________________
સ્વયં સંભાવના કરીએ તો સારી જ કરીએ
વિશિષ્ટ જીવનની વ્યાખ્યા એવી આપવામાં આવે છે કે
લગભગ સાઠ-સિત્તેર વર્ષ પહેલાં રાજકોટમાં વિધાયક દ્રષ્ટિવાળું જીવન એ વિશિષ્ટ કહેવાય. આવી બનેલો એક પ્રસંગ છે. ત્યાં આપણા પ્રસિદ્ધ ઈતિહાસકાર વિધાયક દ્રષ્ટિની પ્રાપ્તિ માટે જ સદ્વાચન અને
શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈના મામા રહેતા હતા. સત્સમાગમ-સંતોનું સેવન કરવાનું કહ્યું છે. ચારે તરફ તેઓ ખૂબ ઉદાર દિલ અને દયાળુ હતા. જે કોઈ યાચક બનતી ઘટનાઓને બદલવાનું ન તો આપણું ગજ છે. ન એમને આંગણે આવે તેને ‘ના’ ન કહેતા, પણ અડધો તો એ આપણા હાથમાં છે. ન તો એ જરૂરી છે. પરંતુ એ મણ બાજરો અપાવતા. આ એમનો રોજનો સિલસિલો ઘટનાને, એ દ્રશ્યને મૂલવવાની કે જોવાની દ્રષ્ટિ બદલવી, હતો. સવાર પડે ને ત્રણ-ચાર વ્યક્તિ આવતી, તેને નક્કી સુધારવી અને ઘડવી એ આપણા હાથની વાત છે. કરેલા એક મોદીની દુકાનેથી બાજરો મળી જતો.
એકેક ઘટનાને, દ્રશ્યને જોવાના કેટલા બધા દ્રષ્ટિકોણ એકવાર ભર ઉનાળામાં બપોરના બાર વાગ્યાના સુમારે હોય છે! આપણે તે દ્રશ્યને એવા દ્રષ્ટિકોણથી જોવું જોઈએ આધેડ વયના એક બહેન આવ્યા. સાવ નિર્ધન અને કે જેનાથી આપણને કાંઈક નક્કર લાભ થાય. કમસેકમ દરિદ્ર અવસ્થા એ બહેનની હતી. એ આવીને ઊભા નુકશાન તો ન જ થાય. આ તો કેવું છે? આપણી સામે રહ્યાં, કાંઈ બોલે તે પહેલા જ બાજુમાં ઊભેલા અઢારકોઈ પણ વસ્તુ છે તેને આપણે કઈ રીતે પકડીએ જેથી વીસ વર્ષના ભત્રીજાને કહ્યું : તું આ બહેનની સાથે જા આપણને કે વસ્તુને નુકશાન ન થાય ? દરેક વસ્તુને અને અડધો મણ બાજરો અપાવી દે. બાઈ આગળ પકડવાનો - લેવાનો એક ચોક્કસ તરીકો છે. રીત છે. ચાલી. દુકાન પાસે જઈ ભત્રીજાએ બાઈને ઈશારો કર્યો ચપ્પ પકડવું હોય, કાતર પકડવી હોય. સાણસી વડેતપેલી અને દુકાનદારે બાઈને અડધો મણ બાજરો આપ્યો. એક પકડવી હોય તો તેને તેની એક ચોક્કસ રીતે જ પકડી કપડામાં આ અનાજ બાંધી બાઈ આગળ ચાલતી થઈ. શકાય. એવી જ રીતે, કોઈ પણ ઘટના હોય તેને એક ભત્રીજાને રસ પડ્યો. તે પણ થોડા અંતરે રહી બાઈની ચોક્કસ દ્રષ્ટિથી જોઈ શકાય. આપણે તે તે ઘટનાને કેવી પાછળ ચાલ્યો. થોડે દૂર એક નાની ગલીમાં જઈ, બાઈએ રીતે જોઈએ છીએ એ બહુ જાણીતી વાત છે. કેવી રીતે બાજરો વેચી દીધો અને તેના રોકડા પૈસા લઈ લીધા. તેને જોવી જોઈએ તે બાબત આજે વિચારવી છે. જદાં આ જોઈને ભત્રીજો પાછો ફર્યો. ઘેર આવી સહેજ રોષમાં જુદાં દ્રષ્ટાંત દ્વારા તેને સમજવાનો પ્રયત્ન કરીએ.
આવીને કહેવા લાગ્યો : તમેય શું આવાને આમ બાજરો આપણે જ્યારે આપણી ઈચ્છાથી જ વિચારવાનું
આપ્યા કરી છે? બાઈએ તો એ બાજરો વેચી કાઢ્યો ! હોય. અનુમાન કરવાનું હોય, અટકળ કરવાની હોય. ત્યારે મનસુખભાઈએ કહ્યું : મેં તને બાજરો અપાવવા કહો કે સંભાવના કરવાની હોય તો તે સારી રીતે જ કરીએ, મોકલ્યો હતો. એ બાજરાનું બાઈ શું કરે છે તે જોવા તે માટે આપણે આપણી દ્રષ્ટિને કેળવવી પડે. એકવાર માટે નહીં ! બાઈને ખબર છે કે હું બાજરા સિવાય કાંઈ દ્રષ્ટિ કેળવાઈ જાય તો તે પછી દરેક વખતે વિધેયાત્મક
આપતો નથી. અને તેને આ ઉનાળામાં પગ બળતાં દ્રષ્ટિથી જોવાનું ફાવી જાય.
હોય ને પગરખાંની જરૂરત હોય તો પછી બીજું શું કરે? આવા પ્રસંગો પરથી આપણી આસપાસ બનતી ઘટનાને
મનન : ૨૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org