SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ આજુબાજુના પ્રદેશનાં રાજ્યો અનુકૂળ થવા લાગ્યા. માતા ! કહો, હું કોનો દીકરો ?રાણીએ પુત્ર પર નેહભરી રાજાઓ નમવા લાગ્યા. આથી બાળરાજાનું નામ “નમિ” નજર નાખી કહ્યું : વાત સાચી છે. તમે આ સુવ્રતા રાખવામાં આવ્યું. વરસો વિતતા ગયા. યુવરાજ બનીને સાધ્વીજીના સંતાન છો. વિશ્વાસ માટે, જે રત્ન કંબલમાં નમિ રાજ્યની ધુરા સંભાળવા યોગ્ય બન્યા એટલે પદ્મરથ વીંટાયેલ બાળ મળ્યો હતો તે અને મુદ્રા બતાવ્યાં. રાજાએ નમિકુમારનો રાજ્યાભિષેક કરાવ્યો અને પોતે હવે સાધ્વીજી ચંદ્રયશ રાજા પાસે પહોંચ્યાં. કહ્યું : જ્ઞાનસાગરસૂરિ મહારાજ પાસે દીક્ષા લીધી. સંયમ લઈને દીકરા, તે આ શું માંડ્યું છે ? તારા લઘુ બંધુ સામે તું યુદ્ધ તપોમય જીવન-સાધના વડે મોહનીય આદિ ઘાતિકર્મો ચડ્યો છે ? રાજા કહે છે : સાધ્વી થઈને તમે અહીં ખપાવી કેવળજ્ઞાન પામી અંતે મોક્ષે પધાર્યા. મિથિલા સમરાંગણમાં કેમ આવ્યા?સાધ્વીજીએ કહ્યું : દીકરા, તને નગરીમાં નમિરાજાએ રાજ્ય શાસન ઉજાળ્યું. જાણ કરવા કે નમિ તારો નાનો ભાઈ છે !ચંદ્રયશ કહે: એ આ બાજુ મણિરથ રાજાનું સર્પદંશથી મૃત્યુ થયા પછી મારો નાનો ભાઈ ક્યાં છે ?સાધ્વીજીએ કહ્યું : જે નગરને તે જીવ મોચી તરીકે જનમ્યો. તેના સ્થાને મદનરેખાના તમે ઘેરો ઘાલ્યો છે તે નગરના રાજા તમારા નાના ભાઈ છે ! મોટા દીકરા ચંદ્રયશને રાજગાદી પર સ્થાપન કરવામાં એક મહા દુર્ઘટનામાંથી ઊગર્યાના આનંદ સાથે, આવ્યા. ચંદ્રયશ તુરત રાજા નમિને મળવા ચાલ્યા. ભાઈને આવતો એકદા, નમિરાજાના રાજ્યમાંથી ઐરાવત જેવો શ્વેત જોઈ નમિ રાજા સામે ગયા. બન્ને ભાઈઓ હેતથી ભેટ્યા. હાથી સાંકળ તોડીને વિંધ્યાચળ તરફ ભાગી નીકળ્યો અને બધે અપાર હર્ષ અને આનંદની છોળ ઊડી. બન્ને ત્યાંથી ચંદ્રયશ રાજાની રાજ્યસભામાં પેઠો. રાજાના ભાઈઓએ સુવ્રતા સાધ્વીજીને ભાવપૂર્વક વંદન કર્યા. સૈનિકો, આવા વિશિષ્ટ ગજરાજને જોતાં જ તેને પકડી, ચંદ્રયશ રાજાએ નમિરાજાને કહ્યું : આજે જ મને ખબર વશ કરી રાજાની હસ્તિશાળામાં લઈ ગયા. નમિ રાજાને પડી કે તમે મારા નાના ભાઈ છો ! મારા રાજ્યની ધુરા આની જાણ થતાં જ દૂતોને મોકલ્યા અને હાથી પાછો સંભાળનાર કોઈ ન હોવાથી મેં આજ સુધી સંભાળ્યું. હવે મેળવવા માંગણી કરી. તમે આ રાજ્ય પણ સંભાળો. મારા સંયમ ગ્રહણ કરી કબજો હંમેશા બળવાન હોય છે. ચંદ્રયશ રાજા આત્મકલ્યાણ સાધવું છે. અને ચંદ્રયશ દીક્ષા લઈને સંયમને કહેવરાવે છે : રણનું નીતિશાસ્ત્ર ભણી લો. વીરમાયા પંથે વળ્યા. વસુંધરા છે. આ હાથી એમ નહીં મળે. જોઈએ તો બળ નમિએ પણ પોતાને જ્યારે દાહજ્વર થયો ત્યારે અજમાવી જુઓ. સંગ્રામભૂમિ પર ફેંસલો થશે. એકત્વભાવનાથી ભાવિત થઈને સંસાર ત્યાગ કરી કલ્યાણ દૂત આવો સંદેશ લઈ આવે છે એટલે નમિ રાજા યુદ્ધની સાધ્યું. શક્રેન્દ્ર મહારાજાએ તેમના વૈરાગ્યની પરીક્ષા કરી તૈયારી કરે છે. ત્યારે મંત્રી સલાહ આપે છે કે આપને નગર ત્યારે તેમાં પણ ઉત્તીર્ણ થઈને, કેવળજ્ઞાન પામીને મોક્ષ છોડી જવાની જરૂર નથી. રાજા નગરમાં જ રહ્યા તો ચંદ્રયશ ગયા. રાજા લશ્કર લઈને ચડાઈ લઈ આવ્યા. નગરને ઘેરી લીધું. સાધ્વી સુવ્રતા પણ તપ કરી, કર્મ ખપાવી કેવળજ્ઞાન બેઉ બળિયા, રાજાની માતા, હવે સુવ્રતા સાધ્વીજી, પામ્યાં, અનુક્રમે મોક્ષે પધાર્યા. મદનરેખા સાધ્વી તરીકે આ જાણી વ્યથિત થયા. ગુણીની આજ્ઞા લઈ, યુદ્ધભૂમિ જીવ્યા તેમનું સત્ત્વ કેટલું બધું ! નિર્મોહી અવસ્થા એટલી પર પહોંચ્યા. અજ્ઞાનવશ આ બન્ને ભાઈઓ યુદ્ધ કરવા બધી કે દીકરાનું મોં જોવા પણ ન ગયાં ! આવા વૈરાગી જંગે ચડ્યા છે. આવો ખુંખાર જંગ ખેલીને દુર્ગતિમાં જશે. જીવ માટે, પ્રભુ શાસ્ત્રો ફરમાવી ગયા છે. આમ વિચારી, કરુણાવશ તેઓ આગળ આવ્યા. આંસુ વિનાની કથા વાંચતાં, આપણી આંખ જરૂર પ્રથમ તેઓ નમિરાજા પાસે જઈને એકાંતમાં તેમને ભીની થાય છે અને આવી વિભૂતિને નમે છે. સમજાવવા લાગ્યા : આ ચંદ્રયશ તો તારો મોટો ભાઈ થાય. ધન્ય, મદનરેખા ! ધન્ય તેમનો પરિવાર ! ધન્ય! તેની સાથે યુદ્ધ કેમ કરાય? આશ્ચર્યવત્ તેણે રાજમાતા પુષ્પમાલા રાણીને પૂછ્યું : ૧૬૪: પાઠશાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy