SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રત્યે અપાર આદર અને બહુમાન જોઈશે. પાપ પ્રત્યે અને પાસે જઈ બીજું જ શાક પોતાના ઘર માટે લીધું. દા.ત. પ્રભુની આશાતના બાબતે ખૂબ ડર હોવો જોઈશે. આ એક જમણવાર માટે ટીંડોરાં લેવરાવ્યાં હોય, તો પોતાના ઘર માટે ક્વૉલિફીકેશન” છે! ભીંડા લીધા. એ જ કાછીયા પાસે લીધા હોત તો તે (૩) ટ્રસ્ટી કે વહીવટદાર બનવા માટે પૈસો-શ્રીમંતાઈ આટલાના પૈસા પણ ન લે. કોઈ જોનારને શંકા જાય કે એ મોટી લાયકાત છે એવું ધોરણ આજકાલ જોવા મળે છે. પોતાના ઘર માટે પણ ભેગું લઈ લીધું હશે! એથી બચવા આ ઠીક નથી. ઉપર જણાવ્યું તેમ તમારા હૃદયમાં ધર્મ તથા આટલી કાળજી રાખી હતી. ધર્મ-ગુરુ પ્રત્યે અતિશય પ્રીતિ-ભક્તિ હોવા જ જોઈએ અને (૧૨) સંઘના કામે બહારગામ જવાનું પણ અવારનવાર વ્યક્તિગત જીવન નિયમબદ્ધ હોવું જોઈએ. થતું હોય છે. દેરાસરના કામે જયપુર જેવા શહેરમાં જવાનું (૪) રોજ પ્રભુજીની પૂજા-સેવા તો તમારે બધાએ કરવી થતું હોય છે. ગુરુ મહારાજને ચાતુર્માસ માટે વિનંતિ કરવા જ જોઈએ. ઉપાશ્રયમાં બિરાજમાન ગુરુ મહારાજને સવાર- જવાનું થતું હોય છે. ત્યારે રાત્રિ-ભોજનનો અવશ્ય ત્યાગ સાંજ વંદના કરવી જોઈએ અને વિનય પૂર્વક કાંઈ કામકાજ રાખવો. (વહીવટદારના પરિવારમાં કંદમૂળનો સદંતર ત્યાગ હોય તો તે પૂછવું જોઈએ. દવા-ઔષધ-પુસ્તક જેવી કોઈ હોવો જ જોઈએ) જવા આવવાનો ગાડીભાડા વગેરે ખર્ચ થયો સેવા ફરમાવે તે જેમ બને તેમ જલદી તેઓને પહોંચાડવું. હોય તે અંદરોઅંદર વહેંચી લેવો પણ સંઘના ચોપડે ન જોઈએ. ચડાવવો. છૂટકો જ ન હોય તે તે બાબતનો સંઘની મીટિંગમાં (૫) વહીવટદાર વ્યક્તિ જવાબદાર વ્યક્તિ છે. જાણતાં ખુલાસો કરવો જોઈએ. કે અજાણતાં દેવ-ગુરુની નિંદા કરવી નહીં, સાંભળવી પણ (૧૩) અઠ્ઠમ કે એવા તપનાં અત્તરવાયણાં કે પારણાં નહીં. પેઢી પર કે દેરાસરના પરિસરમાં આવું કાંઈ પણ થવા હોય ત્યારે માત્ર સંઘના હોદ્દેદારની રૂએ જમવા ન બેસવું. દેવું જોઈએ નહીં. જેને રસોડાનો વહીવટ સોંપાયો હોય તે સિવાય કોઈએ પણ (૬) જે બેંકમાં પેઢીનાં ખાતાં હોય ત્યાં એક પણ રસોઈ ચાખવી નહીં. વહીવટદારનું ખાતું હોવું જોઈએ નહીં. (૧૪) પોતાનાં ઘરનાં કે દુકાનનાં અંગત કામ પૈસા (૭) સંઘ સંબંધી એક પણ પૈસો પોતાને ઘેર કે આપીને પણ પેઢીના મુનિમ કે દેરાસરના ગોઠી કે ઉપાશ્રયના ખિસ્સામાં રાતભર ન રાખવો. માણસ પાસે કરાવવા નહીં. (૮) બને ત્યાં સુધી કોઈ પણ રકમ સ્વયં લેવી નહીં. (૧૫) જે જે સ્થાનની જવાબદારી પોતાને માથે હોય એ મુનિમ કે મહેતાજી કે મેનેજરને જ તે સોંપી દેવી. જીવદયાના બધાં સ્થાનોએ દિવસમાં એકવાર તો જાતે જવાનું રાખવું. છુટ્ટા પૈસા પણ પોતાની પાસે ન રાખવા. દા.ત. દેરાસરની જવાબદારી લીધી હોય તો, દેરાસર જાય ત-પૂજનની થાળીમાંના પૈસા જાતે પેટીમાં ત્યારે દેરાસરની આજુબાજુ બધે ફરીને, કાજો બરાબર કાઢ્યો મૂકવા. પોતાની જુની, ફાટેલી નોટ બદલાવી એમાંથી નવી છે કે નહીં, પાણી બરાબર ગાળવામાં આવે છે કે નહીં, લઈ લેવા જેવું કામ ન કરવું. અંગલુછણાં બરાબર ધોવાય છે કે નહીં, જંગલૂછણાં અને (૧૦) સંઘના મકાનોમાં કડિયાકામ, રંગકામ કે પાટલુછણાં અલગ અલગ ધોવાય છે કે નહીં – આ બધું કામ રિપેરીંગકામ ચાલતું રહેતું હોય છે. આવા વખતે કોઈ પણ કાળજીપૂર્વક જોવું, સંભાળવું. વહીવટદારે એ કારીગરોને પોતાના અંગત ઘર-દુકાન-વખાર- (૧) માં ચોખ્ખું કરવા માટે રાખેલાં પાણીનાં માટલાં કારખાનામાં કામે ન જ લગાડવા. રાત્રે, દેરાસર માંગલિક કરતી વખતે, ખાલી કરી કોરા કરવા (૧૧) અન્ય એક આવી બાબત ખાસ ખ્યાલમાં મૂકાયાં છે કે નહીં? સવારે નવું પાણી ભરતી વખતે એ માટલા રાખવાની છે. પેઢી-સંસ્થા માટે રોજ કાંઈ ને કાંઈ ખરીદી કોરા હોવા જોઈએ. કરવાની હોય છે. આ અંગે અમદાવાદની એક પોળના (૧૭) દેવ-પૂજા માટેનું ઘસેલું સુખડ વપરાયા પછી, વહીવટદારે પોતાની વાત કરી છે એ અનુકરણીય છે. ૩૦- વધે તે એક થાળીમાં પધરાવી સુકાવા દેવું; પણ વાટકામાં ૩૫ વર્ષ પહેલાંની આ વાત છે. પર્યુષણ પછીના એમનું એમ ન રહેવા દેવું, વાસી સુખડનો દોષ લાગે. એ બધું સ્વામીવાત્સલ્ય જમણ માટે પોતે માણેકચોક શાક લેવા ગયા. ભેગું થાય ત્યારે તેનો વાસક્ષેપ તૈયાર કરાવવો. જમણવાર માટે જોઈતું શાક લેવરાવ્યું. પછી તે બીજા કાછીયા (૧૮) જ્ઞાનપૂજાની જે રકમ જમા થાય તે જ્ઞાનક્ષેત્રમાં વહીવટ : ૨૯૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy