________________
વહીવટદારોની નજર ક્યાં જાય છે? બીજે ક્યાં જાય? નાના તીર્થને સાચવી લેવાનું કામ આસાન બની એક જ ખાતું તરતું હોય છે. તે છે દેવદ્રવ્ય ! તેમાંથી હવાલો રહેવું જોઈએ. ખેંચે. વ્યાજવિનાની લોન લેતા હોય એમ મન મનાવી એ
દેવદ્રવ્યના દેવાથી શ્રી સંઘનું તેજ ઝાંખું પડતું જશે. રકમમાંથી આ બધો ખર્ચ કાઢે !
દરેક સંઘને એવી ભાવના હોય જ કે પોતાના સંઘના બોલો, આવી રીતે ચાલે તો સંઘ ડૂબે જ ને ! પૈસા પોતાના જિનમંદિરમાં વપરાય અને તે દેવવિમાન જેવું
આજે જૈનોમાં જે આબાદી અને સમદ્ધિ દેખાય છે તેનું બને ! તેથી આગળ વધીને, દરેક સંઘને એવી ભાવના થવી કારણ દેવદ્રવ્યની શુદ્ધિ અને જીવદયાની વૃદ્ધિ છે. હવે આમાં જોઈશે કે : મારી નજીકનું એક તીર્થ અમે સંભાળીએ અને દેવદ્રવ્યની શુદ્ધિ ક્યાં રહી ? દેવદ્રવ્યની રકમો અન્ય તેને જાજરમાન બનેલું રાખીએ. ખાતાઓમાં ખેંચી-ખેંચી એમાંથી ચાલતાં ધર્મશાળા - આવું વિચારવાથી કામસુગમ બની જાય એવું લાગે છે. ભોજનશાળા કેવા દોષરૂપ બની રહે?
એક હમણાંનો તાજો પ્રસંગ તમને બધાને જણાવું. સભા : એમાં તો વહીવટદારોને માથે એ દોષ છે, અમે પ્રેરણા મળે એવી વાત બની છે. શું કરીએ ?
આ ચોમાસું પૂર્ણ થયું એટલે મોટા સંઘોમાં છ'રી પાલિત ' અરે ભાઈ! આમાં તો તમે ય દોષિત થાઓ છો અને સંઘ-યાત્રાના પ્રસ્તાવ આવે જ. ન આવે તો નવાઈ ! તે અમે પણ દોષિત થઈએ છીએ. સરવાળે આપણે બધા ડબીએ મુજબ, સુરત શહેરના એઠવા-લાઈન્સના સંઘમાં આવી છીએ !
ભાવના થઈ. નજીકનું તીર્થ ઝગડીયાજી ! આચાર્ય સભા : આ માટે તો વહીવટદારોએ જ કોઈ યોજના મહારાજશ્રી ગુણરત્નસૂરીશ્વરજીની નિશ્રામાં સંઘ ચાલ્યો. ઘડવી જોઈએ, આવી ભૂલના તો તેઓ જ દોષિત ગણાય, આઠ દિવસની યાત્રા અને ૧૫૦૦ જેટલી વિશાળ સંખ્યા ! અમે શા માટે ?
તીર્થમાં પહોંચવાના બે દિવસ બાકી રહ્યા ત્યારે તીર્થના સજ્જનો ! ઉપર-ઉપરથી વિચારતાં તો તમારી વાત વહીવટદારો વિનંતિ માટે આવ્યા. અરસપરસ વાતો સાચી ઠરે, પણ સહેજ ઊંડાણમાં જવું પડશે. વાત નીકળી. સંઘના વહીવટની વાત તો નીકળે જ. ઝગડીયા જિનશાસનની છે અને ઝીણવટભરી છે. આપણા
તીર્થના વહીવટદારોએ કહ્યું : “અમારે માથે મોટી મુસીબત જિનશાસને તો કોઈપણ પ્રશ્નને બધી જ બાજથી વિચારવાનો છે, હવે આ તીર્થ કેમ ચલાવવું?' આચાર્ય મહારાજશ્રીએ કહ્યો છે. અમે વિહારમાં એ તીર્થોએ પહોંચ્યા; ગૌચરી- સહજ પૂછ્યું: ‘એવી તે શી તકલીફ છે?” પાણી માટે એ ભોજનશાળામાં જ જવાનું. દેવદ્રવ્યના પૈસે
જવાબ મળ્યો : ‘વહીવટ માટે ભંડોળ જ ક્યાં ભેગું થતી રસોઈ અમારા પાત્રામાં આવશે. તમારા પરિવારની થાય છે ! ભોજનશાળા અને ધર્મશાળાનો મોટા સ્ટાફને બહેનો-દીકરીઓ, જેઓ સામાયિકમંડળ, સ્નાત્રમંડળ, નિભાવવા માટે નિયમિત પગાર વગેરે ચૂકવવા જ જોઈએ. પાઠશાળાઓના ઉપક્રમે યાત્રા-પ્રવાસે જાય છે તે બધાં આ યાત્રિકો આવે કે ન આવે, પૂરતી અને જોઈતી રકમ લખાવે ભોજનશાળામાં જ લાભ આપે છે. પેટમાં કર્યું અન્ન જશે? કે ન લખાવે પણ આ બધું તો મેન્ટેઈન કરવું જ પડે. આ કોને આ વિચાર આવે છે?
વ્યવસ્થા જાળવવા અમારે રૂપિયા ચૌદ લાખ દેવદ્રવ્યના આ મહાદોષ છે. સકળસંઘને સ્પર્શતો દોષ છે. વપરાઈ ચૂક્યા છે ! હવે તો દેવદ્રવ્યમાં પણ ઝાઝી સિલક પાલિતાણા, શંખેશ્વર અને મહુડી જેવાં થોડાં ગણ્યાગાંઠ્યાં નથી રહી. આવક જ ન હોય તો ભંડારો પણ ખાલી તીર્થોને બાદ કરો તો ઉત્તર ગુજરાત, રાજસ્થાન વગેરેમાં થઈ જાય !” ભોજનશાળાવાળા તીર્થોની આ જ દશા છે. આ બધા નાના
આચાર્ય મહારાજ ચિંતામાં પડી ગયા. સાધુસંસ્થામાં તીર્થો માટે જરૂર કાંઈ વિચારવું જોઈશે.
આટલા સંસ્કાર તો ગાઢ છે જ. તેઓ જ તટસ્થતાથી વિચારી વિ.સં. ૨૦૬૧ની સાલ સુકૃતમાં સદ્વ્યય કરવા માટે
શકે અને માર્ગ શોધી શકે. સંઘના વહીવટદારોને ભેગા કરી શુકનવંતી સાલ છે. જૈન સંઘોમાં દીક્ષા-ઉપધાન-સંઘો વગેરે આ બધું જણાવ્યું. એની ચર્ચા કરી. વિકલ્પો વિચાર્યા. પ્રેરણા મોટા પ્રમાણમાં થયા છે અને થતા રહેશે. એમાં કરોડો આપી. તેઓના ફંડમાંથી પાંચેક લાખ રૂપિયા ફાળવી શકાય રૂપિયાનો સદવ્યય થાય ત્યારે તે નિમિત્તે આજબાજના એકાદ તેમ છે, એવું કહ્યું. છતાં પણ આટલો મોટો ખાડો કેમ
વહીવટ : ૩૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org