SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ જિજ્ઞાસા છે. તેનો નિષેધ કરવાનો કહ્યો છે. જે મનોભાવ પુષ્પોથી Sળ વર્ણનાં પુષ્પોની કુસુમાંજલિથી જગન્નાથના અભિષેક સમયે પ્રગટ થાય, તે ચોખાથી થાય જ કેમ? અવેજી, જ્યાં ચાલતી દવા વધાવે છે. હોય ત્યાં જ ચાલે. ઘરે આવેલા મહેમાનને તમે ચાનો કપ તમે નક્કી કરજો જ કે ક્યારે પણ કુસુમાંજલિની જગ્યાએ ધરો છો તેના વિકલ્પમાં પાંચની નોટ ધરશો ખરા ? એ ચોખાની અંજલિથી વધાવીશ નહીં. ત્રણે કાળનાં પાપ મશ્કરી જેવું જ લાગે, એમ કહેશો; પછી પ્રભુજીને પુષ્પને હરવાની તાકાત કુસુમાંજલિમાં છે. ભાવિકોનાં દુરિતને બદલે ચોખાથી વધાવવા એ શું લાગે? હરવાની શક્તિ આ કુસુમાંજલિમાં છે. ભાવપૂર્વક, પુષ્પોથી પુષ્પો જ જોઈએ. અરે, ડમરાનાં પાન પણ ન ચાલે. ખોબો ભરીને પ્રભુજીને વધાવનાર ક્યારે દુ:ખી-દરિદ્ર રહેતો ફૂલની પાંખડીઓ પણ ન ચાલે. કલિકાલસર્વજ્ઞ ત્રિષષ્ટિમાં જ નથી. પ્રભુની કૃપા પ્રાપ્ત કરવાનો અને પ્રભુના કૃપા પાત્ર પ્રભુની કુસુમાંજલિમાં પારિજાતના પુષ્પો દર્શાવ્યા છે. બનવાનો શ્રેષ્ઠ માર્ગ પ્રભુને કુસુમાંજલિથી વધાવવાનો છે. પારિજાતના નાજુક ફુલો, કોમળ કેસરી દાંડીના અને ચાર આશા છે કે આનાથી તમારા મનનું સમાધાન જરૂર પાંખડીવાળા સુંદર ફૂલ થાય છે. સાંજે ખીલે અને સવાર થયું હશે અને અવિધિ દૂર કરીને વિધિમાર્ગના પ્રેમી બની સવારમાં એની મેળે ખરી પડે. નીચે ભોંય પર સ્વચ્છ વસ્ત્ર રહેશો. પાથરી રાખ્યું હોય તો તે પર જમા થયેલા પારિજાત પુષ્પો કુસુમાંજલિ માટે શ્રેષ્ઠ ગણાય. તેની મોસમ શ્રાવણથી માગસર સુધીની ગણાય. એવા જ નાજુક જૂઈના ફૂલ, જાઇના ફુલ, બોરસલીનાં ફૂલ -- આ બધાં કુસુમાંજલિના ફૂલ ગણવામાં આવે છે. હવે આ ગાથાની વાત કરીએ. मचकुंद चंप मालई, कमलाई पुप्फ पंचवण्णाई जगनाह-न्हवण समये, વાત સાંભળી છે. અનેકવાર સાંભળી છે. જ્યાં જ્યાં સાંભળી देवा कुसुमांजलिं दिति છે ત્યારે ગળે ઊતરી નથી, માટે જિજ્ઞાસાથી પ્રશ્ન કરું છું. અર્થ : Hવ = બૂચના ફૂલ જેને કંદ પણ કહેવાયઃ ઉચિત ગણાય તો ઉત્તર આપશો અથવા પૂછવાની રીત સરસ્વતી દેવીના શ્વેત વર્ણ માટે આ ઉપમા અપાઈ છે. બરાબર ન લાગે તો તે પણ શીખવજો. વાત પ્રસન્નચન્દ્ર આસો મહિનાથી પોષ મહિના સુધી તેની મોસમ ગણાય રાજર્ષિની છે, પૂછનાર શ્રેણિક રાજા છે. છે. સંપ = ચંપો. તેની ત્રણ જાત : ખડચંપો, નાગચંપો અને ઉત્તર આપનાર શ્રમણ ભગવાન મહાવીર મહારાજા સોનચંપો. સોનચંપો શ્રેષ્ઠ ગણાય. “વાડી ચંપો સ્કોરિયો. છે. ઉત્તરમાં શંકા નથી. પ્રશ્ન માત્ર એટલો છે કે “ક્ષણ એકના સોવન પાંખડીએ;' એમાં જે સોવન પાંખડીવાળો ચંપો તે આંતરે” આવું બન્યું શાથી? આ જ સોનચંપો. તેનું દર્શન દુર્લભ છે. ગિરિરાજ પર સાતમી નરક ક્યાં? સર્વાર્થ સિદ્ધ વિમાન ક્યાં? અને મોતીશા શેઠની ટૂંકમાં જતાં ડાબે-જમણે જે બગીચા છે, તેમાં કેવળજ્ઞાન ક્યાં ? આટલું બધું ઝડપી? શબ્દની ઝડપથી પણ દેરાસરની આગળ ઊંચાં ઝાડ છે તે સોનચંપાના. બારે મહિના વધારે ઝડપથી આ બન્યું છે ! મને જેવી વસ્તુ શું છે ? -- તેને ફલ આવે. શ્રાવણ-ભાદરવામાં તો મોટો ફાલ આવે. આવું બધું મનમાં ચાલે છે. સમાધાન થાય તેવું કાંઈક આપો. છાબ ભરાઈ જાય ! માતરું= મોગરો. એની સુગંધ જે માણે ઉત્તર - પ્રશ્ન ઉચિત જ છે. કોઈ પણ સાંભળનારને પ્રશ્ન તેને બીજી સુગંધ ન ગમે, પરિમલથી ઊભરાતું ફુલ છે થાય તે સ્વાભાવિક છે. પ્રશ્ન કરવાની રીત પરત્વે કાંઈ મોગરો ! પછી છે મન - આ કમલનાં પુષ્પોની અનેક કહેવાનું નથી. હવે તમારા પ્રશ્નનો ઉત્તર આપવાની કોશિશ જાત છે : શ્વેતકમલ, નીલકમલ, ૨ક્તકમલ, સહસ્ર કરે. પાંખડીવાળું લક્ષ્મીકમલ (જે વર્ષમાં એક જ વાર ભદ્રકાળીના મન એક સબળ, સશક્ત અને સમર્થ માધ્યમ છે. મન મંદિરે આવે છે) - આવી જદી જદી જાતનાં કમળો, પાંચ આત્માની સમીપે રહે છે. આત્માની ચૈતન્ય શક્તિ તેને સીધી જિજ્ઞાસા : ૩૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy