SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ કહે: “જે એકવાર કહ્યું; તે જ મારે કહેવાનું છે, જા.” દાસી અપાય !” કહે : ‘હું રાજાને કહીશ, રાજા તમને કેદખાનામાં પૂરશે.' રાજા કહે : “બરાબર છે.” ઝાંઝણ કહે : “ભલે !' વળી ઝાંઝણે ઉમેર્યું: ‘રાજા જેવા રાજાને, રોજનું ઘી - દાસી પાછી ગઈ. રાજાને બધી વાત કરી. રાજાની રોજ મંગાવવું પડે; તે સારું ન કહેવાય. અમે તો આપની આંખો, આ સાંભળી લાલચોળ થઈ ગઈ. ભાણેથી એમ જ પ્રજા છીએ. અમારા ઘરમાં પણ, ચાર-પાંચ દિવસ ચાલે તેટલું ઊભા થઈ ગયા. ઝાંઝણને તાકીદનું તેડું મોકલ્યું. રાજાના ઘી હોય છે. માણસો ઝાંઝણને તેડવા આવ્યા ત્યારે પેથડ કામથી પરવારીને જો કે આ દોષ, આપનો નથી, આવો બધો ખ્યાલ આવી ગયા હતા, રાજાના માણસોના શબ્દો સાંભળીને મંત્રીઓએ રાખવાનો હોય. મંત્રીઓ પણ કેટલાક પડઘા જેવા, શિયાવિયા થઈ ગયા: ‘ઝાંઝણે આ શું કર્યું ?'ઝાંઝણ કહે: કેટલાક દીવા જેવા, કેટલાક દર્પણ જેવા હોય છે. બહુ ઓછા હું બધું સંભાળી લઈશ.” અંકુશ જેવા હોય છે !' એવી જ સ્વસ્થતા સાથે ઝાંઝણ રાજા સમક્ષ હાજર થયા. ઝાંઝણના આ શબ્દો, નિર્ભયતાપૂર્વક બોલાયા હતા. રાજા કોપભર્યા અવાજે બોલ્યા : “ધી આપવાની તમે ના આવું સ્પષ્ટ-કથન સાંભળી રાજા ખૂબ પ્રભાવિત થયા અને કહી !' ઝાંઝણ કહે: ‘હા !” મંત્રીપદ સંભાળવા માટે ઝાંઝણને આમંત્રણ આપ્યું. ઝાંઝણ તમે, મોટો ગુનો કર્યો છે. ‘ધી ન આપવાનું, કારણ કહે : “મારા પિતાજી આ પદ માટે વધુ યોગ્ય છે. હું તો બોલો. ના પાડી, તમે અપમાન કર્યું છે.' તેઓની સાથે છું જ.' - ઝાંઝણ કહે: ‘દાસી ક્યારે ઘી લેવા આવી ત્યારે એક આ રીતે ઝાંઝણની ચતુરાઈથી પેથડને મંત્રીપદની પ્રાપ્તિ છીંકનો અવાજ સંભળાયો. વળી ઘીના ગાડવા ખુલ્લા હતા, થઈ હતી. આવા મંત્રીની ચતુરાઈ આપકમાઈ છે. તેમની ઉપર ગરોળી ફરતી હતી. મેં વિચાર્યું કે રાજાને આવું ઘી ન બુદ્ધિપ્રતિભા ઉપર, સન્માન જાગે છે. Tગુમાવતમ્ | जम्बू फलानि पक्वानि, पतन्ति विमले जले। पतितान्येव नश्यन्ति, ડબક અને કૂંડાળું પાકેલાં જાંબુનાં ફળ નિર્મળ-જળમાં પડે છે, પણ પડતાંની સાથે, તે ડૂબી જાય છે. પછી; ડબક” એવો અવાજ થાય છે, પાણીમાં કૂંડાળું રચાય છે. વિશાળ-જંગલમાં, ગાયોને ચરાવતો ગોવાળ, ફરતો ફરતો એક તળાવ પાસે આવ્યો. ગાયો તળાવમાં પાણી પીવા લાગી. ભરવાડ ચારે બાજુ જોવા લાગ્યો. જેઠ-અષાઢના દિવસો હતા. તળાવના કિનારે જાંબુનું ઊંચું ઝાડ હતું. તેને જોતો હતો; બરાબર, તે જ વખતે આકાશમાર્ગે શ્રી સરસ્વતીદેવીનું વિમાન, પસાર થઈ રહ્યુ હતું. જે ક્ષણે, વિમાનનો પડછાયો ભરવાડ ઉપર પડ્યો, તે જ ક્ષણે જે દ્રશ્ય જોયું હતું; તેનું સંસ્કૃત પદ્ય, તેના મુખમાંથી પ્રગટ થયું ! ત્રણ લીટી બોલાઈ ને વિમાન આગળ ગયું; એટલે, ચોથી લીટી........! ?? સરસ્વતીદેવીના વિમાનની માત્ર છાયાની આ અસર છે તો તેઓની કૃપાપૂર્ણ વરદ ઉપસ્થિતિ તો, કેવા મોટા લાભને કરનારી બની રહે ! વાગીશ્વરીના પ્રભાવે, ગદ્ય-પદ્ય વાણી પ્રગટે છે, તેનું આ, નિરાભરણ ઉદાહરણ ! શ્રાવક-શ્રાવિકાનાં ઉત્તમ પ્રસંગો : ૧૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy