SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ સંગ્રામસિંહ સોનીની અ-મારી ભાવના ત્રણસોએક વર્ષ પહેલાની આ વાત છે. જહાંપનાહ ! મેરી ઈચ્છા હૈ કિ યહ વૃક્ષ કો ન કાટા શંખેશ્વર તીર્થ નજીકમાં લોલાડા ગામ છે. જાય. તરંગી અને તોરીલા સૂબાને આ સાંભળવું ગમ્યું તો નહીં છતાં તેણે કહ્યું : ઈસ પર યદિ આમ લગ જાયે ગામમાં જૈનોના ત્રીસ-ચાલીસ ઘર વચ્ચે સુંદર તો રખે. આવી બેહુદી વાત લોકો સાંભળી રહ્યા. રળિયામણું એક દેરાસર છે. ગામસુખી છે. પ્રજા શાણી અને સરળ છે. એક મુસલમાન સૂબાનું ત્યાં રાજ છે. સંગ્રામ કહેઃ સાત દિન કી મહેતલ દી જાય, તબ એ ગામમાં સંગ્રામ નામનો એક શ્રાવક વસે છે. ઈસ વૃક્ષ પર આમલગ સકતે હૈં. સૂબો કરડાકીથી બોલ્યો કે જો સાત દિવસમાં આના પર કેરી નહીં લાગે તો તમને એનો નાનો પણ સુખી પરિવાર. માતા છે, સુશીલ પત્નિ દેહાંતદંડની સજા કરવામાં આવશે ! સંગ્રામે આવી જ છે, એક બાળક છે. સંગ્રામ સંતોષી સ્વભાવનો છે. એક કલ્પના કરી હતી. મનમાં જીવદયાનો પ્રભાવ હતો એટલે સોનીની દુકાનમાં ચાંદીના ઘૂઘરા, પોંચી વગેરે દાગીના આ આકરી શરત સ્વીકારી. સાંભળનારા આશ્ચર્યમાં ઘસવાનું કામ કરે છે. પડ્યા : અરે ! સંગ્રામે આ ક્યાં કહ્યું? સાત દિવસમાં આ વૈશાખ મહિનાના દિવસો હતા. ગરમી પડતી હતી. કેમ થાય? બિચારાનો જાન જોખમમાં મુકાશે ! એક દિવસ સવારે સંગ્રામ ગામની બહાર પાદરમાં સંગ્રામ ઘરે આવ્યો. માતાને પ્રણામ કરીને બોલ્યો : વડીકાએ ગયા હતા. વળતાં એક આંબાવાડીમાં સૂબાને મા ! તારા આપેલા સંસ્કારના પ્રતાપે આજે આવું કહીને તેની સાથે આઠ-દશ માણસો સાથે જોયા એટલે એ પણ આવ્યો છું. કોઈ પણ જીવની હત્યા હું સાંભળી ન આંબાવાડીમાં ગયા. વાડીનું રખોપું કરનાર માળી સાથે શક્યો. હવે તારે મને રાહ દેખાડવાનો છે. મા ખૂબ સૂબા વાત કરી રહ્યા હતા. રાજી થયા. માથે હાથ મૂકીને કહે : બેટા ! તે ખૂબ સારું આંબાવાડીમાં આંબાઓ પર મબલખ પાક થયો કામ કર્યું. એક શ્રાવકને શોભે એવું કર્યું. આજથી હવે તું હતો. કેટલાંક આંબા તો કેરીના ભારથી સાવ નમી ગયા રોજ સ્નાન કરીને તારા ભીનાં વસ્ત્રના જળથી એ હતા. સૂબો આ જોઈ ખુશખુશાલ થતો હતો. તેમાં આંબાને સીંચજે. જરૂર ફળ મળશે. માના શબ્દ પ્રમાણે અચાનક એની નજર એક આંબા પર ગઈ. ત્યાં એક સંગ્રામે રોજ એ વાડીમાં જવાનું, પાણી ગાળીને ત્યાં જ પણ કેરી ન હતી! સૂબાએ માળીને પૂછ્યું : આમ કેમ? પથ્થર પર બેસીને સ્નાન કરવાનું અને એ ભીનાં વસ્ત્રના માળી કહે કે આ આંબો વાંઝીયો છે, આના પર કેરી જળથી આંબાને સીંચવાનું ચાલુ કર્યું. પ્રભુને સાચા નથી આવતી. એ સાંભળી સૂબાએ ફરમાન કર્યું. ઈસકો દિલથી પ્રાર્થના કરવા માંડી. નિકાલ દો. અનેક લોકોના આશ્ચર્ય વચ્ચે, પાંચમે દિવસે બપોરે સંગ્રામે પણ આ સાંભળ્યું. જીવદયા પ્રેમીનું મન માળીએ સંગ્રામને વધામણી આપી : ભાઈ ! એ આંબા દુભાયું: મારી હાજરીમાં એક પણ વૃક્ષ છેદ થવાની પર તો આજે માંજર દેખાય છે! વાત કેમ થઈ શકે ? આ ન બની શકે. પરંતુ ક્યાં આ છઠું દિવસે આંબા પર “મરવા' પણ દેખાયા! અને ગામનો ધણી સૂબો અને ક્યાં સામાન્ય પ્રજાજન ! જીવ બરાબર સાતમે દિવસે તો શાખવાળી કેરીઓ જોવા માત્ર પ્રત્યેની ભરપૂર દયાને કારણે તેનાથી રહેવાયું નહીં. મળી ! સૂબાની પૂરી અદબ જાળવી એણે વિનંતિ કરી : ૨૦: પાઠશાળા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy