટીપમાં લખાવ્યા હોય તે બધું સમયસર- એક મહિનાના બનાવવી હોય તો તે માટેની રકમ દેવદ્રવ્યમાંથી વપરાઈ હોય સમયમાં ભરપાઈ કરી દેવું. કદાચ એવા સંજોગો ન હોય તો, તો તે, તે દેવ કે દેવીના ખાતે ઉધારવી. ક્રમશઃ એ દેવ કે સંવત્સરી પ્રતિક્રમણ કરતાં પહેલાં તો ભરપાઈ કરી જ દેવા. દેવીની જે આવક થાય; પ્રતિષ્ઠામાં આવક થાય તો તે આવક જો તેમ ન થઈ શક્યું હોય તો બીજે વર્ષે ચઢાવા-બોલી તો જ દેવદ્રવ્યમાં વ્યાજ સાથે જમા કરાવવી જરૂરી છે. તે દેવીની બોલી શકાય કે જ્યારે જુના પૈસા ભરપાઈ થઈ જાય. ચૂંદડીઓ આવે તેમાંથી સુંદર પતાકા બનાવી ઉપયોગમાં લઈ વહીવટદારોએ આ નિયમ અવશ્ય પાળવો જોઈએ તથા સંઘમાં શકાય. પ્રચલિત કરવો જોઈએ. દેવદ્રવ્ય કે ધર્મદ્રવ્યનો પૈસો ઘરમાં (૨૩) જે તીર્થમાં શિખર પરની ધ્વજા વારંવાર નવી રહી જાય તો પેઢીઓ પછી પણ એ માટે સહન કરવું પડે છે. ચડાવાતી હોય તે તીર્થમાં ઉતારેલી ધ્વજા નવા જેવી હોય તો -- આવા વ્યવહારુ મુદાઓ મારા ધ્યાનમાં આવ્યા તેના અન્ય તીર્થોમાં જરૂરિયાત પ્રમાણે મોકલી શકાય. અન્યથા એ તરફ આજે આંગળી ચીંધી બતાવી. બીજા પણ ઘણા મુદ્દા ઉતારેલી ધ્વજા બીજા શું કામમાં આવે? હોઈ શકે. આટલા મુદ્દા તો બરાબર છે. મુખ્ય મુદો તો તમારા (૨૪) વહીવટદાર તરીકેના વિશેષાધિકારો વહીવટદારે હૃદયની સચ્ચાઈ છે. આ જવાબદારી નિભાવવામાં તમે તમારું ન ભોગવવા; જેવા કે, દેરાસરમાં પૂજા કરવા જાય ત્યારે ગોઠી દિલ કેટલું રેડો છે તે અગત્યનું છે. હૃદયને ખૂબ જ નમ્ર, કેસરની વાટકી આપે, ધૂપ--દીપ આપે, ચામર આપે; એમ વિનયી, સરળ અને સેવાભાવથી છલકતું બનાવવાથી તૈનાતમાં ઊભા રહે. આવું ન થવા દેવું જેથી આત્માના વહીવટદારના નામમાં ચાર ચાંદ લાગે છે. સેવકપણાના કર્મબંધનથી બચી રહેવાય. ભાવથી તમે અહીં ઘણાં યશને અને પરલોકમાં પુણ્યને હાંસલ (૨૫) સંઘજમણમાં જે મીઠાઈ વધે તેને, ભાવ કાઢી કરો છો. કદી વેચવા ન મૂકવી પણ આજુબાજુના અજૈન કુટુંબોમાં કે દુકાનોમાં પ્રસાદરૂપે બધાને પહોંચાડવી; તેમાં વધુ આપણો વહીવટ અણીશુદ્ધ હોવો જોઈએ. આપણા શાસનપ્રભાવના થાય. જીવનની કીર્તિરૂપ હોવો જોઈએ. સંઘના અન્ય સભ્યોની પ્રીતિ (૨૬) હંમેશા વ્યાપારમાં ધર્મ દાખલ કરવાની કોશિશ સંપાદન કરવાની નેમ હોવી જોઈએ. પ્રભુજીએ નિરૂપેલા કરવી પણ ધર્મમાં વ્યાપાર દાખલ થવા દેવો નહીં, એવું થાય સિદ્ધાંતોને વફાદાર રહેવા માટે મન પાપભીરુ હોવું જોઈએ. તો ધર્મ વિદાય થશે અને વ્યાપાર ઊભો રહેશે! જેમ કે, પરિવારનો ધંધો સંભાળનાર અન્ય કોઈ હોય તો તમારે ૨૯૮:પાઠશાળા Page #346 -------------------------------------------------------------------------- ________________ રોજ બે કલાક આવો નિઃસ્વાર્થ વહીવટ કરવામાં પ્રાપ્તિ પણ થઈ શકે. તમે બધા તેવા ફળને પ્રાપ્ત કરો આપવા જોઈએ. એવી શુભેચ્છા દર્શાવું છું. પ્રભુજીની પેઢીનો વહીવટ મળે એ ધન્યભાગ્ય છે. એ આટલી શીખામણ માત્ર કલ્યાણમિત્ર ગુરભાવે તમને વહીવટ દોષરહિત કરવાના ફળરૂપે યાવત્ તીર્થંકર પદની આપી છે. દીપતા વહીવટની ગુરુ ચાવી વહીવટી સૂઝ એ કુદરતની આગવી બક્ષીસ છે. ક્યારેક તો તે પેઢી - દર પેઢી વારસામાં મળે છે. ઘણીવાર અમદાવાદ પાટણના અમુક-અમુક કુટુંબમાં આવું જોવા-જાણવા મળ્યું છે. એવી વ્યક્તિઓને હૈયા-ઉકલતને કારણે, ક્યારે? શું? કેમ? કેવી રીતે કરવું તે શીખવવું નથી પડતું; આપમેળે આવે છે. આ વાત સ્વીકાર્યા પછી પણ એક વાત અગત્યની ગણાય છે. જે વહીવટદારને પોતાનો વહીવટ દીપતો અને જાગતો રાખવો હોય તેણે રોજ રોજ એ વહીવટના ચોપડા જોવા જોઈએ. નીમેલા મહેતા-મુનિમકે મેનેજર કામ કેવી રીતે કરે છે તેની કાળજીભરી દેખરેખ રાખવી જોઈએ અને આ કામ કરવા માટે એ સંઘની, સંસ્થાની, પેઢી કે ઑફિસમાં રોજ જવું - જવું જ જોઈએ. એક આવો પ્રસંગ જાણીએ જે ઉપર જણાવેલા સુચનનો મહિમા સમજાવશે. ગુજરાતના લાડીલા લોકસેવક રવિશંકર મહારાજનો પ્રસંગ છે. એક ગામમાં ખેડૂતોની સભા સમક્ષ થોડું બોલ્યા પછી, કોઈને કાંઈ પૂછવું હોય તો પૂછો, તેવું કહ્યું. ત્યારે એક ખેડૂતભાઈ જેઓએ સારાં કપડાં પહેર્યા હતાં, તે ઊભા થયા. હાથ જોડી, વિનયપૂર્વક, પ્રશ્ન પૂછવાની અનુમતિ માંગી. મહારાજે હા કહી. ભાઈએ પૂછ્યું : મહારાજ! આપ ગામોગામ ફરો છો, ઘણી જાતના માણસોને મળો છો. ઘણા ખેડૂતોના પરિચયમાં પણ છો. તો, મારે જાણવું છે કે ખેતરમાં સારામાં સારો પાક થાય તે માટેનું ઉત્તમ ખાતર કયું? ભલે ઘણું મોંઘું હોય, પણ જો તેવું ખાતર જણાવો તો અમે તે વાપરીએ અને મબલખ પાક મેળવીએ. રવિશંકર મહારાજે ખોંખારો ખાઈને કહેવાનું શરૂ કર્યું! કહું? જો કે એવું ખાતર છે, પણ તે ખૂબ મોંઘું છે.” સભા એકી અવાજે બોલી, “ભલે, ભલે. પણ કહોને!” મહારાજ કહે, ‘તમારા પગની રજ.” સભા વિચારમાં પડી! “એ શું? અમને ન સમજાયું.' મહારાજે સ્પષ્ટતા કરી. “રોજ-રોજ તમે તમારા ખેતરે જાઓ એટલે ખેતરમાં ઊભા રહો. ખેતરમાં ચોતરફ ફરો. આજુબાજુની જગ્યાને જુઓ. તમારા પગની ધૂળ ત્યાં પડે. તમે ત્યાં ઊભા હો તો જ તમને સૂઝે કે આપણે આમ કરીએ, આ રીતે કરીએ વગેરે.... અને તેથી તમારા પાકના ઉતારામાં ઘણો વધારો થાય.' બસ, આ રીતે જ આ પ્રભુજીની પેઢીમાં પણ રોજ ઓછામાં ઓછો એક કલાક તો વિતાવવો જ જોઈએ. માત્ર મહેતા કે મુનિમ ઉપર આધાર રાખવો, એથી વહીવટદાર ક્યારેક મુશ્કેલીમાં મુકાય છે; આવું બનતું પણ હોય છે. એક બનેલી ઘટના : એક સંઘમાં પર્યુષણ પર્વમાં સંવત્સરીના દિવસે, બારસાસૂત્ર વહોરાવ્યા પછી તેને સોના-રૂપાના ફૂલડેથી વધાવવામાં આવે અને તેનો ચઢાવો બોલાય. અને ક્રમ મુજબ, આગલે દિવસે, એટલે કે ભાદરવા સુદ ત્રીજના દિવસે, તેનો ચઢાવો પણ બોલાયો. ચોથની સવારે, શ્રી બારસાસૂત્ર વહોરાવવામાં આવ્યું. પાંચ પૂજા પણ થઈ. પછી વારો આવ્યો સોના-રૂપાના ફૂલડે વધાવવાનો. જેમણે આ ચઢાવો લીધો હતો તેમનો પરિવાર હોંશે હોંશે આગળ આવ્યો... વહીવટદારે ઉપાશ્રયના માણસના નામની બૂમ પાડી, કરસન! ફૂલ લાવ!” કરસન દોડતો આવ્યો, ‘ફૂલ? ફૂલ ક્યાં છે? મારી પાસે નથી!” વહીવટદારના ચહેરાનો રંગ બદલાયો. બૂમાબૂમ અને દોડાદોડ! આખો સંઘ હાજર. ચઢાવો બોલનાર પરિવાર આતુર! મુનિ મહારાજ બારસાસ્ત્રનું વાચન શરૂ કરવાના વિચારમાં... છેવટે છૂટા ચોખા આપવામાં આવ્યા. કામ ચલાવ્યું. ચઢાવો બોલનાર પરિવારના મોભી સમજુ અને ઉદાર. બાકી તો, ક્ષમાપનાના આવા પવિત્ર દિવસે મોટો ઝગડો પણ થઈ જાય! આવી બધી ચીજ-વસ્તુઓ વહીવટદારે જાતે શોધીને તૈયાર રાખવી જોઈએ. માત્ર શેઠાઈ તો લાંછનરૂપ બની રહે. પ્રાસંગિક રીતે વહીવટદારની જવાબદારીઓ તરફ આ અંગુલિનિર્દેશ છે. (સમજુને તો ઈશારો જ બસ થઈ જાય!) “દોડો' નહીં. ચાલો’ એ દીપતા વહીવટની ગુરુ ચાવી છે. Stels! વહીવટ: ૨૯૯ Page #347 -------------------------------------------------------------------------- ________________ તીર્થ સેવાની ઉત્તમ તક છે; વધાવી લો स्थैर्य प्रभावना भक्तिः, कौशल्यं जिनशासने । तीर्थसेवा च पञ्चास्य, भूषणानि प्रचक्षते ॥ કહો ! શા માટે અહીં ઉપસ્થિત થયા છો ? સભા : અમારા જીવનનો આ ધન્ય અવસર છે. અમે શ્રાવક અને શ્રાવિકાઓ મળી દોઢસો જેટલી સંખ્યામાં છ'રી પાળતા સંઘ સાથે તીર્થાધિરાજની યાત્રાએ પગપાળા જઈ રહ્યા છીએ. આવા અવસરે, અમને ગુણોની પ્રાપ્તિ થાય અને અમારા દોષોની હાનિ થાય તેવી, કર્તવ્યપ્રેરક હિતશિક્ષા આપવા કૃપા કરો ! સાચે જ તમારા જીવનનો આ ધન્ય અવસર છે. આ અવસ૨ને તમારે શોભાવવાનો છે. યાત્રા –અને તે પણ ઉત્તમ નિયમોના પાલન સાથેની યાત્રા કર્યા બાદ, પ્રત્યેક દિવસે એ યાત્રાપથમાં આવતાં ગામેગામના તીર્થની યાત્રા સહિત, ગિરિરાજની યાત્રાની અનુમોદનાનાં અજવાળાં પથરાતાં રહે તેવું તમારે જીવવાનું છે. આવી યાત્રાના નિયમોની તો તમને જાણ હશે જ. રાત્રિભોજનનો ત્યાગ હોય જ. હવે યાત્રાના દિવસોમાં ઉકાળેલું પાણી પીવાનો નિયમ પાળવાનો હોય, બરાબર ! જો આટલી મોટી સંખ્યામાં બધા અચિત્ત (ઉકાળેલું) પાણી વાપરવાનું રાખશો તો તમને કેવો ઉત્તમ લાભ મળે ! બધા સાધુ-સાધ્વીજી મહારાજને વિનંતિ કરી શકાય કે ઃ પાણીનો લાભ અમને આપો ! આહાર તો મર્યાદિત વપરાય, જ્યારે પાણીનો લાભ દિવસભરનો મળે. એક મહત્ત્વની અને મજાની વાત પણ જણાવું : યાત્રાપથ પર ચાલતાં મૌનની મજા માણજો. વાતો તો બહુ બહુ કરી, હવે મૌન ! ક્યારેક કાંઈ બોલવાની ઇચ્છા થાય, ન ૩૦૦: પાઠશાળા રહેવાય, તો સ્તવનોનું ગાન મોટે સ્વરે કરજો. સૌ સાથે મળી આમ ખુલ્લે ગળે પ્રભુ ભક્તિ કરશો તો હૃદયમાં એનું સામીપ્ય અને સાંનિધ્ય અનુભવશો ! અને જોજો, સ્થાને પહોંચવાની ઉતાવળ ન કરતા. ઉતાવળને તો અહીં મૂકીને જ જજો. નિરાંત, નિરાંત ને નિરાંત. એ જ મોટી મિરાત ! હવે મારે એક ખાસ વાત કરવી છે. મહત્ત્વની વાત છે. વહીવટદારો અને સંઘપતિઓ મારી આ વાત મન દઈને સાંભળે અને મન પર લે. તીર્થયાત્રા એ વિહારયાત્રા છે. રસ્તે વિધવિધ જિનમંદિરો આવશે. નવાં અને જૂનાં, નાનાં નાનાં તીર્થો આવશે. તમે જોશો કે આ તીર્થો ભારે સમસ્યામાં સપડાયાં છે. તેના વહીવટદારો ચિંતામાં ડૂબ્યા છે. તેઓ કહેતા હોય છે ઃ આવાં બધાં તંત્રો અમારે કેવી રીતે ચલાવવાં ? કેવી રીતે નિભાવવા ? યાત્રીઓની સંખ્યા ઘટી રહી છે. શનિ-રવિમાં બસો ભરી-ભરી લોકો આવે. ટપોટપ દર્શન કરીને રવાના ! ભોજનશાળામાં જમવાનું ઠરાવ્યું હોય તો જમીને, થાળીદીઠ નક્કી કરેલી રકમ ભરીને ચાલતા થઈ જાય છે. શનિ-રવિ સિવાય ખાસ યાત્રીઓ આવે નહીં. આમ ઝટપટ આવી, દર્શન કરી ચાલ્યા જાય તે અમારી પરિસ્થિતિ જાણે નહીં; ખર્ચ થયો હોય તેનાથી અડધી-પોણી રકમ ભરાવે –તે પણ એ દિવસના એક ટંક પૂરતી જ. બાકીના સોમથી શુક્રનું શું? તીર્થસ્થળ નાનું હોય તો ય શું ? એનો નિભાવખર્ચ તો હોય જ ને ? મહેતા-મુનીમ-રસોઈયા-વૉચમેન-સફાઈ કામદાર અને બીજા બધા કાયમી સ્ટાફનો નિભાવખર્ચ ક્યાંથી કાઢવાનો ? તમે જાણો છો ? આ બોજાને પહોંચી વળવા Page #348 -------------------------------------------------------------------------- ________________ વહીવટદારોની નજર ક્યાં જાય છે? બીજે ક્યાં જાય? નાના તીર્થને સાચવી લેવાનું કામ આસાન બની એક જ ખાતું તરતું હોય છે. તે છે દેવદ્રવ્ય ! તેમાંથી હવાલો રહેવું જોઈએ. ખેંચે. વ્યાજવિનાની લોન લેતા હોય એમ મન મનાવી એ દેવદ્રવ્યના દેવાથી શ્રી સંઘનું તેજ ઝાંખું પડતું જશે. રકમમાંથી આ બધો ખર્ચ કાઢે ! દરેક સંઘને એવી ભાવના હોય જ કે પોતાના સંઘના બોલો, આવી રીતે ચાલે તો સંઘ ડૂબે જ ને ! પૈસા પોતાના જિનમંદિરમાં વપરાય અને તે દેવવિમાન જેવું આજે જૈનોમાં જે આબાદી અને સમદ્ધિ દેખાય છે તેનું બને ! તેથી આગળ વધીને, દરેક સંઘને એવી ભાવના થવી કારણ દેવદ્રવ્યની શુદ્ધિ અને જીવદયાની વૃદ્ધિ છે. હવે આમાં જોઈશે કે : મારી નજીકનું એક તીર્થ અમે સંભાળીએ અને દેવદ્રવ્યની શુદ્ધિ ક્યાં રહી ? દેવદ્રવ્યની રકમો અન્ય તેને જાજરમાન બનેલું રાખીએ. ખાતાઓમાં ખેંચી-ખેંચી એમાંથી ચાલતાં ધર્મશાળા - આવું વિચારવાથી કામસુગમ બની જાય એવું લાગે છે. ભોજનશાળા કેવા દોષરૂપ બની રહે? એક હમણાંનો તાજો પ્રસંગ તમને બધાને જણાવું. સભા : એમાં તો વહીવટદારોને માથે એ દોષ છે, અમે પ્રેરણા મળે એવી વાત બની છે. શું કરીએ ? આ ચોમાસું પૂર્ણ થયું એટલે મોટા સંઘોમાં છ'રી પાલિત ' અરે ભાઈ! આમાં તો તમે ય દોષિત થાઓ છો અને સંઘ-યાત્રાના પ્રસ્તાવ આવે જ. ન આવે તો નવાઈ ! તે અમે પણ દોષિત થઈએ છીએ. સરવાળે આપણે બધા ડબીએ મુજબ, સુરત શહેરના એઠવા-લાઈન્સના સંઘમાં આવી છીએ ! ભાવના થઈ. નજીકનું તીર્થ ઝગડીયાજી ! આચાર્ય સભા : આ માટે તો વહીવટદારોએ જ કોઈ યોજના મહારાજશ્રી ગુણરત્નસૂરીશ્વરજીની નિશ્રામાં સંઘ ચાલ્યો. ઘડવી જોઈએ, આવી ભૂલના તો તેઓ જ દોષિત ગણાય, આઠ દિવસની યાત્રા અને ૧૫૦૦ જેટલી વિશાળ સંખ્યા ! અમે શા માટે ? તીર્થમાં પહોંચવાના બે દિવસ બાકી રહ્યા ત્યારે તીર્થના સજ્જનો ! ઉપર-ઉપરથી વિચારતાં તો તમારી વાત વહીવટદારો વિનંતિ માટે આવ્યા. અરસપરસ વાતો સાચી ઠરે, પણ સહેજ ઊંડાણમાં જવું પડશે. વાત નીકળી. સંઘના વહીવટની વાત તો નીકળે જ. ઝગડીયા જિનશાસનની છે અને ઝીણવટભરી છે. આપણા તીર્થના વહીવટદારોએ કહ્યું : “અમારે માથે મોટી મુસીબત જિનશાસને તો કોઈપણ પ્રશ્નને બધી જ બાજથી વિચારવાનો છે, હવે આ તીર્થ કેમ ચલાવવું?' આચાર્ય મહારાજશ્રીએ કહ્યો છે. અમે વિહારમાં એ તીર્થોએ પહોંચ્યા; ગૌચરી- સહજ પૂછ્યું: ‘એવી તે શી તકલીફ છે?” પાણી માટે એ ભોજનશાળામાં જ જવાનું. દેવદ્રવ્યના પૈસે જવાબ મળ્યો : ‘વહીવટ માટે ભંડોળ જ ક્યાં ભેગું થતી રસોઈ અમારા પાત્રામાં આવશે. તમારા પરિવારની થાય છે ! ભોજનશાળા અને ધર્મશાળાનો મોટા સ્ટાફને બહેનો-દીકરીઓ, જેઓ સામાયિકમંડળ, સ્નાત્રમંડળ, નિભાવવા માટે નિયમિત પગાર વગેરે ચૂકવવા જ જોઈએ. પાઠશાળાઓના ઉપક્રમે યાત્રા-પ્રવાસે જાય છે તે બધાં આ યાત્રિકો આવે કે ન આવે, પૂરતી અને જોઈતી રકમ લખાવે ભોજનશાળામાં જ લાભ આપે છે. પેટમાં કર્યું અન્ન જશે? કે ન લખાવે પણ આ બધું તો મેન્ટેઈન કરવું જ પડે. આ કોને આ વિચાર આવે છે? વ્યવસ્થા જાળવવા અમારે રૂપિયા ચૌદ લાખ દેવદ્રવ્યના આ મહાદોષ છે. સકળસંઘને સ્પર્શતો દોષ છે. વપરાઈ ચૂક્યા છે ! હવે તો દેવદ્રવ્યમાં પણ ઝાઝી સિલક પાલિતાણા, શંખેશ્વર અને મહુડી જેવાં થોડાં ગણ્યાગાંઠ્યાં નથી રહી. આવક જ ન હોય તો ભંડારો પણ ખાલી તીર્થોને બાદ કરો તો ઉત્તર ગુજરાત, રાજસ્થાન વગેરેમાં થઈ જાય !” ભોજનશાળાવાળા તીર્થોની આ જ દશા છે. આ બધા નાના આચાર્ય મહારાજ ચિંતામાં પડી ગયા. સાધુસંસ્થામાં તીર્થો માટે જરૂર કાંઈ વિચારવું જોઈશે. આટલા સંસ્કાર તો ગાઢ છે જ. તેઓ જ તટસ્થતાથી વિચારી વિ.સં. ૨૦૬૧ની સાલ સુકૃતમાં સદ્વ્યય કરવા માટે શકે અને માર્ગ શોધી શકે. સંઘના વહીવટદારોને ભેગા કરી શુકનવંતી સાલ છે. જૈન સંઘોમાં દીક્ષા-ઉપધાન-સંઘો વગેરે આ બધું જણાવ્યું. એની ચર્ચા કરી. વિકલ્પો વિચાર્યા. પ્રેરણા મોટા પ્રમાણમાં થયા છે અને થતા રહેશે. એમાં કરોડો આપી. તેઓના ફંડમાંથી પાંચેક લાખ રૂપિયા ફાળવી શકાય રૂપિયાનો સદવ્યય થાય ત્યારે તે નિમિત્તે આજબાજના એકાદ તેમ છે, એવું કહ્યું. છતાં પણ આટલો મોટો ખાડો કેમ વહીવટ : ૩૦૧ Page #349 -------------------------------------------------------------------------- ________________ પૂરાય? આચાર્યશ્રીએ રસ્તો કાઢ્યો : સંઘપતિ વીસની અને ભારપૂર્વક વિચારજો . તમારામાં પડેલી શક્તિને સંખ્યામાં હતા. દરેક શ્રેષ્ઠી અગિયાર હજાર રૂપિયા લખાવે. ગોપવ્યા વિના ઉદારતા વહાવજો. તમે એક, આ તરફ નજર બાકીની ખૂટતી રકમ માટે ટીપ કરી લેવાશે. માંડશો તો, તે બીજા અનેકને પ્રેરણારૂપ બનશે. અનેક દાનપ્રસ્તાવ હર્ષભેર વધાવી લેવામાં આવ્યો ! પ્રવાહ આ તરફ વળશે. આ તો મૂળમાં પાણી સીંચવાની માળારોપણના દિવસે આ યોજનાની યોગ્ય જાહેરાત વાત છે. પાંદડે પાણી રેડવાનું બંધ કરીએ અને મૂળ તરફ કરવામાં આવી. સંઘમાં જોડાયેલા ભાગ્યશાળીઓમાં સુરત વળીએ. અને મુંબઈથી આવેલા ઘણા સંપન્ન અને સુખી લોકો હતા. આજે બે વાત તમારી સમક્ષ કરી. એક તમારા વાત ભારપૂર્વક થઈ તેથી સહુ કોઈના મનમાં વસી ગઈ વ્યક્તિગત જીવનમાં યાત્રાની સુવાસ મહેકતી રહે તે માટેની અને અનુમોદનાપૂર્વક ઝીલાઈ. ચૌદ લાખ તો પલકવારમાં અને બીજી વાત તે તમારા પર જે ઋણ છે તેની આંશિક થઈ ગયા ! યાત્રી-સંઘના આગેવાનોએ સહજ સંતોષ દર્શાવી મુક્તિ-ઉપાયની. કહ્યું : “બસ ! હવે જરૂર નથી.’ આચાર્યશ્રીએ કહ્યું: ‘આ બરાબર વિચારજો. પ્રભુનું શાસન પામવું સહેલું છે. તો જૂનો ખાડો પુરાયો. આવતા વરસનું પણ વિચારવું એને ઓળખવું અને તેના અંતરંગ સ્વરૂપથી ચિત્તને રંગી જોઈશે. ભલે લખાવેતમે લખો.' અને એક બીજા પાંચ દેવું, જેથી જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી ભવોભવ આવું લાખ થયા. તારક-શાસન મળતું રહે તેવું કરવું જરૂરી છે. એક ઉમદા કર્તવ્ય ઉત્તમ રીતે પાર પડ્યું. હર્ષોલ્લાસ તમે બધા સમજુ છો. ભાગ્યશાળી છો. ધર્મના રાગી છવાયો. છો. આટલી વાતને હૃદયમાં પરિણામાવી ઉત્તમ છ'રી પાળતાં સંઘોના જે અનેક પ્રયોજન છે તેમાંનું અધ્યવસાયના સ્વામી બનીને રહો ! આ પણ એક મહત્ત્વનું પ્રયોજન છે. માર્ગમાં આવતાં ક્ષેત્રોમાં જે જે ખાતામાં ઉણપ હોય તેની પૂરવણી આવા શુભ નિમિત્તથી થતી રહે છે. પ્રવચન બાદ, સામાન્ય વાતચીતમાં કેટલાંક તમારો સંઘ પણ માતબર છે. વળી સંઘપતિઓ પણ ભાઈઓએ સૂચનો કર્યા : ઉદારમનના છે. સમસ્ત જૈન સંઘનો ચોપડો એક છે. કોઈપણ જો ભોજનશાળા દેવદ્રવ્યમાંથી ચલાવવી પડે તેમ હોય તીર્થની ખોટ તે આપણી જ ખોટ છે. સંઘની ભક્તિમાં થતાં ત્યારે... એકાસણામાં એકાદ દ્રવ્ય ઓછું બનાવીએ અને આવાં કાર્યો ૧. હાલ પૂરતી ભોજનશાળા બંધ રાખવી. તેને ભાતાકરીએ તો શોભામાં વદ્ધિ જ થશે ! આવાં કાર્યો તો થતાં જ ઘરમાં ફેરવવી. આવનાર યાત્રિકોને, સુખડી – સેવ જેવું રહેવાં જોઈશે. ભાતું મળે એમ ગોઠવવું. યાત્રિકો આવે તેમને ‘ભાતું શરૂઆતમાં જે શ્લોકનું પઠન કરાયું તેમાં, આપવામાં આવે છે તેમાં લાભ લેવા માટે, દૈનિક તિથિની જ્ઞાનીભગવંતોએ આ જ શીખ આપી છે : યોજનામાં લાભ લેવા સૂચવવું. બને ત્યાં સુધી, અનામતઆપણને મોક્ષે લઈ જનાર જે કાયમી રકમ કે વ્યાજુ રકમની યોજના ન ચલાવવી. સમકિત છે, તેને શોભાવનારાં ૨, યાત્રિકોની માંગ રહેતી હોય તો કેન્ટીન ચલાવી જે પાંચ ભૂષણ દર્શાવ્યાં છે તેમાં શકાય. નહીં નફો કે નહીં નુકશાન-એ ધોરણે તેનો કારોબાર એક ‘તીર્થસેવા’ છે. ગોઠવી શકાય. આવાં મુક્તિદાતા તીર્થોની સેવા કરવાનો સુઅવસર - ૩. વિહારમાં પધારતાં પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજ તમને બધાને મળ્યો છે. તમારા બધાંના વતન સહિત જે મુમુક્ષુ ભાઈ-બહેન વગેરે હોય તેના માટે ભક્તિઉત્તરગુજરાતમાં છે. અહીં નાનાં નાનાં અનેક તીર્થો છે. ભવન જેવી વ્યવસ્થા રાખવી હિતાવહ છે; જેથી તેમને વાલમ-ગાંભુ-કંબોઈ-મેત્રાણા જેવાં અનેક તીર્થોને ટકાવવાં- વિહારમાં અગવડતા ન રહે અને સંઘ-ભક્તિનો લાભ સંભાળવાં-સાચવવાં તે તમારી ફરજનો એક ભાગ છે. મળતો રહે. આજે આટલી વાત કરી. તમે તેના પર ભાવપૂર્વક ૩૦૨ : પાઠશાળા Page #350 -------------------------------------------------------------------------- ________________ ભૂકંપ પછી... આપ સૌ જાણો જ છો - તા. ૨૬ જાન્યુઆરી, ૨૦૦૧મહા સુદ બીજ ૨૦૫૭ ની સવારે ગણત્રીની સેકંડો માટે ભૂકંપ આવ્યો તેનાથી ગુજરાતના કચ્છ સહિતના અનેક ગામોમાં કેવો વિનાશ વેરાયો છે, ભૂકંપથી બધાને પારાવાર નુકશાન તો થયું છે પણ જૈનોને તો વ્યાપક નુકશાન થયું છે. કચ્છ-વાગડ પ્રદેશમાં તો ઘણા મોટા પાયે અનેક પ્રકારનું નુકશાન થયું છે. તેમ અમદાવાદમાં તથા સૌરાષ્ટ્રમાં જામનગર જિલ્લામાં, ઉના-શાહબાગમાં પ્રાચીન ગુરુમંદિરોને, સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી, બજાણા, વડગામ ઝીંઝુવાડા વગેરે અનેક ગામોને તથા મોરબીરાજકોટ તથા અન્ય ગામોમાં દેવમંદિર, ઉપાશ્રય વગેરે ધર્મસ્થાનકોને પારાવાર હાનિ થઈ છે. સંખ્યાબંધ જિનપ્રતિમાજી ખંડિત થયાં છે. ઘણાં પ્રતિમાજીને નિરૂપાયે ઉત્થાપન કરીને અન્યત્ર પધરાવવા પડ્યા છે. જૈન સંઘોએ, સંસ્થાઓએ, વ્યક્તિઓએ પણ વિશાળ પાયામાં આ બધા સ્થાનમાં જાતે જઈ, સર્વે કરી ત્યાં મરામત, પુનર્નિર્માણ વગેરે માહિતી મેળવી છે. માણસોનાં કુટુંબનાં કુટુંબ ખંડિત થયા તેને માટે પણ મોટે પાયે ભક્તિ સહાય શરૂ થયાં છે. સેંકડો જૈન પરિવારો, શ્રદ્ધાસંપન્ન, સમૃદ્ધ પરિવારો હામ, દામ ને હિંમત હારી ગયા છે. સૌ પ્રથમ તો તે બધાને ગૌરવભેર ઊભા કરવા જરૂરી છે તેવું બધાને લાગ્યું છે. વિનાશને જોનારા - સાંભળનારા બધા દિઙમૂઢ બની ગયા છે. નહીંતર રાણકપુરમાં કે પાલિતાણામાં એક પ્રતિમાજી ખંડિત થયા ત્યારે આપણે ત્યાં શ્રી સંઘમાં કેવી તો ચિંતા ફેલાઈ ગઇ હતી ! આ તો સંખ્યાબંધ પ્રતિમાજી ખંડિત થયાં છે છતાં એ અંગે ખાસ બળાપો, ચિંતાના સ્વર સંભળાતા નથી. હવે મૂળ વાત પર આવીએ - આ તો બની ગયું. હવે જ્યારે આ બધા જિનાલયોના પુનર્નિર્માણનો પ્રશ્ન આવશે ત્યારે શું કરવું ? જ્યાં જે ગામમાં જેવું દેરાસર હતું, જેટલાં પ્રભુજી તેમાં હતાં તેવું જ દેરાસર બનાવવું, તેમાં તેટલાં જ પ્રતિમાજી બિરાજમાન કરવાં ! શું કરવું ? એ બધાનાં પુનર્નિર્માણ કે નવનિર્માણ માટેનો વિશાળ ધનરાશી ક્યાંથી મેળવવો ! શ્રી સંઘોમાં જમા રહેલાં દેવદ્રવ્યનાં સંચિત ધનને આ કામમાં કેવી રીતે ઉપયાગમાં લાવવાં, તે બધા સંઘોને, તે વહીવટદારોને તેમને ત્યાંના નાણાં આવા કામોમાં કામે લગાડવા કોણ દો૨વણી આપે ! આ બધા પ્રશ્નો વ્યાપકપણે વિચારવા જેવા છે. પ્રતિમાજી નવા ભરાવવાં કે પધરાવવાં તો કેવાં ? મોટાં - નાનાં પધરાવવાં તે મુદ્દો પણ મહત્ત્વનો છે. હમણાં જાણ્યું કે અફઘાનિસ્તાનમાં ૨૦૦૦ વર્ષ જુની વિશાળકાય બુદ્ધ પ્રતિમાઓ તાલિબાને ખંડિત કરી. સમગ્ર મુસ્લિમ પ્રજા મૂર્તિની કટ્ટર વિરોધી છે. બૌદ્ધો પછીનો નંબર મૂર્તિપૂજકોમાં જૈનો અને વૈદિકોનો આવે છે. વિચારવા જેવું તો છે જ. વળી વર્તમાન પ્રચલિત પદ્ધતિથી પણ પ્રતિમાજીનાં તેજ-નૂર અને આવરદાંને હાનિ પહોંચે છે. જૈન ગૃહસ્થોની પરિસ્થિતિ પણ પલટાઈ છે. શહેરોમાં તો ઠીક છે, પૂજા કરનારની સંખ્યા સરખી દેખાય છે. બાકી ગામડાંઓમાં તો – વિહારમાં આપણા બધાનો અનુભવ છે કે – સાંજે તો આરતીમાં પણ બધો લાભ માત્ર પૂજારી જ લેતો હોય છે. પ્રાચીન મંદિરોમાં ગર્ભગૃહમાં એક જ પ્રતિમાજીની પદ્ધતિ જોવા મળે છે તે ઉચિત લાગે છે. આવા પ્રસંગે નવેસ૨થી મંદિરોનું નિર્માણ કરવાનું પ્રાપ્ત થયું જ છે ત્યારે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને બનાવવામાં આવે તે જરૂરી છે. આજના સોમપુરાઓ પણ આડેધડ એસ્ટીમેટ આપે છે. ૪૦/૫૦ લાખથી નીચે એકે દેરું ન બને તેવું કહે છે ત્યારે આ ક્ષેત્રમાં વર્ષોના જે અનુભવી સાધુમહારાજો હોય તેમનો પણ લાભ લેવાવો જોઈએ. કારણ કે શ્રી સંઘના દેવદ્રવ્યના નાણાં મૂર્ખ બનીને એમ એ બધાને ધરી ન દેવાય. (પૂજ્ય ઑકારસૂરિ મહારાજ ભલભલા સોમપુરાઓને કાન પકડાવતા, તેવો તેમનો અનુભવ હતો. મારી હાજરીમાં જ એક દેરાસરના ૮૦ લાખના પ્લાનને ૪૫ લાખ સુધી લઈ આવ્યા હતા!) એટલે આ વિષયમાં આપના વિચાર - મંતવ્ય જાણવા એવી જિજ્ઞાસા છે - ઉત્સુકતા છે. તો આપ વિચાર કરીને વિગતે ઉત્તર પાઠવશો. વહીવટ : ૩૦૩ Page #351 -------------------------------------------------------------------------- ________________ બધા ગામમાં આવા વહીવટદાર હોય તો કેવું સારું! વહીવટદાર કેટલો સજાગ હોય - જાગરુક હોય તેના જે ઉદાહરણ જોવા – સાંભળવા મળે છે ત્યારે એમ થાય કે જ્ઞાની પુરુષોએ જે શીખવ્યું હોય છે તેને આચરણ દ્વારા જીવનારા પણ છે. વાત ઊણ નામના ગામની છે. શંખેશ્વરથી ભીલડીયાજીના વિહારમાં આવતું ગામ ઊણ. અત્યારે રૂણી તીર્થ પ્રસિદ્ધિમાં આવ્યું છે તેની નજીકનું આ ગામ. ઊણ ગામમાં હમણાં છેલ્લાં વર્ષોમાં સંઘના આગેવાન કહેવાય એવા એક મનસુખભાઈ જકશીભાઈ નામે શ્રાવક થઈ ગયા.અત્યારે તેમના દીકરા શાન્તિભાઈ વિધિકાર છે. વિધિ-વિધાન કરાવવામાં આજુબાજુના ગામોમાં તેઓ ખૂબ જ ઉપયોગી બનતા હોય છે. આપણે આ મનસુખભાઈની વાત કરીશું. તેઓ ઊણ ગામમાં સંઘનો વહીવટ સંભાળતા હતા ત્યારે સંઘમાં એક શિરસ્તો હતો. જે કાંઈ બોલીઘીનો ચડાવો લીધો હોય તેની રકમ ભર્યા પછી જ સંવત્સરી પ્રતિક્રમણ કરવાનું. બધા જ આ રીતે કમ ભરપાઈ કરી દે. ક્યારેક એકાદ વ્યક્તિની પણ રકમ બાકી હોય તો મનસુખભાઈ પારણું ન કરે. બધાની રકમ ભરાઈ ગઈ છે. -- એમ જાણ્યા પછી જ પારણું કરે. સંવત્સરીનો ઉપવાસ તો હોય જ. એકવાર એવું બન્યું કે પાંચમની સવારે પારણું ક૨વા બેસતાં પહેલાં વહીવટ માત્ર સંસ્થાનો જ હોય એવું નથી. કોઈએ આપણામાં મૂકેલા વિશ્વાસને વફાદાર રહીને, તેમણે જણાવેલી રીતે એમણે ભળાવેલી વસ્તુની વ્યવસ્થા કરવી તે, આને પણ વહીવટ કહેવાય. જેનું કામ હાથ ધર્યું હોય તે વ્યક્તિને સંતોષ થાય તેમ વર્તવાનો ભાવ તે વહીવટની સફળતાનો પાયો છે. આ વાતને વ્યવહારુ દૃષ્ટાંતથી સમજી શકીશું. એક ભાઈ ચાર ધામની યાત્રાએ જતાં પહેલાં પોતાનું જોખમ-દર દાગીનો-બધું એક પેટીમાં પેક કરીને તમને સોંપવા આવ્યા. તમે તેમને એક ઓરડામાં જગ્યા બતાવી અને કહ્યું કે, “ ત્યાં મૂકી દો.” પેલા ભાઈએ બધું મૂકી દીધું. ik જાત્રાએ જઈ ચાર મહીને એ ભાઈ પરત આવ્યા. તમારે ઘેર આવી પૂછે છે કે મારી પેટી જોઈએ છે. તમે કહો છો કે, તમે જતાં જ્યાં જેવી રીતે મૂકી હતી ત્યાંથી લઈ લો. પેલા ભાઈ બારીક નજરે જુએ છે અને તે પેટી તેવી ૩૦૪ : પાઠશાળા પૂછ્યું કે બધાની રકમ આવી ગઈ છે ને! જવાબ મળ્યો : છ જણાની રકમ બાકી છે. મનસુખભાઈએ સહજ કહ્યું : આજે મારે ઉપવાસ છે. બપોર સુધીમાં ગામમાં વાત ફેલાઈ ગઈ. ત્રણ જણા રકમ ભરી ગયા. વળી છઠ્ઠના દિવસે સવારમાં પૂછ્યું તો જાણવા મળ્યું કે હજુ ત્રણ જણાએ રકમ ભરવાની બાકી છે. મનસુખભાઈએ ત્રીજા ઉપવાસના પચ્ચખાણ કર્યાં. લાપરવાઈથી બાકીનાઓએ રકમ ભરી ન હતી તે પણ આવીને ભરી ગયા. સાતમના દિવસે મનસુખભાઈએ અક્રમનું પારણું કર્યું. ગામમાં આ અઠ્ઠમની ઘણી અસર થઈ. આજ દિવસ સુધી આ નિયમ એ ગામમાં જળવાયો છે. સંવત્સરી પ્રતિક્રમણ પહેલાં જ બોલી/ચડાવાની કે ટીપની ૨કમના પૈસા ભરાઈ જ જાય! સંઘનો એક પણ ભાઈ ધર્માદાનો દેવાદાર ન બને તે માટે વહીવટદારની કાળજીની કેટલી બધી અસર પડે છે કે સહુ કોઈના મનના ઊંડાણમાં આની અસર થાય છે અને સંઘ કાયમ માટે દેવામાંથી મુક્ત રહે છે. આ હકીકત પરથી વહીવટદારે સંઘની કેટલી ચિંતા કાળજી કરવાની હોય છે તેનો એક મૂલ્યવાન બોધપાઠ મળે છે. આવી સજાગતા તમામ વહીવટદારોમાં આવે તો કેવું સારું! વહીવટદાર બનતાં પહેલાં જ એની જગ્યાએથી લઈ લે. તમે તેનો શુદ્ધ વહીવટ કર્યો કહેવાય. એ માટે તમે તમારી કુતૂહલ વૃત્તિ કાબુમાં રાખી. કૌતુક અને ઔત્સુક્યને પણ વશ રાખ્યું. તમારી લોભવૃત્તિને તો તમે ઓગાળી છેજ. આ તમે વહીવટ કર્યો. વહીવટદારની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા! વહીવટનો પ્રાણ વિશ્વાસ અને વચનપાલન છે. જે વસ્તુ જે રીતે, જે માટે, તમને સોંપવામાં આવી તે વસ્તુ, વિશ્વાસ વધે તે રીતે તમે સાચવો, તો વહીવટી દક્ષતા તમારામાં છે. આવી સજ્જતા હોય તો જ કોઈનો વહીવટ સ્વીકારવો. અન્યથા, આદરપૂર્વક કહેવું કે આ મારાથી થઈ શકે તેમ નથી. આ મારો વિષય નથી. આમ કહેવા માટે પણ, નિખાલસતા જોઈએ; આટલી મૂડી તો દરેકની પાસે હોય છે જ -- જો તેને તે વાપરી શકે તો! Page #352 -------------------------------------------------------------------------- ________________ જુઓ! જુઓ! જેનો કેવા નીતિધારી! નાનું એવું ખોબા જેવડું સાઠંબા ગામ! જેવું ગામ તેવું ઘરાક ક્યાંક ગલીમાં વળી ગયા હશે. ન મળ્યા. બજા૨! પાછા દુકાને આવી મગનભાઈ કહે, “અડધો આનો જૈનોના ઘર ખરાં, પણ ઘણાં નહીં. જૈનોના ઘર ઘરમાં અનીતિનો આવી ગયો! આજે આયંબિલ!'દીકરા વિનાના એટલે કે મહાજન વિનાના ગામને લોકો ગામ જગજીવનને કહે, “ ધ્યાનમાં રાખજે અને એ ઘરાક મળે નહીં પણ ગામડું કહેતા. જોકે સાઠંબા ગામમાં મહાજનના કે તરત જ એને અડધો આનો પાછો આપી દે છે. ' વીસેક ઘર તો હતાં જ. બીજે દિવસે તપાસ કરી. એ ઘરાક મળ્યા નહીં. આજે મહાજન જે ધંધો કરે તે તેમના નામને શોભે તેવો જ પણ આયંબિલ! ત્રીજો દિવસ. ઘરાકનો પત્તો ન મળ્યો. હોય, કાપડ, કરિયાણું, સોના-ચાંદી, હીરા-મોતી જેવા ત્રીજું આયંબિલ! વ્યાપાર મહાજનની શોભા છે. સાંજ પડતાં એ ભાઈ બજારમાં થઈને જતા હતા તે સાઠંબા ગામમાં એવી એક કાપડની દુકાન. આગળ દીકરાએ જોયા. ‘બાપા! આ એ ભાઈ જાય!' દુકાન અને પાછળ ઘર. ઘરની પાછળ વાડો અને થોડી મગનભાઈએ સાદ પાડી એમને બોલાવ્યા. એમના ખૂલ્લી જગ્યા. વાડામાં નહાવા બેસવા માટેની જગ્યાએ હાથમાં અડધો આનો મૂક્યો. થયું, ‘હાશ! હવે બોજો ઘંટીનું પડ. ખૂલ્લી જગ્યામાં નાનો એવો બગીચો. જૂઈ, ઉતર્યો.” અનીતિની એક પાઈ પણ ન આવી જાય એવી જાઈ, જાસુદ, ડમરો જેવા નાના છોડ અને આજુબાજુમાં ખેવના! પપૈયા અને કેળ શોભતાં. આવી કાળજી મહાજનો રાખતા! હૃદયમાં શાસનને સવારના દશ વાગ્યાના સુમાર હતો. ધર્મરાજાને બિરાજમાન કરવા માટે નીતિનું આવું બાપા મગનભાઈએ નહાવા જવા માટે. નવ વર્ષના સિંહાસન! આવા સિંહાસન પર બિરાજેલા ધર્મરાજા કેવા દીકરા જગજીવનને દુકાન સંભાળવા બેસાડ્યો. કહ્યું, શોભાયમાન બની રહે! મગનભાઈની ધર્મપ્રીતિનો પ્રસંગ ‘બેસજે. કોઈ ઘરાક આવે તો કાપડ બતાવજે. હું આ યાદગાર અને પ્રેરણાભર્યો છે.. આવ્યો!'પુરુષને નહાતા શી વાર? સાઠંબા ગામમાં જિનમંદિર નહીં. પ્રભુના દર્શન વિના મગનભાઈ વાડા તરફ વળ્યા ને એક ઘરાક આવ્યો. ચેન ન પડે. મગનભાઈને થયું કે પુણ્ય વધારવા માટે કોઈ કાપડ માંગ્યું. જગજીવને બતાવ્યું. ઘરાકે પસંદ કર્યું એ સંકલ્પ કરવો જોઈએ. નિયમ કર્યો: ‘રોજ એકાસણું કરીશ માપી, કાતરથી વેતરીને આપી દીધું. દામ દઈને ઘરાક અને ત્રણ દ્રવ્ય જ વાપરીશ.” ચાલતા થયા એટલામાં મગનભાઈ આવી ગયા. પૂછ્યું, સાચા દિલનો પોકાર તો પ્રભુના દરબારમાં સંભળાય કોઈ ઘરાક આવ્યું હતું? જ! દેરાસરનું નિર્માણ થયું. શિખર પરની ધજા હા. એક ભાઈ આવ્યા હતા એમણે આ કાપડ મગનભાઈએ ફરકાવી. લીધું.' આવા સાચા દિલના શ્રાવકો આ કાળના જ છે. આ “શું ભાવ લીધો?’ ‘બે આના, * કોઈ પુરાણ કથા નથી! મગનભાઈના દીકરા અરે! તારી ભલી થાય! દોઢ આનો લેવાનો હતો. જગજીવનભાઈ. એમના દીકરા વાડીભાઈ. અને અરધો આનો વધારે આવ્યો. કેવા હતા એ ભાઈ? જલદી વાડીભાઈના દીકરા સુધીરભાઈ, જે અમદાવાદમાં ગોતી લાવ!” નામાંકિત ન્યુરોલોજીસ્ટ ડૉકટર છે અને પૂજ્ય સાધુક્ષણભર રહીને કહ્યું, ‘ઊભો રહે. મને જ જવા દે.' સાધ્વીજી મહારાજની સેવા તેઓ ખૂબ જ ભાવ ધરીને પંચીયાભેર અને ખુલ્લા શરીરે મગનભાઈ ઊભી બહુમાનપૂર્વક કરે છે. શુભસંસ્કારના વારસાને તેઓ બજારે દોડ્યા! શોભાવી રહ્યા છે. વહીવટઃ ૩૦૫ Page #353 -------------------------------------------------------------------------- ________________ વિશિષ્ટ વ્યક્તિના જીવનમાં જેમ મહાન કાર્યોનો ફાળો તેને મહાન બનાવવામાં હોય છે, તેવો જ ફાળો તેના ઔચિત્ય-પાલનનો પણ હોય છે. તેમના જીવનમાં આપણા જીવનને સર્વ રીતે ઔચિત્ય પાઠમાળા આ ઔચિત્ય સાથે વિનય અને ભક્તિ પણ ભળે છે. આ ત્રણેય ગુણો એક બીજાના પૂરક છે; નજીક-નજીક છે. ક્યારેક એ વિનયના સ્વરૂપે હોય ત્યારે, તો ક્યારેક એ ભક્તિના સ્વરૂપે હોય ત્યારે પણ, તેમાં ઔચિત્ય તો હોય છે જ. નાનાં કામો પણ કેવી રીતે કરતા હોય છે કે તેનાથી તેઓ બે એ જ જ્ઞાતાધર્મકથાંગસૂત્રમાં એ જ શ્રી મલ્લિકુંવરીના મહાન બને છે – નામાંકિત બને છે. આ ઔચિત્ય-પાલનના પ્રેરક પરિબળો બે છે : એક પ્રેરક બળ છે અંતરંગ વિવેક અને બીજું પ્રેરક બળ છે -એવા ઉત્તમ પુરુષોનું આચરણ તેના જોવા-જાણવામાં આવ્યું હોય, તેનાથી એ શીખે છે; પોતાના જીવનને ઘડે છે. ભાઈ મલ્લકુંવરની, એવી જ એક વાત આવે છે. શ્રી કુંભરાજાએ એક વિશાળ ચિત્રશાળા બનાવરાવી હતી. એમાં ખ્યાતનામ ચિત્રકારો પાસે મોટા કદનાં, ભાતભાતનાં નયનાકર્ષક ઉત્તમ ચિત્રો બનાવરાવ્યાં હતાં. ચિત્રોના પાત્રો હુબહુ હતાં; જાણે કે હમણાં બોલી ઊઠશે ! આ ઔચિત્ય ગુણ વિષે થોડી વાતો આજે કરવી છે. આપણે ઔચિત્યનો બોધપાઠ વિવિધ દૃષ્ટાંતો દ્વારા મેળવવાનો છે. દરેક દૃષ્ટાંત પછી એમાંથી શો બોધ તારવવાનો છે કે શું શીખવાનું છે, એ લખવાનો ઉપક્રમ રાખ્યો નથી. વાચકોએ સ્વયં તારવણી ક૨વાની છે. એક શ્રી જ્ઞાતાધર્મકથાંગસૂત્રમાં આવે છે કે આ અવસર્પિણીની ચોવીસીના ઓગણીસમા શ્રી મલ્લિનાથ ભગવાન એટલે કે મલ્લિકુંવરી દરરોજ પ્રાતઃકાળે પિતા શ્રી ૩૦૬ : પાઠશાળા સમૃદ્ધ કરતી કુંભનરેશ્વરને પ્રણામ કરતા હતા. જેઓ જન્મતાવેંત ઉત્તમોત્તમ માનવ તરીકે પ્રસ્થાપિત થયેલા છે, તે પણ આ વિનયપૂર્ણ ઔચિત્ય પાળતા હતા. આપણે પણ આ ઔચિત્ય અવશ્ય પાળવું જોઈએ. શરૂઆત ક્યાંથી કરીશું? રોજ પ્રાતઃકાળે માતા-પિતાને પ્રણામ કરવા તે વિનય છે તેમ તેમાં ઔચિત્ય પણ છે; માટે આપણે મલ્લિનાથ ભગવાનની વાત શરૂ કરી જ એ દૃષ્ટાંતથી શરૂઆત કરીએ. છે, તો તેની સાથે સંબંધ ધરાવતી હમણાંની જ એક વાતનો મણકો પણ પરોવીએ. એમાંથી પણ ઔચિત્યનો પાઠ શીખવા જેવો છે. ભોયણી તીર્થમાં મૂળનાયક શ્રી મલ્લિનાથ ભગવાનની પ્રતિષ્ઠા વિ.સં. ૧૯૪૦ના મહા સુદિ દશમના દિવસે ભારે ઉલ્લાસભર્યા વાતાવરણમાં થઈ. પ્રતિષ્ઠા મલ્લકુંવર ધાવમાતા સાથે એ ચિત્રશાળા જોવા ગયા. બધું જોતાંજોતાં એ એક વિશાળ ચિત્ર પાસે અટક્યા. પદ્મસરોવરના આ ચિત્રને રસથી નિહાળવા લાગ્યા. એમાં જળક્રીડા કરી રહેલ નવયૌવનાના રૂપને ટગર ટગર જોઈ રહ્યા ! અચાનક જ બાજુના ચિત્ર પર નજર પડી અને તરત જ ત્યાંથી એ પાછા ફરી ગયા ! ધાવમાતાએ પૂછ્યું કે ચિત્ર તો તલ્લીનતાથી જોતા હતા અને એકાએક પાછા વળ્યા ? કુંવર કહે, મારા મોટા બહેન, ભલે ચિત્રમાં, પાસે ઊભા હોય અને મારાથી આવું શૃંગારસભર ચિત્ર આમ જોવું એ ઉચિત ન લાગ્યું, માટે ફરી ગયો. Page #354 -------------------------------------------------------------------------- ________________ કરાવવાનો લાભ બાબુભાઈ ગિરધરલાલ કડીવાળા એ પ્રસાદ રહી ગયો છે. હવે અમે તમારા વળાવિ થઈશું (પ્રસિદ્ધ, સિદ્ધચક્ર પૂજન ભણાવનારા)ના દાદા, ચુનીલાલ અને તમને હેમખેમ કડી, તમારા ઘર સુધી મૂકવા આવીશ. જોઈતારામ લીધો હતો. તેઓ, આવા કામ, તેઓના કુળના આ ઘટનાને માંડ ૧૨૦ વર્ષ થયાં હશે. ચુનીભાઈનું ઉત્તમ પુરુષશ્રી ગુલાબચંદ મંગળજીના નામે જ કરતા હતા. વ્યક્તિત્વ આપણને ઘણું કહી જાય છે. રૂપિયા વીસ હજારમાં પ્રભુજીની પ્રતિષ્ઠાનો લાભ મળ્યો હતો. ઉપરાંત, તે દિવસની નવકારશીના રૂપિયા પાંચ - હવે દેવ અને ગુરુના સંબંધમાં એક-બે પ્રસંગો હજાર મળી, કુલ પચીસ હજારમાં આ આદેશ હતો. જોઈએ. સોએક વર્ષ પહેલાં, એટલે કે વિ.સં. ૧૯૫૯ ના. પ્રતિષ્ઠાના બે દિવસ પહેલાં વહીવટદારોએ જણાવ્યું કે, વૈશાખ મહિનામાં ભાવનગ૨, દાદાસાહેબના શ્રી ચડાવાની આ રકમ ભરાવીને પ્રભુજીની પ્રતિષ્ઠા કરાવો. મહાવીરસ્વામી ભગવાનના જિનાલયની પ્રતિષ્ઠા, પૂજ્યપાદ ચુનીભાઈએ ગાડું મોકલાવીને રકમ મંગાવી લીધી અને પંન્યાસ પ્રવરશ્રી ગંભીરવિજયજી મહારાજની નિશ્રામાં થઈ. અવધિ પહેલાં ભરી પણ દીધી. ખૂબ જ હર્ષોલ્લાસની છોળ વચ્ચે એ પ્રસંગ ઉજવાયો. જ્યારે પ્રતિષ્ઠા ભારે ઉમંગથી રંગેચંગે અને ધામધૂમથી થઈ. શિખર પર ધજા લહેરાઈ ત્યારે અચાનક ત્રિભુવન ભાણજીની અઢારે આલમની નવકારશી થઈ. ‘શીરા માટે શ્રાવક થયા” નજર, તેની પાસેના પોતાના બંગલા પર ગઈ. એકાએક એ કહેતી ત્યારથી પડી એમ કહેવાય છે ! બીજે દિવસે મનમાં ઊગ્યું. મારા દેવાધિદેવ, ત્રિભુવનતારક પ્રભુના સત્તરભેદી પૂજા ભણાવાઈ અને પછી, ચુનીભાઈ પરિવાર જિનાલયથી તેના સેવક એવા, મારું ઘર ઊંચું હોય તે ઉચિત સાથે, ગાડું જોડી પોતાને ગામ જવા નીકળ્યા. હરખાતા હૈયે નથી. તે ઊંચું ન જોઈએ, નીચું જ જોઈએ. શિખર પરથી ભવ્ય પ્રસંગને યાદ કરતાં-કરતાં, મનમાં મલ્લિનાથ નીચે ઊતરી, સકળ સંઘ સાથે બેસીને ગુરુમહારાજના મુખથી ભગવાનનું નામ સ્મરણ કરતા હતા. દાદા મલ્લિનાથ મંગળ વચનો સાંભળી, માથે વાસક્ષેપ કરાવીને ઘરે આવ્યા. ભગવાનને ગાદીએ બેસાડવાનો જે અપૂર્વ લાભ મળ્યો, આવતાવેંત મિસ્ત્રીને બોલાવ્યો. કહ્યું : તેનાથી મન ભરેલું હતું. ઊભી વાટે ગાડું ધીમે ધીમે કડી આ બંગલાનો ઉપરનો પાંચમો માળ ઉતારી લેવાનો છે. તરફ આગળ વધી રહ્યું હતું. દેઉસણા ગામનું પાદર થોડું જ કશી દલીલ નહીં, કોઈ ચર્ચા નહીં, સીધો હુકમ જ દૂર હતું ત્યાં, ચોર જેવા ત્રણ જણા ગાડા નજીક આવ્યા. તેમને કર્યો. લાકડાનું સુંદર કામ હતું. ચોતરફથી હવા આવે એવી બાતમી હતી કે કડીના નગરશેઠ ચુનીભાઈ આજે આ રસ્તેથી બંગલી બનાવરાવી હતી; તે ઉતરાવવાનું નક્કી કરી દીધું. જવાના છે, તેમની પાસે ભારે માલમત્તા પણ છે. મોકો સારો કામ શરૂ કરાવ્યું અને ગણત્રીના દિવસોમાં ઉપરનો માળ છે. ગાડાને રસ્તા વચ્ચે અટકાવીને કરડાકીથી કહ્યું : ઊતરી ગયો. મારા પ્રભુના ઘરથી મારુંઘર ક્યારેય ઊંચુંન જોઈએ. જે રોકડ-દર દાગીના હોય તે બધું આપી દો.” પ્રભુના ઘરથી મારુંઘર ઊંચુંહોયતેઉચિત ન ગણાય. ત્રણે જણાના હાથમાં કાંઈ ને કાંઈ હથિયાર હતાં. ગાડામાં ચુનીભાઈ સાથે તેમના પત્ની, બાળકો અને એકાદ પાથપ્રભના જિનાલયની વાત ચાલી છે તો તે સંબંધમાં બે સગાંઓ હતા. ચુનીભાઈએ સ્વસ્થતા ખોયા વિના, અન્ય એક બીના પણ, આ ઔચિત્ય સંબંધે નોંધવા જેવી છે. મનોમન મલ્લિનાથ ભગવાનને પ્રણામ કરી કહ્યું : જે ઉચિત બંગલો બનાવવાનું નક્કી થયું. પ્લાન-નકશા પાસ થઈ ગયા. હોય તે બોલાવજો : “ભાઈ ! અમારી પાસે મલ્લિનાથ ચણતર શરૂ થયું. ફ્લોરિંગ કેવું કરવું એ વાત ચાલી. ભગવાનનો પ્રસાદ છે તે તમે થોડો લો. ”એમ કહી લાડવા અત્યારની ફૅશન મુજબ આરસની વિચારણા થઈ. જે દીકરો ગાંઠીયા ત્રણેયને આપ્યા; પોતે સાથ પણ આપ્યો. એ ત્રણે આ કામ પૂરો રસ લઈને સંભાળતો હતો, તેને તેના બાપુજીએ જણાએ ઓડકાર આવે ત્યાં સુધી વાપર્યું. પાણી પીધું. પછી ચુનીભાઈએ કહ્યું, “ આપણાં ભગવાનનું ઘર-જિનાલય જેમાંથી બને છે “બોલો શું જોઈએ છે ?' તે આરસ આપણે ઘરમાં વાપરવો ઉચિત નથી. તે અહીં હવે એ ચોર ક્યાં રહ્યા હતા ! કહે: આપણા ઘરમાં ન શોભે. આટલો ભેદ આપણે સાચવવો તમારું અન્ન અમારા પેટમાં પડ્યું છે. અમારી દાઢમાં જોઈએ.' કહ્યું: વહીવટ : ૩૦૭ Page #355 -------------------------------------------------------------------------- ________________ બાપુજીની વાત માનવી જોઈએ એવો ભાવ દીકરામાં આપણે ત્યાં પધાર્યા. આપણું આંગણું પાવન કર્યું. તેઓશ્રી હતો. તરત એણે આ વાતનો સ્વીકાર કર્યો અને ફ્લોરિંગમાં જે ટેબલ પર બિરાજમાન થયા હતા તે ટેબલ તેઓના સંયમમય કોટા સ્ટોન નંખાયો ! આ પણ ઔચિત્ય-પાલન છે. પરમાણુથી પવિત્ર બન્યું. હવે તેને આપણા સંસારી પરમાણુથી મલિન બનાવવું ઉચિત નથી. માટે હવેથી, આ ટેબલ આ રીતે જ આ જગ્યાએ એમ જ રાખવું. તેના પર પ્રભુજી અને છ પ્રભુજીના જિનાલયની વાત કરીએ છીએ તો, પ્રભુના ગુરુ મહારાજની છબી પધરાવવી, પણ આનો ઉપયોગ ભક્તો દેવો અને ઇન્દ્રોના ઔચિત્યની વાત પણ કરી લઈએ. માળિયા પર ચડવા કે ટેલિફૉન મૂકવા ન કરવો. પાર્શ્વકુમારની દીક્ષાના પ્રસંગની આ વાત છે. દીક્ષાની શિબિકામાં આરૂઢ થયા પહેલાં અભિષેક કરવાનો હોય છે. આમ કહી, તેમણે ગુરુ મહારાજ પ્રત્યે કેવો દેવોનો સમૂહ તૈયાર હતો. સ્નાન-વેદિકા, ઉષ્ણજળ, ઔચિત્યપૂર્ણ વિનય પ્રગટ કર્યો! શીતળજળ, પુખોદક, ગંધાદિક વગેરે તથા વિવિધ કળશની. તૈયારી પૂર્ણ કરીને જ્યારે અભિષેક શરૂ કરવાના સમયે દેવોએ આ ઘટનાના અનુસંધાનમાં, આવો જ વિચાર્યું : પાર્શ્વકુમારનો પહેલો અભિષેક તેમના પિતા વિચાર, વર્ષો પહેલાં નાગોર (રાજસ્થાન) તરફના અશ્વસેન રાજા કરે તે જ ઉચિત છે. અને એ પ્રમાણે નક્કી શ્રાવકોને આવ્યો હતો. શ્રી કૃષ્ણર્ષિ નામના મુનિ મહારાજ પણ થયું. પહેલો અભિષેક અશ્વસેન રાજાએ કર્યો. ત્યાર બાદ પરમ તપસ્વી હતા. આખા વર્ષમાં માત્ર ચોત્રીસ પારણાં ક્રમશઃ ઈન્દ્ર તથા અન્ય દેવોએ કર્યો. પં. વીરવિજયજી કરતા હતા. વર્ષના બાકીના બધા જ દિવસો ઉપવાસની મહારાજે પૂજામાં આ વાત સુંદર રીતે વર્ણવી છે: તપસ્યા કરતા. દરેક પારણાના દિવસે અભિગ્રહ રાખતા. અશ્વસેન રાજા ધુરે રે, પાછળ સુર અભિષેક; અભિગ્રહ પૂર્ણ થાય ત્યારે જ પારણાં કરતા ! જે સ્થળે સુર તર,પેરે અલંકર્યો રે, દેવ ન ભૂલે વિવેક, તેઓશ્રી પારણાં કરતા તે પવિત્ર સ્થળે ગામના લોકો પ્રભુજીના ચૈત્યનું નિર્માણ કરતા હતા. ભાવિકોનો એવો બોધ સ્પષ્ટ છે. પ્રભુપૂજા - અભિષેક વગેરેમાં વડીલ, ભાવ કે : “ આવા ઘોર તપસ્વી જ્યાં બેઠા અને તેઓના વયસ્ક, તપસ્વીઓના હાથે પ્રથમ કરાવવું તે ઉચિત છે અને તપોમય, તેજસ્વી પરમાણુ પથરાયા ત્યાં તો તેઓના શોભીતું છે. સમોવડિયા અથવા તેમનાથી ચડિયાતા જ બેસી શકે ”; હવે એક પ્રસંગ ગુરુ મહારાજ સંબંધમાં જોઈએ. તેમનાંથી મહાન તો પ્રભુજી છે તેથી ત્યાં સુંદર નાજુક રળિયામણું દેરાસર બંધાવતા હતા અને આવા દેરાસરના મુંબાઈ-સાયનમાં એક શ્રદ્ધાસંપન્ન પરિવાર રહે. ગુરુ અવશેષો હજુ પણ તે બાજુના પ્રદેશમાં ખોદકામ કરતાં મહારાજની વાણી સાંભળી પરિચયમાં આવ્યા. અહોભાવ મળી આવે છે. આવી ઘટનાઓ પહેલા પણ બની છે અને વધ્યો. ઉપકારની વર્ષા થઈ, કૃતજ્ઞતા પણ ખીલતી ગઈ. તે શ્રાવકોની આદર ભાવના દર્શાવે છે. આ પણ ઉત્કૃષ્ટ થયું, ગુરુ મહારાજ ઘરે પધારે તો બહુ સારું. પાંચ વર્ષના ઔચિત્ય-પાલન છે. સતત સંપર્ક પછી સંકોચ સાથે વિનંતિ કરી; શુભભાવ જાણી તેનો સ્વીકાર થયો. ગુરુ મહારાજ ઘરે પધાર્યા. તેઓ વૃદ્ધ નવ ઔચિત્ય-પાલનનાં આવાં ભિન્ન-ભિન્ન દ્રષ્ટાંતો હતા એટલે લાકડાના એક ટેબલ ઉપર તેઓશ્રી બિરાજમાન તો પુષ્કળ મળે છે. આપણે તેમાંથી બોધપાઠ લઈને, આપણી થયા. માંગલિક શ્રવણ સાથે વાસક્ષેપ કર્યો. અશુભથી આચરણા ઘડવાની છે. હવે બહુ બધા દ્રષ્ટાંતો પર ન જતાં, વિરમવાના અને શુભમાં વિચરવાના પચ્ચખ્ખાણ કરાવ્યા. માત્ર બે વિશિષ્ટ પ્રસંગો જોઈશું. એક છે : મંત્રીશ્વર ગુરુ મહારાજ ઉપાશ્રય તરફ પધાર્યા એટલે થોડેક સુધી પેથડકમારનો. તેઓ જ્યારે માંડવગઢમાં પ્રવેશ કરતા હતા. વળાવવા ઘરના બધા સભ્યો ગયા. શાતામાં રહેજો વગેરે વિદાય વચનો કહીને ઘરે આવ્યા પછી ઘરના સભ્યોને ત્યારે પોતાની જમણી બાજુએ એક કાળો સર્પ અને તેના ભેગાં કરીને કહે કે : પર શ્યામ ચકલી નૃત્ય કરતી જુએ છે. આ ઉત્કૃષ્ટ શુભ જુઓ, આજે આપણો પુણ્યોદય થયો કે ગુરુ મહારાજ શુકન હતું; છતાં, પોતે બહુ મોટી મુશ્કેલીઓમાંથી પસાર થતા હતા તેથી, ક્ષણવાર માટે ખચકાયા ! અટક્યા ! આ આવા વયોવૃદ્ધ હતા, છતાં આપણા પરની કુપાના કારણે ૩૦૮: પાઠશાળા Page #356 -------------------------------------------------------------------------- ________________ બધું, સામેથી આવતા એક રાજસ્થાનના વયોવૃદ્ધ ભાઈએ હતી. ફંડફાળો ભેગો કરવાના આશયથી ગાંધીજી મોટા જોયું. એમણે આ આગન્તુકનું આવવું જોયું, શુભ શુકન મોટા શહેરમાં જતા હતા. ઇન્દોરમાં તેમનો ઉતારો સર પણ જોયું, આવનારનું અટકવું પણ જોયું. તરત મોટેથી હુકમીચંદને ત્યાં હતો. ગાંધીજીના સન્માનમાં મોટો બોલ્યા : “અરે ! જલદી ચાલ્યા આવો ! ચાલ્યા આવો ! જમણવાર રાખ્યો હતો. ઘણા મહેમાનો અને સ્નેહીઓને સુંદર શુકન છે. ' આમંચ્યા હતા. પંગત પડી. બધાનાં ભાણાં ચાંદીના પણ, પેથડે જ્યાં આગળ વધવા પગ મૂક્યો કે એ જ વાસણોનાં હતાં. ગાંધીજી માટે સોનાનાં થાળી, વાટકા, ક્ષણે ચકલી ઊડી ગઈ ! પેથડ ત્રણ ડગલા ચાલ્યા એટલે એ પ્યાલા, ચમચી હતાં. ગાંધીજી હંમેશા પોતાની ઝોળીમાં વૃદ્ધજન મળ્યા. કહે : “ઉત્તમ શુકન હતું. અટક્યા વિના, ઍલ્યુમિનિયમના થાળી-વાટકો રાખતા અને તેમાં જ એ જ ક્ષણે પ્રવેશ્યા હોત તો તમે રાજા થવાના હતા. હશે ! જમતા. ભાણે બેઠા એટલે પોતાની ઝોળીમાંથી વાસણ તો પણ તમે મંત્રીશ્વર તો થશે જ.” આવા, “શુકનથી કાઢ્યા. સોનાના વાસણ બાજુએ મૂક્યા. એ જોઈ સર શબ્દ અળગા” એ કહેવત મુજબ સુંદર શબ્દો મળ્યા ! આવા હુકમીચંદ બોલી ઊઠ્યા : શબ્દોનું ફળ મેળવવા માટે આ વૃદ્ધજનને કશું આપવું 'नहीं बापूजी, आज आपका बरतन नहीं; आज आप सोने જોઈએ. પેથડ ખાલી હતા. ખાં-ખાં ખોળા કરીને का बरतनमें भोजन करने की कृपा करें ।।' ગજવામાંથી એક સોપારી શોધી કાઢી અને જમણા હાથે - ગાંધીજીએ સોનાની થાળી હાથમાં લીધી અને કહ્યું : આપી, વૃદ્ધે આંખે અડાડી આ ભેટ સ્વીકારી. ‘જરૂર, આમાં ભોજન કરું; પણ, ભોજન કરીને આ ભાણું આમાં પણ ઔચિત્યનો ઉત્તમ પાઠ જાણવા મળે છે. હું લઈ જઈશ. સાંજે સભામાં જે વધુ પૈસા આપશે, તેને લેવાનું તો આપણે જીવનભર કરતા જ રહ્યા છીએ. હવે આપવામાં આવશે અને તે રકમ સ્વરાજ્યના ફાળામાં જમા ગમે તે હાલતમાં પણ આપવાનું સૂઝે તેવું કરવું છે. થશે. આપને આ મંજુર હોય તો હું સોનાની થાળીમાં જમું.” સર હુકમીચંદ બોલ્યા : ‘વો જૈ હો જતા હૈ ?” રાગાંધીજીના જીવનનો એક પ્રસંગ જોઈએ. સરદાર પાંચસો માણસોની વચ્ચે આવું, નિષેધવચન વલ્લભભાઈના પ્રયાસોથી બધા રાજા-રજવાડા રાષ્ટ્રને સાંભળી બધા સુનૂ થઈ ગયા ! ઘણાને થયું, સર હુકમીચંદને સમર્પિત થયા પછી સહુ ગાંધીજીને મળવા આવવા લાગ્યા. એક થાળી-વાટકામાં શું ફેર પડે ? આમે ના પાડી દીધી તે ભાવનગરના રાજવી પણ આવ્યા. ગાંધીજીએ ઊભા થઈ ઉચિત ન થયું. આ પરથી જાણી શકાય કે સંપત્તિ હોવી તે તેઓનું અભિવાદન કર્યું, ત્યારે સાથે રહેલા મનુબહેન એક વાત છે જ્યારે ઉદારતા અને દિલાવરી હોવી એ બીજી ગાંધીએ પૂછ્યું, વાત છે. ‘બીજા બધા રાજાઓ આવ્યા ત્યારે આપ ઊભા ન કહેવાની જરૂર નથી; ગાંધીજીએ પોતાના વાસણમાં થયા અને ભાવનગરના રાજા આવ્યા ત્યારે આપ ઊભા ભોજન કર્યું ! થયા. આમ કેમ ?' આપણે આમાંથી પણ બોધ લેવાનો છે. આવા ગાંધીજી કહે, “તને ખબર છે ને ! હું અવસરે તો નનૈયો ન જ ભણાય ! ભાવનગરની કૉલેજમાં ભણ્યો છું, એટલે એ મારા - વૃંદ્ર એ વિાડી એ હવે ફાળામાં લાખ રૂપિયા પણ રાજા થયા. તેમને આટલો આદર આપવો નોંધાવે, તો પણ સુધરે નહીં. ભૂલ તો ભૂલ જ ઉચિત છે.' રહે છે. આમ, આ બધા ઔચિત્ય પાલનના વિવિધ પ્રસંગ-પરિમલથી આપણે પ્રસંગો આપણે જોયા. હવે એક પ્રસંગ, ઉચિત ન ઔચિત્ય-પાલનની સુવાસ માણી. શાસ્ત્રમાં પણ કર્યાનો જોઈને પછી ઉપસંહાર તરફ વળીશું. વાત આવી ડહાપણભરી વાતો વિસ્તારથી સમજાવાઈ ગાંધીજીના પ્રસંગની છે. હોય છે. શ્રદ્ધા-વિવરણ નામના ગ્રંથમાં પાના - ઇન્દોરમાં ગાંધીજીની સભા હતી. ૪૭ થી ઔચિત્ય ની વાત શરૂ થાય છે. તેમાં આઝાદી માટેની ચળવળ જોરશોરથી ચાલતી નવ પ્રત્યેના ઔચિત્યની વાત છે : પિતા, માતા, વહીવટ : ૩૦૯ Page #357 -------------------------------------------------------------------------- ________________ ભાઈઓ, પત્ની, પુત્રો, સ્વજનો, ગુરુજનો, નગરજનો અને અન્યધર્મીઓ પ્રત્યેના ઔચિત્ય-પાલનની વાતો છે. વિનયસ્વરૂપની આ વાતોનો ઔચિત્યધર્મમાં પણ સમાવેશ કરી શકાય તેમ છે. આપણી તમામે તમામ ક્રિયાઓમાં બીજી વ્યક્તિનો ખ્યાલ અચૂક રાખીએ. આપણા જીવનની સાર્થકતા તો સધાય છે જ, ઉપરાંત આપણી શોભા પણ વધે છે. આખર, આપણું જીવન પણ છે શું? આવી નાની નાની ઘટનાઓનો સમગ્ર સરવાળો તે જ જીવન ! આવી નાની જણાતી ઘટનાઓનું દૂરગામી મૂલ્ય અનેરું છે. તે મૂલ્યને પ્રમાણીએ અને તે મુજબ જ જીવનનું ઘડતર કરીએ; જેથી જીવ્યું પ્રમાણ બને. આટલો બોધપાઠ આજે આપણે આપણી હૃદય મંજૂષામાં અંકિત કરીએ. આપણે આ ઉદાહરણોથી આપણા જીવનમાં, વર્તનમાં આવું ઉત્તમ ઔચિત્ય-પાલન કરીએ. ઉત્તમ પુરુષોની ઉત્તમ રીતભાતને પૂર્ણપણે સમજવાનો પ્રયત્ન કરીએ. . આને વહીવટ કર્યો કહેવાય! વિવિધ જ્ઞાતિજનોથી ઉભરાતું ઉત્તર ગુજરાતના પાટણ જેવું ગામ હતું. ગામમાં એક સરળ સ્વભાવના, સુથારકામ કરનાર ભાઈ વસતા હતા. જે કામ મળે તે પ્રેમથી કરી આપતા અને પૈસાની રકઝક ક્યારે પણ ન કરતા. મોટેભાગે ઉજળા વરણની વ્યક્તિઓ સાથે કામ પડે. સુથાર તરીકેની એમની છાપ પણ સારી હતી. બધા પરિવારો સાથે ઘરોબો કેળવાઈ અને સચવાઈ રહ્યો હતો. પરિવારમાં પોતાની દીકરીના લગ્નનો પ્રસંગ આવ્યો. જ્ઞાતિનો જમણવાર કરવાનું નક્કી કર્યું. પોતે કારીગર માણસ. આવા પ્રસંગનો અનુભવ નહીં તેથી તેણે એક વ્યાપારીભાઈને આ કામ ભળાવ્યું. કહ્યું : “ઉત્તમકોટિનો જમણવાર કરવાનો છે. બધા જ્ઞાતિજનો ખુશખુશાલ થાય તેવું કરવાનું છે. પૈસા સામું જોશો નહીં.' - વ્યાપારીભાઈએ આ કામ કાબેલિયતથી સંભાળ્યું. મહેમાનો જમણમાં પાંચ પકવાન ખાઈ એવા તો ખુશ થયા કે, ખાધું એક મોંઢે પણ વખાણ બે મોઢે કરવા લાગ્યા. આખી નાતમાં આ સુથારનું નામ વખણાવા લાગ્યું. એનું મન આનંદથી ભરાઈ આવ્યું. બપોર થયા એટલે વ્યાપારીભાઈએ કહ્યું : “આટલી મીઠાઈ વધી છે, તમારે ઘેર મોકલાવી દઉં છું.” સુથારનું મન તો હર્ષથી ભરેલું હતું જ. એણે વિચાર્યું : મને આખી નાતમાં જે જશ મળ્યો તે આ ભાઈની વહીવટની કુશળતા અને આવડતના કારણે છે. આ માટે તે કોઈ રકમ તો લેશે નહીં, તો આ મીઠાઈ તેમને જ ભળાવી દઉં.’ કહ્યું, “મીઠાઈ મારે ઘેર નહીં પણ તમારે ઘેર જ મોકલી આપો.' વ્યાપારી જૈનધર્મી હતા. ઘણી ‘ના’ કહી પણ સુથારનો સાચુકલો ભાવ જોઈ સ્વીકારી લીધું. સાથે જ મનમાં એક શુભ વિચાર જાગ્યો. પોતાના પરિવારને બોલાવી કહ્યું : “આપણા ગામના તમામ ઉપાશ્રયમાં વિરાજમાન પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજને વહોરવા આમંત્રણ આપી આવો. આગ્રહ કરી લાભ આપવાનું કહેજો.” ઘણા ઉપાશ્રયેથી સાધુ-સાધ્વીજીઓ લાભ આપવા પધાર્યા. કેટલાકને અઠ્ઠમનું અત્તરવાયણું હતું તો કોઈકને છઠ્ઠનું, તો કોઈકને ઉપવાસનું. બહુ ઉત્તમ લાભ મળ્યો. આખા પરિવારે આગ્રહ કરીને વહોરાવ્યું. ‘લ્યો ભિક્ષા છે સૂઝતી જી...' સરસ લાભ મળ્યો તેની હૃદયથી અનુમોદના કરી. મોડે સુધી પરિવારના ચિત્તમાં આ આનંદ ઘૂંટાતો રહ્યો. સુપાત્ર દાનથી પુણ્યાનુબંધી પુણ્યનો ઉત્કૃષ્ટ બંધ પડ્યો. વહીવટ સોંપાયો તો તેને યથાર્થ રીતે કરી જાણ્યો. સુકૃતની કમાણી કરી લીધી. આવાં કામ આવી નિર્મળ દ્રષ્ટિથી કરવાનાં હોય કામ કર્યું અને એ બદલ જે મળ્યું તે ઘરભેગું કરી શકાયું હોત; એ પણ અજુગતું ન ગણાત. પણ આ જે લાભ મળ્યો તેનાથી વંચિત રહ્યા હોત! જ્યારે પણ આવી જવાબદારી ભળાવવામાં આવે ત્યારે આવી શુભભાવનાની સમજ રાખવી જોઈએ. આ વ્યાપારીભાઈ જ રાજગૃહી નગરીમાં શ્રેણિક રાજાને ત્યાં નંદિકુમાર તરીકે જનમ્યા અને વેશ્યાને ત્યાં રોજ દશ-દશને પ્રતિબોધ પમાડતાં-પમાડતાં પોતે પણ પામી ગયા. ધન્ય બની ગયા! ૩૧૦: પાઠશાળા Page #358 -------------------------------------------------------------------------- ________________ ૧૩ જિજ્ઞાસા Page #359 -------------------------------------------------------------------------- ________________ અમારે અહીં દેરાસરમાં, પ્રવેશદ્વાર પર, અવાર નવાર “કાળાં કપડાં પહેરીને પ્રવેશ કરવો નહીં” આવી સૂચના લખી હોય છે. કાળી ટોપી કે કાળો કમરપટ્ટો કે કાળો ઘડિયાળ-પટ્ટો પહેર્યો હોય, તે પણ ઉતરાવવામાં આવે છે. આ નિયમ પાછળનું કારણ જાણવું છે. અમને તો એવો ખયાલ હતો કે ગમે તે વર્ણનાં શુદ્ધ અને પવિત્રવસ્ત્રો પહેરી જઈ શકાય. કાળા વસ્ત્રથી થતી આશાતનાનાં કારણ સમજવાની ઇચ્છા થઈ છે. જિજ્ઞાસા ૧ ઉત્તર - તમારો પ્રશ્ન/જિજ્ઞાસા ખૂબ જ વિચારપ્રેરક છે. પ્રભુના શાસનમાં કશું નિરાધાર કે નિષ્કારણ નથી હોતું. હા, દરેક વિધાનની પાછળના હેતુનું આપણને જ્ઞાન ન હોય તેવું બને. એ જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. હા, તમે જે સૂચના-બોર્ડ જોયું હશે તે પ્રભુજીના મહોત્સવપ્રસંગમાં જ જોયું હશે. પ્રભુજીની પ્રાણ-પ્રતિષ્ઠા (અંજનશલાકા) મહોત્સવ કે પ્રભુજીનો ગાદીનશીન(પ્રતિષ્ઠા) મહોત્સવ અથવા શ્રી શાંતિસ્નાત્ર યા અષ્ટોત્તરી સ્નાત્ર જેવા શુભ-મંગલ પ્રસંગે આ સૂચન જોયું હશે. આવા મહોત્સવના આરંભથી જ એટલે કે કુંભસ્થાપના થાય ત્યારથી આ સૂચના કરવામાં આવે છે. વાત એમ છે કે પરમાત્મતત્ત્વનું આરોપણકાર્ય કે પરમાત્માને ગાદીએ બિરાજમાન કરવાનું કાર્ય એ અનેક જીવોના કલ્યાણમાં હેતુ બનનારું કાર્ય છે. કલ્યાણમાં ઉલ્લાસ એ પ્રાણ છે. પ્રભુ સ્વયં ઉલ્લાસમય છે તેથી આવા કાર્યનો પ્રારંભ થાય ત્યારથી, ઉલ્લાસ-ઉત્સાહનો વિરોધીભાવ શોક છે, તેની છાયા સુધ્ધાં આ પ્રસંગ પર ન પડવી જોઈએ.માત્ર ઉલ્લાસ.. ઉલ્લાસ જ વાતા-વરણમાં તરવરવો જોઈએ; તો જ એ પ્રસંગ સકલ આત્માના અભ્યુદયનું નિમિત્ત બની શકે. ૩૧૨ : પાઠશાળા આપણાં સંસારનો એક વણલખ્યો નિયમ છે કે કોઈ વ્યક્તિના સ્વજન ગુજરી ગયા હોય તો તેનાથી થયેલા શોક-દર્દને કારણે સારાં વસ્ત્રો પહેરવા ન ગમે, અને શોકદર્શક તથા ઉત્તમ ન કહેવાય તેવા વર્ણનાં - શ્યામ વર્ણનાં વસ્ત્રો પહેરવામાં આવે. તેવાં વસ્ત્રો પહેરીને આવનારના મનમાં શોકની કાલિમા સ્વાભાવિક જ છવાયેલી હોય અને એની અસર શોકાકુલ વાતાવરણ પર પણ થાય. ઉલ્લાસમય વાતાવરણમાં શોકની, જરા જેટલી પણ, છાંટ કે છાયા પડે તે અનુચિત છે માટે એવી વ્યક્તિને, એવા પ્રસંગે, એવા સ્થાને, એ દિવસોમાં પ્રવેશ આપવામાં આવતો નથી. માટે નિયમ બન્યો કે કાળાં વસ્ત્રો પહેરેલી વ્યક્તિએ આવવું નહીં. - એ બાબતમાં કાળી ટોપી કે કાળા વર્ણની અન્ય વસ્તુ અથવા અન્ય વસ્તુ સહિતની વ્યક્તિની અહીં વાત નથી. પરંતુ આ તો જન-સમૂહ છે. તેને આ બધી ઝીણી વિગતો કોણ સમજાવે? તેથી કાળી વસ્તુ માત્ર, પછી તે વસ્ત્ર હોય કે બંડી હોય, કામળી હોય, ટોપી હોય, પર્સ કે પટ્ટો હોય – નહીં એટલે નહીં. આમ મૂળ વાત છે. એના અનુસંધાનમાં એ જાણવું જરૂરી છે કે એવા મહા-મંગળ પ્રસંગોમાં શ્રી નેમિનાથ પ્રભુની જાન, પશુનો વાડો, રાજીમતીનું વિરહદર્દ દર્શાવતાં ચિત્રો, રચના કે રંગોળી; શ્રી મહાવીર પ્રભુના અને પાર્શ્વનાથ ભગવાનના જીવનના ઉપસર્ગો, પરીસહો વર્ણવતાં ચિત્રો-રચના-રંગોળી કે ગીતોનો, આવા ઉત્સવના દિવસોમાં સર્વથા નિષેધ ફરમાવવામાં આવે છે. એવું બધું જોનારના મનમાં એવું થવા વકી છે કે અ૨૨.. પ્રભુને આવા ઉપસર્ગો સહવા પડ્યા ? મારા પ્રભુજીને આવા માણસે દુઃખ આપ્યું ? ઉપસર્ગ કરનાર પ્રત્યે પણ દોષ જાગે. માટે આવો અશુભ ભાવ પણ ચિત્તમાં ન ફરકે, તે માટે એવી બાબતોનો નિષેધ કરવામાં આવે છે. અરે ! આવા મંગળમય દિવસોમાં પ્રભુજી સમીપે, કુંભ-સ્થાપના કરવામાં આવી હોય તેની પાસે, ત્રિકાળ સ્મરણીય સ્તોત્રનો પાઠ કરવામાં આવે, તે પાઠ નવ હોવા છતાં તેમાંથી સાત જ ગણવાનું વિધાન છે. નવમાનાં બે, નમિાસ્તોત્ર અને ત્યાળમંવિસ્તોત્ર બાદ કરવામાં આવ્યાં છે. એ માટેનું કારણ એ છે કે, એ બન્ને સ્તોત્ર શ્રી પાર્શ્વનાથ પ્રભુ વિષયક છે જેમાં કમઠે કરેલા ઉપસર્ગોનું Page #360 -------------------------------------------------------------------------- ________________ વર્ણન છે! ઉપસર્ગના વર્ણનવાળાં સ્તોત્ર સિવાયનાં, માત્ર વિધિકાર, ભગવાનના માતા-પિતા બન્યા હોય તેના મંગલ શબ્દોના ભંડારરૂપ જે સાત સ્તોત્ર છે તેનો જ ત્રિકાળ આચાર-વિચાર તથા દેહની શુદ્ધિ), ભાવશુદ્ધિ સહુનું હૃદય પાઠ કરવામાં આવે છે ! નિર્વેર હોય, નિર્મળ હોય, નિરહંકારી હોય) --- આ બધું એક આવા શુભ પ્રસંગે, રાત્રે ભાવનામાં સંગીતકારે હોય પછી જુઓ, પ્રભુજીના મહોત્સવની રંગત નિહાળો, શ્રી મેતારક મુનિનું ગીતબદ્ધ કથાનક શરૂ કર્યું તો, આવો પ્રસંગ અનેકના હૈયે ચિરકાળ પર્યત સંભારણું બની નિશ્રાદાતા પૂજ્ય આચાર્ય ભગવંતે સૂચના મોકલાવી કે રહેશે. પ્રસંગ ઊજવવાનો હેતુ સિદ્ધ થાય છે. આવો પ્રસંગ ધન્ના-શાલિભદ્ર જેવું કથાગીત રજૂ કરવાનું રાખો, આ ન નિહાળનારમાં બોધિબીજનું વાવેતર થાય છે. કરશો. લંબાણ પૂર્વકના આ ઉત્તરથી તમારું મન નિઃસંશય ઉત્સવના દિવસોમાં સકળ સંઘના મન-પ્રાણમાં બન્યું હશે. ધર્મ પ્રત્યે નિઃશંક બનેલા ચિત્તને, ધર્માનુષ્ઠાનનું ઉલ્લાસનું તત્ત્વ જ રમમાણ રહેવું જોઈએ. આ અનુસંધાને ફળ કલ્પવૃક્ષની જેમ ફળે છે. આવું ફળ તમને પણ પ્રાપ્ત અન્ય એક પ્રસંગ રજૂ કરવા મન થાય છે. આજકાલ થાઓ ! ઉજવાતા શાનદાર અંજનશલાકા પ્રસંગોએ, પંચકલ્યાણકની ઉજવણી પણ ‘બડા ઠાઠ થી થતી હોય છે. જન્મ કલ્યાણકની ઉજવણીમાં, “ઘર ઘર દીવડા પ્રગટાવો” અને “ઘર ઘર હર્ષ વધાઈ” નું જ વાતાવરણ, ચોમેર ઊભું જિજ્ઞાસા કરવામાં આવે છે. આ બરાબર છે. દુનિયાનો તારણહાર, એક રાજદુલારો જન્મ ધારણ કરે તેથી સર્વત્ર હર્ષની છોળ ઊછળે તે સમજી શકાય તેવું છે. વળી આ બધું મહોત્સવની શોભારૂપ પણ છે. આવી સ્થિતિ હોવા છતાં, દીક્ષા કલ્યાણક ઊજવવાનું આવે છે ત્યારે, શા માટે ભારે ગમગીન અને શોકમય વાતાવરણ સર્જવામાં આવે છે, તે સમજાતું નથી ! રૂડા આ વખતના ચોમાસામાં ગુરુ મહારાજે, પ્રવચનમાં રાજ-મહેલ ત્યાગીને, અવની પરનો એક અજોડ સંયમી, સમ્યક્વમૂલ બાર વ્રતોની સમજણ આપી; પર્યુષણ પછી જન્મ-જરા-મૃત્યુના રોગથી કાયમી છુટકારાના માર્ગને આસો મહિને, બાર વ્રત ઉચ્ચરાવતા હતા. ઘણાં બધાંની બતાવવા, જગતના જીવમાત્રને દુ:ખના કળણમાંથી સાથે મને પણ ભાવ આવ્યા અને મેં એ બાર વ્રત લીધાં. ઉદ્ધારવા માટે, તરણતારણ જહાજરૂપ ધર્મતીર્થ પામવા વ્રતો લેતી વખતે જયણા પણ રાખી છે. માટેના ઉત્તમોત્તમ માર્ગે સંચરવા જાય છે, તે તો આપણા નોંધપોથી બનાવી એમાં, વર્ષભરમાં શા શા સૌને માટે આનંદની. હર્ષની, ગૌરવની ઘટના છે. આવા અતિચાર લાગ્યા તેની નોંધ કરી આલોચના માટે ગુરુ રળિયાત પ્રસંગને લૌકિક શોકનાં કાળાં કપડાંથી શા માટે મહારાજને આપું છું. ગુરુ મહારાજ પ્રાયશ્ચિત્ત ફરમાવે તે મઢવો પડે એ જ સમજાતું નથી ! આ બાબત તો ઉલ્લાસવંત તે પ્રમાણે, નિયત સમયમાં તે પૂર્ણ કરી એની યાદી કરી મહોત્સવમાં કાળું ધાબું છે ! જો એ શોક કૃત્રિમ હોય તો તે ગુરુ મહારાજને પુનઃ સુપરત કરું છું. એક જિજ્ઞાસા રહ્યા દંભ છે, નાટક છે; અહંદુ ધર્મ એને કદી આવકારે નહીં. કરે છે : બાર વ્રત પૈકી દશમું ‘દેશાવકાશિક વ્રત' લીધું એ શોક સત્ય હોય તો પણ, આવા પ્રસંગે જે પાંચ શુદ્ધિનો તેમાં અમને વર્ષમાં એક વાર આઠ સામાયિક અને બે આગ્રહ રાખવામાં આવે છે તેમાં પ્રાણ સ્વરૂપ, ભાવશુદ્ધિ પ્રતિક્રમણ કરી લેવા એવું સમજાવ્યું હતું અને દર પખીના ખંડિત થાય છે. અન્ય ચાર શુદ્ધિમાં ભૂમિશુદ્ધિ, મુહૂર્તશુદ્ધિ, પ્રતિક્રમણમાં જે અતિચાર બોલાય છે તે અતિચાર લાગે, દ્રવ્યશુદ્ધિ (ધન તથા ઔષધિઓ, પૂજન-અનુષ્ઠાનનાં તેવું વ્રત તો અમે આચરતા નથી. તો આ શું છે? આમ દ્રવ્યો), પૂજકશુદ્ધિ (નિશ્રાદાતા, આચાર્ય મહારાજ, કેમ છે? જિજ્ઞાસા:૩૧૩ Page #361 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર - તમારો પ્રશ્ન ઘણો સમજપૂર્વકનો છે. યથામતિ ખુલાસો કરીશ. આ વાત ખૂબ જ ઉત્તમ રીતે કલિકાલ સર્વજ્ઞ, યોગશાસ્ત્ર સ્વોપજ્ઞવૃત્તિમાં સરળ રીતે સમજાવી છે. આ વ્રત, છઠ્ઠા દિક્પરિમાણ વ્રતના સંક્ષેપરૂપ જિજ્ઞાસા છે. બાહ્ય તપમાં જે “સંલીનતા” નામનું તપ આવે છે; તેના ત્રણ ભેદ છે – મનઃ સંલીનતા, વચન સંલીનતા અને કાય સંલીનતા. તેની આચરણાસ્વરૂપ આ વ્રત છે. ઓછામાં ઓછું એક પ્રહર (આજની ભાષામાં ત્રણ કલાક) સુધી એક ઓરડામાં સ્વાધ્યાય અથવા ધ્યાન માટે બેસે; એ દરમિયાન ત્યાંથી ઊભા નહીં થવાનું, અવાજ દેરાસરમાં પંડિત વીરવિજયજી રચિત સ્નાત્ર-પૂજા ભણાવાય કરીને બીજાને જાણ પણ નહીં કરવાની કે - “હું અહીં છે. છે. એની રચના રસાળ છે, રોચક છે, રોમાંચક પણ છે. એ રીતે મૌનમાં રહેવાનું તે વચન સંલીનતા. ઊભા ન એમાંના શબ્દો એટલી ઝડપથી ગવાતા-બોલાતા હોય છે થઈએ એ કાય સંલીનતા; સ્વાધ્યાય સિવાય અન્ય કાંઈ કે એની શુભ – અસર ચારે તરફ ફેલાય તે પહેલાં તો વિચાર નહીં કરવાના તે મનઃ સંલીનતાસ્વરૂપ તપ પણ એ શબ્દો કુદાવી દેવામાં આવે છે ! વળી તેમાં પ્રાકૃતભાષાબદ્ધ ત્રણેક ગાથાઓ આવે છે. થાય છે. આ રીતે, મન વચન કાયાના યોગથી સ્થિરતાનો જેવી કે: અભ્યાસ વધે છે. મૂળ શબ્દમાં જ આ અર્થ છે : દેશ અને मचकुंद चंप मालफू, અવકાશ – તત્સંબંધી વ્રત. દેશ એટલે અલ્પ, થોડી; कमलाफ पुप्फ पंचवण्णा; અવકાશ એટલે જગ્યા. થોડી જગ્યામાં બેસવાનું વ્રત. जगनाह - न्हवण समये, આટલું તમે સમજશો તો તમને પખી અતિચારમાં દશમા देवा कुसुमांजलिं दिति. વ્રતના અતિચાર તરત સમજાશે. કાંકરો નાંખી, સાદ કરીને આપણાપણું જણાવ્યું.” કુસુમાંજલિની આ ગાથામાં ફૂલોની વાત હોય તેવું લાગે મૂળે આ વાત વંદિત્તા સુત્રમાં આવે છે. એમાં છે. આપ અમને આ ગાથા સમજાવો ને ! સમજીને ગાઈએ પુરાહ્ન શબ્દ છે તેમાં પુદ્ગલ એટલે ઢેકું = કાંકરો, આ અર્થનો ખ્યાલ કરજે. વળી એ સમજતાં, હાલ પ્રચલિત - પમાય ! અને એ આનંદથી ક્યારેક તે અમૃતક્રિયા પણ બની માન્યતા, દશ સંખ્યાનો મેળ કરવા માટે “આઠ સામાયિક શકે! ઉત્તર - તમારી ઉત્કંઠા મારે માટે પણ ભાવતાં અને બે પ્રતિક્રમણ” એમ કરવામાં આવે છે. આ કારણમાં એક વાત એમ પણ લાગે છે-પુરુષો પોષ વ્રત કરે ત્યારે ભોજનની ગરજ સારનાર બની રહેશે! ગાથાનો અર્થ જરૂર સમજાવું, પણ મારે મન તો કુસુમાંજલિ શબ્દનો જ ખૂબ બાળકો પણ ઉપાશ્રયમાં રહે, વિરતિથી ટેવાય તે માટે મહિમા છે ! તમે ધ્યાનથી જોજો; લગભગ સત્તર વખત તેઓને સાનુકૂળ રહે તેવું એકાસણાપૂર્વક, આઠ સામાયિક કસમજલિ શબ્દ આવે છે ! પ્રભુજીને અભિષેક કરતાં પહેલાં અને બે પ્રતિક્રમણ કરાવતાં હશે એમ લાગે છે. બાળ જીવો વારંવાર વધાવવાના હોય છે. વંદન-પૂજન-સત્કાર-સન્માન. માટે જેનો પ્રારંભ થયો તે પછી બધા માટે દેશાવકાશિક પુષ્પોથી સત્કારવાનું, આવકારવાનું... પ્રભુજીને જોયાનો વ્રત બની રહ્યું, એમ મને લાગ્યું છે. હર્ષ પ્રગટ કરવાનું ઉત્તમ ઉપકરણ છે. આમંત્રિતનું પુષ્પગુચ્છથી અભિવાદન કરવાની આપણી પ્રથા પ્રચલિત અહીં કુસુમાંજલિ એટલે પુષ્પો જ જોઈએ. તેને વિકલ્પમાં ચોખાથી ચલાવવામાં આવે છે પણ તે અવિધિ ૩૧૪: પાઠશાળા Page #362 -------------------------------------------------------------------------- ________________ જિજ્ઞાસા છે. તેનો નિષેધ કરવાનો કહ્યો છે. જે મનોભાવ પુષ્પોથી Sળ વર્ણનાં પુષ્પોની કુસુમાંજલિથી જગન્નાથના અભિષેક સમયે પ્રગટ થાય, તે ચોખાથી થાય જ કેમ? અવેજી, જ્યાં ચાલતી દવા વધાવે છે. હોય ત્યાં જ ચાલે. ઘરે આવેલા મહેમાનને તમે ચાનો કપ તમે નક્કી કરજો જ કે ક્યારે પણ કુસુમાંજલિની જગ્યાએ ધરો છો તેના વિકલ્પમાં પાંચની નોટ ધરશો ખરા ? એ ચોખાની અંજલિથી વધાવીશ નહીં. ત્રણે કાળનાં પાપ મશ્કરી જેવું જ લાગે, એમ કહેશો; પછી પ્રભુજીને પુષ્પને હરવાની તાકાત કુસુમાંજલિમાં છે. ભાવિકોનાં દુરિતને બદલે ચોખાથી વધાવવા એ શું લાગે? હરવાની શક્તિ આ કુસુમાંજલિમાં છે. ભાવપૂર્વક, પુષ્પોથી પુષ્પો જ જોઈએ. અરે, ડમરાનાં પાન પણ ન ચાલે. ખોબો ભરીને પ્રભુજીને વધાવનાર ક્યારે દુ:ખી-દરિદ્ર રહેતો ફૂલની પાંખડીઓ પણ ન ચાલે. કલિકાલસર્વજ્ઞ ત્રિષષ્ટિમાં જ નથી. પ્રભુની કૃપા પ્રાપ્ત કરવાનો અને પ્રભુના કૃપા પાત્ર પ્રભુની કુસુમાંજલિમાં પારિજાતના પુષ્પો દર્શાવ્યા છે. બનવાનો શ્રેષ્ઠ માર્ગ પ્રભુને કુસુમાંજલિથી વધાવવાનો છે. પારિજાતના નાજુક ફુલો, કોમળ કેસરી દાંડીના અને ચાર આશા છે કે આનાથી તમારા મનનું સમાધાન જરૂર પાંખડીવાળા સુંદર ફૂલ થાય છે. સાંજે ખીલે અને સવાર થયું હશે અને અવિધિ દૂર કરીને વિધિમાર્ગના પ્રેમી બની સવારમાં એની મેળે ખરી પડે. નીચે ભોંય પર સ્વચ્છ વસ્ત્ર રહેશો. પાથરી રાખ્યું હોય તો તે પર જમા થયેલા પારિજાત પુષ્પો કુસુમાંજલિ માટે શ્રેષ્ઠ ગણાય. તેની મોસમ શ્રાવણથી માગસર સુધીની ગણાય. એવા જ નાજુક જૂઈના ફૂલ, જાઇના ફુલ, બોરસલીનાં ફૂલ -- આ બધાં કુસુમાંજલિના ફૂલ ગણવામાં આવે છે. હવે આ ગાથાની વાત કરીએ. मचकुंद चंप मालई, कमलाई पुप्फ पंचवण्णाई जगनाह-न्हवण समये, વાત સાંભળી છે. અનેકવાર સાંભળી છે. જ્યાં જ્યાં સાંભળી देवा कुसुमांजलिं दिति છે ત્યારે ગળે ઊતરી નથી, માટે જિજ્ઞાસાથી પ્રશ્ન કરું છું. અર્થ : Hવ = બૂચના ફૂલ જેને કંદ પણ કહેવાયઃ ઉચિત ગણાય તો ઉત્તર આપશો અથવા પૂછવાની રીત સરસ્વતી દેવીના શ્વેત વર્ણ માટે આ ઉપમા અપાઈ છે. બરાબર ન લાગે તો તે પણ શીખવજો. વાત પ્રસન્નચન્દ્ર આસો મહિનાથી પોષ મહિના સુધી તેની મોસમ ગણાય રાજર્ષિની છે, પૂછનાર શ્રેણિક રાજા છે. છે. સંપ = ચંપો. તેની ત્રણ જાત : ખડચંપો, નાગચંપો અને ઉત્તર આપનાર શ્રમણ ભગવાન મહાવીર મહારાજા સોનચંપો. સોનચંપો શ્રેષ્ઠ ગણાય. “વાડી ચંપો સ્કોરિયો. છે. ઉત્તરમાં શંકા નથી. પ્રશ્ન માત્ર એટલો છે કે “ક્ષણ એકના સોવન પાંખડીએ;' એમાં જે સોવન પાંખડીવાળો ચંપો તે આંતરે” આવું બન્યું શાથી? આ જ સોનચંપો. તેનું દર્શન દુર્લભ છે. ગિરિરાજ પર સાતમી નરક ક્યાં? સર્વાર્થ સિદ્ધ વિમાન ક્યાં? અને મોતીશા શેઠની ટૂંકમાં જતાં ડાબે-જમણે જે બગીચા છે, તેમાં કેવળજ્ઞાન ક્યાં ? આટલું બધું ઝડપી? શબ્દની ઝડપથી પણ દેરાસરની આગળ ઊંચાં ઝાડ છે તે સોનચંપાના. બારે મહિના વધારે ઝડપથી આ બન્યું છે ! મને જેવી વસ્તુ શું છે ? -- તેને ફલ આવે. શ્રાવણ-ભાદરવામાં તો મોટો ફાલ આવે. આવું બધું મનમાં ચાલે છે. સમાધાન થાય તેવું કાંઈક આપો. છાબ ભરાઈ જાય ! માતરું= મોગરો. એની સુગંધ જે માણે ઉત્તર - પ્રશ્ન ઉચિત જ છે. કોઈ પણ સાંભળનારને પ્રશ્ન તેને બીજી સુગંધ ન ગમે, પરિમલથી ઊભરાતું ફુલ છે થાય તે સ્વાભાવિક છે. પ્રશ્ન કરવાની રીત પરત્વે કાંઈ મોગરો ! પછી છે મન - આ કમલનાં પુષ્પોની અનેક કહેવાનું નથી. હવે તમારા પ્રશ્નનો ઉત્તર આપવાની કોશિશ જાત છે : શ્વેતકમલ, નીલકમલ, ૨ક્તકમલ, સહસ્ર કરે. પાંખડીવાળું લક્ષ્મીકમલ (જે વર્ષમાં એક જ વાર ભદ્રકાળીના મન એક સબળ, સશક્ત અને સમર્થ માધ્યમ છે. મન મંદિરે આવે છે) - આવી જદી જદી જાતનાં કમળો, પાંચ આત્માની સમીપે રહે છે. આત્માની ચૈતન્ય શક્તિ તેને સીધી જિજ્ઞાસા : ૩૧૫ Page #363 -------------------------------------------------------------------------- ________________ રીતે જ ઝીલે છે. માત્માતિ પરિબાની -આત્માને થયા. શુભ ધ્યાનાગ્નિ તીવ્ર બન્યો. કર્મના ગંજ ખરવા પરિણામી કહ્યો છે. મને પણ એજ રીતે પરિણામી છે. લાગ્યા. મોહ ગયો. અજ્ઞાન ગયું. લોકાલોકપ્રકાશક પરિણામની ધારા ચંચળ હોય છે અને તે સતત બદલાતી કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. શ્રેણિક રાજાની પ્રશ્નાવલિ ચાલુ થઈ. પણ તેની જ છાયા છે. મનને પારા જેવું ચંચળ આ પ્રક્રિયા ચાલુ હતી અને પ્રભુ જ્યાં “સર્વાર્થ સિદ્ધ બોલે કહ્યું છે. વળી તે નિમિત્તવાસી છે. તે રૂપ નિમિત્ત છે તો છે ત્યાં દેવોએ દુંદુભિ વગાડી. પ્રભુ ! આ શું ? -શ્રેણિક શબ્દ પણ નિમિત્ત છે. એ શબ્દ નિમિત્તને પામીને બધી રાજાએ પૂછયું. પ્રભુ કહે છે : તે રાજાને આમ બન્યું છે; જૂની સ્મૃતિ સળવળી અને મશાન ભૂમિમાં કાઉસગ્ગ ધ્યાને કેવળજ્ઞાન થયું છે. (આધાર : પરિશિષ્ટ પર્વ) રહેલા પ્રસન્નચન્દ્ર મુનિએ કર્મ ખપાવવા આકરી તપસ્યા આ બધી મનની માયા છે. મનની ચરમ શક્યતાનાં આદરી હતી, શુદ્ધ મોક્ષને લક્ષ્ય સાથેની સાધના ચાલુ આમાં દર્શન થાય છે. મન ચંચળ છે. મનના પરિણામો સતત હતી; ત્યાં જ શ્રેણિક રાજાના મંત્રીદુર્મુખનાં વચનોનું નિમિત્ત બદલાતા રહે છે. તેના ગ્રાફનો એક છેડો આકાશને આંબતો એવું મળ્યું કે, મંત્રી તો એવું બોલીને આગળ ગયા, અહીં હોય તો બીજો છેડો પાતાળને અડતો હોય છે ! અશુભ તો મનના વિચારોનું વલણ અને ભાવોનું વહેણ સાવ તરફની ગતિ એ મનનો સ્વભાવ બની ગયો છે. આપણે બદલાઈ ગયું. મહારાજની કાયા શ્મશાનમાં રહી; પણ પ્રયત્ન કરીને પણ મનને શુભ વિચારોમાં લઈ જવાનું રાખવું. મન તો યુદ્ધભૂમિમાં પહોંચી ગયું! આશા છે કે આટલાથી તમારા મનનું સમાધાન થયું હવે શ્રેણિક રાજા જેવા પ્રભુ પાસે પહોંચ્યા કે તરત જ હશે અને પ્રસન્નચન્દ્ર રાજર્ષિની બાબતમાં “ક્ષણ એકને રસ્તામાં મુનિ મહારાજને આવી ઉગ્ર તપસ્યા કરતા દીઠા આંતરે” કેમ બન્યું, તે બાબતના સંશયનું પણ સમાધાન થયું હતા; તે વખતની તેમના મુખ પરની શુભ ભાવોની ઝલક હશે. મનમાં વસી ગઈ હતી. તેથી પ્રભુ પાસે પહોંચીને વન્દના કરીને પહેલો જ પ્રશ્ન કર્યો : પ્રભુ ! એ મુનિવરનું આયુષ્ય હમણાં પૂરું થાય તો તે ક્યાં જાય ? પ્રભુ કહે છે : સાતમી જિજ્ઞાસા નરકે જાય !રાજા શ્રેણિકે આઘાત અને આશ્ચર્ય એક સાથે અનુભવ્યાં. રાજા શ્રેણિક પણ ચતુર હતા. રોજબરોજ પ્રભુની દેશના સાંભળીને જીવના સતત બદલાતા પરિણામોને જાણતા હતા; તેથી વળી પૂછ્યું : પ્રભો ! હમણાં આયુષ્ય પૂર્ણ થાય તો ? આ બાજુ પ્રસન્નચન્દ્ર રાજર્ષિના પરિણામોની ચડઊતર સતત ચાલતી હતી. યુદ્ધ શરૂ થયા પછી શત્ર રાજાને અમારે શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાનનું ઘર-દેરાસર છે. હણવા માટે કોઈ શસ્ત્ર હાથવગું ન રહ્યું એટલે માથા પરનો પ્રભુજીની ભક્તિ કરવાનો અનેરો આનંદ આવે છે. ધ્યાન મુગટ યાદ આવ્યો. પણ જેવો હાથ મુગટ લેવા માથે ગયો કરવા માટે જોઈતું એકાંત પણ મળી રહે છે. રોજ સાંજે ત્યાં તો, લોચ કરેલા મસ્તક ઉપર હાથ ફર્યો ! એ જ ક્ષણે પ્રભુજીનું બહુમાન કરતી આરતી ઉતારવાનો લાભ લઈ મૃતિ થઈ : અરે ! હું તો સાધુ છું. શ્રમણપણાની સ્મૃતિ મનની પીડાઓ શાંત કરવાનું નિમિત્ત મળે છે. થતાંવેંત થયું : રૌદ્રધ્યાનવાળા મને ધિક્કાર થાઓ. સાધુ સાંજે આરતી પછી મંગળ દીવો ઉતારવાનો હોય છે. થયેલા એવા મને તે દીકરાથી શું ? એ મંત્રીથી શું ? શુભ મંગળ દીવાની થાળીમાં કપૂરની ગોટી મૂકીએ છીએ તે વિચારોનો પવન આવ્યો કે મોહનાં વાદળો વિખરાયાં ! જોઈ જિજ્ઞાસા જાગી છે કે આ પ્રથા મંગળ દીવા માટે જ શા વિવેકનો સૂર્ય સહસ્ર કિરણે ઝળહળવા લાગ્યો. એ ક્ષણે પ્રભુ માટે ? આપ કૃપા કરી મનનું સમાધાન કરશોજી. મહાવીર મહારાજા સામે જ બિરાજમાન હોય તેમ માનીને ઉત્તર - તમારો પ્રશ્ન મહત્ત્વનો છે. આવા પ્રશ્નો ભક્તિ-વંદના કરી, પોતાથી થયેલા આવા દુર્ગાનની મનમાં ઊગવા જ જોઈએ. જિજ્ઞાસા જ્યાં સુધી જાગતી છે આલોચના કરી, પ્રતિક્રમણ કરીને પ્રશસ્ત ધ્યાનમાં આરૂઢ ત્યાં સુધી જ્ઞાનનાં દ્વાર ખુલ્લાં છે. વાત વિચારવા જેવી છે. ૩૧૬: પાઠશાળા Page #364 -------------------------------------------------------------------------- ________________ મેં પણ આ પ્રશ્ન અલ્પ-સ્વલ્પ દ્રષ્ટિએ વિચાર્યો છે. પૂરું સમાધાન થયું નથી છતાં, મળ્યું છે તે વહેચું છું. પ્રભુની ભક્તિનું પક્ષી પ્રભુના ચિદાકાશમાં ઉડ્ડયન જિજ્ઞાસા કરે છે. એ માટે વિવેક અને જયણા એ બે પાંખનો સહારો હોય છે. જયણા પ્રવૃત્તિસ્વરૂપ છે. વિવેક વૃત્તિસ્વરૂપ છે. એ જાણીતું છે કે જૈન ધર્મમાં એક પણ પ્રવૃત્તિ જયણા વિના ન શોભે. આરતી-મંગળ દીવો સંધ્યાસમયે ઉતારવાના હોય છે. આવા સમયે, આરતી-મંગળ દીવાની પ્રગટાવેલી થરકતી પીળી જ્યોત ફૂદાં, પતંગિયાં, માખી આદિ ઊડકણી જીવતોને આકર્ષે છે. વળી બે હાથે દીવાની થાળી પકડેલી | ‘વાર્ષિક મહાપર્વ પર્યુષણમાં શ્રીકલ્પસૂત્રનાં બધાં જ હોય એટલે એ જીવાતને ઉડાડાય કેવી રીતે ? પર્વજોએ વ્યાખ્યાન આદિથી અંત સુધી બરાબર સાંભળવા એવી ગોઠવણ કરી કે મંગળદીવાની બાજુમાં કપર જોઈએ. આવી પ્રેરણા કરી હતી એટલે આ વખતે બધાં પ્રગટાવવાથી, તેની સુવાસથી જીવાત દૂર રહે અને એ જ વ્યાખ્યાન એકાગ્રતાથી સાંભળ્યાં. એ બધું સાંભળતાં જીવોને કિલામણા ન થાય; ધ્યાનભંગ થયા વિના દીપકપૂજા કેટલીક જિજ્ઞાસા થઈ છે જેમાંની એક અત્રે અહીં આપની થઈ શકે ! પાસે રજૂ કરું છું. હવે પ્રશ્ન એ છે કે, કપૂરની ગોટી ફક્ત મંગળ દીવામાં શ્રી કલ્પસૂત્રના બપોરના બીજા વ્યાખ્યાનમાં જે વાતો જ શા માટે ? આરતીમાં તો વધુ દીવા છે એટલે એમાં તો આવી તેમાં ત્રિશલામાતાને આવેલાં ચૌદ મહાસ્વપ્ન ખાસ જોઈએ. આ બાબત વિચાર કરતાં એક વિકલ્પ એવો પૈકીનો ચાર સ્વપ્નનું વર્ણન આવ્યું, તેમાં ચોથા સ્વપ્ન ફરે છે કે, ચારસો-પાંચસો વર્ષ પૂર્વે, પહેલાં મંગળ દીવો તરીકે શ્રીદેવીનું વર્ણન વિસ્તારથી આવ્યું. સુંદર શૈલીથી અને પછી આરતી -- એમ ક્રમ હશે. પંડિત વીર વિજયજી સમજવા મળ્યું. પૂજ્ય મહારાજ સાહેબે શબ્દો છૂટા પાડીને કૃત પૂજાઓમાં આવા ઉલ્લેખ છે : “દીવો મંગળ આરતી વિગતવાર સમજાવ્યું. કીજે.” તથા “મંગળ દીવો આરતી કરતાં, સુરવર જય તે પછીના દિવસે જ્યારે સ્વપ્ન-દર્શન અને જન્મજય બોલે.’ આમ, પહેલો ઉલ્લેખ મંગળ દીવાનો છે. વાચન પ્રસંગ ઉજવાયો, તેમાં તો ચોથા સ્વપ્ન તરીકે પરિવર્તન ક્યારથી થયું. શા હેતથી થયું તે હજી જાણી વારંવાર લક્ષ્મીદવાનું જ નામ બોલાતું હતું. બોલનાર એક શકાયું નથી. જે હેતુથી મંગળ દીવામાં કપૂરની ગોટીને પણ વાર શ્રીદેવીના દર્શન કરાવવાનું કે તેને માળા પ્રગટાવીને મુકાય છે તે હેતુથી આરતીમાં પણ મુકાવો પહેરાવવાનું બોલ્યા જ નથી. શ્રીદેવી અને લક્ષ્મીદેવી એ જોઈએ. ક્રમમાં મંગળ દીવો પ્રથમ હોય તો તે વખતે બે એક જ છે કે જુદાં છે ? જણાવવા કૃપા કરશોજી. પ્રગટાવેલી કપૂર-ગોટીની સુગંધ આરતી વખતે પણ સળંગ રહે. હવે ક્રમ બદલાયો જ છે ત્યારે આરતી વખતે જ કપૂર ઉત્તર - તમે આ વખતે શ્રીકલ્પસત્રનાં બધાં જ ગોટી પ્રગટાવીને મૂકવાનું રાખવું જોઈએ. અથવા, બન્ને વ્યાખ્યાન વિધિપૂર્વક અને આદિથી અંત સુધી સાંભળ્યાં વખતે નવી ગોટી પ્રગટાવી શકાય. કપૂરની સુગંધથી તે જાણી મન પ્રમુદિત થયું. શ્રાવકનું આ પરમ કર્તવ્ય છે જીવાતની વિરાધના ન થાય, કિલામણા ન થાય એ ખાસ કે તેણે આ મહાપર્વમાં શ્રીકલ્પસૂત્રનાં બધાં જ વ્યાખ્યાન હેતુ મુખ્ય છે તેવું સમજાય છે. કોઈ બીજા ગીતાર્થ મનનપૂર્વક સાંભળવાં જોઈએ. તમે એ કર્તવ્ય બજાવ્યું છે. મહારાજને પૂછતાં વિશેષ જાણવા મળે તો જરૂર જણાવજો. વળી તમે જે પ્રશ્ન કર્યો છે તે પણ વ્યાજબી છે. હા, વાત સાચી છે. શ્રીદેવી અલગ છે અને લક્ષ્મીદેવી પણ અલગ છે. બન્નેનાં આયુધ, આસન અને સ્થાન સાવ જિજ્ઞાસા:૩૧૭ Page #365 -------------------------------------------------------------------------- ________________ હૃી – શ્રી વગેરે દેવીનાં જ નામ લીધાં છે ત્યાં હી. શ્રી એવાં મંત્રબીજ નથી. વળી ત્યાં શ્રીદેવીનું નામ અલગ છે તથા લક્ષ્મીદેવી અલગ છે તે તમે જોયું હશે. આ બધી સમ્યગુષ્ટિદેવીના સ્થાનનાં નામ છે એટલે કે, જે હાલ શ્રીદેવી છે તેનો જીવ જ્યારે આયુષ્ય પૂર્ણ થાય અને ઍવી જાય, એ જ ક્ષણે બીજો જીવ આવી જાય અને શ્રીદેવીનું સ્થાન એવું ને એવું જ શોભે. તેનું જે કાર્યક્ષેત્ર હોય તે પણ તે જીવ જ બધું બજાવે. આવી કાયમી વ્યવસ્થા હોય છે. હવે તમારા મનનું સમાધાન થયું હશે. શ્રીદેવી અલગ છે અને લક્ષ્મીદેવી અલગ છે. ત્રિશલામાતાએ ચૌદ સ્વપ્ન પૈકી ચોથા સ્વપ્નમાં લક્ષ્મીદેવીના નહીં પણ શ્રીદેવીના જ દર્શન કર્યા હતાં. ઉત્તર RE? Bus PEN PDR. " IIIIIIIIIમUJJU જદાં છે. વચ્ચે અંતર પણ ઘણું છે. શાસ્ત્રમાં બને દેવીઓનાં વર્ણન આ પ્રમાણે મળે છે. પહેલાં શ્રીદેવીનું વર્ણન જોઈએ : अम्भोजयुग्मवरदाभयपूतहस्ता पद्मासना कनकवर्णशरीरवस्त्रा। सर्वांगभूषणधरोपचित्तांगयष्टि: श्रीः श्री विलासमतुलं कलयत्वनेकम्।। અર્થ : જે શ્રીદેવીના બે હાથમાં કમળ રહેલાં છે; ત્રીજા હાથમાં વરદમુદ્રા છે, ચોથા હાથમાં અભયમુદ્રા છે. કમળના આસન પર બિરાજેલા છે. દેહનો વર્ણ તથા વસ્ત્રનો વર્ણ સોના જેવો છે. બધા જ અંગો પર આભૂષણો શોભે છે. પુષ્ટ શરીરવાળા શ્રીદેવી શ્રી(શોભા)ના અનેક વિલાસને પમાડનારા થાઓ. હવે લક્ષ્મીદેવીનું વર્ણન જોઈએ: ऐरावणासन गतिः कनकाभवस्त्र - देहा च भूषणकदम्बकशोभमाना। मातङग पद्म युगला प्रसुताऽति कान्तिः वेदप्रमाणककरा जयतीह लक्ष्मीः।। અર્થ : લક્ષ્મીદેવી ઐરાવણ હાથી ઉપર બિરાજમાન છે. તેમનો દેહ અને વસ્ત્ર અને સોના જેવા છે. આભૂષણના સમૂહથી તેઓ શોભાયમાન છે. તેમના બે હાથમાં બિજોરું છે અને બીજા બે હાથમાં કમળ છે. ચારે તરફ તેઓની કાંતિ ફેલાયેલી છે. આવા ચાર હાથવાળા લક્ષ્મીદેવી જય પામે છે. તમે જાતે જ સરખામણી કરશો તો બન્નેનો તફાવત માલુમ પડી જશે. વળી બન્નેનાં સ્થાન પણ જુદા જુદા છે. ૧00 યોજન ઊંચો અને સ્વર્ણમય લઘુ હિમવંત પર્વત છે. તેના ઉપર ૧૦ યોજન વિસ્તારવાળો પદ્મહૃદ નામે હૃદ(સરોવર) છે. ત્યાં એક વિશાળ કમળ ઉપર જ રહે છે તે શ્રીદેવી છે. | શિખરી નામના કુલ પર્વત ઉપર મહા પૌંડરીક નામનો હૃદ છે તેના ઉપર લક્ષ્મીદેવીનું નિવાસસ્થાન છે. આ સ્થાનને સમજાવતું ચિત્ર આ સાથે છે, તે જોવાથી પણ એ બન્ને સ્થાનોનો ખ્યાલ આવી જશે. આ બધો અધિકાર લઘુ ક્ષેત્રસમાસ ગ્રંથમાં આવે છે. વળી તમને તો એ ખબર હશે જ કે મોટી શાંતિ સૂત્રમાં ww us 2 wee) - A RE || f ull પણ મe 9 . કરે ૨ y wed :: મ હા વિ દે હ મેરૂ ો કરી શકાય છેનિષધ પર્વત _ હરિવર્ષ ગ ૦ ૫ત્ત વૈતાલ Mi minullast londid Ndemlimmy હિમવંત a ૦ વૃત્ત વૈતાઢયા નીdધુ વિગત પર્વIMMING! ઉત્તર ભારત રાધતાકપર્વત દક્ષિણ માંદક્ષિણ પાદક ૩૧૮:પાઠશાળા Page #366 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શબ્દ NE છે. રોબર Page #367 -------------------------------------------------------------------------- ________________ ઉચિત બોલવું કેવું જે ઔચિત્યે ભર્યું.ભર્યું.. ભુવનેશ્વરના વૈતાળ દેવ મંદિરનું શિલ્પ નવમી સદી मा गा इत्यपमङगलं व्रजइति स्नेहेनहीनं वचः, तिष्ठेति प्रभुता यथारुचि कुरु सैषाप्युदासीनता । इत्यलोच्य मृगिदशा जलधर प्रारम्भसंसूचके प्रादुर्भूत कदम्ब कोरकचये दृष्टिः समारोपिता ।। (સાહિત્ય) કદંબકળીને જોતી રહી ધારીને! નાજાઓ કહું તો અમંગળ અને જાઓ નર્યું નિર્મમ, રહો આજ્ઞા સરખું યથા રુચિ કરો, તે તો ઉદાસીનતા; એવું જાણી મૃગાક્ષી કાજળ સમાં આવંત એ મેઘને સૂચવતી નમણી કદંબકળીને જોતી રહી ધારીને! (અનુવાદ કુલીનચન્દ્ર યાજ્ઞિક) વાત ઉચિત ઉત્તર આપવાની મૂંઝવણની છે. વર્ષાઋતુનું આગમન થઈ ચૂક્યું છે. ઝરમરિયા મીઠાં મેઘ લઈ આવતા, અષાઢના દિવસો શરૂ થયા છે અને નાયક પરગામ જવા તૈયાર થયો છે! એના પ્રયાણ સમયે શું બોલવું? –- એ નાયિકાની મૂંઝવણ છે! શું બોલવું ઉચિત છે? તે માટેના ઉચિત શબ્દોભર્યા વિકલ્પો શોધે છે. ના જાવ' એવું કહું ! એ તો અપશુકન કહેવાય, અમંગળ થાય. “જાવ” એમ કહું તો તો, એ તોછડું લાગે ! રહી જાવ” કહું તો વડીલશાહી લાગે ! આદેશ દીધો હોય એમ લાગે. ઠીક લાગે તેમ કરો' એમ કહું તો ઉદાસીનતા લાગશે! જાણે કે મને પડી નથી. તો આવા પ્રસંગે શું બોલવું ઉચિત છે? શું બોલવું શોભે? -- આવી મૂંઝવણમાં કાંઈ પણ બોલવું ન સૂઝયું ! છેવટે, ઘરના આંગણામાં જે કદમ્બ વૃક્ષ હતું, અને તેના પર વરસાદના આગમનની છડી પોકારતી, દડુલીયા જેવી કદમ્બ-કળીઓ ખીલી હતી, તેના તરફ ટગર ટગર જોવાનું ઉચિત લાગ્યું ! બસ ! નાયિકાના કાવ્યમય વિચાર પર આ કાવ્ય-પંક્તિ રચાઈ છે. એ રસિકાનો નાયક પણ રસિક જ હશે ! અક્ષર કરતાં ઇશારા બળુકા હોય, એ અનુભવ પણ હશે ! મુગ્ધ નાયિકા જાણે કહી રહી છે કે વરસાદના આ માદક દિવસો આવ્યા અને તમે જવાનું કરો છો? શબ્દ જ્યારે વામણા પુરવાર થાય ત્યારે, વૃષ્ટિ જ મદદે આવે ને! ચતુર નાયિકાને શબ્દ વાપરવા ઉચિત ન જ લાગ્યા અને એણે નજરથી કામ સાધી લીધું! આવી ઔચિત્યપૂર્ણ અભિવ્યક્તિ થાય તો કાર્ય સિદ્ધ થાય છે ! ૩૨૦: પાઠશાળા Page #368 -------------------------------------------------------------------------- ________________ શબ્દો તો પાણીદાર મોતી છે શબ્દ એ વિચારોની આપ-લે કરવા તથા અરસ-પરસના વ્યવહાર માટેનું સબળ માધ્યમ છે.. શબ્દ એ આપણા અંતરની ઓળખ પણ આપે છે, એ રીતે શબ્દ બહુ કિંમતી છે. શબ્દથી જાતિ અને કુળની પરખ થાય છે. સંસ્કૃતનું એક સુભાષિત છે : न जार जातस्य ललाट शृङगम्, कुलप्रसूतस्य न पाणिपद्मम् । दादा मुञ्चति वाक्यबाणं, तदातदा जातिकुलप्रमाणम् ।। અર્થ : અકુલિન માણસના માથે શિંગડા નથી હોતા અને કુલિનના હાથમાં કમળ નથી ઊગતાં, પણ જેમ જેમ મુખમાંથી વાક્ય નીકળે છે તેમ તેમ જાતિ અને કુળની ખબર પડે છે, પરખ થાય છે. આપણા શબ્દો જ્યાં સુધી ન બોલાયા હોય ત્યાં સુધી આપણે તેના માલિક છીએ, પણ જેવા બોલાયા તેવા તે આપણા માલિક બને છે. વિશ્વના ઘણા બધા વિસંવાદનું અને ઝગડાનું મૂળ કારણ એટલું જ છે કે, જે બે જણા વચ્ચે વૈમનસ્ય થયું છે તેમાં, ચૂપ રહેવાની જગ્યાએ બોલાયું હશે અને બોલવાની જગ્યાએ ચૂપ રહ્યા હશે ! આમ ન થવું અઘરું છે. ખરેખર, શબ્દો તો સાંધવાનું કામ કરવા નિર્માયા છે. એ જ્યારે અવળી રીતે પ્રયોજાય છે તેમાંથી જ મુશીબત-મુશ્કેલી અને સરવાળે મહાયુદ્ધ સર્જાય છે. જેમકે, ઇલેક્ટ્રીસીટીની શોધ બધી રીતે સગવડ પૂરી પાડવા માટે થઈ છે; એને અવળી રીતે વપરાય તો તે જીવલેણ બની જાય! શબ્દસંપત્તિને વાવવાની છે. વાપરવાની છે પણ વેડફવાની નથી. વચન રતન મુખ કોટડી, ચૂપ કર દીજે તાળ; ઘરાક હોય તો ખોલીએ, વાણી વચન રસાળ. સાધકોને વચનસિદ્ધિ આ રીતે જ સાંપડે છે. તેઓના મુખેથી અભાનપણે કશું જ નીકળતું નથી –ભલે રમૂજ ચાલતી હોય તો પણ ! શબ્દ એક વાર બહાર નીકળ્યો કે બોલનાર એનો દાસ બને છે. ન બોલાય ત્યાં સુધી જ શબ્દ પર માલિકી. બોલ્યા પછી, બોલેલું પાળવામાં પોતાનું સર્વસ્વ ખર્ચી નાખતાં અચકાય નહીં તે સજ્જન ! સજ્જન-દુર્જનની પરીક્ષા એની વાણી પરથી સહેજે થઈ જાય! સજ્જનો રમતાં બોલે, શિલાલેખ સમાન તે; દુર્જનો શપથે બોલે, પાણીલેખ સમાન તે. એક વાર પણ જુઠ્ઠું ન બોલ્યા હોય તે વ્યક્તિ જે બોલે તેવું કુદરતને બનાવવું જ પડે. આવા દૃષ્ટાંતો પણ નોંધાયા છે. શબ્દોને સબળ બનાવવાનું સાધન મૌન છે. મૌનના મહાસાગરમાંથી શબ્દોના વણવીંધાયેલાં પાણીદાર મોતી મળે છે. આપણે તેને મેળવવા મથીએ. સવજી છાયા Ye oooo no શબ્દ: ૩૨૧ Page #369 -------------------------------------------------------------------------- ________________ સુણતાં શ્રવણે અમી ઝરે... -તેવા શબ્દોની વાત અલંકારરૂપ કહી શકાય એવા શબ્દો દરેક ભાષામાં હોય છે. આપણી ગરવી ગુજરાતી ભાષામાં પણ કેટલાંક શબ્દો કિંવા શબ્દ રચનાઓ જાણીએ અને માણીએ ત્યારે એ શબ્દ પ્રયોજનાર પૂર્વજને સલામ કરવાનું મન થઈ જાય છે ! આવા સુંદર, મંગળ, કોમળ, અહિંસક અને સામવેત અર્થને અથવા અર્થછાયાને સમાવતા શબ્દો કેવી રીતે સૂઝયા ! વર્ષોનાં વર્ષો વીત્યા પછી પણ એ શબ્દોના વિકલ્પ આપણને મળે નહીં ! વળી આ શબ્દો પોતાના અર્થને માત્ર જણાવીને વિરમી જતા નથી. સમગ્ર સંસ્કૃતિને આપણી સામે છતી કરે છે. શબ્દો તો સંસ્કૃતિની ધરોહર છે. શબ્દ તો સંસ્કૃતિના સંવાહક છે. આપણી મહામૂલી મૂડી છે... આવા કેટલાક શબ્દોને સાચવી રાખવાની તીવ્ર લાગણી થઈ આવે છે. ભારતીય સંસ્કૃતિ પર પરદેશી સંસ્કૃતિનું આક્રમણ થઈ રહ્યું છે તેમાં શબ્દોને મૂળથી ઉખેડીને તેના સ્થાને પારકી ભાષાના સુગંધ વિનાના શબ્દ રોપી દીધા ! આપણી પ્રજાએ હોંશે હોંશે તેને પોંખ્યા. વધાવ્યા. ઉછેર્યા. જીવનના સમગ્ર વ્યવહારમાં અપનાવી લીધા ! ઘણીવાર પ્રશ્ન થાય કે, સંસ્કૃતિની મૌલિક સુગંધને ફેલાવતા શબ્દોને સ્થાનભ્રષ્ટ કરીને આવા શબ્દોને અપનાવતાં તેઓ અચકાયા નહીં ! સૌંદર્ય અનન્ય છે, અદ્ભુત છે. આવા સૌંદર્યથી મહેકતા કેટલાક શબ્દો યાદ કરવાનો આજે ઉપક્રમ છે : જે શબ્દો નોંધવાનું મન થયું છે તે શબ્દો જે અર્થમાં વપરાયા છે તે બહુ સુંદર નથી માટે તેના વાચક શબ્દો પણ સુંદર નથી પણ, આપણે તો સૌંદર્યના પૂજારી, સુંદર શબ્દોના હિમાયતી; તેથી એવી નકામી જણાતી ક્રિયા માટે કેવા શ્રવણ-મધુર શબ્દ-પ્રયોગો ગોતી લાવ્યા છે. તેવા કેટલાક શબ્દો અર્થછાયા સાથે જોઈશું, કેટલાક શબ્દો મૂળ-માત્ર જોઈશું. ૧. શાહુકારી : કેવો કર્ણમધુર શબ્દ છે ! તેના પોતીકા અર્થ માટે પણ તેને નિષેધી નહીં શકાય. જ્યારેજ્યારે મોટાં જમણવાર થાય, નાતનો વરો થાય (જુઓ, જમણવાર માટેનો “વરો” શબ્દ, જ્યાં ખાદ્ય પદાર્થો સારી રીતે વરે– સારી પેઠે ખવાય – વપરાય તે વરો ) ત્યારે, મોહનથાળ, મગજ, લાડુ વગેરે પક્વાન્ન હોય; દાળ-ભાત-શાક વગેરે તો હોય જ. હવે જમતાં-જમતાં જે મિષ્ટાન્ન ન ખવાયું, ન વપરાયું, તે લેવા માટે ટોપલી લઈને જે ભાઈઓ પંગતમાં ફરે (જુઓ, પંગત શબ્દ સંસ્કૃતમાં “પંક્તિ” શબ્દ છે તે અર્થમાં. સહેલાઈથી ઉચ્ચારાય એવો શબ્દ “પંગત’ બન્યો.) શાહુકારી... શાહુકારી... એમ બોલે. જમનારે એવી મીઠાઈ કોરાણે મૂકી હોય તે આવનાર ભાઈને આપી દે. આ શાહુકારી. ૨. ગુજરી ગયા : આ શબ્દ અતિપ્રચલિત છે. મૃત્યુ જેવા અમંગળ પ્રસંગ માટે ઉચિત શબ્દ પ્રયોજાયો છે. ગુજરી ભરાવાની પ્રથા સો-બસો વર્ષ પહેલાંની છે. ગુજરી એટલે એક જાતનું બજાર. ભાઈ ક્યાં ગયા છે ? કહે કે, બજાર ગયા છે; ગુજરી ગયા છે. મૃત્યુ શબ્દને બદલે આ કોમળ શબ્દ “ગુજરી”, બરાબર બંધ બેસે છે ! - ભાઈ ગુજરી ગયા. એક “બા” શબ્દ જુઓ. શું આ શબ્દ માત્ર જન્મદાત્રી આટલો અર્થ આપીને મૌન થઈ રહે છે? ના. આ શબ્દ એક એવા અર્થગુચ્છને આપણી સામે તાદ્રશ કરે છે કે જેના ઉચ્ચારમાત્રથી આપણું સમગ્ર અસ્તિત્વ ઝંકૃત થઈ ઊઠે છે. રૂંવે રૂંવેથી શબ્દાતીત અનુભૂતિનો રસ છલકાઈ ઊઠે છે. ગુજરાતી ભાષાનું ૩૨૨: પાઠશાળા Page #370 -------------------------------------------------------------------------- ________________ ઘટના હિંસક હોય, અમંગળ હોય, પરંતુ તેને માટેનો આપણે ત્યાં છે તેવી, શુભ-કામના પ્રગટ કરવાની શબ્દ-પ્રયોગ અહિંસક અને મંગળ હોય તો ઘટના આ પ્રક્રિયા આવા કે અન્ય સ્વરૂપે બીજા સમાજમાં હશે આપણને આનંદપ્રેરક બની રહે છે. જેમકે : કે કેમ એની જાણ નથી. પણ મને, ગુજરાત-સૌરાષ્ટ્રની આ ભાવનામાં સચ્ચાઈભર્યા હૈયાના હેતની સુગંધ શાક કાપવું; તેને સ્થાને શાક સુધારવું. આવે છે. ઘડો ફૂટી ગયો; તેને બદલે ઘડો નવો થયો. દરેક ભાષામાં એવા શબ્દો હોય જ કે જેનો કોઈ બંગડી તૂટી ગઈ એવું કાનને કડવું લાગે એવું વાક્ય વિકલ્પ ન મળે – અનન્ય પર્યાય ! જેમકે, ગુજરાતીમાં ન વાપરતાં, એક કહેતી છે -- “સહિયારી ભેસમાં કીડા પડે.' બંગડી નંદવાઈ ગઈ એવો શબ્દપ્રયોગ સારો લાગે. સહિયારી એટલે કે ભાગીદારીની; પણ સહિયારી એજ પ્રમાણે - શબ્દમાં જે મર્મ છે તે ભાગીદારી શબ્દમાં નથી. બે જણાએ દેરાસર માંગલિક થઈ ગયું છે. પૈસા રોકીને ભેંસ ખરીદી. સવાર-સાંજ એને દોહવાનું દુકાન વસતિ કરી. કામ તો નક્કી થયું, પણ ભેંસને સાફ-સૂથરી રાખવા નવરાવી ચોખ્ખી કોણ રાખે? મગનભાઈને એમ કે, એ દુકાન વધાવી લીધી. કામ છગનભાઈ કરશે; છગનભાઈ જાણે કે, મગનભાઈ દુકાને સાંજે કમાડ વાસીને સવારે ખોલવાની હોય કરશે ! એમાં બધું રખડે અને ભેંસમાં કીડા પડે ! તો વસતિ કરી; કાયમ માટે બંધ કરે તો વધાવી લીધી.) હવે, મને ગમતાં થોડા શબ્દો લઈએ : દુઃખણાં લેવાં : સરસ નોંધપાત્ર શબ્દ-પ્રયોગ વરાપ : ચોમાસાના દિવસોમાં સતત વરસાદ પછી આજે તો સૌરાષ્ટ્ર સિવાય લગભગ વિસરાઈ ગયો છે. જ્યારે તડકો નીકળે તેને સૌરાષ્ટ્રમાં વરાપ કહે છે. મારી દુઃખણાં લેવાં –શબ્દની પાછળના મનોભાવ – ક્રિયા – કલ્પના છે કે મૂળમાં સંસ્કૃતનો વરાપ શબ્દ હોઈ શકે. ઘટના બધું રહસ્યમય છે. સ્વજનોના હૃદયમાં સ્વજનો વરાતિ નો અર્થ છે શ્રેષ્ઠ તડકો. ભારે વરસાદથી થતા માટે કેવાં ખેત-પ્રીત-વ્હાલ હોઈ શકે તે પ્રગટ કરવાના ભેજમય વાતાવરણમાં ગરમાટો આવા તડકાથી જ આવે. પ્રકાર પણ કેવા શોધ્યા હશે ! આવો જરૂરી તડકો વરાપ કહેવાય છે. ભાઈ પ્રવાસમાં જતાં હોય; ધંધા માટે, વ્યવહાર સુવાણ : ગામડામાં હવાફેર માટે મિત્રના ઘેર કોઈ માટે બહારગામ જતા હોય ત્યારે, રસ્તામાં તેમને કોઈ આવે તો એને પૂછવામાં આવે – હમણાં અહીં આવ્યા પણ જાતની મુશ્કેલી, અગવડ કે આપદા ન પડે અને છો ? જ્વાબ મળે – હા, સુવાણે આવ્યો છું. (મળવા, સહી–સલામત, ક્ષેમકુશળ પરત આવે તે માટે શુભેચ્છા હાલવા આવ્યો છું.) સુંદર પ્રયોગ છે. તો પાઠવવામાં આવે; દહીં-ગોળ-ગાય વગેરે શુભશુકન તો સાચવે પણ... એ મુસાફરીમાં જે કાંઈ કષ્ટ શિરામણ – વાળુ : સવારના નાસ્તા માટે પડે, મુશીબત પડે તે અમને પડો; તમે તો સાવ સાજા શિરામણ અને સાંજના જમવા માટે વાળુ. આ શબ્દો સારા, નીરોગી ને નરવા જ રહો —એ ભાવથી તમારું સુંદર છે. વ્યુત્પત્તિમાં જવું નથી. દુ:ખ અમને તો એમ કહી, સામી વ્યકિતના લમણામાં આમ, આ રીતે આપણે ગુજરાતી ભાષાના શબ્દોની અવળો હાથ રાખી ટચાકા ફોડે અને પછી પોતાના લમણે મજા માણી, વહેંચી, ખુશી મનાવી. એમાં સ્વાદ આવ્યો. આંગળા અડાડે. તમને –વાચકોને પણ એવું જ લાગ્યું હશે. –એ, તમારા જો ટચાકા ફટે તો હેત સાચું. બાકી બનાવટ એમ તરફથી પ્રતિભાવ મળે ત્યારે જાણી શકાશે. ' હસતાં હસતાં કહે. શબ્દ: ૩૨૩ Page #371 -------------------------------------------------------------------------- ________________ શબ્દ એક સંજીવની છે શબ્દની સંજીવની શક્તિ અને સંહારક શક્તિનો શબ્દોમાં સિંહને કહેવા લાગ્યા : “સિંહ ! તું તો વનનો આપણને અવારનવાર પરિચય થતો રહે છે. શબ્દ દ્વારા રાજા છે. તારું મૃત્યુ અવશ્ય પીડાકારક છે. મને લાગે છે ચંદન જેવો શીતળ લેપ થયો હોય એવું બને છે; તો, કે તને મૃત્યુની પીડા નથી પણ આવા મોટા ગજાના શબ્દ શ્રવણ થતાં વેંત હૃદયમાં ઘણના ઘા પડતા હોય વનરાજનું મૃત્યુ શસ્ત્ર વગરના એક મનુષ્યના હાથે થાય તેવું પણ અનુભવાય ! આ બાબતમાં જૂના અને નવાં છે તેમાં તને નામોશી લાગે છે, પરાભવ લાગે છે. આ ઉદાહરણો મળે છે. આવો એક પ્રસંગ મને સ્પર્શી ગયો હારનું તને દુઃખ છે.' છે તે અહીં જણાવું છું : આટલું સાંભળતાં વેત, આ જંગલમાં મને સમજનાર શ્રમણ ભગવાન મહાવીર મહારાજાના પૂર્વભવો કોઈ છે તેવું જણાતાં, સિંહમાં ગમગીનીનું પૂર ઓસરવા પૈકીના ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવની આ વાત છે. લાગ્યું ! બેચેની ઓછી થઈ. સારથીએ આગળ કહ્યું : એક જંગલમાં સિંહની રંજાડથી લોકો ખૂબ પરેશાન છે. પણ તે વનરાજ ! તારું મૃત્યુ તો ધન્ય છે. જેમ તું હતા. પશુઓનું અને માણસોનું મારણ કરતો આ સિંહ વનનો રાજા છે તેમ તને મારનાર પણ પૃથ્વીનો મહારાજા કોઈનાથી પણ કાબૂમાં આવતો ન હતો. તે એવો તો છે; ત્રણ ખંડનો માલિક છે. એના હાથનો સ્પર્શ પણ જોરાવર હતો કે કોઈ એને મહાત કરી શકતું ન હતું. નસીબવંતને જ થાય ! તારા અજંપાને તું દૂર કર અને લોકોએ વાસુદેવને ફરિયાદ કરી. “આ ત્રાસથી અમને સુખેથી પરલોકે પ્રયાણ કર.” બચાવો.' સ્નેહભાવ સાથેના આટલા શબ્દોથી સિંહના મન વાસુદેવ રથ પર સવાર થઈ એ જંગલમાં ગયા. ઉપર જાણે ચંદનનો શીતળ લેપ થયો. સિંહ સ્વસ્થ થયો સિંહને દુરથી જોયો. ત્રણ ખંડના માલિક, અડધા ચક્રવર્તી અને તેનો આત્મા આ કલેવરને છોડી પરલોકની વાટે વાસુદેવે સીધો જ સિંહનો મુકાબલો કર્યો. સિંહ સામનો સંચરી ગયો ! કરવા તરાપ મારે તે પહેલા વાસુદેવે સિંહને ઝડપી લીધો. સારથીના શબ્દોએ મરણાસન્ન અવસ્થામાં તરફડતા બે હાથે એને મોંના જડબામાંથી ઝાલીને બે ભાગ કર્યા! પ્રાણીને શાન્તિનું દાન કર્યું. મનનો ઉચાટ શમ્યો. વેદના આંખના પલકારામાં કામ પૂરું થયું સમજી વાસુદેવ રથમાં તો હતી જ પણ આવી કક્ષાના જીવન માટે શરીરની વિરાજમાન થયા. રથનો સારથી આ ઘટના નિહાળી વેદના કોઈ હિસાબમાં નથી હોતી. સ્વમાન અને શૌર્ય રહ્યો હતો. તેણે જોયું કે વાસુદેવે આવા જંગી – જંગમ લજવાય તેની તેને પીડા હોય છે, ચચરાટ હોય છે. આવે શૌર્યમુર્તિ સિંહને આમ ફાડીને મોતને ઘાટ ઉતાર્યો છે સમયે, થોડા જ સ્નેહભર્યા શબ્દો ખૂબ કામયાબ પુરવાર પણ સિંહના પ્રાણ હજી ગયા નથી. આંખો વિકરાળ થાય છે. કોઈ નબળી સ્થિતિમાં હોય તેને નબળા શબ્દો દેખાય છે. સાથે-સાથે તેનામાં દીનતા અને લાચારી પણ ક્યારે પણ ન કહેવા. જેવું કહેવાથી દુ:ખતામાં ઠેસ'ની ડોકાય છે. જેમ વેદનામાં ઉમેરો કરે છે. એના કરતાં તો મૌન રહેવું આવી સ્થિતિ જોઈ સારથીને દયા આવી. સારું.) સુંદર શબ્દની શક્તિ શબ્દ દ્વારા વર્ણવી ન શકાય સ્નેહભીનું હૃદય સાંત્વન આપવા તત્પર થયું. રથમાંથી તેવી છે. આપણે આપણી જીભને સુંદર શબ્દોથી નીચે ઉતરી સિંહ પાસે આવી, કરુણાથી છલકાતા શણગારીએ. ૩૨૪: પાઠશાળા Page #372 -------------------------------------------------------------------------- ________________ શબ્દ બ્રહ્મની અગાધતા શબ્દો તો એના એજ રહે છે. રાજા મૂંઝાયો. આ તો વનવગડો. ગામઅર્થ બદલાતા રહે છે. અર્થ કાઢવાનું શરૂ કરીએ મહેલથી ખાસું દૂર! અહીં આ બધું શું મળે? સ્ત્રીઓ તો, કાઢતા જ રહીએ. અર્થ ખૂટે નહીં! અર્થ કાઢનાર સાથે પ્રિય બોલવું એવું નીતિકારોએ કહ્યું છે. લાંબી હોય તેવો તેમાંથી અર્થ નીકળે. વર્ષોનાં વહાણાં મથામણ પછી ત્રણેયને સંતોષ થાય, વિનોદ થાય વીતતાં જાય તેમ-તેમ શબ્દના અર્થ બદલાતા રહે, એવું વાક્ય બોલે છે સો નત્સિત્રણેય રાણીઓને વિસ્તરતા રહે. ક્યારેક સંકોચાતા પણ રહે! કોમળ હળવા લહેકાથી અલગ-અલગ રીતે કહી પણ બને અને ક્યારેક કર્કશ પણ! સંભળાવે છે. ઋષિઓએ શબ્દને બ્રહ્મ કહ્યો છે, તે આ પહેલી રાણીને સમજાવે છે: સો નત્થિા તરસ સંદર્ભમાં જ. શબ્દની લીલા અનંત છે. ક્યારે કયો લાગી એ સાચું પણ અહીં આટલામાં ક્યાંય સરોવર અર્થ પ્રગટશે તે કહેવું સહેલું નથી. શબ્દ એક જ હોય તેવું જણાતું નથી, માટે તારી તરસ છીપાવી હોય છતાં, શ્રોતા-શ્રોતાએ અર્થ જુદા જુદા જણાય. શકાય તેમ નથી. આવા ભાવનો એક પ્રસિદ્ધ કથા-પ્રસંગ છે : બીજી રાણીને કહે છે નOિા. ભૂખ લાગે કોઈ એક દેશનો રાજા વિદ્વાન અને કવિ-હૃદય તે સમજી શકાય તેમ છે. પણ આપણે વનવિહાર હતો. તેને ત્રણ રાણી હતી. એકદા ત્રણે રાણીઓ કરવા નીકળ્યા ત્યારે શર - બાણ લેવાનું વિસરી સાથે તે વન-વિહાર કરવા નીકળ્યો. વનની શોભા ગયા; હવે શિકાર કેમ થાય ? તને ખાવાનું કેમ વૃક્ષો-વેલીઓ-પક્ષીઓ જોતાં-જોતાં બધા બહુ દૂર આપી શકાય ? નીકળી ગયાં! ત્રીજી, રસીલી રાણીને કહ્યું: સો નOિા વન ઘણીવાર સુધી આમ ભ્રમણ કરી એક ઘટાદાર છે છતાં વાતાવરણ તો ઉપવન જેવું છે. ગાવાનું વૃક્ષની છાયામાં બધાં બેઠાં. થાક્યાં હતાં. ભૂખ્યાં મન થઈ જાય એવું છે, પણ અત્યારે ગળું કહ્યું કામ પણ થયા હતા. ત્રણ રાણાએ રાજાની પાસ કરે તેમ નથી; તે માટે સ્વર નથી. પોતપોતાની માંગણી કરી. એક રાણી જે તરસી થઈ આમ એક જ વાક્ય દ્વારા રાજા ત્રણેયને હતી. તેણે બાળક જેવા લહેકા કરી કહ્યું: ખૂબ તરસ સંતોષકારક ઉત્તર આપી શક્યા ! લાગી છે, પાણી પીવું છે. એ બોલી રહી ત્યાં બીજી શબ્દની અસીમ શક્તિ હોવા છતાં શ્રોતા રાણી કહે: મને તરસ તો લાગી છે, અને ભૂખ પણ પોતાની શક્તિની મર્યાદામાં રહીને જ અર્થઘટન કરી બહુ લાગી છે. જુઓ ! મારી આંખો પણ ઊડી ઊતરી શકે છે. આવી શકિતનો ભંડાર શબ્દ છે. એટલે જ ગઈ છે ! ત્રીજી રાણી બાકી રહે ? તેની માંગણી ઋષિમુનિઓએ શબ્દને બ્રહ્મ કહ્યો છે. જુદા જ પ્રકારની હતી : કેવું મધુર સુંદર શાંત – આપણે પણ શબ્દની સમ્યગૂ ઉપાસના વાતાવરણ છે ! એક મજાનું ગીત સાંભળવાની તીવ્ર કરીએ. ઈચ્છા છે. તમારા સુંદર અવાજમાં એક ગીત સંભળાવો ! શબ્દ : ૩૨૫ Page #373 -------------------------------------------------------------------------- ________________ દિવસ' -આ શબ્દનો અર્થ કેટલો વિસ્તરી શકે? વાત જસદણના આલા ખાચરની છે. આલા ખાચરના હૃદયમાં દાનની પાતાળગંગા સમી સરવાણી સતત વહેતી રહેતી હતી. યાચક આવ્યો નથી અને દાન દીધું નથી ! સહજ રુચિવાળા જીવ જ્યારે દાન આપે ત્યારે લેનારને એનો ભાર લાગતો નથી અને દેનારનો હળવો થાય છે. આલા ખાચરની દાન-સરવાણી નદીનું રૂપ ધારણ કરે, આગળ વધતાં એનો ધોધ રચાય ત્યારે રાજ્યના દીવાનને ચિંતા થાય જ થાય ! આમ ને આમ સતત દાનપ્રવાહ ચાલુ રહેશે તો તિજોરીનું તળિયું આવી જશે. રાજ કેમ ચાલશે ? એકવાર એકાંત જોઈને દીવાને ઇશારો કર્યો : બાપુ! હવે તો હાઉ કરો. આ તો યાચકો છે. રોજ-રોજ આવ્યા કરશે. આપ આપો છો એટલે આવે છે. બાપુ કહે : યાચક આવે છે એટલે હું આવું છું. દીવાન કહે : એ તો ગોળ છે તો માખી આવે જ ને ! બાપુના સ્વભાવમાં દાન આપવાનું વણાઈ ગયું હતું. સ્વભાવને કારણની શી જરૂર ? આપ્યા વિના ચેન ન પડે તેવો સ્વભાવ હતો. એક રાત્રે ડાયરો બરાબર જામ્યો હતો. છેક મોડે સુધી ચાલતો રહ્યો. છેવટે બગાસાંએ તેડું મોકલ્યું અને ડાયરો વિખરાયો. આછા અજવાળાં વેરતા દીવા ટમટમતા હતા. બાપુએ દીવાનને નજીક બોલાવ્યા : અહીં આવો તો ! જુઓ, આ શું છે ? સેવક પાસે કપડું આવું કરાવ્યું જોયું તો ગોળનો રવો !: બાપુ ! ગોળ છે ! આલા ખાચર કહે : તો માખી કાં નથી ? દીવાન કહે : એ તો દિવસ હોય ત્યારે આવે ! બાપુએ આ સાંભળતાં જ કહ્યું : હું પણ એ જ કહું છું. મારા પણ દિવસો છે, તો યાચકો આવે છે ! ચતુર દીવાન મર્મ સમજી મૂછમાં મરકી રહ્યા. બાપુને મનોમન પ્રણામ કર્યા. (‘આલાઅરબી ભાષાનો શબ્દ છે. “અવ્વલ” શબ્દ પણ એમાંથી બન્યો. આલા એટલે મોટો. આલા ખાચરે આ નામને પણ શોભાવ્યું !) શબ્દ શબ્દમાં ફેર.. શબ્દ હાર પહેરાવે. શબ્દ હાર પણ અપાવે! -કયા ભાવથી શબ્દ-પ્રયોગ કર્યો છે એ મહત્ત્વનું છે. વાત એકની એક જ હોય; રજૂઆત પર યશ કે અપયશનો આધાર છે. રસોઈમાં મીઠું પ્રમાણસરનું જ હોય તેમ. સામે નેત્રહીન વ્યક્તિ છે. મનમાં તર્ક-વિતર્ક થશેઃ આ ભાઈ શેના કારણે અંધ થયા હશે? શું જન્મથી જ આવા હશે? કોઈ રોગ થયો હશે? બળિયા થયા હશે ? આ કુતૂહલ મનમાં રાખી, સહજ સદ્ભાવથી, મનમાં યોગ્ય શબ્દ ગોઠવી પૂછશો તો જે જાણવું છે તે ઠીક જાણી શકશો. એને લગતો આ દુહો વારંવાર કાને અફળાયો હશેઃ કાણાને કાણો કહે, કડવાં લાગે વેણ; ઘીરે રહીને પૂછીએ, શાથી બોયાં નેણ ! વેણ અને નેણનો પ્રાસ તો સુંદર છે જ; મહત્ત્વનું પદ ઘીરે રહી છે. આવી વાત પૂછતાં આપણો સ્વર કેવો હોવો જોઈએ તે મહત્ત્વનું છે. શબ્દની જેમ સ્વરની પણ અસર હોય છે. સહેજ મોટેથી, ઊંચેથી બોલાય છે અને ધીરેથી બોલાય તેની અસર અલગ-અલગ હોય છે. કોઈને વાગે અને ખૂંચે એવું તો ન જ બોલવું જોઈએ. ધારદાર શસ્ત્રના ઘા કરતાં વાણીના ઘા રુઝાતાં વાર લાગે છે અને ત્યારે મોડું થઈ ગયું હોય છે ! આપણે સાવચેત કાં ન રહીએ? ૩૨૬:પાઠશાળા Page #374 -------------------------------------------------------------------------- ________________ ૧૫ સમાપન Page #375 -------------------------------------------------------------------------- ________________ અંતરંગ સુખનો માર્ગ : ક્ષમાપના | શરીરમાં પીડા પમાડે એવા અનેક રોગો ઉત્પન્ન થતાં હોય અને વિષાદ એનું ફળ છે ! જો આ બધાથી દૂર રહેવું હોય છે. એના ઉપચારો પણ હોય છે. ઔષધોનું યથાર્થ સેવન અને ખરેખર સુખથી જીવવું હોય તો ફક્ત વીસરતા શીખો. કરવામાં આવે તો તે રોગોની પીડામાંથી છૂટકારો મળે છે. ભૂલી જવાની કળા એ આપણા મનને સુખી રાખવાનો દેહની પીડા કરતાં મનની પીડા અત્યંત કષ્ટદાયક હોય રસ્તો છે. આમેય આપણને બધું ક્યાં યાદ રહે છે? પણ છે. મનની પીડામાંથી છુટકારો મેળવવા મનને હળવું, મનની વિચિત્રતા તો એ છે કે જે ભૂલી જવાથી સુખ મળે પ્રસન્ન અને નિર્મળ કરવાના ઉપાયો સુલભ નથી. છતાં તેને આપણે ભુલતાં નથી. જુના થઈ ગયેલા ઘાને ખોતરીને મનની પીડા મટાડી એને નિર્મળ રાખવાની જરૂર છે. પીડા નીપજાવીએ છીએ, પરિણામે ચચરાટ વધે છે અને अशान्तस्य कुतः सुखम् ? જખમ ઊંડો પણ બને છે. રૂઝ આવવામાં વિલંબ થતો જાય મનને જે શલ્ય પીડા આપે છે, મલિન અને સંકલેશમય છે. કોણ જાણે કેમ, પણ, આ બધું જાણ્યા પછી પણ એમાંથી બનાવે છે તે વિષે આપણે વિચાર કરીએ. મનને પીડા પોતાની જાતને અળગી કરી શકતા નથી અને સુખ પામતા થવાના ઘણાં કારણો છે કોઈએ આપણું ધાર્યું ન કર્યું નથી... આપણા સુખી સંસારમાં કાંકરા નાખી દુઃખના વલયો ...પણ હવે તો પ્રયત્ન કરીને પણ, જે સ્મરણ કડવાશને સર્યાં; આપણે ગોઠવેલી ધંધાની બાજી કોઈ કારણે અવળી તાજી રાખે તેનું વિસ્મરણ જ કરવું છે. વીસરી જવામાં પડી; આપણે કોઈના રોષનો ભોગ બન્યા અને ભારે ભલે દોષ હોય, આ બાબતમાં તો તે ગુણ જ છે. નુકશાની વેઠી...આવા આવા અનેક પ્રસંગોમાં જે વ્યક્તિ હો, તો મૂળ વાત એ છે કે વીસરી જવું એ મનને નિમિત્ત બને તે વ્યક્તિ પ્રત્યે આપણા હૃદયમાં દ્વેષનું બીજ સુખી કરવાનો પહેલો ઉપાય છે. બીજો ઉપાય છે, માફ રોપાય છે જે ક્રમે ક્રમે વેરનું રૂપ ધારણ કરે છે. આ વેર કરવું તે. ક્ષમા આપવી તે. આપણે “ક્ષમાપના” શબ્દથી આ આપણા મનનો કબજો લઈ લે છે. આ વેર તે વ્યક્તિ કરતાં જાણીએ છીએ. આપણને જ વધારે દઝાડે છે. સતત દઝાડતો આ વૈરાગ્નિ પરંતુ, “ક્ષમાપના” જેવા આ અર્થગંભીર શબ્દને શલ્ય બનીને ખૂંચતો રહે છે. આવા અશાંત મનને સુખ રોજિંદા વ્યવહારમાં લઈ જઈને એનું કૌવત આપણે ગુમાવી ક્યાંથી હોય ? મશાન્તસ્ય સુત: સુરવમ્ ? બેઠાં છીએ ! ક્ષમાપનાની તો એક નિરાળી ગરિમા છે. તો, મનને શાંત અને પ્રસન્ન બનાવવા શું કરવું ક્ષમા કરનાર અને ક્ષમા ઝીલનાર બને ધન્ય બને છે. જોઈએ ? શ્રી અમર પાલનપુરીએ આ માટે “ઉઝરડા' બન્ને ગૌરવશાળી ગણાય છે, કેમકે તેનાથી મૈત્રીની ઉત્તમ પુસ્તકમાં લખ્યું છે : ભૂમિકાનું સર્જન થાય છે. એક આફ્લાદભર્યો સંબંધ પાંગરે ટુંકમાં જિંદગીમાં ક્યાંય સુખ નથી. જિંદગીનું બીજું છે કે, મનને સતત હળવું રાખે છે. શ્રમણ ભગવાન નામ જ દુઃખે છે ! પરંતુ એમાં સ્વર્ગનું સુખ પણ સમાયેલું મહાવીરે દેશના આપતાં, ક્ષમાપનાથી શેની પ્રાપ્તિ થાય છે -જો તમારામાં વીસરવાની તાકાત હોય તો ! છે તેના યાદગાર શબ્દો : વીતેલી દરેક - સુખની અને દુઃખની - ક્ષણને ભૂલી ક્ષમાપના કરવાથી પ્રહૂલાદનભાવ ઊપજે છે. જાઓ. દરેક ભૂલની માફી માંગી લો અને દરેક ભૂલને પ્રહલાદનભાવ પામેલો જીવ સર્વપ્રાણ-ભૂત-જીવ અને સત્ત્વ માફ કરી દો. કશું જ યાદ ન રાખો. યાદ એ જ ફરિયાદનું વિષે મૈત્રીભાવને ધારણ કરનાર બને છે. મૈત્રીભાવ પામેલો મૂળ છે ! વિવાદ એનું થડ છે, વિખવાદ એની ડાળીઓ છે જીવ શુદ્ધિ પામીને નિર્ભય બને છે. ૩૨૮: પાઠશાળા Page #376 -------------------------------------------------------------------------- ________________ આમ, નિર્ભય બનાવનાર ક્ષમાપના પ્રસન્નકર્તા પણ છે. પોતાના અપરાધોની માફી માંગનાર, પછી આખી ઘટનાને ભૂલી જાય છે. મેજિક-સ્લેટની જેમ ચિત્તને કોઈ પણ ચિહ્ન વિનાનું કોરું કરી શકે એને તો સદા દિવાળી હોય. ક્ષમાપના વિષે, લૌકિક અને લોકોત્તર આ બે ઉદાહરણો આપણને એ રસ્તે જવા માટે પથદર્શક સમા છે. શરણાગતને ક્ષમા એક ચોર હતો. એનો પરિવાર પણ મોટો ! એક દિવસ તેણે ઘરમાં આવી ખાવા માગ્યું. કમનસીબે ઘરમાં હાંડલા કુસ્તી કરે એવી હાલત હતી એટલે ચૂલો ઠંડો હતો. એ દિવસ તહેવા૨નો હતો અને ગામમાં એની ધમાલ હતી. ઘર-ઘરમાં ખીર રંધાતી હતી. એવો રિવાજ હતો. ચોરની પત્નીએ ક્યાંકથી તૈયાર ખીર ચોરી લાવવાનું કહ્યું ! ફરતાંફરતાં એક ઘરમાંથી રંધાયેલી ખીરની મીઠી સોડમ આવી. ઘરમાં ઘૂસી આખું તપેલું ઊંચકી એ તો ભાગ્યો ઘર ભણી ! કોઈ એને રોકી કે પકડી શક્યું નહીં. ઘરમાં આવી તપેલું મૂક્યું ત્યાં પત્નીએ ખીર સાથે ભજીયા-પૂરીની માગણી કરી. ચોર ફરી ઉપડ્યો. તે દિવસે કોઈ પરદેશી રાજાએ સૈન્ય સાથે ગામ બહાર પડાવ નાખ્યો તો. તહેવારની વાત સાંભળી એના સેનાપતિના પરિવારને પણ ખીર ખાવાનું મન થયું. બે સૈનિકોને દોડાવ્યા ખીર લાવવા. ખીરની શોધ કરતાં સૈનિકો ચોરના ઘર નજીક આવ્યા અને બારણા પાસે ખીરનું તપેલું જોયું અને તે જ ઉપાડીને ચાલતાં થયાં. સેનાપતિ અને તેની પત્ની, તેનો ભાઈ, મા વગેરે બધા જોઈ રહ્યા. કોઈ દિવસ ખીર ખાધી નહી હોય ! એની સોડમથી સ્વાદ માણવા લલચાઈ રહ્યા. આ બાજુ ભૂખ્યો ચોર, ભજીયા-પૂરી ન મળવાથી ખાલી હાથે પાછો આવ્યો. ઘ૨માં ખીરનું તપેલું જોયું નહીં. છોકરાઓને પૂછતાં જાણ્યું કે બે સૈનિકો આવી ઊપાડી ગયા છે. ચોરને ગુસ્સો આવ્યો. માર-માર કરતો તે છાવણી પાસે પહોંચ્યો. ત્યાં ખીરનું તપેલું જોઈ કાળઝાળ થયો અને સૈનિકના હાથમાંથી ભાલો ઝૂંટવી સેનાપતિની હત્યા કરીને ભાગ્યો. સેનાપતિની પત્ની અને માએ, હત્યારાને પકડી લાવવા સૈનિકોને દોડાવ્યા. પ્રાણનો બદલો પ્રાણથી જોઈએ. લપાતો છૂપાતો ચોર, ભૂખનો માર્યો બહુ ભાગી ન શક્યો અને પકડાઈ ગયો, મુશ્કેટાટ બાંધીને છાવણીમાં હાજર કરાયો. વેર અને બદલાની આગ વરસી રહી હતી. ચોર કહે : શરણાગતને જ્યાં પ્રહાર કરી શકાય ત્યાં કરો. ભાલો અટકી ગયો. હવે શું કરવું ? શરણે આવેલાને મરાય નહીં. ચોરને માફી આપી, ઊભો કર્યો. શરણાગતને ભાઈ બનાવી સેનાપતિની પત્નીએ એને તિલક કર્યું, હાર પહેરાવ્યો. આપણે જોઈ શક્યા કે સાવ નીચ કોટિના માણસમાં પણ જ્યાં વેર લેવાની તીવ્ર તરસ હતી ત્યાં માત્ર ‘શરણાગતને જ્યાં પ્રહાર કરાય ત્યાં કરો’ -આટલા વાક્ય માત્રથી વૈ૨ શમ્યું. આપણે તો તેનાથી ઉચ્ચ કોટિના છીએ અને ઘણા ઊંચા પ્રકારનો બોધ પામ્યા છીએ. સામા પક્ષે મોટામાં મોટી ભૂલ હોય તો પણ તેને સામે ચાલીને માફ કરવી જોઈએ. બીજા દૃષ્ટાંતમાં આ વાત દૃઢતાપૂર્વક સમજીએ. કલ્યાણમલ અને સહસ્રમલની કથા જગદ્ગુરુ શ્રી હીરવિજયજી મહારાજના ગુરુભાઈ ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજના જીવનમાં બનેલી આ સત્ય ઘટના છે. રાજસ્થાનના મેડતા ગામમાં તપગચ્છના ઉપાશ્રયમાં ચાતુર્માસ બિરાજમાન હતા. ગામમાં શ્રાવકોના ઘણા ઘર હતા. એમાં કલ્યાણમલ નામના એક ધર્મનિષ્ઠ શ્રાવક આગળ પડતાં અને શ્રીમંત ગૃહસ્થ હતા. સવાર-સાંજ પ્રતિક્રમણ કરતાં. પક્ષીના દિવસે પૌષઘ કરતાં. રોજ સવારે વ્યાખ્યાન-પ્રવચનમાં તેઓ નિયમિત આવતાં ત્યારે તેમના માથે માત્ર ફાળિયું બાંધેલું જોવા મળતું. બીજા સહુ શ્રાવકો માથે પાઘડી બાંધતા. એક દિવસે બપોરે એકાંત હતું ત્યારે ધર્મસાગરજીએ પૂછ્યું કે તમારે કોઈ અભિગ્રહ છે ? માથે પાઘડી કેમ મૂકતાં નથી ? ગુરુને ઉત્તર આપવો જોઈએ એટલે એમણે સંકોચ સહ કહ્યું : મેં પ્રતિજ્ઞા કરી છે કે સહસ્રમલ મંત્રીને માર્યા પછી જ માથે પાઘડી બાંધુ. ગુરુએ પૂછ્યું ઃ કેટલા વર્ષથી તમે આ પ્રતિજ્ઞા કરી છે ? ઉત્તર મળ્યો : પચીસ વર્ષથી. ગુરુદેવને લાગ્યું કે આનો ક્રોધ ઘણો ગાઢ લાગે છે. ક્રોધ ત્યજવા માટે દાખલાઓ આપી સમજાવ્યો પરંતુ તે કાંઈ સમજ્યો નહીં. સમાપન ઃ ૩૨૯ Page #377 -------------------------------------------------------------------------- ________________ થોડા દિવસ પછી એકદા, સહસ્રમલ મોડી રાત્રે બારણાં ખોલ્યા. ધર્મસાગરજી પધાર્યા. “કલ્યાણમલ ક્યાં ઉપાશ્રયમાં ગુરુને વંદન કરવા આવ્યા. બીજા સાધુઓ છે?' જેવા તેઓ એના ઓરડામાં ગયા કે તરત કલ્યાણમલ સંથારી ગયા હતા. કમાડ ઊઘાડી મંત્રીએ પ્રવેશીને ગુરુને માળિયા ઉપર ચડીને ભીંત તરફ મોં કરીને બેસી ગયા. વંદન કર્યું. ગુરુદેવે પૂછ્યું : આટલી મોડી રાત્રે કેમ આવ- મહારાજશ્રીએ ગદ્ગદ્ સ્વરે કહ્યું કલ્યાણમલને ખમાવ્યા જા કરો છો? તમારા માથે દુશ્મન છે. મંત્રીએ પૂછ્યું : મારે વિના મારું સંવત્સરી પડિકમણું સાચું ન થઈ શકે. માથે કોણ દુશ્મન છે? ત્યારે તેમણે કલ્યાણમલની વાત કલ્યાણમલ, તે રાત્રે તમારા માટે સહસ્રમલને જે કહ્યું તેથી કરી. સંજોગવશાત કલ્યાણમલ પ્રતિક્રમણ કરીને આજે ત્યાં તમારું હૃદય દુભાયું તે માટે મને ક્ષમા આપો. જ, ઉપાશ્રયમાં સૂતા હતા. તેણે કાનોકાન વાત સાંભળી આ સાંભળી, પત્ની, પુત્રો અને પુત્રવધુઓ રડવા અને સમસમી ગયા. મંત્રી ગયા પછી મહારાજશ્રીની પાટ લાગ્યા. સહુએ કલ્યાણમલને વિનવ્યા; સામુ તો જુઓ ! પાસે જઈ એમને સખત ઠપકો આપ્યો. રોષમાં હાથ પછાડી અને મિચ્છા મિ દુક્કડમ દો. બોલ્યા : આ ઉપાશ્રયમાં હવે હું કદી પગ નહીં મૂકું. અને ઉપાધ્યાયજી હૃદયપૂર્વક ક્ષમા માગીને તરત ઘરની ધૂંઆપૂંઆ થતાં તે ઘેર આવ્યો. બહાર નીકળી ગયા. પાછળથી કલ્યાણમલનું ચિત્ત શાંત બીજે દિવસે દહેરાસર જઈ તરત પાછો ઘેર ગયો એટલે થતાં હૃદય વલોવાયું. હૃદયના શબ્દો હૃદયમાં ઉતર્યા : જો પત્નીએ પૂછયું : કેમ ? ઉપાશ્રયે ગુરુને વંદન કરવા ન ગુરુદેવનું સંવત્સરી પ્રતિક્રમણ કલ્યાણમલને ખમાવ્યા વિના ગયા? પહેલા તો કાંઈ જવાબ આપ્યો નહીં પણ પછી ગઈ સાચું થતું ન હોય તો સહસ્રમલને ખમાવ્યા વિના મારું રાતે બનેલી ઘટના કહી સંભળાવી. ધર્મ પરાયણ પત્નીએ સમજાવ્યું: સાધુપુરુષ સાથે આવો રોષ આપણને ન શોભે. હૃદય પરિવર્તન થતાં વેંત તે ઉપાશ્રય તરફ દોડી ગયા કલ્યાણમલ જીદ ન છોડી. ઉપાધ્યાયજી હમણાં જ આસન પર બેઠા હતા. બાજુમાં ઉપાશ્રયે જવાનું બંધ કર્યું એટલે સામાયિક-પ્રતિક્રમણ કટાસી પર સહગ્નમલ પણ બેઠા હતા. કલ્યાણમલ સીધા જ ઘરે કરતો. પૌષધ પણ શેર કરતો. સંઘને ખ્યાલ આવી સહસ્રમલ પાસે જઈ તેના ખોળામાં માથું મૂકી ધ્રુસકે ધ્રુસકે ગયો હતો કે કલ્યાણમલ ઉપાશ્રયે આવતા નથી. વિનંતિ રડતા અવાજે તેમની પાસે, પોતાના વર્ષો જુના અપરાધની કરવા છતાં પણ માન્યા નહીં. પર્યુષણ આવ્યા ત્યારે માફી માગી. સમગ્ર સભા આ દૃશ્ય જોઈ ગદ્ગદ્ બની. ગુરુદેવને થયું કે કલ્યાણમલ કલ્પસૂત્ર સાંભળવા તો આવશે બન્ને ચોધાર આંસુએ રડવા લાગ્યા. કોણ કોને છાનું રાખે? જ. પણ તે એકેય દિવસ દેખાયા નહીં. તો પણ માન્યું કે બધા હર્ષવિભોર થઈ જોઈ રહ્યા. ધર્મનો આ કેવો પ્રભાવ ! સંવત્સરીએ બારસા સાંભળવા જરૂર આવશે. ઉપાધ્યાયજી મહારાજ સામે ચાલીને એક શ્રાવકને ખમાવવા બીજા ગ૭વાળા પણ મનાવવા ગયા કે અમારું અને ગયા એની કેવી ગાઢ અસર થઈ ! વર્ષો જૂના મૂળવાળા તમારું કલ્પસૂત્ર એક જ છે. અમારે ત્યાં આવજો. જીદે વેરને સ્થાને પ્રેમનું અવતરણ થયું. બન્ને સાચા મિત્રો બન્યા. ભરાયેલા કલ્યાણમલ એવા કટુ વેણ બોલ્યા કે બધા ઊભા પવિત્ર પર્વની આરાધનાની સાર્થકતા જણાઈ. થઈ ગયા ! જ્યોતથી જ્યોત જલે ઉપાધ્યાયજીને આની જાણ થઈ. એમને થયું આવા એક દીવામાંથી સો-સો દીવા પ્રગટે એમ એક નિર્મળ દ્રઢકર્મીને ખમાવ્યા વિના મારે સંવત્સરી પ્રતિક્રમણ કરવું હૈયાના શુદ્ધ પ્રેમથી અનેકના હૈયામાં પ્રેમના બીજ રોપાય ઉચિત નથી. એટલે વ્યાખ્યાન પછી, ચૈત્યપરિપાટી કરીને છે. ક્ષમાના આ લોકોત્તર પ્રસંગનું મહત્ત્વ સમજીએ. ઉપાશ્રયે જતાં પહેલાં કલ્યાણમલના ઘર તરફ એકલા જવા માત્રછાપેલા કાર્ડ લખીને ઔપચારિક ક્ષમા માગવાનાં નીકળ્યા. ક્ષણવારમાં તો કલ્યાણમલના ઘરે ખબર પહોંચી થતાં વ્યવહાર વડે આવી ચિત્ત શુદ્ધિ સધાઈ જાય એવું માનવું ગયા. એણે ઘરનાં કમાડ બંધ કરાવ્યા અને પોતે અંદરના વધુ પડતું છે. દિલને સ્પર્શે અને સામાને પણ ક્ષમા આપવાનું ઓરડામાં બેસી ગયા. પત્નીએ કહ્યું : ગુરુ મહારાજ આપણા મન થાય તે રીતે જ ક્ષમાપના કરવાની હોય. એમાં જ ઘરે આવતા હોય ને બારણાં બંધ કરીને ન બેસાય. પત્નીએ ખરી સાર્થકતા સમાઈ છે. ૩૩૦: પાઠશાળા Page #378 -------------------------------------------------------------------------- ________________ વઢઃ સુવી, વઢઃ સુરવી, વદ સુરી . આજના માણસનો સતત અને તીવ્ર શોધનો વિષય હોય તો તે માટે બધાથી વધુ સુખી થવું છે તે છે. જો કે એક રીતે જોઈએ તો, આજનો માણસ ખરેખર સુખી છે જ. સુખના સાધનોનો દરિયો એની ચોતરફ ઊછળી રહ્યો છે. છતાં પાની બીચ મીન પિયાસી' જેવી તેની દશા છે! વળી આ બધા સાધનો તો દેહના ઉપભોગ માટેના જ છે. આજના માણસના મનની હાલત શી છે? તે તો સતત અશાંત છે, અપ્રસન્ન છે, છિન્નભિન્ન છે. તેનું શું? તેનું ઓસડ તો તેને પોતાના હાથમાં છે. સતત પ્રેમ વરસાવવાનું શરૂ કરે એટલે સુખ હાજર ને હાજર ! પ્રેમની જડ મૈત્રી છે. પ્રેમ મૈત્રી વિના આવે જ નહીં. પ્રેમથી હદય છલકાય તો આંખથી પણ પ્રેમ જ વરસવાનો ! વળી પ્રેમ વરસાવતી આંખની એ ખૂબી છે કે તેને કોઈના દોષ જોવા હોય તો પણ ન દેખાય. દોષ ન દેખાય એટલે દ્વેષભાવ પેદા ન થાય. ‘ષ ન આવ્યો એટલે એના આંગળિયાતો - ધિક્કાર, અદેખાઈ, નિંદા, સંતાપ - આ બધા આવે જ નહીં. એ ન આવે પછી તો સુખ, સુખ ને સુખ જ છે. એથી વિપરીત, દ્વેષથી આપણું દિલ ભરાય એટલે ચોતરફ દોષ દેખાય. અણગમો અપતિ લાવે અને સંતાપ શરૂ થાય. આ સંતાપ તે દુઃખ. આપણને દુઃખ નથી જોઈતું તો સંતાપ પણ ન જોઈએ. આમ કરવાથી સર્વત્ર શુભના દર્શન થાય. શુભ જોયું તો શુભ થયું. શુભ મળ્યું તેથી હૃદયવીણામાં તારનો ઝંકાર બધે ગૂંજવા લાગે. પછી તો બધે સુખ, સુખ ને સુખ જ છે. કલ્યાણ થાઓ વિશ્વનું, અનુકૂળ વૃષ્ટિ હો સદા, ઘર ઘર વિષે ધન ધાન્ય ને આરોગ્યની હો સંપદા; રોગો, ગુના, અપરાધો ને હિંસાદિ પાપો દૂર હો, સર્વત્ર શાંતિ, સુખ-સમૃદ્ધિ, ધર્મનો જયકાર હો. જગતમાં જે જે દુર્જન છે, તે સઘળા સજ્જન થાઓ, સજ્જન જનને મનસુખદાયી શાંતિનો અનુભવ થાઓ; શાંત જીવ આધિ વ્યાધિ ને ઉપાધિથી મુક્ત બનો, મુક્ત બનેલા પુરુષોત્તમ આ સકલ વિશ્વને મુક્ત કરો. -આ સકલ વિશ્વને મુક્ત કરો. સમાપન : ૩૩૧ Page #379 -------------------------------------------------------------------------- ________________ મંથન થકી મેળવેલું નવનીત (અંગત અભ્યાસ નોંધ) Page #380 -------------------------------------------------------------------------- ________________ પાઠશાળાના આ શોમાં છે. #mi કી જ (G2C તો . ! જ કે આ એક બાજુ અહીં પહેલા પોતાના લખાણની કમળ-તલાવડી છે, તો સુભાષિત” જેવા જૂઈ, જઈ અને ચમેલી છે. વળી ગુલછડી જેવા ક ગજરા જેવી છે. જિજ્ઞાસાને તૃપ્ત કરનારા પ્રશ્નોત્તરો બકુલના ઝીણાં-ઝીણાં ફૂલ જેવા છે. કેવડાંનાં ફૂલ જેવી સૌરભ વેરતી પ્રભુજીન અને સાધ્વીજી મહારાજના જીવનની, પ્રેરણાની ખાણ જેવી વાતો; તો સોનચંપાના પરિમલને પ્રસરાવતા દાદાનાં અભિષેકનાં સંભાર, in Education International Page #381 -------------------------------------------------------------------------- ________________ ઉપવનનો નકશો પણ છે તો, મઘમઘતાં મોગરાની માળ જેવી ચંદના તથા એવી એવી કથા-શ્રેણી છે. હિત-શિક્ષાની વિચારમાળા તો દેશી ગુલાબના તો સાથે અહીં, શિરીષના કોમળ-કોમળ સ્પર્શ અને મીઠી માદક સુગંધવાળી, વિહારની વાતો છે. ધૂલિકદંબની સોડમ જેવી, સાધુ વાસુદેવા)nternational www.jainelibrary Page #382 -------------------------------------------------------------------------- ________________ -ना3Bपितृकए। गुरुकाराविधिकए लगाएको लार यापण मानयुलराम नकाशा माथायवानो लावायो गधणे vino प्राFि प्रयासरावोनयनमेधते. हात. पितानो रुकरवारसो शोलायो लापोतेपतृकरामुहिल गुरु का परमो स्वीमरावो गुरुक्रए मुसिछे परीक्षक समर्थन प्रोममवीने विन्धक लि को प्रयासछे माधुरीमाराwwshi angeणे. हैयागो होरो सारे तो भरममांसा तन्मय तघासर थावको त्यारे तेमालपाटी पाटी रेसुंजोने वातारे तमाम मागणनेमागणवर्ववानीसापडला माघेवयवस्येमारासमोna घरया होजोम रछे. मारलो माकुर शतपार तर मारे मरथा शामाया पण सलपातीशय छ