SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ લબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામી લબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામી ભગવાનના પામનારા વિનયનું મૂળ તેઓની નિરહંકારી નામમાં, કોઈ કુદરતી રીતે એવી શક્તિ છે, કે ત્રણ મનોવૃત્તિમાં છે. પ્રભુ મહાવીરના પ્રથમ સંપર્કમાં અક્ષરને અલગ- અલગ પ્રતિક ગણીએ તો, આવ્યા, તેની પૂર્વ ક્ષણ સુધી, તેઓ અહંકારની ટોચે ગૌ એટલે કામધેનુ ગાય, હતા. જેવા પ્રભુ મહાવીરે તેમના હૃદયના સંશયને ત એટલે કલ્પતરુ (કલ્પવૃક્ષ), - પ્રકાશિત કર્યો, તે જ ક્ષણે તેમના અહંકારના એટલે ચિંતામણિ. ચીરચીરા થઈ ગયા. અંતઃસ્થ વૈભવની આડે જે આ ત્રણેય વાંછિતફળદાયક છે. દીવાલ હતી, ત્યાં વિશાળ દ્વાર ઊઘડી ગયું. ગગે કામગવી ભલી, તત્તે સુરતરુ વૃક્ષ; જીવનભર, પ્રભુના દાસના યે દાસ થઈને રહ્યા. મમ્મ મણિ ચિંતામણિ, ગૌતમસ્વામી પ્રત્યક્ષ દીક્ષા વખતે ગૌતમ મહારાજાની વય પચ આ દુહામાં, આ જ મહિમાનું ગાન જણાય છે. હતી અને પ્રભુ મહાવીર બેંતાલીસ વર્ષના હતા! તેઓના પ્રભાવની એક સુંદર ગાથા મળે છે; તે છતાં અદ્દભુત નમ્રતા-વિનય, વિનયની પરથી યોગની શક્તિનો પરિચય આપણે પામી પરિપક્વતાના પૂર્ણ દર્શન ત્યારે થાય છે, કે જ્યારે શકીએ છીએ. એ ગાથા આ પ્રમાણે છે : તેઓ આનંદ શ્રાવકને સામે ચાલીને “મિચ્છા મિ तुह अंगं फरिसिय, जं फासइ पवणो जलासयाणं । દુક્કડ' દેવા જાય છે. નૂતન વર્ષ જેવા પવિત્ર દિવસે, નર્ત તે પિઝT Hજુસ્સા, વિંતિ છHસમri || જે દિવસે તેઓને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ છે, તે દિવસોમાં તેઓના ચરણોમાં પ્રણિપાત કરીને, અર્થ : તમારા અંગને સ્પર્શીને જે પવન, જે આપણે તેઓમાં સિદ્ધ થયેલો વિનય ગુણ તેઓના તળાવના પાણીને સ્પર્શ, તે પાણીને જે મનુષ્ય પીએ, પ્રભાવે આપણામાં પ્રગટ થાય, તેવું માંગવાનું મન તેને છ મહિના સુધી રોગ ન આવે. થાય છે. લબ્ધિ અને શક્તિનો આંગળિયાત છે, અંતરંગ આત્મજાગૃતિના પ્રભાવે આત્મિક વિનય. મહિમા મૂળનો છે. મૂળ મજબૂત, તો ડાળશક્તિનો આવિર્ભાવ થતો હોય છે. તેના ભાગરૂપે પાંદડાં, ફૂલ અને ફળ તો ઝૂમખે ઝૂમખે આવવાના. આવા પ્રસંગો બને છે. વળી તેમની, એક અન્ય આપણે મૂળ, વિનયનું પ્રણિધાન કરીએ. વિશિષ્ટ અને વિરલ શક્તિ પણ જાણીતી છે : જિહાં-જિહાં દીજે દિફખ, | તિહાં-તિહાં કેવળ ઉપજે એ. આપ કહ ને અણહુત ગોયમ દીજે દાન ઈમ. અર્થ : પોતાની પાસે કેવળજ્ઞાન નથી, પણ તેઓ –જેને જેને દીક્ષા આપે, તેને કેવળજ્ઞાન પ્રાપ્તિ થઈ જાય. આવી લબ્ધિ તેઓની હતી. આ લબ્ધિનું મૂળ તેઓનો શ્રમણ મહાવીર મહારાજા પ્રત્યેના વિનયમાં છે. આવા ઉત્તમ ફળને ૭૮ : પાઠશાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy