SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ બાપુજીની વાત માનવી જોઈએ એવો ભાવ દીકરામાં આપણે ત્યાં પધાર્યા. આપણું આંગણું પાવન કર્યું. તેઓશ્રી હતો. તરત એણે આ વાતનો સ્વીકાર કર્યો અને ફ્લોરિંગમાં જે ટેબલ પર બિરાજમાન થયા હતા તે ટેબલ તેઓના સંયમમય કોટા સ્ટોન નંખાયો ! આ પણ ઔચિત્ય-પાલન છે. પરમાણુથી પવિત્ર બન્યું. હવે તેને આપણા સંસારી પરમાણુથી મલિન બનાવવું ઉચિત નથી. માટે હવેથી, આ ટેબલ આ રીતે જ આ જગ્યાએ એમ જ રાખવું. તેના પર પ્રભુજી અને છ પ્રભુજીના જિનાલયની વાત કરીએ છીએ તો, પ્રભુના ગુરુ મહારાજની છબી પધરાવવી, પણ આનો ઉપયોગ ભક્તો દેવો અને ઇન્દ્રોના ઔચિત્યની વાત પણ કરી લઈએ. માળિયા પર ચડવા કે ટેલિફૉન મૂકવા ન કરવો. પાર્શ્વકુમારની દીક્ષાના પ્રસંગની આ વાત છે. દીક્ષાની શિબિકામાં આરૂઢ થયા પહેલાં અભિષેક કરવાનો હોય છે. આમ કહી, તેમણે ગુરુ મહારાજ પ્રત્યે કેવો દેવોનો સમૂહ તૈયાર હતો. સ્નાન-વેદિકા, ઉષ્ણજળ, ઔચિત્યપૂર્ણ વિનય પ્રગટ કર્યો! શીતળજળ, પુખોદક, ગંધાદિક વગેરે તથા વિવિધ કળશની. તૈયારી પૂર્ણ કરીને જ્યારે અભિષેક શરૂ કરવાના સમયે દેવોએ આ ઘટનાના અનુસંધાનમાં, આવો જ વિચાર્યું : પાર્શ્વકુમારનો પહેલો અભિષેક તેમના પિતા વિચાર, વર્ષો પહેલાં નાગોર (રાજસ્થાન) તરફના અશ્વસેન રાજા કરે તે જ ઉચિત છે. અને એ પ્રમાણે નક્કી શ્રાવકોને આવ્યો હતો. શ્રી કૃષ્ણર્ષિ નામના મુનિ મહારાજ પણ થયું. પહેલો અભિષેક અશ્વસેન રાજાએ કર્યો. ત્યાર બાદ પરમ તપસ્વી હતા. આખા વર્ષમાં માત્ર ચોત્રીસ પારણાં ક્રમશઃ ઈન્દ્ર તથા અન્ય દેવોએ કર્યો. પં. વીરવિજયજી કરતા હતા. વર્ષના બાકીના બધા જ દિવસો ઉપવાસની મહારાજે પૂજામાં આ વાત સુંદર રીતે વર્ણવી છે: તપસ્યા કરતા. દરેક પારણાના દિવસે અભિગ્રહ રાખતા. અશ્વસેન રાજા ધુરે રે, પાછળ સુર અભિષેક; અભિગ્રહ પૂર્ણ થાય ત્યારે જ પારણાં કરતા ! જે સ્થળે સુર તર,પેરે અલંકર્યો રે, દેવ ન ભૂલે વિવેક, તેઓશ્રી પારણાં કરતા તે પવિત્ર સ્થળે ગામના લોકો પ્રભુજીના ચૈત્યનું નિર્માણ કરતા હતા. ભાવિકોનો એવો બોધ સ્પષ્ટ છે. પ્રભુપૂજા - અભિષેક વગેરેમાં વડીલ, ભાવ કે : “ આવા ઘોર તપસ્વી જ્યાં બેઠા અને તેઓના વયસ્ક, તપસ્વીઓના હાથે પ્રથમ કરાવવું તે ઉચિત છે અને તપોમય, તેજસ્વી પરમાણુ પથરાયા ત્યાં તો તેઓના શોભીતું છે. સમોવડિયા અથવા તેમનાથી ચડિયાતા જ બેસી શકે ”; હવે એક પ્રસંગ ગુરુ મહારાજ સંબંધમાં જોઈએ. તેમનાંથી મહાન તો પ્રભુજી છે તેથી ત્યાં સુંદર નાજુક રળિયામણું દેરાસર બંધાવતા હતા અને આવા દેરાસરના મુંબાઈ-સાયનમાં એક શ્રદ્ધાસંપન્ન પરિવાર રહે. ગુરુ અવશેષો હજુ પણ તે બાજુના પ્રદેશમાં ખોદકામ કરતાં મહારાજની વાણી સાંભળી પરિચયમાં આવ્યા. અહોભાવ મળી આવે છે. આવી ઘટનાઓ પહેલા પણ બની છે અને વધ્યો. ઉપકારની વર્ષા થઈ, કૃતજ્ઞતા પણ ખીલતી ગઈ. તે શ્રાવકોની આદર ભાવના દર્શાવે છે. આ પણ ઉત્કૃષ્ટ થયું, ગુરુ મહારાજ ઘરે પધારે તો બહુ સારું. પાંચ વર્ષના ઔચિત્ય-પાલન છે. સતત સંપર્ક પછી સંકોચ સાથે વિનંતિ કરી; શુભભાવ જાણી તેનો સ્વીકાર થયો. ગુરુ મહારાજ ઘરે પધાર્યા. તેઓ વૃદ્ધ નવ ઔચિત્ય-પાલનનાં આવાં ભિન્ન-ભિન્ન દ્રષ્ટાંતો હતા એટલે લાકડાના એક ટેબલ ઉપર તેઓશ્રી બિરાજમાન તો પુષ્કળ મળે છે. આપણે તેમાંથી બોધપાઠ લઈને, આપણી થયા. માંગલિક શ્રવણ સાથે વાસક્ષેપ કર્યો. અશુભથી આચરણા ઘડવાની છે. હવે બહુ બધા દ્રષ્ટાંતો પર ન જતાં, વિરમવાના અને શુભમાં વિચરવાના પચ્ચખ્ખાણ કરાવ્યા. માત્ર બે વિશિષ્ટ પ્રસંગો જોઈશું. એક છે : મંત્રીશ્વર ગુરુ મહારાજ ઉપાશ્રય તરફ પધાર્યા એટલે થોડેક સુધી પેથડકમારનો. તેઓ જ્યારે માંડવગઢમાં પ્રવેશ કરતા હતા. વળાવવા ઘરના બધા સભ્યો ગયા. શાતામાં રહેજો વગેરે વિદાય વચનો કહીને ઘરે આવ્યા પછી ઘરના સભ્યોને ત્યારે પોતાની જમણી બાજુએ એક કાળો સર્પ અને તેના ભેગાં કરીને કહે કે : પર શ્યામ ચકલી નૃત્ય કરતી જુએ છે. આ ઉત્કૃષ્ટ શુભ જુઓ, આજે આપણો પુણ્યોદય થયો કે ગુરુ મહારાજ શુકન હતું; છતાં, પોતે બહુ મોટી મુશ્કેલીઓમાંથી પસાર થતા હતા તેથી, ક્ષણવાર માટે ખચકાયા ! અટક્યા ! આ આવા વયોવૃદ્ધ હતા, છતાં આપણા પરની કુપાના કારણે ૩૦૮: પાઠશાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy