________________
ચલો મન ! માણી લઈએ
આ મળ્યું જગત રે જેવું બને તો જાણી લઈએ; ડોલવાનું મન થઈ આવે છે. પુષ્પોના રૂપ-રંગ-છટા-સુગંધ જે મળી જીવનની પળો, ચલો મન ! માણી લઈએ. માણતાં માણતાં કદી કોઈ કંટક વાગે તો હોંશથી સહી આ ફૂલડાં ડોલે ડાળ ડાળ, તે લૂંટી લઈએ. લઈએ, હૈયે ધરીએ અને એનું સ્વાગત કરીએ. કદી કંટક વાગે ડાળ, હોંશથી હૈયે ધરીએ! મલયાનિલનો ઉત્સાહ પ્રેરે એવો શીતલ વાયરો વાય
છે. તેને છાતીમાં ભરી લઈએ. ક્યારેક કોઈ વૈશાખી બપોરે આ મલય-સમીરણ વહે, છાતી છલકાવી દઈએ
લુ વરસે તો પણ તેને કપા સમજીને મુખ મલકાવી લઈએ. ને અગન ઝાળ વરસે તો, મુખ મલકાવી લઈએ.
ધ્રાણેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય અને હવે કવિ શ્રવણેન્દ્રિયની મને તો ગમે ઝરણાનાં ગીત, ગમે મહેરામણ એ ગંભીરો;
વાત કરે છે : પર્વતોમાં થઈને વહેતાં ઝરણાંનો કલ-કલ ઘનદળનાં ઘેરાં ગર્જન, કોકિલના પંચમ સૂરો.
નાદ સાંભળવો ગમે છે, તો રત્નાકરનું ગંભીર ગાન પણ શરદ પૂનમની રાત મળે તો, બંસી બજાવી લઈએ; ગમે છે; ઘનશ્યામની ઘેરી ગર્જના અને કોકિલના પંચમ ને મઝધારે ઝંઝાવાતે, મન સિંધુ ગજાવી દઈએ. સૂર પણ બહુ ગમે છે. મન, જુઓ જીવનનો પંથ, કદી કેડી ઉપવનની;
શરદની મોહક પૂનમે ચોતરફ રેલાતી ચાંદનીમાં મનની કદી ધગી રહે રણરત, કદી લ્હાણી તન મનની.
વેણુ વગાડી લઈએ. સંસાર સાગરની મઝધારે છીએ, તો
ક્યારેક ઝંઝાવાત ઊઠે ત્યારે, મન-સિંધુને પણ સાથે રે ચલો ! ભલી આ વાટ, ચલો સુકાવી દઈએ;
ગજાવી લઈએ, જો મળે કોઈનો સાથ, હાથ મિલાવી દઈએ.
જીવનમાં તડકો-છાંયો તો આવતા જ રહે છે. એના રમેશ જાની
જેવી જ સંતાકૂકડી આ ઉપવનની અને વેરાનની છે. ક્યારેક
ચોતરફ પુષ્પોથી ઉભરાતા છોડના ઉપવનની વચ્ચે, તો જિંદગી જેલ જેવી કે વેઠ જેવી નથી, નથી...' એ પાઠ
ક્યારેક ઊની રેતીના પથારા પર ચાલવાનું આવે ત્યારે એ આપણે શીખી લીધો છે. તેના અનુસંધાનની વાત એ પણ એક લહાવો છે એમ માનીને, જે વાટ છે તે ભલી છે - અલગારી ગીતમાં ગુંજતી સંભળાય છે. મનુષ્ય જીવન ચાલો “યાહોમ' કરીને ઝુકાવી દઈએ. તેમ કરતાં કોઈનો આપત્તિ ભરેલું હોય તો પણ જીવવા જેવું છે; કદાચ એટલે
સાથ મળે તો “સાથી હાથ બઢાના” કહી, હાથમાં હાથ જ જીવવા જેવું છે. તડકામાં ચાલ્યા પછી છાંયડો મીઠો લાગે, મિલાવી લઈએ, આ સફરને સુંદર બનાવી દઈએ. માટે છાંયડાની ઠંડકભરી મીઠાશ માટે તડકો જ જવાબદાર
જીવનને માણવાની જીદ, ગજવે ભરી દઈએ.
પછી તો બસ ! મજા જ મજા ! આ કાવ્યનો ઉપાડ મજાનો છે : જે મળ્યું, જેવું મળ્યું આ જગત --તેને જાણી લઈએ અને પછી જ જીવનની જે પળ મળી છે તેને માણી લઈએ. આ માણી લેવાની વાત જ અગત્યની છે.
કવિ તો નિમંત્રણ જ આપે છે: હે મન ! ચલો ! માણી લઈએ.
આપણી આસપાસ, ચોપાસ કુદરત તો એક જ સંદેશો લહેરાવે છે--આ ફૂલડાં-પુષ્પો કેવા ડોલી રહ્યા છે ! તે જોઈને
ET
સી. નરેન
૧૮૪: પાઠશાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org