SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ મેં પણ આ પ્રશ્ન અલ્પ-સ્વલ્પ દ્રષ્ટિએ વિચાર્યો છે. પૂરું સમાધાન થયું નથી છતાં, મળ્યું છે તે વહેચું છું. પ્રભુની ભક્તિનું પક્ષી પ્રભુના ચિદાકાશમાં ઉડ્ડયન જિજ્ઞાસા કરે છે. એ માટે વિવેક અને જયણા એ બે પાંખનો સહારો હોય છે. જયણા પ્રવૃત્તિસ્વરૂપ છે. વિવેક વૃત્તિસ્વરૂપ છે. એ જાણીતું છે કે જૈન ધર્મમાં એક પણ પ્રવૃત્તિ જયણા વિના ન શોભે. આરતી-મંગળ દીવો સંધ્યાસમયે ઉતારવાના હોય છે. આવા સમયે, આરતી-મંગળ દીવાની પ્રગટાવેલી થરકતી પીળી જ્યોત ફૂદાં, પતંગિયાં, માખી આદિ ઊડકણી જીવતોને આકર્ષે છે. વળી બે હાથે દીવાની થાળી પકડેલી | ‘વાર્ષિક મહાપર્વ પર્યુષણમાં શ્રીકલ્પસૂત્રનાં બધાં જ હોય એટલે એ જીવાતને ઉડાડાય કેવી રીતે ? પર્વજોએ વ્યાખ્યાન આદિથી અંત સુધી બરાબર સાંભળવા એવી ગોઠવણ કરી કે મંગળદીવાની બાજુમાં કપર જોઈએ. આવી પ્રેરણા કરી હતી એટલે આ વખતે બધાં પ્રગટાવવાથી, તેની સુવાસથી જીવાત દૂર રહે અને એ જ વ્યાખ્યાન એકાગ્રતાથી સાંભળ્યાં. એ બધું સાંભળતાં જીવોને કિલામણા ન થાય; ધ્યાનભંગ થયા વિના દીપકપૂજા કેટલીક જિજ્ઞાસા થઈ છે જેમાંની એક અત્રે અહીં આપની થઈ શકે ! પાસે રજૂ કરું છું. હવે પ્રશ્ન એ છે કે, કપૂરની ગોટી ફક્ત મંગળ દીવામાં શ્રી કલ્પસૂત્રના બપોરના બીજા વ્યાખ્યાનમાં જે વાતો જ શા માટે ? આરતીમાં તો વધુ દીવા છે એટલે એમાં તો આવી તેમાં ત્રિશલામાતાને આવેલાં ચૌદ મહાસ્વપ્ન ખાસ જોઈએ. આ બાબત વિચાર કરતાં એક વિકલ્પ એવો પૈકીનો ચાર સ્વપ્નનું વર્ણન આવ્યું, તેમાં ચોથા સ્વપ્ન ફરે છે કે, ચારસો-પાંચસો વર્ષ પૂર્વે, પહેલાં મંગળ દીવો તરીકે શ્રીદેવીનું વર્ણન વિસ્તારથી આવ્યું. સુંદર શૈલીથી અને પછી આરતી -- એમ ક્રમ હશે. પંડિત વીર વિજયજી સમજવા મળ્યું. પૂજ્ય મહારાજ સાહેબે શબ્દો છૂટા પાડીને કૃત પૂજાઓમાં આવા ઉલ્લેખ છે : “દીવો મંગળ આરતી વિગતવાર સમજાવ્યું. કીજે.” તથા “મંગળ દીવો આરતી કરતાં, સુરવર જય તે પછીના દિવસે જ્યારે સ્વપ્ન-દર્શન અને જન્મજય બોલે.’ આમ, પહેલો ઉલ્લેખ મંગળ દીવાનો છે. વાચન પ્રસંગ ઉજવાયો, તેમાં તો ચોથા સ્વપ્ન તરીકે પરિવર્તન ક્યારથી થયું. શા હેતથી થયું તે હજી જાણી વારંવાર લક્ષ્મીદવાનું જ નામ બોલાતું હતું. બોલનાર એક શકાયું નથી. જે હેતુથી મંગળ દીવામાં કપૂરની ગોટીને પણ વાર શ્રીદેવીના દર્શન કરાવવાનું કે તેને માળા પ્રગટાવીને મુકાય છે તે હેતુથી આરતીમાં પણ મુકાવો પહેરાવવાનું બોલ્યા જ નથી. શ્રીદેવી અને લક્ષ્મીદેવી એ જોઈએ. ક્રમમાં મંગળ દીવો પ્રથમ હોય તો તે વખતે બે એક જ છે કે જુદાં છે ? જણાવવા કૃપા કરશોજી. પ્રગટાવેલી કપૂર-ગોટીની સુગંધ આરતી વખતે પણ સળંગ રહે. હવે ક્રમ બદલાયો જ છે ત્યારે આરતી વખતે જ કપૂર ઉત્તર - તમે આ વખતે શ્રીકલ્પસત્રનાં બધાં જ ગોટી પ્રગટાવીને મૂકવાનું રાખવું જોઈએ. અથવા, બન્ને વ્યાખ્યાન વિધિપૂર્વક અને આદિથી અંત સુધી સાંભળ્યાં વખતે નવી ગોટી પ્રગટાવી શકાય. કપૂરની સુગંધથી તે જાણી મન પ્રમુદિત થયું. શ્રાવકનું આ પરમ કર્તવ્ય છે જીવાતની વિરાધના ન થાય, કિલામણા ન થાય એ ખાસ કે તેણે આ મહાપર્વમાં શ્રીકલ્પસૂત્રનાં બધાં જ વ્યાખ્યાન હેતુ મુખ્ય છે તેવું સમજાય છે. કોઈ બીજા ગીતાર્થ મનનપૂર્વક સાંભળવાં જોઈએ. તમે એ કર્તવ્ય બજાવ્યું છે. મહારાજને પૂછતાં વિશેષ જાણવા મળે તો જરૂર જણાવજો. વળી તમે જે પ્રશ્ન કર્યો છે તે પણ વ્યાજબી છે. હા, વાત સાચી છે. શ્રીદેવી અલગ છે અને લક્ષ્મીદેવી પણ અલગ છે. બન્નેનાં આયુધ, આસન અને સ્થાન સાવ જિજ્ઞાસા:૩૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy