SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ અંબડ ચેલા સાતસો જી. નમો નમો તે નિશ દિશ રે પ્રાણી વિભૂતિ-સ્વરૂપ સાધકો પ્રાણના સંકટમાં પણ, જણાઈ. બધા ઉતાવળે, એ ગંગા કિનારે પહોંચ્યા. બે ગૃહિતધર્મને કેવી રીતે વળગી રહેતા હતાં તેનાં ઉદાહરણો કાંઠે વહેતાં, નિર્મળ નીર જોઈ જ રહ્યા. સ્વચ્છ રેતીમાં જેમ-જેમ જાણતા જઈએ છીએ તેમ-તેમ આપણું બેસી જરા વિશ્રામ કર્યો. સામે પાણી છે. પણ(વ્રત) મનોબળ દ્રઢ બને છે. આત્મા નિમિત્તવાસી છે. જેવું પણ છે ! વ્રત એવું કે કોઈ આપે તો પિવાય ! યાચના આલંબન મળે તેવું જીવન બને છે. જીવન અને મન એ કરે, કોઈ સામી વ્યક્તિ અનુમતિ આપે તો જ પાણી તો પર્યાય છે. મનનો સ્વભાવ અને પાણીનો સ્વભાવ પિવાય ! સરખો છે. કહ્યું છે ને કે: તાપ વધતો હતો, તેમ તરસનો પારો પણ ચડતો પાની રેપના, તેરા રંગ વૈસા? જિસમેં કિસાથે ઐસા || હતો. જેમાં જેવું મન ભળે, તેવું જીવન બને. ક્યાંય દૂરથી પણ કોઈ આવતું ન દેખાય! આપણા જીવનના ઊધ્વરોહણ માટે, ટેકરી પર ચડી, બૂમો પાડી જોઈ. બૂમના એ શબ્દો, પ્રતિજ્ઞાપાલનના એકથી એક, ચડિયાતા પ્રસંગો આકાશમાં વેરાઈ ગયા. વ્યર્થ! ઉપયોગી બને છે. એક એવો પ્રસંગ શ્રમણ ભગવાન બધાએ શ્રમણ ભગવાન મહાવીર મહારાજાનું અને મહાવીરના ધર્મના ઉપાસક અંબડ પવ્રિાજકનો છે. ગુરુ અંબડ પરિવ્રાજકનું શરણું લઈ અણસણ સ્વીકાર્યું! અંબડ પરિવ્રાજકને સાતસો ચેલા હતા. એ સાતસો બધા, ત્યાં જ કાળધર્મ પામ્યા ! શિષ્યો પણ અમુક પ્રકારની પ્રતિજ્ઞાથી પ્રતિબદ્ધ હતા. જીવલેણ-તરસના સંજોગોમાં પણ કોઈએ રોજ, એક જ ટંક આહાર વાપરતા; પાદ-વિહાર કરતાં વ્રતભંગનો વિચાર સુધ્ધાં ન કર્યો. પ્રતિજ્ઞામાં છૂટછાટનો સચિત્ત જળ ઉપયોગમાં લેતા - એ પણ અદત્ત ! એટલે પ્રસ્તાવ પણ, ન વિચાર્યો. કે કોઈ આપે તે જ લેવાય ! પ્રાણના સંકટમાં પણ પ્રતિજ્ઞાપાલનનો અજોડ પ્રસંગ આવા નિયમમાં તે બધા અડોલ. જરા પણ ખાંચા છે. વિના પ્રતિજ્ઞા પાળતા. પ્રાણ તો જન્મોજન્મ મળશે; પણ આવું નિશ્ચલ ઉનાળાના દિવસો હતા. બપોરનો આહાર વાપરી ધર્મપાલન ક્યાં મળવાનું છે? બીજે ગામ જવા એ સાતસો જણા પદયાત્રા કરી રહ્યા દેહ અશાશ્વત છે, ધર્મ શાશ્વત છે. દેહ અસાર છે, હતા. રસ્તો ભૂલ્યા. ખૂબ ચાલવા છતાં, કોઈ ગામ ન ધર્મ સારરૂપ છે. દેખાય ! અશાશ્વત વડે શાશ્વતને, અસારવડે સારને, માથે ધોમ-તાપ ! થાક લાગ્યો. તરસ પણ લાગી. અનિત્યવડે નિત્યને સાધે છે --તે જ ધર્મી છે. આવા કેટલાક પરિવ્રાજકો ટેકરી પર ચડ્યા. અડગપ્રતિજ્ઞાપાલન કરનારને લાખ લાખ વન્દન. જોયું, તો દૂર-દૂર પાણીના વિશાળ પ્રવાહવાળી ગંગા ૧૦૨ : પાઠશાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy