SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ભીતરી ખજાનાનું ગીત ‘દ્રષ્ટિ એવી સૃષ્ટિ' એવી સાદી કહેવતમાં સદીઓના સામાન્ય રીતે લોકો મોજ-મજાનો સંબંધ પૈસા જોડે અનુભવનો જે નીચોડ ભર્યો છે તે તો જ્યારે આપણે તેની જોડતા હોય છે, એટલે અહીં મોજને ફાટેલા ખિસ્સાની નજીકની ભૂમિકામાંથી પસાર થઇએ ત્યારે જ સમજાય છે. આડમાં મૂકી છે, અને એ મોજ પણ છલકાતી અને માણસ ગમે ત્યાંથી પસાર થાય, ગમે તે જુએ; મલકાતી છે. અંદરથી ભરાયેલા અને ધરાયેલા હોય ત્યારે પરિસ્થિતિ કે દ્રશ્ય ગમે તે હોય, પણ દર્શન તો જોનારની એકલવાયાપણું નથી લાગતું. મેળા જેવી જ સભરતાનો વૃષ્ટિ અનુસાર જ થવાનું. કઇ નજરે જોવાય છે એના અનુભવ થાય છે. ખજાનો રાખવાનો પટારો નથી પણ ઉપર જ તેના દર્શનનો આધાર છે. જે કાંઈ જાદુ છે તે પટારી છે. નાની છે અને તેમાં મૂકેલો ખજાનો ખુલ્લો છે, જોનારની નજરમાં જ છે. કોઇ લૂંટી ન જાય તેવો છે; તેથી તે હેમખેમ છે, કોઈ આપણે તો બહારની સપાટીના માણસો. ચર્મચક્ષુના ચિંતા નથી. માણસો. આપણને જે દેખાય તે બહારનું, ઉપર ઉપરનું. આંખોમાં પાણી તો આવે ને જાય જ્યારે અંદરનું વિશ્વ સાવ નિરાળુ છે. અંદરના ચક્ષુ - નથી ભીતર ભીનાશ થતી ઓછી દિવ્યચક્ષુ ઊઘડી જાય પછી જે જોવાય છે તે તો કાંઇ ઓર વધ-ઘટનો કાંઠાઓ રાખે હિસાબ જ છે. અંદરનો એ ખજાનો ખુલી જાય તો તેની ભવ્યતા નથી પરવા સમંદરને હોતી અસીમ હોય છે. સૂરજ તો ઊગે ને આથમી યે જાય કવિ ધ્રુવ ભટ્ટનું આવા ભાવાર્થનું ગીત છે. ગીતકારને મારી ઉપર આકાશ એમનેમ છે અંદરના આ ખજાના ચાવી હાથ લાગી છે. ખજાનો ખુલી આપણે તો કહીએ કે .. ગયો છે એટલે એમણે અંદર નજર ઠેરવી છે. રસ્તે ચાલતા સંસારના સંબંધોના સુખ-દુ:ખ અડતાં નથી એવું એમ જ ટેવવશ કોઇ પુછે છે : કેમ છે? નથી. સંવેદનશીલતા છે તેથી તો તેની અસર થાય છે પણ ઓચિંતુ કોઈ મને રસ્તે મળે તેની દરકાર નથી- નોંધ નથી. એટલે તે અસર બહાર જ ને કદી ધીરેથી પૂછે કે કેમ છે ? રહે છે. અંદરની ભીનાશ તો અકબંધ જ છે, તે ઓછી આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં થતી નથી. જે કોઈ વધ-ઘટ થાય, ભરતી-ઓટ આવે ને ઉપરથી કુદરતની રહેમ છે . તેનો હિસાબ તો કાંઠા પાસે; સમદરને તો તેનો અણસાર ઉપરથી પુછાયેલ પ્રશ્નનો ઉત્તર અંદરથી અપાય છે. પણ નથી હોતો. ખુમારીથી છલકાતું હૃદય બોલે છેઃ મોજમાં છું. દરિયાની સૂરજ ઊગે અને આથમે તેની નોંધ ભલે પૂરવ અને લહેરને મોજાં કહેવાય છે. “મોજે દરિયા' કહેવાય છે. એ પશ્ચિમ દિશા રાખે. ઉપરનું આકાશ તો એમનું એમ છે. મોજ શબ્દ અહીં વપરાયો છે. મોજ છે અને ઉપરથી તેને હર્ષ-શોકની છાયા નથી અડતી. કુદરતની રહેમ છે. કવિ આટલું કહી અટકતા નથી, આવી અંદરની સભર અને અકબંધ ખુમારીનું ગીત આગળ ગાય છે: કોઇક જ વાર કોઇ મોજીલા અલગારીના મુખમાંથી નીકળી ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે આવે આપણને ભીંજવી જાય. આવી ખુમારી આપણી છલકાતી મલકાતી મોજ પણ હોય તો કેવું સારું ! એકલો ઊભું ને તોય મેળામાં હોઉં એવું (નોંધ: આ ગીત ભાવનગરના શ્રી અરુણભાઇ ભટ્ટના કંઠે લાગ્યા કરે છે મને રોજ સાંભળીએ ત્યારે તેનું માધુર્ય આપણને પણ ચેતનવંતા બનાવી દે છે.) તાળું વસાય નહી એવડી પટારીમાં આપણો ખજાનો હેમખેમ છે. કાવ્ય-આસ્વાદ: ૧૮૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy