SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ દરેકે પાળવા લાયક એક ધર્મ –- વયોધર્મ મર્યાદા એ જીવનનું કવચ છે, કિલ્લો છે, રક્ષણ પંડિતજીને આ સમારોહમાં અતિથિવિશેષનું અને સંવર્ધન માટેની વાડ છે. મર્યાદા મહત્તાને આમંત્રણ આપવા પ્રતિનિધિઓ આવ્યા હતા. ટકાવે છે એટલું જ નહીં, વધારે પણ છે. આ પંડિતજીએ તેઓની વાત બરાબર સાંભળી. મર્યાદાનું ભાન હોવું જરૂરી છે. સહુ કોઈને આ રૂપરેખા વિષે જિજ્ઞાસા પણ દાખવી. પછી કહ્યું સમજણ હોવી મુશ્કેલ છે. છતાં, જેને જેને આ કે મને અનુકૂળતા નથી. આગેવાન ભાઈઓ ભાન સમયસર થયું છે તેઓ જીવનને સારી , એ આગ્રહ રાખ્યો, પણ પંડિતજીના મક્કમ રીતે માણી શક્યા છે. ખૂબી તો એ હોય છે કે વલણને જોઈ, ક્ષેમકુશળ પૂછી રવાના થયા. જ્યારે નાટકનો યાદગાર અંક ભજવાય ત્યારે જ પડદો પડે પંડિતજીના એક અંતેવાસીએ આ જોઈ પ્રશ્ન કર્યો : ! માણેલી આ ક્ષણને સ્મૃતિની દાબડીમાં સમાવીને છૂટા આ એક શ્રેષ્ઠ પ્રસંગ છે. આપ ઉપસ્થિત રહો તો પડવાનું બને તો એ દ્રશ્ય રસ-સભર બની રહે છે. વિદ્યાક્ષેત્રમાં, કરવા જેવી કેટલીયે ઊચિત વાતો તમે બધા - સ્વાદીષ્ટ ભોજન લઈને પછી ભોજનને અલ્પવિરામ સમક્ષ મૂકી શકો. પંડિતજીએ આ વાત સ્વીકારી કહ્યું : આપી ભાણેથી ઊઠી જવામાં મજા હોય છે; તો જ સ્વાદ તારી વાત સાચી છે. પણ એવું કહેનારા તો હવે ઘણા છે. મમળાવી શકાય છે. પુસ્તકનું સુંદર પ્રકરણ વાંચતાં વેંત અંતેવાસી આ જવાબથી સંતોષાયો નહીં. એણે ખરું કારણ અટકી જવામાં મધુરપ હોય છે; મનની ગુહામાં અજવાળું જાણવા જીદ કરી : ના કેમ પાડી એનું કારણ તો કહો. થઈ જાય છે. પુસ્તકને બંધ કરી એને માથે અડાડી, મૂકી પંડિતજીએ એમની લાક્ષણિક શૈલીમાં જવાબ દેવાય તો એનો ઉજાસ અંતરમાં ઊંડે ઊતરીને સ્થિર થઈ આપ્યો: જાય છે, વયોધર્મ. હવે આ ઉંમરે આવા મોટા સમારંભોમાં એ જ રીતે જીવનમાં જ્યારે પરિપકવતાની ભૂમિકા જવું શોભે નહીં. જેમ ઋત-ઋતુના ખાનપાનના નિયમો આવે ત્યારે બહારનું બધું સંકેલી લેવું જોઈએ, સંકોરી લેવું છે અને એને વશ વર્તીએ છીએ તેમ વયના પણ ધર્મો છે, જોઈએ. અંદર વધુને વધુ જવાનું શરૂ કરી દેવું જોઈએ. તેને પાળવા જોઈએ, એ પાળવામાં જ શ્રેય છે. ભૂમિકા ભેદે આ બધું તો કરતાં તો હોઈએ છીએ જ. આ વાતને ઘણા વર્ષ વિત્યા છે. ૫૦-૫૫ વર્ષની વયે કોઈ આપણને ગીલ્લી-દંડા રમવા હમણાં પણ આવા મતલબનું મહેન્દ્ર મેઘાણીએ લખ્યું. કહેશે તો આપણે તરત કહીશું કે આ રમવાની અમારી “સૌ શાણાઓનો એક મત” એ કહેવત છે ને ? “પરબ' ઉંમર નથી ! એ વય વીતી ગઈ. વયે પ્રમાણે વર્તવું જોઈએ. માસિકના એક અંકમાં તેઓએ લખ્યું : રમત પ્રત્યેની આ સમજણ બીજી બધી બાબતોમાં પણ પ્રકાશન પ્રસાર પ્રવૃત્તિમાંથી વય મર્યાદાને કારણે હું ખપમાં લેવા જેવી છે. પરવારી બેઠો છું. પછી તેમની દિનચર્યાની વાત લખી છે પંડિત સુખલાલજીના જીવનનો પ્રસંગ આ વાત પર તે પણ જાણવા જેવી છે, અનુકરણ કરવા જેવી છે. છે. ત્યારે તેઓનો નિવાસ અમદાવાદમાં હવે મારી પાસે એક જ કામ રહ્યું છે. પરોઢિયે ઊઠીને સરિતકુંજમાં હતો. સવારના દશેક વાગ્યે એક સંસ્થાનું સારાં-સારાં લખાણોનો સ્વાધ્યાય કરવો અને તેમાંથી બહ ડેપ્યુટેશન - પ્રતિનિધિમંડળ પંડિતજી પાસે આવ્યું. એક ગમી જાય તેને સંક્ષિપ્ત કરતાં કરતાં, હાથે લખી ઉતારી વિદ્યાકીય સંસ્થાનો મોટો સમારોહ હતો. ભારતના લેવાનો શ્રમ હોંશભેર કરવામાં કલાકો સુધી મશગુલ રહેવું. રાષ્ટ્રપતિ આ સમારોહમાં ઉપસ્થિત રહેવાના હતા. જુદાં જુદાં સ્થળોએ ફરતાં રહેવું. શિક્ષણ સંસ્થાઓ અને મનન : ૨૩૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy