SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ સન્માન-યાત્રા છે. હાથીની અંબાડી ઉપર તે પધરાવવામાં પાટણ તરફ મીટ માંડીને બેઠા હતા. આવશે અને સમગ્ર શહેરના માર્ગો પર તેને ફેરવવામાં ઘણી-ઘણી વાટાઘાટો અને મંત્રણાઓને અંતે, કાર્તિક આવશે. નગરનાં હજારો નર-નારીઓ સમેત, સાધુ વદ બીજ, રવિવારે મૃગશીર્ષ નક્ષત્રમાં કુમારપાળને રાજા ભગવંતો પણ, એ યાત્રામાં જોડાશે. આજનો દિવસ, ધન્ય તરીકે ઉદ્ઘોષિત કરવામાં આવ્યા. એક અટકળનો અંત બનશે. ઇતિહાસમાં અમર બનશે. આવ્યો. પાટણ એ ગુજરાતની રાજધાની હતી,-એવિધાન રાજા સિદ્ધરાજ પણ, આ યાત્રામાં જોડાયા. વિરલ તો અધૂરું લાગે. પાટણ તો સમગ્ર ભારતની રાજધાની રચના કરનાર આચાર્ય શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજા પણ, થવાની તૈયારીમાં હતું, --એવાક્ય સત્યની વધુ નજીક છે ! જોડાયા. અનેવિ. સં. ૧૧૯૯ માગસર વદિ ચોથ - રવિઅદ્ભુત દ્રશ્ય રચાયું. જ્યાં-જ્યાંથી આ ગ્રન્થની પુષ્ય માં ભારે દબદબાપૂર્વક કુમારપાળનો મહારાજાપદે - સ્વાગત-યાત્રા પસાર થઈ ત્યાંથી તેને, મોતીથી વધાવ્યાં, અભિષેક થયો. ચક્રવર્તીની જેમ, રાજા શોભી રહ્યા. ઓવારણાં લીધાં; એના ગીતો ગાયાં, વાજિંત્રના મધુર રાજ્યની સુરક્ષા, રાજ્યના સીમાડાનો વિસ્તાર, પાડોશી લય સાથે તાલબદ્ધ રાસ લીધા. એવી ધામધૂમ થઈ, કે રાજાઓની રંજાડ-આ બધી બાબતો પર ધ્યાન આપવાનું આખું નગર હિલોળે ચડ્યું. ગોઠવાતું હતું. | ગુજરાતમાં સારસ્વત યુગનાં પગરણ મંડાયાં. મા આ બધા સમાચાર બરાબર મળતા રહે તેવી જોગવાઈ શારદાનું સિંહાસન સ્થપાયું. રાજા સિદ્ધરાજે પણ, વિદ્યાનું - ગોઠવણ થયેલી અને તેથી હવે પાટણ જવું જોઈએ, એમ ઉત્તમ અને અનેરું સન્માન કરી, અનેક અન્ય રાજ્યોને વિચારીને, પાટણ તરફ વિહાર કર્યો. વિહાર-વખતે શુકન રાહ ચીંધ્યો. વિદ્યા, એ તો લાખેણું વરદાન છે. વિદ્યાની સારા થયા, ઉત્સાહ વધ્યો. નિરાબાધપણે પાટણ પહોંચ્યા. દેવી, કોઈકના જ ગળામાં વરમાળ આરોપે છે. એવી મંત્રીશ્વર ઉદયનના હૃદયમાં, સમર્પિત ભક્તિ ઘૂઘવતી સુભગ પળ મળે, ત્યારે તેને વધાવી લેવી જોઈએ. વિદ્યા હતી. બારમા સૈકાના પ્રભાવક શ્રાવકોનાં નામની યાદી તો, સદા સન્માન પામે છે. ધન-સંપત્તિથી પણ, અદકેરું કરીએ તો પહેલાં ત્રણ નામ તો, મંત્રીશ્વર ઉદયન, બાયડ બહુમાન કરવું જોઈએ. વિદ્યા તો દીવો છે. વિદ્યા, વિવેકને અને આમડના જ લખવા પડે, તેવા આ ત્રણે પિતા-પુત્ર પ્રગટાવે છે. દીપ-જ્યોતની જેમ, જીવનને ઊર્ધ્વગામી હતા!બાહોશ, નીડર, ચાણક્ય-બુદ્ધિ અને સમર્પિત રાજ્યબનાવે છે અને સદા ઉન્નત રહે છે. ભક્ત તેમજ શાસન-ભક્ત હતા. મંત્રીશ્વર ઉદયન તરફથી અજબ-શક્તિના ભંડાર સમી આ વિદ્યા અને સામૈયું ઠાઠથી થયું. કલિકાલસર્વજ્ઞ, શિષ્ય-પરિવાર સહિત ગુજરાતમાં, તેનું પ્રથમ સોપાન સ્થાપન કરનાર શ્રી પોસાળમાં વિરાજ્યા. હેમચન્દ્રાચાર્ય અને શ્રી સિદ્ધરાજ જયસિંહ બન્નેને અમર કુમારપાળ પરિચયમાં તો આવ્યા હતા. એમની કરતું “શ્રી સિદ્ધ હેમ શબ્દાનુશાસન” ચિરકાળ જયવંતુ પાછળ, જ્યારે મારાઓ પડ્યા હતા; જીવસટોસટના ખેલ વર્તો !!! ખેલીને, એક ગામથી બીજે ગામ ભટકતા હતા, ત્યારે જ એકવાર ખંભાતમાં, મારાઓથી બચવા, કલિકાલ જે અખિલાઈના પૂર્ણ ઉદ્દગાતા ઉપાશ્રયમાં હતા, ત્યાં જ બાવરા અને વિહવળ થયેલા, આવી ચડ્યા. હૃદય ધક ધક થઈ રહ્યું હતું. શ્રી હેમચન્દ્રાચાર્ય વિચક્ષણ સૂરીશ્વરજી સમયસૂચકતા વાપરી, તેમને તાડ-પત્રના ઢગલા પાછળ વિ. સં. ૧૧૯૮ ની સાલનું ચાતુર્માસ કલિકાલસર્વજ્ઞ છુપાવી દીધા હતા. મારાઓ ત્યાં આવ્યા તો ખરા પણ કર્ણાવતીમાં બિરાજમાન હતા. ચાતુર્માસ પૂર્ણ થતાં-માં કોઈ અકળ બળથી કુમારપાળ બચી ગયા ! બહાર નીકળ્યા વિ. સં. ૧૧૯૯ ના કાર્તિક સુદિ ત્રીજના દિવસે સિદ્ધરાજ ત્યારે સાવ નિરાશ અને હતાશ થયેલા બેસી પડ્યા. જયસિંહ સ્વર્ગવાસી થયા. આ સમાચાર મળ્યા પછી, -- કલિકાલસર્વજો તેમનામાં આશા અને હિંમતનો સંચાર થાય હવે શું બને છે તે માટે, બધા એક કાને અને એક નજરે, તેવા વચનો કહ્યાં. એ સમયે મંત્રીશ્વર ઉદયન પણ, ત્યાં ધન્ય તે મુનિવર રે !: ૮૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy