________________
હતી. રોજ એક એક યાત્રા કરતાં. ભક્તિ બહુમાનના ઉછાળા આવે, ભાવની ભરતી આવે ! આવી એક પછી એક એમ વીસ યાત્રા થઈ અને માઠા સમાચાર આવ્યા.ઉજમ ફઈના પતિ સ્વર્ગવાસી થયા...
નગરશેઠ હેમાભાઈ વખતચંદ
છે. સી. પટેલ
અનવર
રંગ-રંગીન કાચથી મઢાયેલા આ મંદિરમાં સત્તાવન ચૌમુખજીની રચના છે. સત્તાવન શિખરોને, રતિકર, દધિમુખ, અંજનગિરિ એવા જુદાં-જુદાં નામ અપાયાં છે. જોતાં જ મન પર છવાઈ જાય એવું આકર્ષક અને મનોહર આ જિનાલય છે. પછી તો, ઉજમ ફઈને પ્રભુજીની સાથે એવો રંગ લાગ્યો, જાણે ચોળ-મજી ! ધનને વહાવવાનો સન્માર્ગ મળી ગયો હતો, તે હવે રાજમાર્ગ બન્યો. અમદાવાદમાં દોશીવાડાની પોળમાં પણ નન્દીશ્વર દ્વીપની પૂર્ણ રચના, અષ્ટાપદજીના જિનાલયમાં, એવા જ ભાવોલ્લાસથી કરાવવામાં આવી.
... વ્યવહારની દ્રષ્ટિએ હેમાભાઈએ ત્યાં તરત પહોંચવું ઝવેરીવાડ વાઘણપોળમાં ચિન્તામણિ પાર્શ્વનાથ જોઈએ. પણ ઉજમે વાર્યા : ધર્મયાત્રા છોડવી નથી. ભગવાનની પાસે, ચૌમુખજીના જિનાલયનું નિર્માણ છોડાય નહીં. જે થયું તે, ન-થયું થવાનું નથી. ઉજમ કરાવ્યું. તેની પાસેનું મકાન પણ ધર્મઆરાધના માટે દાન ફઈના પતિ, લક્ષ્મીચંદના પિતાશ્રી તરફથી પણ આમ કરાયું. આજે તે ઉજમ ફઈની ધર્મશાળા તરીકે જાણીતું જ સંદેશ આવ્યો.
જીવનમાં ધર્મને અગ્રતા ક્રમે સ્થાપે તો જ આવી મનોવૃત્તિ આવા-આવા ઉમદા વિચારો કોને આવે ?
ઘડાય. પ્રભુના આવાસનો વિચાર પહેલો કોને આવે ? કેવાં પુણ્યશાળી ! સંપત્તિની રજે રજ અને પાઈ-પાઈ નારીનો સહજ સ્વભાવ તો ઘરેણાં-દાગીના-વસ્ત્ર પરની પણ ધર્મના કામમાં જે વપરાઈ -વવાઈ ! આપણા સંઘમાં પ્રીતિનો હોય ! એના પરથી મન ઊડ્યું હોય ત્યારે જ કેવાં કેવાં જાજરમાન વ્યક્તિત્વવાળાં સ્ત્રી-રત્ન થયાં શાસનના, ધર્મનાં કાર્ય સઝે ! જેના ચિત્તમાં ધર્મ પરિણામ છે ! શ્રી સંઘ આવા, ઉજમ જેવા ધમભાથી પામ્યો હોય તેવી શ્રાવિકા, પહેલાં પ્રભુજીને વરે અને ઊજળો છે ! પછી સંસારની પ્રવૃત્તિ કરે !
કહેવાય છે : મનોરથો પરથી વ્યક્તિત્વનું માપ મળે. ઉજમફઈએ આ બધું બહુ નાની વયે આત્મસાત કર્યું. આવી વ્યક્તિમાં આ વિધાનનું શ્રેષ્ઠ દર્શન થાય છે. પિતાશ્રીની સાથે ગિરિરાજની નવાણું યાત્રા ચાલતી આવી વ્યક્તિનાં દર્શન પણ પાવનકારી છે.
શ્રાવક-શ્રાવિકાનાં ઉત્તમ પ્રસંગો : ૧૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org