________________
... જા, બારે માહ વસંત
વિહાર, એ સાધુજીવનનું આવશ્યક અંગ છે. વિહાર તો વારંવાર માણ્યો છે; પણ કેટલાક પ્રદેશના વિહારે તો જીવનના ફેફસામાં પ્રાણવાયુ ભર્યો છે. ઇડર તરફના અમારા વિહારનું એવું યાદગાર સ્થાન છે. એ આનંદ માણીને, એનો ગુલાલ કરવાનું મન થયું એટલે સમાનધર્મી સાહિત્યરસિક સજ્જનોમાં વહેંચવાનું થયું હતું. એવા રસિક પ્રબુદ્ધ વિદ્વાન શ્રી હરિવલ્લભ ચૂનીલાલ ભાયાણીને પત્ર લખી આ આનંદ બેવડાવ્યો હતો. આ વિહાર-વાર્તા માંડી છે, તો વાચકોને પણ પહોંચાડીને એ આનંદ વાગોળવાની તક, ઝડપી લઉં છું.
વૃક્ષોની હાર જોતાં જ રહ્યા! કેવાં-મોટાં? એકાદ વૃક્ષ પણ ઇડરગઢ ક્યાંક દૂર ઊભું હોય તો પણ આપણને ખબર આપે ઃ
તા. ૨૨-૩-૧૯૯૯ જુઓ ! અહીં અડીખમ ઊભું છું ! ચલ; હંસા ! વાં દેસડાં, જાં બારે માહ વસંત
મહુડાની જેમ, ડગલે ને પગલે સ્નિગ્ધ છાયા પાથરતું, તત્ર આદરણીય શ્રી ભાયાણી સાહેબ,
રાયણનું વૃક્ષ જોયું. ચોતરફ નીલશ્યામ, સધન છાયામંડિત. યોગ્ય, સ્નેહભીના ધર્મલાભ.
રાયણ જ રાયણ ! કવિ શુભવીરે તો, મુંબઈથી તમારા આવ્યાના ખબર મળ્યા, તેવામાં જ રૂડો માસ વસંત, ફળી વનરાજિ રે, અમારો વિહાર નક્કી થયો; તેથી મળવાનું ન બન્યું અને રાયણ ને સહકાર, વ્હાલા. * અમે ઇડરીયો ગઢ જીતવા નીકળી પડ્યા. આમેય સતત એ ઢાળમાં, રાયણને આંબાની સાથે મૂકી દીધી છે ! બાર મહિનાથી, અમે અમદાવાદની હવામાં ગૂંગળાયા અમે આગળ ચાલ્યા... તો, નેળિયા પાસે આવ્યા હતા. ખુલ્લા આકાશ અને ખુલ્લાં ખેતરો વચ્ચે ટહેલવાની ત્યાં બન્ને બાજુ સુગંધના ફુવારા જેવાં મકરોળ મળ્યો. તક મળી કે-તરત જ; અમે એ ઝડપી લીધી. જેવા અમે લીલાંછમ પાંદડાંથી ભરપુર અને ઝીણાં ઝીણાં સફેદ ફૂલો કોબા-ગાંધીનગર છોડી, હિંમતનગરને રસ્તે ઘણા વેરતાં મકરોળ. જાણે શી વાત ! ગામની સીમમાં પહોંચ્યા ત્યાં જ જાણે અમને મોતના તારીખ ૧૮મી માર્ચ -શુક્રવારે અમે પોશીના મોંમાંથી છૂટકારો મેળવી, પ્રકૃતિની ગોદમાં આવી ગયાનો પહોંચ્યા. અમારી ખુશાલી વધારે એવા સમાચાર છાપાના અનુભવ થયો...
એક છેડે વાંચ્યા : આજે પશ્ચિમાકાશમાં ચન્દ્ર-શુક્ર-શનિ, ...અહા! દૈયડ - દરજીડા ને લક્કડખોદના કર્ણમધુર આ ત્રણે એક સાથે નજીક-નજીક જોવાં મળશે ! આવું કલરવ, કેટલા વખતે સાંભળ્યા ! પક્ષીઓના અગમ સ્વરો જીવનમાં એકાદવાર બને ! અમારા અહોભાગ્ય કે અમે સાંભળતાં, અમે પ્રાંતિજ – હિંમતનગર વટાવીને શહેરનાં ગુંગળાવતાં ધુમાડાભર્યા વાતાવરણથી છુટકારો પોશીનાના ધૂળિયા માર્ગે આગળ ચાલ્યા એટલામાં અમારો પામી અહીં હતા! ત્યાં તો આકાશ જોવાનું જ “નસીબ' ન મિજાજ પલટાઈ ગયો ! કુદરતના મનભર સાંનિધ્યમાં હોય! ક્યારેક જ જોવા મળે એવા દુર્લભ, આ યુતિ-દર્શને અમારું મન, બાળક જેવું નિર્દોષ બની ગયું. અમે મોટા અમે આંખો ઠારી! નગરના માણસ મટી વસંતે ફેલાવેલા સામ્રાજ્યમાં બીજી સવારે અમે પોશીનાથી વિહાર કર્યો. આનંદ આળોટવા લાગ્યા! શિરીષના સુગંધ ઝરતાં પુષ્પ-ગુચ્છ અને આશ્ચર્ય તો સથવારે હતાં જ, એક એવું દૃશ્ય જોઈને જોઈને તો, મનોજ ખંડેરિયાની પંક્તિ વણનોંતરી, જીભે સવાર થઈ આવી :
ગ્રામ્યજનો જેને અંકોલા કહે છે તે અંકોલ્લ જોયાં, વાડની આ ડાળ-ડાળ, જાણે કે રસ્તા વસંતના
* પંડિત વીરવિજયજી કૃત પંચકલ્યાણક પૂજા : દ્વિતીય પૂજા આ ફૂલ બીજું કાંઈ નથી, પગલાં વસંતનાં !
રૂડો માસ વસંત, ફળી વનરાજી રે, રાયણ ને સહકાર, વ્હાલા. ... આ વસંતે તો ઘરતીનું રૂપ જ બદલી નાખ્યું -
3. કેતકી જૂઈ જે માલતી રે, ભ્રમર કરે ઝંકાર વ્હાલા ધરતી, ખરેખર વસુંધરા બની ગઈ ! મહુડાના ધીંગા
(સહકાર = આંબો)
૧૭૨ : પાઠશાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org