________________
હવે મારે જવાનું પ્રયોજન શું?
એક જમાનો હતો, સંસ્કારનું પચાસ ટકા શિક્ષણ તો પુત્ર તો પોતાના કામમાં પરોવાઈ ગયો. હૉસ્પિટલ ઘરમાંથી જ મળતું. બાળક છ-સાત વર્ષનું થાય પછી જ જવાનો એનો વિચાર હતો પણ, આટલું કામ પતાવીને એને નિશાળે મૂકાતા, આજે બધું બદલાઈ ગયું છે. બે- જઈશ, અમ ધારી એ ઑફિસમાં જ કામ કરતો રહ્યો. ત્રણ વર્ષની નાની વયે તો નિશાળે મૂકી બાળકને બંધનમાં
એટલામાં હૉસ્પિટલમાંથી ફૉન આવ્યો; પિતા અવસાન બાંધી દેવામાં આવે છે. એથી બાળક ઘરથી અને મા- પામ્યાના ખબર હતા ! પુત્ર વિચારમાં ડૂબી ગયો : પિતા બાપથી વિખૂટું થાય છે.
હવે રહ્યા નથી, મારે ત્યાં જવાનું પ્રયોજન શું? અમેરિકાના પ્રવાસે નીકળેલા એક સમીક્ષકે ત્યાંની શબ-વાહિનીની વ્યવસ્થા માટે વળતો ફૉન કર્યો, પરિસ્થિતિનું બારીકાઈથી નિરિક્ષણ કર્યા પછી એનું તારણ સાથે જણાવ્યું : એમના અંતિમ સંસ્કાર પણ પતાવી દેજો શોધવા પ્રયત્ન કર્યો કે ત્યાંના અને અહીંના મા-બાપની
અને જે બીલ થાય તે મને મોકલી આપજો, લાગણીમાં તફાવત કેમ છે ? એના અનુસંધાને એક આ કોઈ કાલ્પનિક કથા નથી, વાસ્તવિક ઘટના ચોટદાર કે ચોટ લાગે એવો !) બનાવ ટાંક્યો છે : છે. તેઓને આ બાબતનો કોઈ રંજ પણ હોતો નથી.
દીકરો ઑફિસમાં હતો. ફોન આવ્યો કે : પિતા લાગણીના કોઈ તંતુ ત્યાં રહ્યાં નથી. સંશોધન કરતાં એ બિમાર છે, સિરીયસ છે, તમે આવો.
ભાઈને જણાયું કે, ત્યાં નાનપણથી જ બાળકને વાત્સલ્ય રીસિવર મૂકાઈ ગયું. દીકરાએ ઑફિસમાંથી જ મળતું હોતું નથી. સીધોસાદો નિયમ છે જેને જે મળ્યું ડૉકટરને ફૉન કર્યો: તમારી તાકીદે જરૂર છે; મારા પિતા હોય તે વાળે ! બાળક એકાદ વર્ષનું થાય એ પહેલાથી. માંદા છે. એમને તરત જ હૉસ્પિટલમાં દાખલ કરો. જ એને સૂવા માટે જુદો બેડરૂમ મળે. બાળકને પ્રેમ-હૂંફ ...અને હૉસ્પિટલના ત્રીજા માળે, આઠમા વૉર્ડમાં,
મળ્યાં નથી એ બીજાને શી રીતે આપી શકે ? ઘર૨૩ નંબરની રૂમમાં એમને દાખલ કરવામાં આવ્યા. નિશાળ-ધર્મ આ ત્રણે જગ્યાએથી સંસ્કાર-સિંચન થતું ટ્રીટમેંટ શરૂ થઈ.
અને એમ જીવનનો પાયો નક્કર બનતો એ હવે બનતું નથી.
દિલમાં દયાનું ઝરણું વહાવીએ
(शार्दूलविक्रिडितम्) आयुर्दीघतरं व पुर्वरतरं गोत्रं गरीयस्तरं वित्तंभूरितरं बलंबहुतरं स्वामित्वमुच्चस्तरं। आरोग्यं विगतांनंतरं त्रिजगतिश्लाघ्यत्वमुच्चस्तर संसाराम्बुनिधिंकरोति सुतरचेतःकृपान्तिरम् ।।
(fસનૂર :)
ઉચ્ચ કુળ ને, શરીર સારું, આયુ પણ લાંબુ તેનું, બળમાં વૃદ્ધિ, પુષ્કળ પૈસો, માન વધે જગમાં તેનું; થાય પ્રશંસા સઘળે તેની, દેહે જેને રોગ ન થાય, જેના દિલમાં દયા ભરી છે, તે મુક્તિમાં વહેલો જાય,
(શ્યામજી માસ્તર)
૨૭૨ : પાઠશાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org