________________
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત સિદ્ધહેમ શબ્દાનુશાસન
શ્રી હેમચંદ્રાચાર્ય દ્વયાશ્રય મહાકાવ્યમાં નોંધ્યું છે : ‘અણહિલવાડ પાટણ સર્વ વિદ્યા, કળાઓમાં સર્વોત્તમ અને વિશિષ્ટ વિદ્યાધામ છે.” સહસ્ત્રલિંગ તટે અનેક વિદ્યામઠો સ્થિત હતા. ગુજરાતના વિદ્યાપ્રેમી રાજા-મહારાજાઓ, મંત્રીશ્વરો, અમાત્યો પોતાના અંગત ગ્રંથાલયો ધરાવતા હતા. હાલ, પાટણના પંચાસરા દેરાસરના પરિસરમાં આવેલ, સન ૧૯૩૯માં નિર્માણ થયેલ, આ જ્ઞાનમંદિરની મહત્તા, તેમાં સચવાયેલી ૨૪,000 જેટલી, અલભ્ય દુર્લભ પ્રાચીન હસ્તપ્રતોના સાહિત્ય-સંગ્રહને લીધે છે.
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય
શ્રી હેમચંદ્રાચાર્ય
જૈન જ્ઞાનમંદિર - પાટણ
|
LLL LL LLL | | |
| | | |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org