SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ જ વાપરવી. જ્ઞાનભંડારોની સુરક્ષા અને કાળજી લેવાય પ્રભુજીને ચડાવેલી બદામ - શ્રીફળ ફરી એના એ ન વેચવા. એ જરૂરી છે. તેની અગત્યતા વિસ્તારથી સમજવી. તે તો મહાદોષનું નિમિત્ત બને. ' (૧૯) પ્રાચીન શાસ્ત્રોનું સંરક્ષણ એ આજની ઘણી (૨૭) દિવાળીમાં આયંબિલ ખાતામાં મીઠાઈ, પાક, અગત્યની જરૂર છે. જ્ઞાનદ્રવ્ય ફાલતુ ગુજરાતી પુસ્તકોમાં ન ગુંદરપાક વગેરે બનાવરાવીને વેચાણ ન કરવું. આ પણ વપરાય. જ્ઞાનદ્રવ્યને જાણકારો સાથે મસલત કર્યા વિના મહાદોષ છે. જેમ જેમ આવી પ્રવૃત્તિ વધતી જાય છે, તેમ તેમ દેવદ્રવ્યમાં ટ્રાન્સફર ન કરવું અને મહા દોષથી બચવું. ધર્મથી દૂર થવાય છે એ સ્પષ્ટ દેખાય છે. આયંબિલ ખાતાનો (૨૦) જીવદયાની રકમની ક્યારે પણ એફ. ડી. ન નકરો આપીને પણ એ ન કરવું અને સંસ્થાના મૂળભૂત હેતુને કરવી. એ ખાતામાં હજાર-બે હજારની રકમ ઉધાર બોલવી વળગી રહેવું. જોઈએ. (૨૮) સંસ્થામાં રકમ એકઠી કરવા માટે ફોટાની સ્કીમ (૨૧) કોઈક તીર્થના જીર્ણોદ્ધારમાં કે કોઈ સંઘમાં પણ આવકાર્ય નથી. વળી દાન સાટે ફોટો લગાડવા દેવદ્રવ્યની રકમ અપાઈ હોય અને તે માટે સંસ્થા બહુમાન આપનારનું જીવન એવું નથી કે તે દર્શનીય ગણાય! ખાસ, કરવા ઇચ્છે, તો એ બહુમાન વહીવટદારોથી ન લેવાય. એ ઉપાશ્રયમાં તો આ દેખાડા ન જ કરવા. રકમ સકળ સંઘની છે. એ બહુમાનના અધિકારી પોતે નથી (૨૯) ધાર્મિક સંસ્થાની રકમ એક સાથે એક જ બેંકમાં એવી સ્પષ્ટતા વહીવટદારના મનમાં હોવી જોઈએ. સકળ ન મૂકવી. વ્યાજ વધુ મળતું હોય એ લોભથી પણ આમ ન સંઘનો એક જ ચોપડો છે અને અન્ય નાના-મોટા સંઘ એની કરવું. તેનાં બીજાં શું નુકશાન થાય તે ધ્યાનમાં રાખવું. શાખા જ છે. (૩૦) વહીવટદારોએ બોલીની રકમ, ચઢાવાના પૈસા (૨૨) દેરાસરમાં દેવ કે દેવીની સ્વતંત્ર અલગ દેરી અને ટીપમાં લખાવ્યા હોય તે બધું સમયસર- એક મહિનાના બનાવવી હોય તો તે માટેની રકમ દેવદ્રવ્યમાંથી વપરાઈ હોય સમયમાં ભરપાઈ કરી દેવું. કદાચ એવા સંજોગો ન હોય તો, તો તે, તે દેવ કે દેવીના ખાતે ઉધારવી. ક્રમશઃ એ દેવ કે સંવત્સરી પ્રતિક્રમણ કરતાં પહેલાં તો ભરપાઈ કરી જ દેવા. દેવીની જે આવક થાય; પ્રતિષ્ઠામાં આવક થાય તો તે આવક જો તેમ ન થઈ શક્યું હોય તો બીજે વર્ષે ચઢાવા-બોલી તો જ દેવદ્રવ્યમાં વ્યાજ સાથે જમા કરાવવી જરૂરી છે. તે દેવીની બોલી શકાય કે જ્યારે જુના પૈસા ભરપાઈ થઈ જાય. ચૂંદડીઓ આવે તેમાંથી સુંદર પતાકા બનાવી ઉપયોગમાં લઈ વહીવટદારોએ આ નિયમ અવશ્ય પાળવો જોઈએ તથા સંઘમાં શકાય. પ્રચલિત કરવો જોઈએ. દેવદ્રવ્ય કે ધર્મદ્રવ્યનો પૈસો ઘરમાં (૨૩) જે તીર્થમાં શિખર પરની ધ્વજા વારંવાર નવી રહી જાય તો પેઢીઓ પછી પણ એ માટે સહન કરવું પડે છે. ચડાવાતી હોય તે તીર્થમાં ઉતારેલી ધ્વજા નવા જેવી હોય તો -- આવા વ્યવહારુ મુદાઓ મારા ધ્યાનમાં આવ્યા તેના અન્ય તીર્થોમાં જરૂરિયાત પ્રમાણે મોકલી શકાય. અન્યથા એ તરફ આજે આંગળી ચીંધી બતાવી. બીજા પણ ઘણા મુદ્દા ઉતારેલી ધ્વજા બીજા શું કામમાં આવે? હોઈ શકે. આટલા મુદ્દા તો બરાબર છે. મુખ્ય મુદો તો તમારા (૨૪) વહીવટદાર તરીકેના વિશેષાધિકારો વહીવટદારે હૃદયની સચ્ચાઈ છે. આ જવાબદારી નિભાવવામાં તમે તમારું ન ભોગવવા; જેવા કે, દેરાસરમાં પૂજા કરવા જાય ત્યારે ગોઠી દિલ કેટલું રેડો છે તે અગત્યનું છે. હૃદયને ખૂબ જ નમ્ર, કેસરની વાટકી આપે, ધૂપ--દીપ આપે, ચામર આપે; એમ વિનયી, સરળ અને સેવાભાવથી છલકતું બનાવવાથી તૈનાતમાં ઊભા રહે. આવું ન થવા દેવું જેથી આત્માના વહીવટદારના નામમાં ચાર ચાંદ લાગે છે. સેવકપણાના કર્મબંધનથી બચી રહેવાય. ભાવથી તમે અહીં ઘણાં યશને અને પરલોકમાં પુણ્યને હાંસલ (૨૫) સંઘજમણમાં જે મીઠાઈ વધે તેને, ભાવ કાઢી કરો છો. કદી વેચવા ન મૂકવી પણ આજુબાજુના અજૈન કુટુંબોમાં કે દુકાનોમાં પ્રસાદરૂપે બધાને પહોંચાડવી; તેમાં વધુ આપણો વહીવટ અણીશુદ્ધ હોવો જોઈએ. આપણા શાસનપ્રભાવના થાય. જીવનની કીર્તિરૂપ હોવો જોઈએ. સંઘના અન્ય સભ્યોની પ્રીતિ (૨૬) હંમેશા વ્યાપારમાં ધર્મ દાખલ કરવાની કોશિશ સંપાદન કરવાની નેમ હોવી જોઈએ. પ્રભુજીએ નિરૂપેલા કરવી પણ ધર્મમાં વ્યાપાર દાખલ થવા દેવો નહીં, એવું થાય સિદ્ધાંતોને વફાદાર રહેવા માટે મન પાપભીરુ હોવું જોઈએ. તો ધર્મ વિદાય થશે અને વ્યાપાર ઊભો રહેશે! જેમ કે, પરિવારનો ધંધો સંભાળનાર અન્ય કોઈ હોય તો તમારે ૨૯૮:પાઠશાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy