________________
દાદાના અભિષેક: એક સ્મરણયાત્રા
હતો. ક્યાંયે બહાર નીકળવા મન તૈયાર થતું ન હતું, પણ : ૧ :
જ્યાં અનિવાર્યતા હોય - વિકલ્પ હોય જ નહીં, ત્યાં તો
સ્વીકાર જ સદ્-ઉપાય છે. સાવધાન થઈ સાંભળો!
વિહાર તો કર્યો, પણ જ્યાં કલિકુંડ તીર્થથી આગળના રાખી મન થિર ઠામ
મુકામો શરૂ થયા, ત્યાંથી તો ભોમ અને વ્યોમ બન્ને શેકવા માટે સંપીલાં બની ગયાં હતાં. કોઠ છોડીને ગુંદી - ખડોળ
પહોંચ્યા, ત્યાં તો મનમાં થયું કે ક્યાં અહીં આવ્યા ? આ વિ. સં. ૨૦૪૪ ના જેઠ - અષાઢના દિવસો આજે યાદ
ભાલ, આ દુકાળ ને આ કાળો ઉનાળો; સરવાળો માંડીએ આવી ગયા અને તે દિવસોનાં સુખદ સંભારણાં મનને
તો, તાપ-પરિતાપ અને સંતાપ જ જવાબમાં આવે. આવા વીંટળાઈ વળ્યાં; હૃદયમાં હરખની હેલી વરસી પડી ! મન
ગામમાં આવા દિવસોમાં ફરીથી ન આવવું પડે તો સારું. હરખથી છલુ-છલુ થઈ ગયું ! મોં મરક-મરક બની ગયું !
રમૂજ ખાતર એક જોડકણું પણ જોડાઈ ગયું. એ જોડકણું કેવી મજા આવી 'તી! આપાદ-મસ્તક બસ મજા જ મજા !
આમ છે : ચૌદ-ચૌદ વરસ પછી પણ તે પ્રસંગની તાજપ એટલી ફોરે
ઈતર ગામ હજાર ભલે કહો, છે. વગડાઉ જૂઈની સુગંધની જેમ એ અવસરની સોડમ સ્ટેજ
ચઉ દિશે હસતા મુખથી જાઉં; પણ કરમાઈ નથી, જૂની થઈ નથી; તેને કાળની રજ ચોંટી
અપિતુ ગુંદી ખડોળ ચ ફેદરા, જ નથી. શાશ્વતીની મુદ્રાથી અંકિત થઈ જાય તેને કોણ શું
શિરસિ મા લિખ, મા લિખ, મા લિખ. કરી શકે? સ્મૃતિ-મંજૂષામાંથી જ્યારે-જ્યારે પણ બહાર કાઢું.
ગુંદીથી ફેદરા અને ફેદરાથી બીજે દિવસે વહેલી સવારે ત્યારે તરો-તાજી સુગંધ પ્રસરાવતા એ પ્રસંગોની નોળવેલ
વિહાર કર્યો. દિવસો ઉનાળાના, ગામમાંથી નીકળી પેલી સુંઘી લઉં અને ફ્રેશ થઈ જાઉં!
ટાંકી પાસેના રોડ પર આવ્યા ત્યાં તો અજવાળું થઈ ગયું, વાત છે, સિદ્ધગિરિરાજના ત્રણ જગતના શિરતાજ
સાથે તાપ પણ ! વેરાન વગડાની વાટ તો કેમ કરીને ખૂટે જ દાદા આદીશ્વરના અભિષેકની. પણ એ વાત માંડીને -
નહીં. ઠરીને વિગતે કરવી છે. મનગમતા માણેલા એ આનંદની
- આ રસ્તેથી તો ઘણી વાર આવવા-જવાનું થયું છે, લ્હાણ, આજે મારા પ્રિય વાચકોને કરવી છે.
પણ આ વખતે આ રસ્તો જેવો લાંબો લાગ્યો, તેવો પહેલાં સાવધાન થઈ સાંભળો ! રાખી મન થિર ઠામ.
ક્યારે ય લાગ્યો નથી. જાણે કેટલું બધું ચાલ .. ચાલ કર્યું, વિ. સં. ૨૦૪૪ માં રાજનગર - અમદાવાદમાં વૈશાખ
પણ શું ગામ આવે નહીં! ગામ તો ભડકશું થતા-વેંત દેખા મહિનામાં અનેકાનેક આચાર્ય ભગવંતો ભેળા થયા;
દેતું હતું, પણ આવે નહીં. આ એવો અફાટ રણ જેવો રસ્તો સંમેલન થયું. જીવનના યાદગાર અનુભવોનું ભાતું એ
છે કે વચ્ચે ન તો કોઈ ગામ આવે, ન ઝાડ આવે, ન ઢોર દિવસોમાં બંધાયું.
મળે, ન માણસ મળે. આવામાં કોઈ તો કૂતરું મળે ને, ચોમાસું ગિરિરાજની શીતળ છાયામાં કરવાનું હતું.
તોય સારું લાગે ! આવા સાવ સુના-સૂના ને ભેંકાર ભાસતા વિહાર તો કરવાનો હતો, પણ વિ. સં. ૨૦૪૧ - '૪૨
રસ્તામાં એક મળે - મળ્યા કરે ! કોણ? તે કહું ! કાળાઅને '૪૩ ના દુકાળની ડરામણી પરિસ્થિતિએ ગુજરાત
કાળા ધુમાડા ઓકતા ખટારા મળ્યા કરે ! જાણે પોતાની સૌરાષ્ટ્ર અને કચ્છને ભરડો લીધો હતો, રોજ સવાર પડે ને
મરતી માના મોંમાં ગંગાજળ મૂકવા ન દોડતા હોય ! -- ઝેરોક્ષ-કોપી જેવો એવો ને એવો સૂર્ય પૃથ્વીની ખબર લેવા
એવા વેગથી દોડતા, ઘોંઘાટનો ઢગલો કરતા જોવા મળે આવી જતો'તો - કહો કે દાઝેલાને વધુ દઝાડવા આવતો
અને આપણા મનને વધુ બેચેન બનાવે. કાળી, લાંબી સડક હતો ! તેને જોઈને દાઝ ચડે તેવી ચઢાઈ કરીને આવતો
૫૬:પાઠશાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org