SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૨મેશ કાર્ડ સૌ ચાલો સિદ્ધગિરિ જઈએ સૌ ચાલો સિદ્ધગિરિ જઈએ, જ્યાં સોહે શાંતિદાતા, સોળમા જિન ત્રિભુવન ત્રાતા; | ગિરિ ભેટી પાવન થઈએ; પોળે જાતાં, સૌ પહેલાં પ્રણામ છે. સોરઠદેશે, જાત્રાનું મોટું ધામ છે. જ્યાં ચક્રેશ્વરી છે માતા, વાઘેશ્વરીદે સુખશાતા; જ્યાં ધર્મશાળા બહુ સોહે,મહેલાતો મનડાં મોહે; કવડજક્ષાદિ, દેવતા તમામ છે. એવું સુંદર, શ્રી પાલીતાણા ગામ છે. જ્યાં આદિશ્વર બિરાજે, જેભવની ભાવઠ ભાંગે; જ્યાં તળેટી પહેલી આવે, ગિરિ દર્શન વિરલા પાવે; | પ્રભુજી પ્યારા, નિરાળા ને નિષ્કામ છે. જ પ્રભુના પગલાં પુનિત ને અભિરામ છે. જ્યાં સોહે પુંડરિક સ્વામી, ગિરૂઆ ગણઘર ગુણગામી; જ્યાં ગિરિ ચડતાં જ સમીપે, દેવાલય દિવ્ય જ દીપે; A અંતરજામી, આતમના આરામ છે. બંગાળી બાબુનું, અવિચળ એ તો નામ છે. માં જ્યાં રાયણ છાંયનિલુડી, પ્રભુ પગલાં પર પડે રૂડી; જ્યાં કુંડવિસામા આવે, થાક્યાનો થાક ભુલાવે; આદિ આવ્યું, એ તરુવર દિલારામ છે. પરબો રૂડી, પાણીની ઠામ ઠામ છે. જ્યાં નિરખીને નવટુંકો, થાયે પાતિકનો ભુક્કો; જ્યાં હડો આકરો આવે, કેડે દઈ હાથ ચડાવે; દિવ્યદહેરાં ના અલૌકિક કામ છે. એવી દેવી, હિંગલાજ જેનું નામ છે. જ્યાં ગૃહી મુનિ લિંગે અનંતા, સિદ્ધ પદ પામ્યા સંતા; જ્યાં ગિરિવર ચડતાં ભાવે, રામપોળ છેલ્લે આવે; - પંચમકાળે એ મુક્તિનો મુકામ છે. વિશ્રાંતોનું એ, વિસામાનું ઠામ છે. જે ગિરિ ગુણ ભાવે ગાવે, તે લાભ અનંતો પાવે; જ્યાં નદી શેત્રુંજી વહે છે, સૂરજકુંડ શોભા દે છે; જાત્રા કરવા મનસુખને મોટી હામ છે. ન્યાયો નહીં કે એ, જીવન બે જ બદામ છે. રચયિતા : શિઘ્રકવિ મનસુખલાલ ડાયાભાઈ શાહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy