SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ | | કાઈ, આ જ પ્રમાણે સમગ્ર રાજ્યમાં, જીવદયા પ્રવર્તવા માટે પહાડની ટોચ પર, ત્રિલોકના નાથ પરમાત્મા શ્રી પાર્શ્વનાથ “અમારી’ વાતાવરણ સજર્યું. વાત-વાતમાં પણ કોઈ મારી’ ભગવાનનું મંદિર અને બીજા પહાડની ટોચ પર, પરમ શબ્દ પણ ન વાપરે ! સૌભાગ્યના ભંડાર શ્રી ઋષભદેવ ભગવાનનું મંદિર આવો દિવ્ય, ભવ્ય અને નવ્ય પ્રભાવ, બનાવવાનો નિર્ણય કર્યો અને એ રીતે મંદિરો બની ગયાં. સૂરીશ્વરનો હતો ! વર્ષો સુધી પ્રભુ ત્યાં પુજાતા પણ રહ્યા.' કાળનો ક્રમ છે. કાળની થપાટ, આ મંદિરોને લાગી. ધન્ય હો ! ધન્ય! સૌરાષ્ટ્ર ધરણી અન્ય લોકો પ્રતિમાજીના મસ્તકને, પોતાના ઈષ્ટદેવ માની પુજતા હતા. બન્ને પહાડ વચ્ચે, અત્યારે મોટો રસ્તો અને ખુલ્લી જગ્યા થઈ ગઈ છે.પરિવર્તન, એ આ સૃષ્ટિનો અફર પરમાહતે રાજા કુમારપાળ ગિરનાર અને ગિરિરાજ નિયમ છે. તેને આધીન, ઘણું બદલાયું છે. પરંતુ, આ સ્થાન શત્રુંજયનો છ'રી પાળતો સંઘ પાટણથી કાઢ્યો છે. કલિકાલ તો અડગ છે! સર્વજ્ઞ વગેરે અનેક આચાર્ય ભગવંતોની નિશ્રા છે. આ આ ભૂમિમાં યોગેશ્વરના ધ્યાન-પરમાણુ પ્રસર્યા તેથી વિશાળ સાજન-માજન સાથેનો સંધ, પ્રામાનુગ્રામ મુકામ તે જગ્યા “ચાર્જ થઈ છે. અને એટલે જ આટલાં વર્ષો પછી. કરતો, વલ્લભીપુર નગરની બહાર આવ્યો છે. ત્યાં પાદરમાં પણ ત્યાં શાન્તિનો અનુભવ થાય છે. કલિકાલસર્વશે જ ઈસાળવો અને થાપો નામના બે પહાડ ઊભા છે. આજે એક સ્થળે એવું લખ્યું છે, તે શબ્દો, આ ઘટનાથી પવિત્ર આ બે પહાડ ચમારડી, ગામના સીમાડામાં આ જ નામે થયેલી જગ્યા માટે પણ, અનુરૂપ છે: ઓળખાય છે. ત્યાં જ આ સંઘનો પડાવ છે. भवे तस्यै नमो, यस्यां तव पादनखांशवः । હાથી, ઘોડા, ઊંટ, રથ, ગાડાં સાથે હજારો चिरं चूडामणियन्ते, ब्रूमहे किमतः परम् ।। ભાવનાશાળી અને ભાગ્યવાન યાત્રિક વર્ગ સાથે, શતાધિક અર્થ : તે ભૂમિને નમસ્કાર હો, જ્યાં આપનાં સાધુવર્ગ, વિશાળ સાધ્વીવૃન્દ; આમ સમગ્ર સંઘ તથા સેવક ચરણનખનાં કિરણો, લાંબા કાળ સુધી મસ્તકના મણિવર્ગ બધા જ, ત્યાં રાત્રિ રોકાણ કરીને રહેલા છે. મહિમાને ધારણ કરે છે; આથી વધારે શું કહીએ ! વળતે દિવસે વહેલી સવારે, સંઘ આગળના મુકામે જવા પ્રયાણ કરવા તૈયારી કરી રહેલા છે. સૂરજ દેવ ઉદયાચલ પર્વત પર ઊગું ઊગું થઈ રહ્યા હતા. હજુ આધાર સ્થળ : મશાલચીઓએ મશાલોથી પ્રકાશ પાથરવાનું ચાલુ રાખ્યું ततः प्रस्थाय सर्वत्र, भासयन्नार्हतमतम् । હતું. તેવે વખતે, પરમાહર્ત શ્રી કુમારપાળ રાજા, પૂજ્ય સ પ્રા| ઉત્તમદ્ર, પુષ્કરVITIRાજિતઃ || ૩૨૦||. કલિકાલ સર્વજ્ઞને વિનંતિ કરવા આવ્યા. કલિકાલસર્વજ્ઞને स्थाप ईष्यालुरित्यद्री, विद्येते तस्य गोचरे । નિશ્ચલ પ્લાનાવસ્થામાં જોઈ રાજા ભાવવિભોર બની ગયા; गुरुस्तदंतरे स्थित्वा, प्रातरावश्यकं व्यधात् ।।३२१ ।। તેમના હૃદયમાં પ્રમોદભાવનો ઉછાળો આવ્યો. धर्मध्यानपरं तत्र, वीक्ष्य तं सूरिशेखरम् । બે મોટા પહાડોની વચ્ચેની પટ-કુટીમાં - તંબુમાં - महीशः श्रेयसीभक्ति-स्तदरिद्रिद्वयमूर्धनि ।।३२२ ।। પદ્માસનમાં વિરાજીત ગુરુદેવ, પ્રસન્નમુદ્રાથી ધ્યાન ધરી कारयित्वा विहारौ द्वौ,ताविवोच्चैः समुन्नतौ । રહ્યા હતા. આ દૃશ્ય જોઈ, કુમારપાળ રાજાના હૃદયમાં, श्रीमन्नाभेयवामेय-प्रतिमे समतिष्ठिपत् ।।३२३ ।। ગુરુ મહારાજ પ્રત્યેના સદૂભાવની સરવાણીએ, સરોવરનું आचार्यश्री जयसिंहसूरि कृत રૂપ ધરી લીધું. ક્ષણવાર મૌન ઊભા રહી, ભક્તિ-નમ્ર कुमारपाल महाकाव्यम् બની નમન કરી રહ્યા. આ સુભગ પળ હતી. દ્રશ્યની હૃદય सर्गः ९ श्लोक ३२०-३२३ પર અંકિત થયેલી આનંદાનુભવની સુખદ સ્મૃતિની છાપને ચિરંજીવી બનાવવા આપસના બન્ને પહાડ પર ક્રમશ: એક , , - - - , - - - - Thસ , ધન્ય તે મુનિવરારે !: ૮૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy