________________
|
|
કાઈ,
આ જ પ્રમાણે સમગ્ર રાજ્યમાં, જીવદયા પ્રવર્તવા માટે
પહાડની ટોચ પર, ત્રિલોકના નાથ પરમાત્મા શ્રી પાર્શ્વનાથ “અમારી’ વાતાવરણ સજર્યું. વાત-વાતમાં પણ કોઈ મારી’ ભગવાનનું મંદિર અને બીજા પહાડની ટોચ પર, પરમ શબ્દ પણ ન વાપરે !
સૌભાગ્યના ભંડાર શ્રી ઋષભદેવ ભગવાનનું મંદિર આવો દિવ્ય, ભવ્ય અને નવ્ય પ્રભાવ,
બનાવવાનો નિર્ણય કર્યો અને એ રીતે મંદિરો બની ગયાં. સૂરીશ્વરનો હતો !
વર્ષો સુધી પ્રભુ ત્યાં પુજાતા પણ રહ્યા.'
કાળનો ક્રમ છે. કાળની થપાટ, આ મંદિરોને લાગી. ધન્ય હો ! ધન્ય! સૌરાષ્ટ્ર ધરણી
અન્ય લોકો પ્રતિમાજીના મસ્તકને, પોતાના ઈષ્ટદેવ માની પુજતા હતા. બન્ને પહાડ વચ્ચે, અત્યારે મોટો રસ્તો અને
ખુલ્લી જગ્યા થઈ ગઈ છે.પરિવર્તન, એ આ સૃષ્ટિનો અફર પરમાહતે રાજા કુમારપાળ ગિરનાર અને ગિરિરાજ નિયમ છે. તેને આધીન, ઘણું બદલાયું છે. પરંતુ, આ સ્થાન શત્રુંજયનો છ'રી પાળતો સંઘ પાટણથી કાઢ્યો છે. કલિકાલ
તો અડગ છે! સર્વજ્ઞ વગેરે અનેક આચાર્ય ભગવંતોની નિશ્રા છે. આ
આ ભૂમિમાં યોગેશ્વરના ધ્યાન-પરમાણુ પ્રસર્યા તેથી વિશાળ સાજન-માજન સાથેનો સંધ, પ્રામાનુગ્રામ મુકામ તે જગ્યા “ચાર્જ થઈ છે. અને એટલે જ આટલાં વર્ષો પછી. કરતો, વલ્લભીપુર નગરની બહાર આવ્યો છે. ત્યાં પાદરમાં
પણ ત્યાં શાન્તિનો અનુભવ થાય છે. કલિકાલસર્વશે જ ઈસાળવો અને થાપો નામના બે પહાડ ઊભા છે. આજે
એક સ્થળે એવું લખ્યું છે, તે શબ્દો, આ ઘટનાથી પવિત્ર આ બે પહાડ ચમારડી, ગામના સીમાડામાં આ જ નામે
થયેલી જગ્યા માટે પણ, અનુરૂપ છે: ઓળખાય છે. ત્યાં જ આ સંઘનો પડાવ છે.
भवे तस्यै नमो, यस्यां तव पादनखांशवः । હાથી, ઘોડા, ઊંટ, રથ, ગાડાં સાથે હજારો
चिरं चूडामणियन्ते, ब्रूमहे किमतः परम् ।। ભાવનાશાળી અને ભાગ્યવાન યાત્રિક વર્ગ સાથે, શતાધિક
અર્થ : તે ભૂમિને નમસ્કાર હો, જ્યાં આપનાં સાધુવર્ગ, વિશાળ સાધ્વીવૃન્દ; આમ સમગ્ર સંઘ તથા સેવક
ચરણનખનાં કિરણો, લાંબા કાળ સુધી મસ્તકના મણિવર્ગ બધા જ, ત્યાં રાત્રિ રોકાણ કરીને રહેલા છે.
મહિમાને ધારણ કરે છે; આથી વધારે શું કહીએ ! વળતે દિવસે વહેલી સવારે, સંઘ આગળના મુકામે જવા પ્રયાણ કરવા તૈયારી કરી રહેલા છે. સૂરજ દેવ ઉદયાચલ પર્વત પર ઊગું ઊગું થઈ રહ્યા હતા. હજુ
આધાર સ્થળ : મશાલચીઓએ મશાલોથી પ્રકાશ પાથરવાનું ચાલુ રાખ્યું
ततः प्रस्थाय सर्वत्र, भासयन्नार्हतमतम् । હતું. તેવે વખતે, પરમાહર્ત શ્રી કુમારપાળ રાજા, પૂજ્ય
સ પ્રા| ઉત્તમદ્ર, પુષ્કરVITIRાજિતઃ || ૩૨૦||. કલિકાલ સર્વજ્ઞને વિનંતિ કરવા આવ્યા. કલિકાલસર્વજ્ઞને
स्थाप ईष्यालुरित्यद्री, विद्येते तस्य गोचरे । નિશ્ચલ પ્લાનાવસ્થામાં જોઈ રાજા ભાવવિભોર બની ગયા;
गुरुस्तदंतरे स्थित्वा, प्रातरावश्यकं व्यधात् ।।३२१ ।। તેમના હૃદયમાં પ્રમોદભાવનો ઉછાળો આવ્યો.
धर्मध्यानपरं तत्र, वीक्ष्य तं सूरिशेखरम् । બે મોટા પહાડોની વચ્ચેની પટ-કુટીમાં - તંબુમાં -
महीशः श्रेयसीभक्ति-स्तदरिद्रिद्वयमूर्धनि ।।३२२ ।। પદ્માસનમાં વિરાજીત ગુરુદેવ, પ્રસન્નમુદ્રાથી ધ્યાન ધરી
कारयित्वा विहारौ द्वौ,ताविवोच्चैः समुन्नतौ । રહ્યા હતા. આ દૃશ્ય જોઈ, કુમારપાળ રાજાના હૃદયમાં,
श्रीमन्नाभेयवामेय-प्रतिमे समतिष्ठिपत् ।।३२३ ।। ગુરુ મહારાજ પ્રત્યેના સદૂભાવની સરવાણીએ, સરોવરનું
आचार्यश्री जयसिंहसूरि कृत રૂપ ધરી લીધું. ક્ષણવાર મૌન ઊભા રહી, ભક્તિ-નમ્ર
कुमारपाल महाकाव्यम् બની નમન કરી રહ્યા. આ સુભગ પળ હતી. દ્રશ્યની હૃદય
सर्गः ९ श्लोक ३२०-३२३ પર અંકિત થયેલી આનંદાનુભવની સુખદ સ્મૃતિની છાપને ચિરંજીવી બનાવવા આપસના બન્ને પહાડ પર ક્રમશ: એક
,
,
-
-
-
,
-
-
-
-
Thસ
,
ધન્ય તે મુનિવરારે !: ૮૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org