________________
મુળદેવ સિંહાસનારૂઢ થયા. ગામ ગામ ને જાત જાતના અને એના અનુગ્રહના પ્રભાવે થાય છે. આને પાત્ર લોકો વધામણી દેવા, ખુશાલી જણાવવા, ભેટણાં ધરવા બનવાનું સૌભાગ્ય ઇશ્વરના ઉપકારનો સતત સ્વીકાર આવવા લાગ્યા. નવા રાજા ગાદીએ બેઠા છે તો આપણું કરવાથી સાંપડે છે. આપણા ઉપર ઇશ્વરના ઉપકારની દળદર ફીટશે એમ માનીને ઘણા યાચકો પણ આવવા વર્ષા સતત થતી જ રહે છે એવું જે ક્ષણે અનુભવાય લાગ્યા. તેમાં પેલો બ્રાહ્મણ, જે મુસાફરીમાં સાથે હતો ત્યારે સત્પરુષનો ભેટો થાય છે. તેઓના સમાગમથી તે પણ હતો. એનો વારો આવ્યો અને તેણે રાજાને
અંદરનું તમસુ- અંતરનો અંધકાર ઉલેચાય છે, પીગળે આશીર્વચન સંભળાવ્યા. મુળદેવે એને ઘણું ઘણું દાનમાં છે. અજવાળું અજવાળું થઇ જાય છે. હાથમાં રહેલા દીધું. બ્રાહ્મણ રાજાને ન ઓળખી શક્યો પણ મુળદેવે આમળાની જેમ સ્પષ્ટ ભળાય છે. શું કરવા લાયક, શું ભૂદેવને ઓળખી લીધા. બીજાઓથી વધુ દાન પામીને ન કરવા લાયક; શું બોલવા લાયક, શું ન બોલવા લાયક; ભુદેવને અચરજ થયું. એ અચરજ શમે તે પહેલાં જ શું વિચારવા લાયક, શું ન વિચારવા લાયક - આ બધું મુળદેવ રાજાએ બ્રાહ્મણને યાદ દેવડાવ્યું, ‘તમે સાથે હતા પરિણામ દ્રષ્ટિએ સમજાય. તેથી મોટો લાભ થાય છે. તો હું આ નગર સુધી પહોંચ્યો.તમે હતા તો મારામાં ગુણવિકાસે સાતત્ય રહે છે. ગુણ વિશેષે સ્થિરતા આવે રહેલા ગુણોને કસોટીએ ચડવાનું, તે બહાર આણવાનું છે. આમ ગુણસંગ્રહ થતો રહે છે. બની શક્યું. એ રીતે તમે મારા ઉપકારી છો.” બ્રાહ્મણ
બીજી બાજુ વિવેકની સતત હાજરીથી દોષ સંયમ તો આ સાંભળીને વિચારમાં જ પડી ગયો ! હું આ શું જોઉ છું? શું સાંભળુ છું? આ માણસ... આ માણસ તો
આવે છે. દોષ દૂર થવા, નિર્મૂળ થવા એ બહુ જ મુશ્કેલ
કામ છે. દોષ પર વિવેકની લગામ લાગી જાય તો તે મારી જોડે ચાલતો હતો; ઘર્મશાળાની એક જ ઓરડીમાં
આગળ ન વધે. આવેશમાં આવી જવાય અને દોષ પ્રગટ સાથે સૂતો હતો તે... રાજા બને! અને હું.. હું.. ક્યાં
થાય, પસ્તાવાનો વારો આવે- આ બધાથી બચી જવાય, છું? કેમ કરતા આ બન્યું? એ પ્રશ્નના ઉત્તરમાં મુળદેવે
અળગા રહેવાય તો એ દોષ-સંયમનું ફળ છે. વિવેક છેલ્લી રાતના સ્વપ્નની વાત કરી ત્યારે બ્રાહ્મણ એકાએક મોટેથી બોલી ઊઠ્યો,
દ્વારા જ આ બની શકે. આથી વિવેકનો બહુ મહિમા
છે. વિવેક-રત્નનાં અજવાળાં હંમેશા ઝળહળતાં રહે અરે! મને પણ આવું જ સ્વપ્ન આવ્યું હતું. અને છે. એનાથી ચિત્તમાં સંકલેશ જાગતો નથી. સંકલેશ એને પ્રભાવે સુંદર ખીર-પૂરીનું ભોજન મળ્યું હતું. રહિત ચિત્ત જ આપણું સાચે સાચું આંતર-ધન છે. જે ભલે ભલે.. તમે સુખી થાઓ અને તમારું રાજ્ય આ ધન પ્રાપ્ત કરે છે તે જ સાચો ધનવાન છે. પુણ્યોદયથી સૂરજની જેમ સદાયે તપો.” આવાં વચનો ઉચ્ચારી ભૂદેવે પ્રાપ્ત ધન વડે થતા ધનવાનની દશા તો ચંચળ હોય છે; વિદાય લીધી.
એ ક્યારેક કંગાળ દશામાં પણ જોવા મળે. જ્યારે જેને આ વાર્તા તો અહી પૂરી થાય છે. એમાંથી આપણે
આંતરધન પ્રાપ્ત થયું છે તેની તો વાત જ જુદી છે. કઠીન આપણાં જીવનમાં જે બોધ ગ્રહણ કરવાનો છે તે કામ
લાગતી આ બધી વાતો સમજવા માટે આવાં ઉદાહરણો હવે અહીંથી શરૂ થાય છે. મૂળદેવના જીવનમાં આવેલી
ઘણાં ઉપયોગી નીવડે છે. જીવનમાં સતુસમાગમને વિશેષતાનો મૂળ સ્ત્રોત કયો એ આપણી શોધ છે,
| સર્વોપરી સ્થાન આપીએ તો જ આ વિષમ કાળનાં ઘણાં જિજ્ઞાસા છે. એના ઉત્તરમાં આવું કાંઇક વિચારી શકાય.
બધાં દુરિતોથી-અનિષ્ટોથી બચી શકાશે. જેને માટે આ
દુર્લભ સંયોગોનાં ગુણગાન ગવાય છે તેને સફળ બનાવી વિવેક-જળ વડે ધોવાયેલું, સ્વચ્છ થયેલું મન શકાશે. એ સાર્થક અને સફળ બનશે તો આપણું જીવન કલ્પવૃક્ષ સમાન છે. વિવેકની આ ધારાનું ઉગમસ્થળ સ્વ અને પરને શાતાદાયી બનશે. સપુરુષોનો સમાગમ છે. સત્ સમાગમનું સેવન ખુલ્લા મનથી ગ્રાહક બનીને થાય. અને એ રીતે પાતાળમાંથી પણ સરવાણી ફૂટે! આવો સત્સમાગમ, ઇશ્વરની કૃપા
૨૮૨ : પાઠશાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org