SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપદા શિખરિણી : સોનેટ અમાસે ડૂબેલા તિમિર - ભરતીમાં જગતને, એ સુન્દરમ્ નાં કાવ્યો ઉમાશંકર જોષીનાં કાવ્યોની થતું કે હાવાં તો મરણ-વિણ આરો અવર ના; સમાંતર જ ગવાતાં અને વખણાતાં હતાં. આથી કો'કે ઉતારો કે તારો નહિં ક્યહીં કિનારો નજરમાં ઉમાશંકરને કહેલું કે તમે બન્ને અનુષ્ટ્રપમાં બરાબર શોભો હવે તો હોડીની કબર બનવાની જલધિમાં છો : ‘ઉમાશંકર સુન્દરમ્'. ત્યહીં અંધારાના જલથી જગ ઉદ્ધાર કરવા, આ સુન્દરમ્ કવિના એક પ્રસિદ્ધ સોનેટની વાત આજે પ્રભએ નાખીને ગલ' શં શશીનો. હોડી જગની. કરવી છે. આ કાવ્ય તેની પાછળની એક નાનકડી કથાના તણાતી રોકીને અતલ તેમના સાગર થકી. કારણે પણ વધુ જાણીતું બનેલું છે. કિનારે પહોંચાડી, યહીં વિલસતી પૂનમ હતી. વાત એવી હતી કે, મધ્યમ વર્ગનો એક વેપારી ભાઈ, પછી જાણ્યું સૌએ તિમિર ચડતું ને ઊતરતું, ખૂબ જ આર્થિક ભીંસના કારણે હતાશ થઈ ગયેલો અને રહે છે નિત્યે, તો ક્યમ ઉર નિરાશાથી ભરવું ? દુ:ખી જીવનનો અંત લાવવાની ઇચ્છાથી, પોતાના ગામથી ખીલેલી જ્યોસ્નામાં કુમુદ વીણવા પાલવભરી, અમદાવાદ આવ્યો હતો. સ્ટેશન પર ઊતરીને, મનમાં અમાસે તારાઓ વીણી-વીણી લઈ ઝોળી ભરવી. ઘાટ ગોઠવતો હતો કે આ મુરાદ પાર કેમ પાડવી ! ત્યાં તને હો પૂજશું , નમણી સખી ! પંચાંગલિ થકી, ભૂખનો અનુભવ થયો. થયું, લાવ થોડું ચવાણું ખાઈને અમોને આશા ને બળ અરપજે, હે ! પ્રતિપદા ! પછી તેનો વિચાર કરું. એટલે એક દુકાનેથી ચવાણું લઈ, નજીકની રેવાબહેનની ધર્મશાળાના ઓટલે ચવાણું ખાવા સુન્દરમ્ આ ભાઈ બેઠા. ચવાણું ખાતાં ખાતાં માનવ-સહજ વૃત્તિથી પ્રેરાઈ, એ ચવાણું જેમાં બાંધીને આવ્યું હતું એ કોઈ ચોપડીનું પાનું હતું અને આ કાવ્ય એમાં છપાયેલું હતું, એ અક્ષર પર સ્ટેજે નજર ઠરી. અગિયાર અને બારમી પંક્તિ વિવિધ ઉપનામ ધરાવતા ઘણા ગુજરાતી સુન્દરમ્ વાંચતાં તો જાણે મનમાં હલચલ મચી ગઈ ! ભાઈ ભણેલા કવિઓ છે. તો, ઉપનામ જ જેમનું તો હતા જ, અત્યારના સંજોગો એવા નામ બની ગયું હોય તેવા પણ એક હતા કે જીવનના ચિદાકાશમાં કવિ છે અને તે કવિ એટલે સુન્દરમ્. પૂર્ણિમાનો પ્રકાશ નહીં પરંતુ અમાસનાં (એમનું મૂળ નામ બહુ ઓછા જાણતા અંધારાં ફેલાયેલાં હતાં. હશે : ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર) એમનું આ જ નામ બની ગયું પૂનમમાં પાલવ ભરીને પોયણાં છે; એટલે સુધી કે તેમના સુપુત્રી સુધા વીણવાનાં છે તો અમાસમાં પણ તારાબહેને પણ એ જ નામ પિતાજીના મસ્યા આકાશમાંથી તારાઓને વીણી નામ તરીકે સ્વીકારી લીધું અને – વીણી, એ તારાથી ઝોળી ભરવાની છે. એ વાત મર્મસ્થળમાં સ્પર્શી ગઈ ‘સુધા સુન્દરમ્’ નો બધે વ્યવહાર રાખ્યો. અને વિચારની દિશા બદલાઈ ગઈ. સવજી છાયા ૧૯૬: પાઠશાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy