________________
છે ત્યારે બુદ્ધિ હૃદયની દાસી થઈને વર્તે છે. શ્રદ્ધાથી શુદ્ધ રહી ધર્મશ્રવણ કરવા બેસે છે. દેવનું આવું વર્તન જોઈ, થયેલી બુદ્ધિ કામધેનુ જેવી છે.
ત્યાં બેઠેલા સહુ કોઈને ઔચિત્યભંગ થતો દેખાયો. આવો જે ક્ષણે, વિદ્યાધરે અપહરણ કર્યું તે ક્ષણે પણ અવિનય કેમ કર્યો? સહુની શંકા જાણી, જ્ઞાની મુનિરાજે મદનરેખા સ્વસ્થ છે. વિદ્યાધરના બદ-ઈરાદાને સમજતાં સમાધાન કરાવ્યું: આ દેવ પહેલાના ભવમાં યુગબાહુ નામે વાર ન લાગી. સ્ત્રીનું કોમળ હૈયું ફફડી ઊઠ્યું. હવે આ મદનરેખાના પતિ હતા. તેમના અંતિમ સમયે મદનરેખાએ ક્ષણ પછી શું થશે ? મન જાત-જાતની શંકાઓથી ઘેરાયેલું તેમને, સ્વસ્થતાપૂર્વક નિર્ધામણા સારી રીતે કરાવી હતી હતું.
જેને પરિણામે તે પાંચમા દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન પ્રભાત તો થઈ ચૂક્યું હતું. પૂર્વાકાશમાં બાલ-રવિ થયા છે. અવધિજ્ઞાનથી મદનરેખાને ઉપકારી જાણ્યા એટલે ધીરે-ધીરે દીપ્તિ વેરતો પ્રદીપ્ત થતો હતો...
તેમણે મદનરેખાને વંદન પહેલાં કર્યા છે. હવે, ક્ષણ પછી આ શું કરશે, તે કેમ જણાય?
મદનરેખાએ કહ્યું : દેવ ! મને મિથિલા નગરીમાં ખરાબ કામ, જેટલું આવું ઠેલાય એટલું સારું. એવા લઈ જાવ, ત્યાં પુત્રનું મુખ જોઈને હું સંયમનો સ્વીકર કરું. કામને ઠેલવા માટે પહેલું કામ કાળક્ષેપ કરવાનું જરૂરી છે. દેવતા તેને મિથિલા નગરીમાં લઈ આવ્યા. પ્રવેશ મનમાં આવા ભાવ રાખીને મદનરેખાએ વિદ્યાધરને કહ્યું કરતાં. સૌ પ્રથમ, જિનેશ્વર ભગવંતનાં દર્શન કર્યા અને કે નંદીશ્વર તીર્થની યાત્રા કરવાની મારી ભાવના છે. નજીકના ઉપાશ્રયે સાધ્વીજી મહારાજને વંદન કરવા ગયા. વિદ્યાધરે વિચાર્યું - પછી તો મારા હાથમાં છે જ. “ભલે' સાધ્વીજી મહારાજે યોગ્ય પાત્ર જાણી હિત-શિક્ષાના બે શબ્દ કહીને નંદીશ્વર તીર્થે લઈ આવ્યા. દર્શન વંદન કર્યા પછી, સંભળાવ્યાઃ સંસાર નિરર્થક છે. સંયમ સાર્થક છે. જીવનની આ મણિપ્રભ વિદ્યાધરના પિતા મણિચૂડ વિદ્યાધરે દીક્ષા સાર્થકતા નિષ્પાપ સદૃઆચરણમાં છે. શુભકાર્યમાં વિલંબ લીધી હતી તે મણિચંડ મુનિરાજ પાસે ધર્મોપદેશ સાંભળવા
ન કરવો જોઈએ. આવા સરળ બોધ મદનરેખાએ હૃદયસૌ બેઠાં.
પટમાં ઝીલી લીધા. જ્ઞાનના પ્રતાપે પોતાના પુત્રના મનનો આશય જાણી, ઘર્મને હૃદયજોડે સંબંધ છે, બુદ્ધિ સાથે નહીં. ધર્મથી પરસ્ત્રીગમનના પાપથી શું નુકશાન થાય તે વર્ણવ્યું. આ હૃદય પ્રફુલ્લિત થાય છે. પ્રફુલ્લિત હૃદયે કરેલો ધર્મ ફળ્યા સાંભળી મણિપ્રભ વિદ્યાધરના વિચાર પલટાયા. વિના રહેતો નથી. વિનમ્રતાથી ઊભા થઈ એણે મદનપ્રભાને “
મિચ્છા મિ હિત-શિક્ષા પૂરી થઈ એટલે દેવતાએ યાદ કરાવ્યું : દુક્કડમ્' કરી ક્ષમા માંગી કહ્યું : હવે તમે મારા બહેન છો, ચાલો રાજમહેલમાં જઈએ. દીકરાનું મુખે દેખાડું, હું તમારી શી મદદ ક્યું તે કહો.
મદનરેખાના વિચારમાં હવે પરિવર્તન આવ્યું હતું. કહે : મદનરેખાએ કહ્યું : તમે મારા પર અનહદ ઉપકાર હવે સંસારના પરિભ્રમણના કારણભૂત પુત્રના મુખને શું કર્યો છે. મને નંદીશ્વર દ્વીપની યાત્રા કરાવી. તમે મારા જોવું? મારે તો સાધ્વીજીના ચરણનું જ શરણ હો ! પરમ-બાંધવ છો.
આવા ઉદ્ગાર સાંભળી દેવ સ્વર્ગમાં ગયા. પછી સામે બિરાજમાન મુનિરાજને વિનીત સ્વરે મદનરેખાએ પ્રભુના શરણમાં જીવન સમર્પણ કર્યું. દીક્ષા પોતાના નવજાત શિશુનો વૃત્તાંત પૂછ્યો. મુનિ મહારાજે લીધી. ગુરુમહારાજે “સુવ્રતા એવું નામકરણ કર્યું. દીક્ષાના કહ્યું : મિથિલાપુરી નગરીના રાજા પારથે પોતાની રાણી પહેલા દિવસથી જ સુવ્રતા સાધ્વી તપમાં લીન બની ગયા. પુષ્પમાલાને એ બાળક અર્પણ કર્યું છે. તારું આ બાળક દેહની મમતા ઊતરે એટલે તપ સહજ બને છે. દેહની અને રાજા પધરથ પૂર્વભવમાં દેવલોકમાં હતા અને આ મમતા ગયા પછી સાધુતા દીપે છે –જેમ ધનની મમતા ભવમાં પુત્રને લઈ જઈ સારી રીતે રાખે છે. તારું બાળક ઊતર્યા પછી શ્રાવકપણું શોભે છે તેમ ! સુખી છે.
સુવ્રતા સાધ્વીના તપની વાત, રાજાના કાને આવી. આમ વાતચીત થતી હતી, ત્યાં એક દેવ આવે છે આ સાંભળી રાજા પ્રભાવિત થયો. અને મદનરેખાને પ્રદક્ષિણા દઈને, પ્રણામ કરીને પર્ષદામાં રાજાના મહેલમાં ઊછરતા બાળકના સારા પ્રભાવથી
અશ્રુમાલા : ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org