SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ભયાનક અને બીકાળવું તોફાન, શાંત થઈ ગયું. બધાના મંદિર બાંધ્યાં, તીર્થો સ્થાપ્યાં, વણિક થયો વણજારો, જીવ હેઠા બેઠા. સૌને હાશ થઈ. મુનિમહારાજે બધાની દાનનો એને પગલે પગલે, પ્રગટ્યો ભવ્ય ફુવારો. વચ્ચે કુમારપાળની આ “ભીષ્મપ્રતિજ્ઞા'ની વાત કરી, પાલિતાણા જઈ લુંટાવ્યો, સંતસેવાનો લ્હાવો, અનુમોદના કરી. ફરી-ફરી આ માતગુર્જરી કુમારપાળ જન્માવો'-૮ જ્ઞાન મળ્યું વરદાન મળ્યું ને કુમાર બહુ હરખાયો, તેમના કાર્યક્ષેત્રની યાદી ઘણી લાંબી છે. એમાં પણ, સૌ દૂર થયો અંતરથી એના, માયાનો ઓછાયો; પ્રથમ અને કાયમનું મહત્ત્વનું કાર્ય તો જીવદયાનું જ. મૂંગાજીવન બદલ્યું દ્રષ્ટિ બદલી, સાર-સકળ સમજાયો, અબોલ પ્રાણીની વાત આવે ત્યારે સવાર-સાંજ તો ઠીક પણ જ્ઞાન શિબિરો સ્વયં સજાવી, પ્રેમ અમી રસ પાયો. ખાવું-પીવું, ઊંઘ-આરામ બધું જ બાજુ પર ! પોતાની જાતની ભર યૌવનમાં પીધો એણે, કર્મયોગનો કાવો, સંપૂર્ણ બાદબાકી -એમ કહી શકાય ! દુષ્કાળમાં જીવો ફરી-ફરી આ માતગુર્જરી કુમારપાળ જન્માવો' બચાવવા એમણે તનતોડ કામ કર્યા. કેટલ-કેમ્પની તો લાઈનો ભવિષ્યના રાજમાર્ગની કેડી કુમારપાળના જીવનમાં લગાડી, માત્ર પૈસા, વહીવટ કે વ્યવસ્થા પૂરતું એમનું કાર્યક્ષેત્ર કંડારાઈ ! જીવનના ઊધ્વરોહણનો પ્રારંભ થયો.. ગુરુ સીમિત ન રહેતું. એ કામમાં એમનું દિલ રેડાતું. કેટલ-કેમ્પની મહારાજનું વરદાન મળ્યું. દાદા પ્રેમસૂરિ મહારાજના હાથે પ્રેમનો અમીરસ પીધો. હૈયું હરખથી છલકાઈ ઊઠ્ય. જીવન ગાયો સાથે તો તેમનો અંતરનો નાતો ! “ગૌરી', “ગંગા” બદલાયું સાથે-સાથે જીવનને નીરખવાની દ્રષ્ટિ પણ બદલાઈ. -આમ જરા ગાયોને બરકે કે ગૌરી, ગંગા ગાયો જીવનનો સાર શેમાં છે એ સમજાયું કામનું ઔષધ કામ છે કુમારપાળભાઈ પાસે, આવી ઊભી રહી જાય ! એ ન્યાયે કર્મયોગ આદર્યો. પરોપકારના કર્મયોગ તરફ વૃષ્ટિ | દિલમાં અને વ્યવહારમાં પ્રેમ અને કરુણા જ માંડવા, યા-હોમ કર્યા. ભરેલાં છે. કેટલાંયે ભાંગેલાં હૈયાંને પણ તેમણે મમતાના જન કલ્યાણને કાજે એણે, નિત્ય વિહારો કીધા, દોર વડે જોડ્યાં છે. માનવ-મનની શાતા કાજે, લખ ઉપચારો કીધા; તીર્થ અને મંદિરના જીર્ણોદ્ધારના ભગીરથ કાર્યોમાં પૂરો નાત ન જોઈ, જાત ન જોઈ, ધર્મ પ્રચારો કીધા, રસ લઈને એ શ્રદ્ધાની પરબો સ્થાપી. પાલિતાણામાં સાધુસૌને કાજે ખુલ્લાં એણે દિલના દ્વારા કીધા. સાધ્વીજીના વૈયાવચ્ચનું એક સુંદર અને અનુકરણીય કામ કર્યું. ભેખ ધર્યો બસ એક જ ! કરુણા વહેચો વહેચાવો, કુમારપાળભાઈની આંગળી જે કોઈ કામને અડકે તે કામ ફરી-ફરી આ માતગુર્જરી કુમારપાળ જન્માવો’ - ૭ સુંદર રીતે મહોરી ઊઠે, ખીલી ઊઠે, દીપી ઊઠે. કર્મયોગની દુનિયામાં પ્રથમ ડગ ભર્યું, વિદ્યાદાનથી. આંધ ફરે, બંગાળ ફરે, એ હસે મોરબી પૂરે, જન-જનના કલ્યાણ કાજે, ખૂબ પ્રવાસ કર્યા. કોચીન, કર્ણાટક, મેવાડે, ધર્મ-સાથિયા પૂર; માનવ-મનને શાતા પમાડવા “લખ ઉપચાર” -ઘણા નિર્મળ એની કર્મ તપસ્યા, પહોંચી દૂર સુદૂર, ઘણા પ્રયાસ કર્યા. નાત-જાત તો ન જોઈ, દેશ-પ્રાન્તના સીમાડા પણ ન ગણકાર્યા. એમ.પી., યુ.પી., દક્ષિણ તોય કદી ના હૈયે એના, અંશ અહમનો હુર ! ભારતમાં બધે જ, જ્યાં-જ્યાં પૂજ્ય ગુરુ ભગવંતોનો સમાગમ ડોળ ન કાંઈ ધર્મી હોવાનો, ના સેવકનો દાવો પ્રાપ્ત ન થઈ શકતો હોય તેવા ક્ષેત્રોમાં ઘણી બધી અગવડો ફરી-ફરી આ માતગુર્જરી કુમારપાળ જન્માવો’ - ૯ વેઠીને પણ ધર્મના પ્રસાર માટે તેમણે પોતાના દિલના દરવાજા કુદરતસર્જિત કે માનવસર્જિત આપત્તિના અવસરે તેમને ખુલ્લા મૂકી દીધા. ભેખ લીધો. દુ:ખ દેખી કરુણાથી દ્રવી ક્યાંક ને ક્યાં જવું પડ્યું છે. આંધના વાવાઝોડા વખતે આંધ્રમાં, જાય તેવા હૈયે માત્ર-કરુણા પ્રેરિત થઈને સમગ્ર દેશને બાંગલાદેશના શરણાર્થીઓને સહાય કરવા બંગાળમાં, પોતાનું ઘર-આંગણ બનાવી દીધું. “ઘરને ત્યજીને જનારને | મચ્છુ નદીમાં પૂર આવ્યા ત્યારે મોરબીમાં; અને અનેક મળતી વિશ્વ તણી વિશાળતા' એ પંક્તિને સાર્થક કરી દીધી. જ્ઞાનશિબિરો માટે કોચીન-કર્ણાટકમાં, તીર્થ ઉદ્ધાર અર્થે જીવદયાને ખાતર એણે, જોઈ ન સાંજ-સવારો, ચિત્તોડ-રાજસ્થાનમાં ગયા છે. દૂર દૂરના પ્રવાસો કર્યા છે. પ્રેમ અને કરુણાથી જોડ્યા, ભગ્ન-હૃદયના તારો; હમણાં જ જુઓને, આ ભૂકંપ વખતે તેઓ સમખિયાળીમાં ૧૪૦: પાઠશાળા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy