________________
સાચા દિલનો ભાવ કેવો ફળે છે એ બધું ગામ સાથે લઈ બધા પાછા આવ્યા અને બધી હકીકત લોકોએ પ્રત્યક્ષ જોયું. સંગ્રામના શીલ પર એની માતાને
સાંભળી, શાબાશ ! શાબાશ ! એમ બોલી ઊઠ્યો. પૂરેપૂરો ભરોસો હતો. આંબાના જીવને બચાવવાના
સંગ્રામની નિષ્ઠાથી સૂબો પ્રભાવિત થયો. એની સંકલ્પનું સુંદર પરિણામ આવ્યું!
જીવદયા અને પ્રમાણિકતા જોઈ, એને રાજ્યનો સોની આઠમા દિવસે સારી મજાની ચાંદીની થાળીમાં
બનાવ્યો. સંગ્રામના સારા દિવસો આવ્યા અને એ
સંગ્રામસિંહ સોની તરીકે જાણીતા થયા. એમણે ઉત્તરોત્તર સાતેક કેરી મૂકી, ઉપર રેશમી વસ્ત્ર ઢાંકીને વાજતા
ઘણાં સુકૃત્યો કર્યો. ભગવતીસૂત્ર શ્રવણ વગેરે કાર્યો ગાજતે, સૂબાને ભેટ ધરવા ગયા; ભેટ ધરી ઊભા રહ્યા.
જાણીતા છે. તેમના જીવનના અભ્યદયમાં અ-મારીની સબો તો તે દિવસની વાત ભૂલી ગયો હતો. પૂછ્યું: ભાવનાનો મોટો ફાળો છે. એમનું જીવન આપણા માટે યહ સબ ક્યા હૈ? સંગ્રામની વાત સાંભળીને તો તે છક પ્રેરણા પૂરી પાડે છે. થઈ ગયો ! માણસોને તપાસ કરવા મોકલ્યા. માળીને
મનનીય સુભાષિત
બોલી શકતા નથી બિચારાં, સંભળાવે શી રીતે?
હાથ ધરી શકતા નથી, તે માંગે કઈ રીતે? અશ્રુ ટપકતી ભોળી આંખે ચારેકોર નિહાળે. કોઈ અમારા આંસુ લુછે, કો કોઈ નિવારે
સહીને તાપ આપે છાંય, એવું એક ઝાડ બનવા દે, દરેક નિપ્રાણ તત્ત્વોની, ધબકતી નાડ બનવા દે;
તમન્નાઓ નથી, હેકી ઊઠું હું ફૂલની માફક, રક્ષા કાજે કોઈ જીવની, મને બસ વાડ બનવા દે.
પ્રવીણ દેસાઈ
કોઈક દયાળુ કવિની, અપીલ કરે એવી આ વાણી છે. વાંચતાં જ સમજી શકાય એવા આ બે પદ્ય છે.
આપણને એ મૂંગા, અબોલ જીવો પ્રત્યે હૃદયપૂર્વક દયાનો ભાવ પ્રગટે એ માટે પહેલું મુક્તક સહાયક બને છે.
આજનો માણસ દુઃખની, અશાન્તિની, અજંપાની સતત ફરિયાદ કરતો રહે છે. એને બદલે, એમાંથી મુક્ત થવાનો સીધો સાદો ઉપાય એ છે કે, જાતના કોચલામાંથી બહાર નીકળીને બીજાઓને થોડું આશ્વાસન આપવાની,સાત્ત્વન પમાડવાની, સહાય આપવાની શરૂઆત કરીએ. એમ કરવાથી આપણા અજંપાનું બાષ્પીભવન શરૂ થઈ જાય છે; આ મુક્તકમાં તો પ્રાર્થનાનો સૂર પણ સંભળાય છે.
ગુજરાતી ભાષામાં આવા નાનાં નાનાં પદ્યો પણ હૃદયની શાહીથી લખાયેલાં મળે છે આવા મુક્તકો આપણા હોઠ પર પોતાનું આસન જમાવી લે છે.
કથા-પરિમલ : ૨૬૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org