________________
આ આંસુ તો, આનંદનાં !
વાત છે શ્રમણ ભગવાન મહાવીર મહારાજાની ચોથી પાટે બાળમુનિ અભ્યાસ કરવાની સાથે-સાથે સાધુ આવેલ સ્વયંભવસૂરિ મહારાજની. શ્રી પ્રભવસ્વામી સમુદાયની સેવામાં સદા તત્પર રહેવા લાગ્યા. વિનય મહારાજે કેવી રીતે બ્રાહ્મણ સ્વયંભવ ભટ્ટને જૈન-પરંપરામાં અને વાચનાને જીવનકાર્ય બનાવ્યું. માત્ર છ મહિનાના પ્રવેશ કરાવ્યો તે વાત જાણીતી છે. તે પછીની વાત હવે દીક્ષાપર્યાયમાં સંયમજીવનની નિર્મળ અને નિરતિચાર જોઈએ.
આરાધના કરી, પોતાના જ પિતા ગુરુ મહારાજના મુખથી સ્વયંભવ ભટ્ટે દીક્ષા લીધી ત્યારે તેમના પત્ની નિર્ધામણા પામી કાળધર્મને પામ્યા. સગર્ભા હતાં, પછી બાળકનો જન્મ થયો. તેનું નામ મનક સામાચારી પ્રમાણે દેવવંદન કરવામાં આવ્યા. તેમજ પાડ્યું, આઠેક વર્ષની વયે અન્ય બાળકોની સાથે રમત ગત આત્માના ગુણગાન કરવાની પરંપરા મુજબ રમતાં પોતાને બાપ નથી, –એની જાણ થઈ. માતા
મનકમુનિના સંયમજીવનની વિરલ વિશેષતા, પાસેથી પરાણે વાત જાણી પિતાની શોધમાં નીકળી પડ્યા.
અપ્રમત્તતા, સ્વાધ્યાયની અભિરુચિ, સંયમ-પાલનની પુણ્યોદય એવો તીવ્ર હતો કે એક ગામમાં પેસતાં જ જાગરુકતા વગેરે ગુણોનું વર્ણન કરતાં કરતાં સ્વયંભવસૂરિ પિતાજીનો મેળાપ થયો. પિતાએ પુત્રને ઓળખ્યો; પણ
મહારાજની આંખો છલકાઈ ઊઠી ! મોતીની માળા તૂટે મનક એના પિતાને ક્યાંથી ઓળખી શકે?
અને મોતી સરે, તેમ પાંપણની પાળ તૂટી અને આંખોમાંથી તારા પિતાજી મારા મિત્ર થાય, –એમ સમજાવી,
આંસુની ધાર ડબ ડબ વહી. વસતીમાં લાવી, પ્રતિબોધ પમાડી એ બાળકને દીક્ષા નિશ્રામાં રહેલા અન્ય સાધુ ગણ આ જોઈ આપી, શિશવયમાં જ સંયમ અને સ્વાધ્યાયની પાંખે આશ્ચર્યમગ્ન થયા : પ્રભુ ! આ શું ? અમે તો ઘણાને બાળમુનિએ શ્રમણધર્મના આકાશમાં, મુક્ત ઉથન શરૂ નિયમિણા કરાવતાં અને આમ આ સ્વરૂપે ગુણગાન કરતાં કર્યું. ગુરુમહારાજે પોતાના જ્ઞાનબળથી જાણ્યું કે દીઠા છે; પણ આપની આંખોમાં ક્યારે ય આંસુનાં તોરણ બાળમુનિનું આયુષ્ય તો અલ્પ છે; વળી, બાર અંગ અને દીઠાં નથી ! ચૌદ પૂર્વ શ્રુત ભણતાં સમય ઘણો જોઈએ. આમ વિચારી સૂરિવર સ્ટેજ સ્વસ્થ થયા, ગળું ખંખેર્યું અને વદ્યા : તેમણે શિશુમુનિની કરુણાને લઈને “સકલ સિદ્ધાંતથી આ મુનિવરે નાની વયમાં થોડા જ કાળના સંયમ પયયમાં ઉદ્ધરી' દશ અધ્યયન અને ચૂલિકારૂપ દશવૈકાલિકસૂત્રની કેવી ઉચ્ચતમ આરાધના કરી ! વળી બીજી રીતે તેમની સંકલન કરીને સંયમના પ્રાણ પૂરે એવો ગ્રંથ રચ્યો. આ સાથેનો મારો સંબંધ પિતા-પુત્રનો હતો. આ આનંદના ગ્રંથ માટે કલિકાલસર્વજ્ઞ કહે છે :
અતિરેકથી આંખમાંથી હર્ષાશ્રુ વહી આવ્યાં ! श्रुताम्भोजस्य किञ्जल्क, दशवैकालिकं ह्यदः।
જેમ શોકની અભિવ્યક્તિ આંસુ છે તેમ હર્ષાતિરેકની आचम्य-आचम्य मोदन्ता-मणगारमधुव्रताः।।
અભિવ્યક્તિ પણ આંસુ છે. સ્વયંભવસૂરિ મહારાજને અર્થ શ્રુતકમળના પરાગ સ્વરૂપ આ દશવૈકાલિકનું આવેલાં આંસુ હરખનાં હતાં. પાન-આચમન કરીને, સાધુગણરૂપી ભ્રમરો આનંદ પામો. દશવૈકાલિક નિર્યુક્તિમાં આ પ્રસંગના વર્ણનમાં
મનકમુનિએ આ ગ્રંથનું અધ્યયન કર્યું અને એમણે માપદંશુપાયો એમ કહીને “આનંદના અશ્વપાત’ આવા શ્રુતજ્ઞાન-ચિંતાજ્ઞાનની પ્રક્રિયામાંથી પસાર થઈને શબ્દો મળે છે. ભાવનાજ્ઞાન સુધી આ ગ્રંથને પરિણમાવ્યો.
ચૌદપૂર્વધર સ્વયંભવસૂરિ મહારાજ જેવા બહુશ્રુતધર
૧૫૦ : પાઠશાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org