________________
પ્રાર્થના પ્રભુ સાથે એકાંતમાં થયેલી મુલાકાત
શરમ અને સંકોચ સાથે તને કહેવી છે,
રજેરજ કહેવી છે. પ્રાર્થના
કહેવા જ બેઠો છું. તે સાંભળવાનું સ્વીકાર્યું છે. પ્રભુજી! મુજ અવગુણ મત દેખો.
હું પણ પેટછૂટી વાત કરીશ, રાગદશાથી તું રહે ન્યારો, હું મન રાગે વાળું; મોકળા મને વાત કરીશ. દ્વેષરહિત તું સમતા-ભીનો, દ્વેષ-મારગ હું ચાલું ત્રીજાને કાને નહીં જાય, એની મને ખાતરી છે. મોહ લેશ ફરશ્યો નહી તુંહીં, મોહ-લગન મુજ પ્યારી; મારા મનના અનેક ઓરડામાં, તું અકલંકી, કલંકિત હું તો, એ પણ રહેણી ન્યારી !
અવગુણનો ઓરડો પણ છે. તું હી નિરાશીભાવ પદ સાચે, હું આશાસંગ વિલુદ્ધો;
અવગુણના ઓરડાના ખૂણેખૂણા તને બતાવવા છે.
તારી આગળ બધું ધરી દેવું છે. તું નિશ્ચલ, હું ચલ, તું શુદ્ધો, હું આચરણે ઊંધો.
હું જે છું તે આ છું. તુજ સ્વભાવથી અવળાં મારાં, ચરિત્ર સકલ જગે જાણ્યા;
- તારી પાસે વાત કરાય નહીં, એવા અવગુણ મુજ અતિ ભારે, ન ઘટે તુજ મુખ આપ્યાં. તે પંચાતમાં નહીં પડું. પ્રેમ નવલ જો હોય સવાઈ, વિમલનાથ મુખ આગે; એવું વિચારું તો તો મારી જીભ જ સિવાઈ જાય. કાંતિ કહે, ભવ-રાન ઊતરતાં, તો વેળા નવ લાગે. હે પ્રભુ ! આમ તો તારા ચરણોમાં બેસવાની મારી
હેસિયત નથી. (શ્રી કાંતિવિજય મહારાજ)
હું તો તળેટીના તળિયે અને તું શિખરની ટોચ પર ! તારા ગુણની સંખ્યા નથી;
મારા અવગુણની ગણતરી નથી. વ્હાલા મારા પ્રભુ !
અવગુણના ઢગલાને જોઈ, આજે તારી સાથે મારે ગોઠડી માંડવી છે.
તેને દૂર કરવાની હિંમત નથી ઘણા વખતે એકાંતનો મોકો મળ્યો છે. મારી અંગત વાત છે, ખાનગી વાત છે.
--બહુ દેવું થઈ ગયું હોય,
ત્યારે દેવાના વિચારે ધ્રુજી ઉઠાય તેમ ! હું ધીમેથી બોલીશ, બરાબર સાંભળજે.
પણ તેં સાંભળવાની ઉદારતા બતાવી છે, સામું જોજે અને હોંકારો દેજે.
તેથી કહેવાની ઘીઠાઈ કરું છું. મને દહેશત છે. અંધારિયા ખંડમાંથી મને બહાર લાવ્યો છે, હવે તું છટકી ન જાતો.
પ્રભુ ! તું મારી નબળી બાજુ જાણે છે.
આકાશના તારા જેટલા અગણિત અવગુણો છે, આ તો આવો છે –એવું જાણી,
ક્યાંથી શરૂઆત કરું, હે વીતરાગ ! તારી કૃપા અટકી જાય તો ?
આ પહેલો જ અવગુણ, તો-તો, હું કરમાવા માંડું.
જુઓને ! આખી ભીંત રોકીને રહ્યો છે. આજે તો, કોઈને ન કહેલી મારા મનની વાત,
પ્રાર્થના : ૪૯
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org