SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ લાગ્યા. પરંતુ શિવકોરના શબ્દોએ નાનાભાઈને પરંતુ નથી મળતા એટલે જે તેની સાથે હાથ ન મિલાવવા. બાંધી દીધા હતા. ફૂલની છાબમાં મૂકવા જેવા ફૂલ ન મળે તો કાંઈ તેમાં ‘આજથી આપણી ભાઈબંધી બંધ છે.' કોલસા ન ભરાય ! ખાલી રહેલી છાબનું પણ એક મૂલ્ય ત્યારથી એ મિત્રો ગયા તે ગયા... એ બધા મિત્રોનું છે. ભતૃહરિએ લખ્યું છે : ઉત્તર જીવન જોઉં છું ત્યારે થાય છે કે શિવલક્ષ્મીનો મારા अकं मित्रं भूपतिर्वा यतिर्वा । પરનો મોટો ઉપકાર છે. એના નિર્મળ આગ્રહથી હું બચી એક મિત્ર હોય પછી તે રાજા હો અથવા સાધુ હો. ગયો. આજે પણ ઘણીવાર મારા જીવનદેવીનો પ્રસંગ હું આવા એક મિત્ર પણ બસ છે. સાચા મિત્રો કેટલા ઘણા ગર્વથી ગાઉં છું. હોય એ ગણવા માટે, વેઢા તો ઠીક, આંગળીઓ પણ પત્ની સન્મિત્ર બની અને મિત્રના કળણમાંથી ઉગારી વધારે છે. લીધા. ત્યાર પછી તો એમનું જીવન સડસડાટ ઊંચે ને વધુ શેરી મિત્રો સો મળે, ઊંચે ચઢતું રહ્યું. અમરવેલ ને વળી આબે ચડી ! પછી તાળી મિત્ર અનેક, બાકી શું રહે? જેમાં સુખ-દુઃખ બાટીયે, સારા મિત્રો જ શોધવા. ન મળે તો પ્રભુ પ્રાર્થના કરવી તે લાખોમાં એક --આપણને આવા સન્મિત્રનો દુકાળ ન હો. . આવી “ના” આપણને પણ મળે ! વસંત પંચમીનો દિવસ છે. નગર બહારના વિશાળ ઉદ્યાનમાં આજે મેળો છે. સર્વત્ર ઉલ્લાસનો દરિયો ઊછળી રહ્યો છે. તમામ નર-નારી, યુવક-યુવતી, બાલ-આબાલ, ટોળે-ટોળાં મેળો મહાલવા એ દિશા તરફ જઈ રહ્યા છે. આજે તો દિવસભર અને મોડી સાંજ સુધી, ખાણી-પીણી, નાચ-ગાન, ખેલ-કૂદ અને રંગ-રાગ ચાલશે. લોક હિલોળે ચડશે. સમય થતાં રાજા પણ આ મેળામાં સામેલ થવા જઈ રહ્યા છે. મહાલયમાંથી નીકળતાં કુમાર સમરાદિત્યને એમનાં કક્ષમાં બેઠેલા જોયા. કમાડ ખુલ્લાં હતાં. એક ગવાક્ષ પાસે કુમાર ચિંતન મુદ્રામાં સ્થિર બેઠેલા હતા. પ્રશાંત મુખમુદ્રા પર અપાર્થિવ તેજનું સરોવર લહેરાતું હતું. રાજા પળવાર એમને નિહાળી રહ્યા; પછી પૂછ્યુંઃ કુમાર ! ચાલો, મેળામાં આવો છો ને ? ના ! પિતાના પ્રશ્નનો ઉત્તર વાળવો જોઈએ, એથી કુમારે વિનમ્રતાથી કહ્યું , પછી ઉમેરે છેઃ આવવું નથી એવું નથી. આ બધી મોજ-મજા કોને ન ગમે? પણ એ તરફ જેવો હાથ લંબાવું છું કે તરત મને એ મોજ-મજાની વિશાળ શિલા નીચે અનેક નર-નારીને રોતાં, કકળતાં, છૂંદાતા, ચગદાતાં જોઉં છું અને મારો હાથ પાછો વાળું છું. મને પરિણામ દેખાય છે તેથી મારે આવવું નથી. હું એટલે ‘ના’ પાડું છું. આમ, ‘ના’ ગમે તેવો શબ્દ નથી, પરંતુ પરિણામ-દર્શન થયા બાદ, આવતી ‘ના’ પ્રિય તો છે જ પણ સ્પૃહણીય પણ છે. આવી ‘ના’ માંગવાનું આપણને મન થાય છે. એ મળે તો કેવું સારું ! ૨૭૪: પાઠશાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy